EN | ES |

Text view

guj-45


Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

પછી અચાનક સળંગ એક મહિના સુધી ડાઁ . વિપુલનો એક પણ ફોન આવ્યો . " શું થયું હશે ? " ડાઁ . પાઠક સાહેબને ચિંતા થઇ : " બહુ કામ રહેતું હશે ? કે પછી ભૂલી ગયા હશે ? માંદો બાંદો તો નહીં પડયો હોય ને ? કંઇ નહીં , એણે ફોન કર્યો , તો આપણે કરીએ " એમણે ફોન લગાવ્યો . સામા છેડે ડાઁ . કેરીંગ્ટન હતા . આપને જન્મ દિવસ ની ખુબ ખુબ વધાઈ . જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ રાધા દોડે ચિત્ત અધીરે , રાસ રહ્યો છે અલ્લક દલ્લક ! સૂર વણાયે ધીરે ધીરે ! ઉર તણાયે પલ્લક પલ્લક ! શ્રધ્ધાની હો સુવાસ પ્રતીક્ષાનો રંગ હો એવાં ફૂલો ખિલે છે ફક્ત પાનખર સુધી ભારતીય ઉપખંડમાં જુદા જુદા નવ પ્રકારના ગીધ જોવા મળે છે . ગીધોને બચાવવા માટે બિનસરકારી સંસ્થાઓ પણ જોરશોરથી પ્રયાસ કરી રહી છે . ઐતિહાસિક રીતે અંગ્રેજી ભાષા કેટલીક તળપદી ભાષાઓથી બનેલી છે જેને સંયુક્તપણે જૂની અંગ્રેજી ભાષા તરીકે ઓળખવામાં આવે છે . ભાષા ગ્રેટ બ્રિટનના પૂર્વીય ટાપુઓ ઉપરથી લાવવામાં આવી હતી . ભાષાને એન્ગ્લો સેક્સોન લોકો લાવ્યા હતા કે જેઓ 5મી સદીની શરૂઆતમાં સ્થાયી થયા હતા ( સંદર્ભ આપો ) . ત્યારબાદ અંગ્રેજી ઉપર જૂની નોર્વેની ભાષાનો પ્રભાવ પડ્યો . ભાષા આઠમાથી દસમા સૈકાના કાળ દરમિયાનના યુરોપીય આક્રમણકારોની ભાષા હતી . ' હેં વહુ ! રતિલાલ નોકરીએ જાય છે ? ' કાકીએ પૂછ્યું . સુંદર ગઝલ સાદ , જળની ધાર , સવાર , સ્નેહભીનો વિચાર , લાગણી પર પ્રહાર , એક ઝરણું એવી શુભ માંગ લઈ આવો . ઘણાં નક્કર તમસ , પોકળ જણાયાં અપેક્ષા કેમ રાખું સ્થિરતા જેવી ! માં નીરાશ થયા વગર - જ્યાં તમસનો મુશાયરો જામ્યો , ત્યાં ચાલો , સવાર લઈ આવો . વાહ્ આખી ઉમર પ્રતિક્ષા હતી ઘડી મળી , સંવેદના સકળ મને જડ - શી ખડી મળી . ને બદલે આજ , સંવેદના ચકાસી લઉં , લાગણી પર પ્રહાર લઈ આવો . સરસ કહેવાનું મન થાય કે આવી ગઝલ્ ફરી ઓન લાઈન પર લઈ આવો ! બાબા રામદેવ આગળ જણાવેલા સવાલો વિશે વિચારતા નથી , પણ નાણાં મળી ગયા પછી ' તેના અસરકારક વહીવટની થોડી મુશ્કેલી ખરી ' એવું સ્વીકારે છે - અને બીજી ક્ષણે તેનો ઉપાય ચીંધતાં કહે છે , ' એટલે તો હું સીસ્ટમ બદલવાની વાત કરું છું . ' અને સીસ્ટમ કેવી રીતે બદલાશે ? જવાબ છેઃ ' યોગ . પ્રાણાયામ . લોકો યોગ કરશે એટલે તેમનાં મન શુદ્ધ અને નિર્મળ બનશે . એટલે સીસ્ટમ સુધરી જશે અને ભ્રષ્ટાચાર આપોઆપ દૂર થશે . ' ભોમશ્ર્વેર વાડીમાં રહેતા જમાલભાઇ ભાણુ નામના ટેક્સી કોન્ટ્રાકટરની પાડોશમાં રહેતા સીકંદર , તેના પિતા ઇસ્માઇલ દલવાણી અને મિત્ર સુનિલ મકવાણાએ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી . બનાવ બાદ સીકંદર સામેથી હાજર થતાં તેની ધરપકડ કરી હતી અને વિશેષ પૂછપરછ કરવા સકિંદરને ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો . પોતાની માતા વિશે જમાલભાઇ અવારનવાર એલફેલ બોલતા . . . કલ્પેશભાઈ સોનીના સ્વાનુભવોનું બયાન - એમના પોતાના શબ્દોમાં . હોરા કુંડલીઓનું શાસ્ત્ર છે . આકાશમંડલમાં સ્થિત ગ્રહોની સ્થિતિ , ગતિ , નક્ષત્રો - રાશિઓમાં એવું વિભાજન , એનાં બળાબળ , યોગોસંયોગોના આધારે શુભાશુભ ફલકથન , સંસ્કાર મુહુર્તોનું કથન વગેરે હોરાશાસ્ત્રમાં સમાયેલું છે . બૃહદ પારાશરી હોરાશાસ્ત્ર , બૃહદ જાતક , પારિજાત સારાવલી આદિ ગ્રંથો , જાતકનાં લક્ષણો અને ભાવિકથન માટે ઘણાં ઉપયોગી છે . સિરસા ખાતેની હરિયાણા રોડવેઝની ઓફિસમાં કર્મચારીઓને ઈન્ટરનેટ પર પોર્ન ફિલ્મો જોવાનું ભારે પડી ગયું છે . સરકારી કર્મચારીઓ ઓફિસનું કામ પડતું . . . . . . સ્વતંત્રતાની ટેક પ્રદીપ બ્રહ્મભટ્ટ ભેદભાવ ભુલીને આપણે વરસો સાથે રહીયે ; વિરપુરુષના બલિદાનને નિરખી શાંન્તિ વન કરી દઈએ , આશા બાપુ ગાંધીની વિરાટ માનવ દઈએ , જગમાં નારો જ્યાં ત્યાં ગુંજે જય જય હિન્દુસ્તાન . . . ભેદભાવ ભુલીને . જગમાં એની છાતી ધબકે થાઈ જાતું સુમસાન ; એવા નેતા મળ્યા અમોને જય સુભાષને જય સરદાર , આરામ હરામ કરી દઈને જીવન અર્પણ કીધા ; ચાચા નહેરુ લાડલા સૌને નાનામોટા સૌ તેમને સમાન . . . ભેદભાવ ભુલીને . જલીયાવાલા બાગની હોળી કેમ જાય વિસરાઈ ; બલિદાન ના ગણી શકાયા મા ને ખોળે જીવન કુરબાન , કેમ કરી વિસરી શકુ હું પ્રાણ ગુમાવ્યા જેણે ; પ્રદીપ બન્યા તારલા જગમાં શોભે દેશના આભે . . . ભેદભાવ ભુલીને . નાનામોટા સૌકોઈ સાથે હતા ભારતમાતાના સંતાન ; વેરઝેર તો સૌથી અળગા બલીદાનની લગની છે મનમાં , એકમેકનો સાથ તો સૌને અડગ બની છે ભાવના ; ઈતિહાસમાં અમર બન્યા તે ભારતમાતાના બાળ . . . ભેદભાવ ભુલીને . પ્રખર શક્તિને પામીગયાને ભાગ્યા પાછા બ્રિટનએ ; અજબ એકતા હિન્દુસ્તાનીની તોડી શક્યું ના કોઈ જગમાં , એકલો માનવ પાંગળો લાગે મળે માનવો સાથે ; આભને છેદી આગળ જઈ શકેએ હોય પરોપકારી સૌ સાથે . . . ભેદભાવ ભુલીને . નાતજાતનો ભેદ લઈને જીવી રહ્યા છીએ આજે ; હતો ભેદભાવ મનમાં જ્યારે જાગી સ્વતંત્રતાનીએ ટેક , કેમ કરીને ભુલી શકો મોતને ભેટી ફના થયાએ ; વ્યર્થ નથી જાન ગયાએ મહેર અમો પર કરી ગયા . . . ભેદભાવ ભુલીને . સાચીઆપણી માનવતાકે શ્રધ્ધાંજલી મનથીદઈએ તેમને ; જીવન અર્પણ કરી ગયા બની ગયા અમ પર મહેરબાન , રુણ આપણી પર તેઓનું જો ભુલી જઈએ બલિદાન ; માતા ના માફ કરે સંતાનને કે જેમાં માનાવતાનો અણસાર . . . ભેદભાવ ભુલીને . . જય હિન્દ જય ભારતમાતા . કિતાબેં જો પઢ રહા હૂઁ પઢના ચાહતા હૂઁ પઢ લી હૈં ( ૨૦૦૭ ) હમારે મકાન માલિક ભી હફ્તે મે દો દિન ઔર સરદિયો મે તો લગભગ રોજ હી ચૂલ્હા જલાયે રહતે હૈ જી હમે ભી ઉનકી રસોઈ સે અક્સર્ યે આનન્દ મિલ હી જાતા હૈ . . : ) અનુવાદકો માટે આખા દેશમાં અનુવાદ શિક્ષણ કાર્યક્રમોનો ભાગ બની શકે તેવાં અભ્યાસક્રના પડીકાંની રચના કરવી . ટેસ્ટ ક્રિકેટમાં ભારતના નંબર વનના સ્થાનને કોઇ પડકારી શકે તેમ નથી અને શ્યારે આપણે ( વેપાર કરતાં ) કંઈક કપડું ખેંચીને આપીએ તે ઘડીએ યોગક્રિયા થઈ અને ધ્યાન , બેના ગુણાકાર પ્રમાણે પરમાણુ ખેંચાય . હવે શુદ્ધ પરમાણુ ખેંચાય છે પણ ક્રિયાના ધ્યાનને લઈને વિશ્રસાના પ્રયોગસામાં આવ્યા . હવે પ્રયોગસા કેવું ? તો જો ધર્મધ્યાનમાં હોય તો તેવા પ્રયોગસાના પરમાણુ અને પેલા હોય તો એવા પરમાણુ . નર્કગતિના હોય તો એવા પ્રયોગસા પરમાણુ . વારંવાર સેક્સ માણવાથી દુ : ખી લગ્નજીવન બચાવી શકાય છે એવુ હાલમાં એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે . એક અમેરિકન સંશોધનમાં એવુ સૂચવવામાં આવ્યુ છે કે નિયમીત સેક્સ માણવાથી ચિઢિયા યુગલો પોતાના લગ્નજીવનને બચાવી શકે છે . યુગલો કે જેઓ બહુ મૂડી છે , જલ્દીથી ચિઢાઈ જાય છે અને નિરાશ થઈ જાય છે , જેમના લગ્નજીવનમાં ખુશી ઓછી થઈ ગઈ છે તેઓમાં છૂટાછેડાની શક્યતા વધી જાય છે . પણ અભ્યાસ અનુસાર વધુ વાર વધુ સેક્સ માણવાથી યુગલો વચ્ચેની તકલીફોનો ઉકેલ લાવી શકાય છે . વૈજ્ઞાનિકોએ શોધ 4 વર્ષ માટે સતત 144 નવપરિણીત યુગલોનો અભ્યાસ કર્યો હતો અને તેમને પૂછ્યુ હતું કે તેઓ પોતાના લગ્નજીવનથી કેટલા ખુશ છે અને તેઓ કેટલી વાર સેક્સ માણે છે . સ્ટે . કમિટીમાં દરખાસ્તને બહુમતીથી મંજુર કર્યા બાદ મેયર આસિત વોરા તથા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે , બાળકદીઠ R ૧૦૦ તથા એક વાલીદીઠ R ૧૫૦ પ્રવેશ ફી વસૂલાશે . બેચમાં ૧૫૦થી ૧૭૦ બાળકને સવારે ૧૦થી રાતના ૧૦ સુધી પ્રવેશ અપાશે અને દરેક બાળકને દોઢ કલાક સુધી ચાર પ્રવૃત્તિ કરવાની તક અપાશે , જેમાં બીઆરટીએસ , થ્રીડી ફિલ્મ દર્શાવતા સાયન્સ સેન્ટર સહિત ત્રણ પ્રવૃત્તિ માટે પણ પૈસા આપવા પડશે . મમ્મીને પપ્પા બે આવ્યાં મારે માટે શું શું લાવ્યાં ? હાથીને ઘોડા બે લાવ્યાં ઢીંગલો ઢીંગલી લાવ્યાં જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કોઇપણ કામો માટે ટેન્ડર માંગતા પહેલાં સચિવશ્રી ( . સં . ) ની મંજૂરી મેળવવા અંગે . ઍક વખત ઍક છોકરો સંગમ મન મા ખૂબ મુંજાયેલો વિચારો મા ખોવાયેલો વિચાર મા હતો કે તે તેની સંગીની ( પ્રેમિકા ) ને કઈ રીતે સમજાવે , , , , કઈ રીતે મનાવે કાઇ ભાષામા તેના વિચારો તેની સંગીની પાસે રજૂ કરે જેથી તેની સંગીની ખુશ થઈ જાઇ માની જાઇ . કારણ હતુ કે ભૂતકાળ ના ઘણા બનાવો ફરી થી ના દોહરાઈ તે માટે તે તેની સંગીની ને સમજાવા માંગતો હતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોની અભિવ્યક્તિનો પ્રથમ બ્લોગ છે . અંતરમાં રમતી યાદોને , વાતોને હું અહીં વાચા આપું છું . અંધકારને દોષ દેવા કરતાં અજવાળા માટે એક દીવો પ્રગટાવવો વધુ સારો . પર્યાવરણના સર્વનાશરૂપી અંધકારમાં નિર્દોષ પશુ પ્રાણી અનેકુદરતી સૌંદર્યના જતન માટેની જ્યોત જલાવનાર સુનીશ સુબ્રમણિયમને મળીને તેમની પ્રવૃતિઓ વિશે જાણવાની તક મળી , તેનાથોડા અંશો અહિંયા પ્રસ્તુત છે . મારે પગની રજકણ બનવુ છે , જેથી સમાજ ચાલી શકે , મને પગથીયા બનવુ છે , જેથી સમાજ મંદિરમાં જઈ શકે , મારે ભીખારી બનવુ છે , જેથી સમાજ પુણ્ય ખરીદી શકે , મારે ઢોલક બનવુ છે , જેથી સમાજ મને પીટી શકે , મારે લાકડુ બનવુ છે , જેથી સમાજ વેતરી શકે , મારે વ્રુક્ષ બનવુ છે , જેથી સમાજ છાંયડો પામી શકે , મારે ગટર બનવુ છે , જેથી સમાજ ગંદકી વહાવી શકે , મારે બળવુ છે , જેથી સમાજ પ્રકાશ પામી શકે , મારે બળવુ છે , જેથી સમાજ સુવાસ પામી શકે ( અગરબત્તી ) મારે પેટી બનવુ છે , જેથી સમાજ કચરો નાંખી શકે , મારે ઢેડ બનવુ છે , જેથી સમાજ મેલુ ફેંકી શકે , મારે સાવરણી બનવુ છે , જેથી સમાજ સાફ થઈ શકે , મારે રજકણ બનવુ છે , જેથી સમાજ વિરાટ થઈ શકે ( ૧૦ ) આચાર્ય શ્રી નાથાકાકા ગુરુ પ્રાગજીકાકા સંવત ૧૭૩૧ થી ૧૭૫૬ બુદ્ધિમંતમાં બુદ્ધિમંત સ્ત્રી પત્રકારત્વમાં એક્કો હોય છે પણ લગ્નજીવનમાં કે સંતાનની બાબતમાં ઉપાધિવાળી હોય તો તે વાત તેને માટે ' હેડેક ' પુરવાર થાય છે . તે લખી - વિચારી શકતી નથી . નપુંસકતા રોગ નથી મનની બીમારી છે . ' બીમારી ' તમારા લગ્નજીવન પર છીણી મારે છે . બીમારી તમને મૃત્યુથી ડરાવે છે કે કેન્સર અગર હૃદયરોગના ડરથી ધ્રૂજાવે છે . તેના થકી ડિપ્રેશન આવે છે . મિત્રો , હવે આ૫ જોઈ શકશો કે ઋતંભરા પ્રજ્ઞા , ગાયત્રી મહાશક્તિ - જેને હું યુગ શક્તિ કહું છું - હવે જ્યારે ઉદય પામવાની છે , તો આ૫ સૌ લોકોમાં , ખાસ કરીને જાગૃત આત્માઓમાં ઊથલપાથલ મચી જાય છે . આ૫ સૌને હું જાગૃત આત્માઓ કહું છું અને આ૫ની ઊથલપાથલ પાછળ , આ૫ના ઉત્સાહ પાછળ , આ૫ની શ્રદ્ધા પાછળ , આ૫ના ત્યાગ અને બલિદાન પાછળ તથા આ૫ની ગતિવિધિઓ પાછળ હું યુગ શક્તિ ગાયત્રીનો ઉદય જોઉ છું . ટુ પોઇન્ટ - સુઝલોન નિફટીમાંથી પડતો મૂકાતા તૂટયો દૂધીનો તેલમાં ઉપયોગ થાય છે . તો આપ જાણો છો . ગરમપ્રકૃત્તિ એટલે કે પિત્તના પ્રકોપને કારણે માથુ ગરમ રહેતું હોય અને ગુસ્સો ખૂબ આવતો હોય આવા સમયે દૂધીને છીણી તેનો રસ કાઢી તેનું તેલ બનાવી રોજે રોજ ઉપયોગ કરવાથી વાળમાં ઠંડક થાય છે . અલબત્ત સાથે સાથે પ્રકૃત્તિ પ્રમાણે બીજી વનસ્પતિનો તો ઉપયોગ સવિશેષ કરવો જોઇએ . જ્યારે ફાઇલ સિસ્ટમને ચકાસવાનું સમાપ્ત થાય છે ત્યારે , આદેશ વાક્ય પર ને ટાઇપ કરો અને ને દબાવો , જ્યાં પાર્ટીશન છે જે તમે હમણાં માપ બદલેલ છે . ઉદાહરણ તરીકે , જો તમે હમણાં માપ બદલેલ હોય તો , તમે ટાઇપ કરો છો . મારી પાસે આજ ગીત આશિત દેસાઇના સ્વરમાં પણ છે . ઉર્મિબેન , આપ તે અહીં રજૂ કરવા માગતા હોવ તો મને આનંદ થશે અને સૌને એક નવા અવાજમાં સુંદર ગીત માણવા મળશે મારી તો બોલતી બંધ થઈ ગઈ . મેં લેપટોપ બંધ કરી દીધું . મારું બધું અભિમાન ફુગ્ગામાંથી હવા નીકળે એમ નીકળી ગયું ! હું એક એવા માણસની સામે હતો જેને માટે સાહસ , શૌર્ય અને મૃત્યુ જિંદગીનો રોજિંદો ભાગ હતો . એની આગળ મારા કામની કોઈ વિસાત નહોતી . - એટલામાં તો સ્ટેશન આવતાં ટ્રેન ઊભી રહી . સુબેદાર પોતાનો સામાન ભેગો કરીને ઉતરવા લાગ્યા . મેં તેમની સાથે હાથ મિલાવીને કહ્યું કે ' સુબેદાર સાહેબ , આપને મળીને મને પણ બહુ આનંદ થયો . ' એમની સાથે હાથ મિલાવતા મેં અનુભવ્યું કે ઘણી બંદૂકો અને શીખરો પર એમના હાથ ફરી ચૂક્યા હશે , કે જેણે ત્રિરંગાને આકાશમાં સદાય લહેરાતો રાખ્યો છે બીજી બાજુ ક્યારેક આવા નકારાત્મક વિચારો થી કંટાળી માતાઓ ક્યારેક ખરેખર બીજુ દૂધ ઉપરથી આપવા માંડે છે . દૂધ ચમચી - વાટકી કે બોટલથી અપાય છે . બંને રીત શિશુ માટે સ્તનપાન કરવાથી ઘણી આસાન છે આથી થોડા દિવસોમાં શિશુને સરળ અને આરામદાયક વિકલ્પ પસંદ પડી જાય છે . . . ! અને પણ સ્તનપાન માટેની તસ્દી લેવાનું માંડી વાળે છે . શિશુ સ્તનપાન કરે કે ઓછુ કરે તો માતાને પણ ધીરે ધીરે ધાવણનું ઉત્પાદન બંધ થઈ જતા વાર નથી લાગતી . આમ એક નિરાધાર વિચાર ખરેખર સાચો બની જાય છે . . . ! આવો વિચાર આવે તો શું કરશો ? ? ' ચાલશે - પણ પહેલા તું કહે કે બે દિવસ નું કહી ને તમે પાંચ દિવસ ક્યાં ફરી આવ્યા ? ' ફૂલની પાંખે ભ્રમર બીડાય , એવી પ્રિતની રીત છે . ' તોબા તારાથી તો - કોઈ વાતે સમજતો નથી . ' એક ધર્મ નિભાવવો , નિર્માણ કર્યા અનેક ધર્મ સંપ્રદાયો , સંશોધન સાથે જોડાયેલા જિરી હલ્ક્રે જણાવ્યું છે કે અભ્યાસના પરિણામો અત્યાર સુધી કરવામાં આવેલી વિજ્ઞાનની વિવિધતા વિશે આપણી અનભિજ્ઞતાને દર્શાવે છે . નવલકથામાં પણ એવા એક પ્રતિભાશાળી શિક્ષક બતાવવાનો પ્રયાસ કર્યો છે . અને પાત્ર કાલ્પનિક છે તેમ માનવું . ખુદ નવલકથા પણ કાલ્પનિક નથી . દરેક પ્રસંગ ઈન કેમેરા બનતા જોયા છે અનુભવ્યા છે અને આવા ' જ્યોતિન્દ્રો ' જોયા પણ છે . નવલ એક સ્પષ્ટ હેતુ માટે લખાઈ છે . નવલકથાનું ફોર્મ છે . બાકી માત્ર પ્રતિભાશાળીનું મહત્વ દર્શાવવા તે લખાઈ છે . ' આવા ' લોકો આપણા સમાજને ચલાવે છે તે દ્રઢતાથી કહેવું છે . જો આપણો સમાજ થોડો પણ પછાત રહે તો તેનું કારણ પ્રતિભાશાળીઓની અવગણના થાય છે અને સામાન્યોની અર્થહીન પ્રશંસા થયા કરે તે છે ! એશા સાથે લગ્ન પછી એશા દવારા ઘરમાં વધેલી આવક તો તેને ગમતી હતી પણ તેના નાણાકીય બાબતોમાં થતા સુચનો કે કૌટુંબીક બાબતે થતા વિવાદોથી પરેશાન હતો . તેને મોટે ભાગે દરેક નિર્ણયો એશાને પુછ્યા વિના લેવાની આદત્ . અને માને કે એણે તો છોકરા ઉછેરવાના અને ઘરમાં બધુ વ્યવસ્થિત રાખવાનુ . . પણ એશા તો તે બધામાં ચપળ અને કાર્યદક્ષ તેથી તે પતી ગયા પછી હોસ્પીટલ પહોંચી જતી . . રોહીતને ટેકો કરવા . . જિંદગીએ જે આપ્યુ તે બધુ સ્વિકારી ચાલવામાં ક્યારેક રોહીતની નામરજી છતા ઘરમાં દસ પંદર મિત્રોની પાર્ટી હોય કે વેકેશન પ્લાનીંગ થયેલું હોય કે સગા વહાલાને ત્યાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ભેટ સોગાદ કે ચાંદલો કરતી હોય . . અરે ત્યાં સુધીકે કુટુંબીજનોની વર્ષગાંઠ અને દિવાળીકાર્ડ વગેરેમાં કાબેલ સેક્રેટરી સાબિત થતી . . આથી લોકો ને એશાભાભી ગમે અને રોહીતભાઇતો રાષ્ટ્રપ્રમુખની જેમ ફક્ત રબર સ્ટેમ્પ . . તેથી તેનું માન ઘણી વખત ઘવાતુ પણ તે સમજતો અને એશા પણ ત્રાહિતો સામે માન બહુજ અપાવે . એતો રોહીત કામમાં હોય અને ભુલી જાય તેથી ખરાબ તો અમારું દેખાયને કહી સાચવી લેતી . સ્વ . દિલીપભાઈને તો સામીપ્ય મળી ગયું . મને દિલીપભાઈ એક આદર્શ અને ધ્યેય આપીને ગયા છે . હું એમની જેમ " કરારવિંદભૂધરં સ્મિતાવલોકસુંદરં " થઈ શકીશ કે કેમ ? ' સારૂં ! ભલે તમે એમના ઘરે જાો , પણ અચાનક તમને બીજે કયાંક મળી જાય તો ? ' શહેરમાં વર્લ્ડકપનો વાયરો : પ્રાર્થના સાથે ટીવી સામે ગોઠવાયા ક્રિકેટ પ્રેમીઓ મહત્વના દસ્તાવેજો માટે ભાગમાં મુજબ દસ્તાવેજોનો સમાવેશ થાય છે , સંયુક્ત રાજ્યોની શ્રેણીઓની વિદેશી સંબંધોની સભા , રાષ્ટ્રીય સુરક્ષા આર્ચિવ અને જ્યાર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી , સીઆઇએ ( CIA ) ખાતે વાચવાના ઓરડામાં માહિતી મેળવવાનો સ્વતંત્રતાનો કાયદો , યુએસ રાષ્ટ્રીય ધારાસભાને બલુમની ચોપડી [ ૬૦ ] અને વેઇનેરની ચોપડી [ ૬૧ ] પર સાંભળેલ નોંધ જેમાં સીઆઇએ ( CIA ) વેઇનેરની ચોપડી [ ૬૨ ] માં જે દાવા માંડ્યો તેની સામે અપીલ કરી હતી , અને જેફરી રીચેલસનના રાષ્ટ્રીય સુરક્ષા આર્ચીવ પર તેની પર ટીકાને સમાવી છે . [ ૬૩ ] 49 શા માટે ? કારણ કે વાતો મારી પોતાની નથી . પિતાએ જેણે મને મોકલ્યો છે તેણે શું કહેવું અને શું શીખવવું તે મને કહ્યું છે . પોરબંદર - રાણાવાવમાં બે વાહન અકસ્માતમાં બે બાળકોને ઈજા . . લગભગ ૧૨ થી ૧૬ સદી ની અંદર પાંચ મહાન ઋષિઓ ધાર્મિક શિક્ષણ નો પ્રચાર કર્યો , જેઓ ના નામ છે . . શ્રી રામાનુજ , શ્રી માધવ , શ્રી નિમબારકા , શ્રી ચૈતન્ય મહાપ્રભુજી અને શ્રી વલ્લભજી છે . . . પુષ્ટિ માર્ગ નાં ધર્મ નો ઉદભવ શ્રી વલ્લભાચાર્યજી નાં હસ્તકે થયો , જેમને આજે લાખો લોકો અનૂસરે છે . શ્રી વલ્લભાચાર્યજી નો જન્મ સંવત ૧૫૩૫ માં ચૈત્ર વદ અગિયારસ ને દિવ્સે દક્ષિણ ભારત માં લક્ષમણ ભટ્ટ નામ નાં તેલુગુ બ્રાહ્મણ નાં ઘરે થયો હતો . તેમના પુર્વજોએ ઘણા વર્ષો થી વૈદિક સોમયજ્ઞ ચાલુ કર્યો હતો ત્યારે એક વખત શ્રી કૃષ્ણ તે યજ્ઞ ની પવિત્ર અગ્નિ મા થી પ્રગટ થયાં અને તેમના પરિવાર ને વચન આપ્યું કે , જ્યારે તમારે ત્યાં સો યજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારે ઘરે જન્મ લઇશ . . શ્રી લક્ષમણ ભટ્ટે જ્યારે સો યજ્ઞ પૂરાં કર્યાં , ત્યારે તેમને ત્યાં શ્રી વલ્લભાચાર્યજી નો જન્મ થયો શ્રી વલ્લભાચર્યજી ના માતા - પિતા પહેલા બનારસ રહેતા હતા પણ મુસ્લિમો ના અક્રમણ ને લીધે તેઓ ને છોડ્વુ પડ્યું . જ્યારે તેઓ મધ્ય પ્રદેશ ના ચંપારણ્ય ગામ ના જંગલ મા પહોંચ્યા તે સમયે લક્ષમણભટ્ટ ના ધર્મપત્નિ ઇલમ્માગરૂ ચેતન રહિત બાળક ને જન્મ આપ્યો . તેઓ દુઃખી હ્રદયે તે બાળક ના શરીર ને ઝાડ ની બખોલ માં રાખી દીધું અને આગળ વધવા લાગ્યાં , અચાનક તેમને એક મધુર વાણી સંભળાઇ કે તમે લોકો શા માટે જાવ છો ? હું અંહી છું . તેઓ તરત પાછા ફર્યા અને જોયુ તો તેમનો દિકરો જીવતો હતો , અને તે પોતાને ફરતી પવિત્ર અગ્નિ જોડે આનંદ થી રમી રહ્યો હતો . તેમની માં તરત દિકરા ને તેડી લીધો અને ત્યાં થી પાછા આગળ ચાલવા માંડ્યું . અલી પણ તું કેવું પૂછે કે તારે માટે નહીં તો કેટલા પ્રેમથી અકબર બીરબલ કો વર્તમાન સંદર્ભોં સે જોડકર પ્રસ્તુત કરના અચ્છા લગા બધાઈ ' કારણકે સામે પ્રશાંત જાદવની ભૂમિકામાં હું તો હતો ? ! બધી વાત મેં રેકોર્ડ કરી લીધી છે , પ્રશાંત જાદવ ના મોબાઇલના સૉફ્ટવેરની મદદથી , તેના મોબાઇલમાં " માથુરે તેની ઉત્સુકતા શાંત કરી . " ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી , જે સારા હોય છે એની દશા સારી નથી હોતી . " ઘટના ગયા મે - જુન માસની છે , અને હું ઘટના ક્યારેય ભૂલી શકું એમ નથી . હું જ્યારે પણ એના વિશે વિચારું ત્યારે આંખમાંથી આંસુ નીકળી આવે છે . સમયે હું સુઝલોન એનર્જી નામની કંપનીમાં જોબ કરતો હતો , હું એમાં હા , જીગ્નેશભાઈ અધ્યારૂના બ્લોગ પર રચનામાં ભૂલ નથી . ર૦મી જાન્યુ . જૂનાગઢનું રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલિન થયું , ૨૬મી ફેબ્રુ . ઉસ્મા ' નિયા યુનિવર્સિટીએ ' ' ડોકટર ઓફ લોઝ ' ' ની માનદ પદવીથી સરદારનું બહુમાન કર્યુ . એપ્રિલ - જોધપુર , જયપુર , બિકાનેર , જેસલમેર , ઉદેપુર , ભરતપુર રાજ્યોએ તેમના રાજ્યોનાં બનેલ ' ' રાજસ્થાન સંઘનું ઉદઘાટન કર્યું , એપ્રિલ ૨૨ - ગ્વાલિયર , ઈંન્દોર , મધ્યાભારતનાં ર૩ દેશી રાજ્યોએ તેમના રાજ્યોનો સંઘ બનાવવા સંધીપત્ર સહીઓ કરી . ૧૭મી સપ્ટેમ્બરે હૈદરાબાદમાં લશ્ક‍રે ' ' પોલો જંગ ' ' માં વિજયી બની ૧૮મીએ મેજર જનરલ ચૌધરીએ સરદારનાં માર્ગદર્શન તળે હૈદરાબાદનાં ગર્વનર જનરલનો હોદો સંભાળ્યો . નવે . - ૩નાં નાગપુર યુનિવર્સિટી , તા . રપમી બનારસ હિંદુ યુનિવર્સિટી અને તા . ૨૭મીએ અલ્હાબાદ યુનિવર્સિટીએ સરદાર પટેલની સિધ્ધિઓને ' ' ડોકટર ઓફ લોઝ ' ' ની માનાદ ઉપાધિઓ એનાયત કરી . ઓકટો . - ૭થી નવે . ૧૫ સુધી , વડાપ્રધાન નહેરુ અમેરિકા , બ્રિટન , કેનેડા જતાં કાર્યવાહક વડાપ્રધાન તરીકે સરદાર પટેલે સંચાલન કરી તેમની સૂઝબૂઝથી સફળ સંચાલન કર્યુ . સુખ અને દુખ કપોલકલ્પિત છે . માનો તો સુખ અને માનો તો દુખ . ગમતું થાય તો સુખ . ગમતું મળે તો દુખ . સુખ અને દુખની પકડદાવમાં જીવન હાથ તાળી દઈને સરતું જાય છે . સરસ લેખ વાંચવો ગમ્યો પ્રચલિત દંતકથા મુજબ , પ્રગટતી હોળીમાં કામ , ક્રોધ , લોભ , મોહ , , માયા નો હોમ કરવો જોઇએ . પણ , આજે તો એવું કંઈ કોઈને યાદ નથી હોતું . હા કડકડતી ઠંડી અને સ્વેટરોનો હોમ જરુર આજથી થઈ જશે . ઉમાશંકર જોશીનાં શબ્દોમાં આજે અગ્નિની પાવક જ્વાળાઓને પ્રાર્થના કરીએ , " હે હોળીપૂજન દીપ્ત અગ્નિ ! શાં શાં ધરું કાષ્ટ તમોને ! પ્રમાદ , માનીપણું , જડ , મૂઢતા , ને રંગરંગી ઉચ્ચવાસનાઓ મારી કને આયુષ્યમાત્ર તે ગ્રહો , જ્વાળા બનો ઉજ્જવળ તમારી . " આપ સૌને રંગ અને મસ્તીનો તહેવાર ખૂબ ખૂબ મુબારક . વૈશ્વિક ઘટનાથી ખેતી પર વ્યાપક પ્રભાવ પડે છે . સંયુક્ત રાષ્ટ્રનો અંદાજો છે કે યુક્રેનના કદ જેટલો ફળદ્રુપ જમીનનો વિસ્તાર દુકાળ , વનનાબૂદી અને વાતાવરણીય અસ્થિરતાને કારણે દરેક વર્ષે ગુમાવતા જઈએ છીએ . [ ] દુકાળનો લાંબા સમય સુધીનો સમયગાળો સામૂહિક સ્થળાંતર માટે એક મુખ્ય પરિબળ બને છે અને આફ્રિકાના હોર્ન અને સાહેલમાં થતાં સંખ્યાબંધ સતત ચાલુ રહેતા સ્થળાંતર અને અન્ય માનવીય સંકટોમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે . શું મને પામશે કોઈ ટૂંકી નજર , દૂર એવી નજરથી રહી જાઉં છું . - રતિલાલ ' અનિલ ' ઇસ્કોન મંદિરની રથયાત્રાને જશોમતીનંદન પ્રભુ પ્રસ્થાન કરાવશે જ્યારે લંકાવિજય હનુમાન મંદિરની રથયાત્રાને ડીસીપી ડૉ . મહેશ નાયક તેમજ શહેર ભાજપના પ્રમુખ પૂર્ણેશ મોદી પ્રસ્થાન કરાવશે શહેરના હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક રથયાત્રામાં ઊમટી પડશે અને શહેર આખું જાણે જગન્નાથમય બનવા થનગની ઊઠ્યુંજહાંગીરપુરાસ્થિત ઇસ્કોન મંદિર અને અમરોલી લંકાવિજય હનુમાન મંદિર દ્વારા પરંપરાગત રીતે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે . . . . " દન દન કરે કુકડી કતઈ , જેજૉ છઠે માસ કઢેયૉ તાંણું સવા માણું મુતીએ જી વણાંમણ લાગી , એઞૉ કાંભર જૉ પ્રમાણ . " નેટ જગતના વિશાળ સમુદ્રમા માહિતીનો ખજાનો અખુટ છે . જેમ જેમ તમે ઉન્ડા ઉતરતા જાઓ તેમ તેમ તમને વધુ ને વધુ ઉન્ડા લેતો જાશે . Digg . com એવી જગ્યા છે જ્યા આપણે એક્બીજાના સહકારથી આપણા રસના વિષયો વિશે બિજા અનેક મિત્રો દ્વારા ખુદ વાચીને ચકાસીને સુચવેલ માહિતી મળે છે . સ્યયમ સ્પષ્ટ છે કે આના અનેક લાભ છે . નવી નવી અને સૌથી વધુ પ્રિય બનેલી નેટ જગતની વાતો તમને ખુબજ સરળતાથી પ્રપ્ય થાય છે . અવાજ કદી જૂઠૉ નથી હોતો . અંતરાત્માને છેતરવા માનવ કદી સફળ થયો 3 . એથી , હું જડ છું , વહેવારિયો છું , સંસારી જીવ છું એવું એવું કહીને તમારી આજુબાજુ વાડ ઊભી કરશો . મારાથી શું થાય , સાડાત્રણ હાથના દેહમાં મારૂં સારસર્વસ્વ છે એમ કહેશો મા . બંધનોની દીવાલ અથવા તુરંગ પોતાની આજુબાજુ ઊભી કરીને પશુઓ વર્તે છે તેમ વર્તશો મા . આગળ વધવાની , ઊંચે ચડવાની હિંમત રાખો . ' उद्धरेदात्मनात्मामनं नात्मानमवसादयेत् ' હું મારી જાતને ખચીત ઊંચે લઈ જનાર છું એવી હિંમત રાખો . હું ક્ષુદ્ર સંસારી જીવ છું એવું કહીને મનની શક્તિ હણો મા . કલ્પનાની પાંખો તોડી નાખશો મા . કલ્પનાને વિશાળ કરો . ચંડોળનું એવું નથી કે ? સવારમાં સૂર્યને જોઈને તે કહે છે , હું ઊંચે ઊડીને સૂર્યને પહોંચીશ . આપણું પણ એમ હોવું જોઈએ . પોતાની કમજોર પાંખો વડે ચંડોળ ગમે તેટલું ઊંચે ઊડશે તોયે સૂર્યને કેવી રીતે પહોંચશે ? પણ કલ્પનાની શક્તિથી સૂર્યને તે જરૂર પહોંચી શકે છે . આપણે સૌ એથી ઊલટી રીતે ચાલીએ છીએ . આપણે જેટલા ઊંચે જઈ શક્યા હોત તેટલુંયે જતાં કલ્પનાની , ભાવનાની આડે બંધારો બાંધી દીધો હોવાથી આપણે પંડે થઈને આપણી જાતને નીચી પાડીએ છીએ . આપણામાં રહેલી શક્તિને આપણે હીનભાવને લીધે મારી નાખીએ છીએ . ખુદ કલ્પનાના પગ તોડી નાખો તો નીચે પડવા સિવાય બીજું શું થાય ? કલ્પનાનો ઝોક હમેશ ઉપર રહેવો જોઈએ . કલ્પનાની સહાયથી માણસ આગળ જાય છે . તેથી કલ્પનાને સંકોચી નાખશો . ' धोपट मार्गा सोडुं नको , संसारामधिं ऐस आपुला उगाच भटकत फिरूं नको ' - ધોરી રસ્તો છોડીશ મા , તું તારે સંસારને વળગી રહે અને નાહકનો ભટકી મરીશ મા , એવાં રોદણાં રડ્યા કરશો મા . આત્માનું અપમાન કરશો . સાધકોમાં વિશાળ કલ્પના હશે . આત્મવિશ્વાસ હશે તો તે ટકવાના છે . એમ કરવાથી ઉદ્ધાર થશે . પણ " ધર્મ કેવળ સંતોને સારૂ છે , સંતોની પાસે જવાનું તે પણ ' તમારી ભૂમિકામાં તમે જે રીતે વર્તો છો તે બરાબર છે ' એવું તેમની પાસે પ્રશસ્તિપત્ર લેવા પૂરતું જવાનું , " એવા એવા ખ્યાલોને છોડી દો . આવા ભેદાત્મક ખ્યાલો રાખી જાતને બાંધી લો . ઊંચી આકાંક્ષા રાખ્યા વગર આગળ પગલું કદી ઊપડવાનું નથી . દ્રષ્ટિ , આકાંક્ષા , આવી મહાન ભાવના હોય તો પછી સાધનો શોધવાની પંચાત જરૂરી થાય . નહીં તો વાત ત્યાંથી પૂરી થઈ જાણવી . બહારના કર્મના સાથમાં માનસિક સાધન વિકર્મનું કહ્યું છે . કર્મની મદદમાં વિકર્મ હમેશ રહેવું જોઈએ . બંનેની મદદથી અકર્મની જે દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે તેની અને તેના પ્રકારોની વાત પાંચમા અધ્યાયમાં આપણે જોઈ ગયા . છઠ્ઠા અધ્યાયથી વિકર્મના પ્રકારો બતાવવાનું શરૂ થાય છે . માનસિક સાધનાની વાત સમજાવતાં પહેલાં ગીતા કહે છે કે , ' અરે જીવ ! તું ઈશ્વર બની શકશે એવી દિવ્ય આકાંક્ષા રાખ . મન મોકળું રાખી પાંખ બરાબર મજબૂત રાખ . ' સાધનાના , વિકર્મના જુદા જુદા પ્રકારો છે . ભક્તિયોગ , ધ્યાન , જ્ઞાનવિજ્ઞાન , ગુણવિકાસ , આત્માનાત્મવિવેક વગેરે નાના પ્રકારો છે . છઠ્ઠા અદ્યાયમાં ધ્યાનયોગ નામનો સાદનાનો પ્રકાર વર્ણવ્યો છે . રાજ્યમાં કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાળવી રાખવા , કોમી બનાવોને નિવારવા માટે તેમજ કોમી તંગદિલીને નિવારવામાં ઉપયોગી થાય તે સારૂં રાજ્યના દરેક જિલ્લાઓમાં કાયમી રીતે જિલ્લા એકતા સમિતિની રચના કરવાનું તથા રાજ્યના કોમી રીતે સંવેદનશીલ શહેરોમાં શહેર એકતા સમિતિની રચના કરવા તેમજ આવી સમિતિઓની રચનાનું માળખું , સભ્યસંખ્યા , કાર્યક્ષેત્ર સમિતિની મુદત વિગેરે બાબતોમાં સરકાર તરફથી સમયાંતરે સર્વે સંબંધિતોને ઉપર નિર્દિષ્ટ ગૃહ વિભાગની યાદી અને પરિપત્રો અન્વયે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે , જે મુજબ આવી સમિતિઓની રચના / પુર્નરચના કરવામાં આવે છે . રાજ્યમાં કોમી તંગદિલી નિવારવામાં અને કોમી અકેતા અને એખલાસભર્યું વાતાવરણ જાળવી રાખવામાં આવી સીમતિઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે . રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આવી સમિતિઓના બંધારણ / માળખામાં ફેરફાર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . પુખ્ત વિચારણાને અંતે જિલ્લા એકતા સમિતિ / શહેર એકતા સમિતિના માળખામાં નીચે મુજબ ફેરફાર કરવાનો સરકારે નિર્ણય લીધેલ છે . અમથીયે ક્યાં કોઈ અમને પડી છે ' જખ મારે દુનિયા ' બુટ્ટી - જડી છે હોઠે મેં પ્યાલી અડાડી હજી જ્યાં મયખાનું પીધાની અફવા ઉડી છે સપનાઓ બિચ્ચારા આળોટે રણમાં વર્ષોથી બન્ને ક્યાં આંખો રડી છે લક્ષમણની ખેંચેલી રેખાઓ સામે ભીતરની ઈચ્છાઓ જંગે ચડી છે મૃત્યુને સૌ કોઈ સંગાથે ગાજો જીવતરના ગીતોની છેલ્લી કડી છે - ડો . જગદિપ નાણવાટી છો પહેરવાને ના કશું , ઓઢ્યુંય કંઈ હો , માર્કેટ તિબેટી ઐં - - છે , પૈસા મોકલાવ તું . નોટ : યદિ આપકો નયે ડિજાઇન કા રેડિયો અપને ટૂલબાર પર નજર નહીં રહા તો કૃપયા અપને ટૂલબાર કો ફિર સે ડાઉનલોડ કરકે સ્થાપિત કર લેં હું ઉભો આયના સમક્ષ ને મુજ દર્શન તે આભાસી સકારણ આવે સ્વપ્નો કવિને ને જાગ્યા તો કહે છે આભાસી વાત નિરાલી તારી કેમ ઉકેલું હું આભાસી નથી સમજાતું શું છે ભાઈ આભાસી ક્રિકવુડ , ઉત્તર પશ્ચિમ લંડનમાં એક મોટરચાલકે ટ્રાફિક લાઇટ પાસે એક કાર માર્ગને અવરોધે છે તેવો અહેવાલ આપ્યા બાદ માઇકલની ધરપકડ કરવામાં આવી હતી . તેઓ ડ્રગ્સ દ્વારા અનફીટ હોવા છતાં કાર ચલાવવા બદલ તેમને 8 મે 2007ના રોજ ગુન્હેગાર ઠરાવવામાં આવ્યા હતા . [ ૪૦ ] તેમની પર બે વર્ષ ડ્રાઇવીંગનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને સામાજિક સેવાની સજા આપવામાં આવી હતી . સપ્ટેમ્બર 2007 દરમિયાનમાં ડેઝર્ટ આઇલેન્ડ ડિસ્કસ પર તેમણે જણાવ્યું હતું કે તેમની કેન્નાબીસનો ઉપયોગ સમસ્યા હતી - તેનું તેઓ ઓછુ ધુમ્રપાન કરે તેવી તેમની ઇચ્છા હતી અને તેઓ તેનો સતત પ્રયત્ન કરતા હતા . [ ૪૧ ] અગાઉના બે સેસનમાં ઘટાડો નોંધાયા બાદ બીએસઇ બેંચમાર્ક સેન્સેક્સમાં આજે ૧૪૭ પોઇન્ટનો ઉછાળો નોંધાતા સેન્સેક્સ એક સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો . રિયાલીટી , આઇટી અને બેંકીંગ શેરોમાં તેજી નોંધાતા સેન્સેક્સમાં તેની સીધી અસર જોવા મળી હતી . ' વીકલી ' માટે હુસૈને એક વાર ડો . ઇકબાલની શાયરીના આધારે કેટલાંક ચિત્રો બનાવ્યાં હતાં . તેમાંથી બે નમૂના , ઇકબાલની રચનાઓ સાથે . ( ઉર્દુ લિપીની રચનાઓ ઉકેલવા માટે વખતે અમારા બાયોલોજીના શિક્ષક અને જાણીતા ગઝલકાર હનિફ ' સાહિલ ' ની મદદ લીધી હતી . ) મેળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં જાદુગર , અંગકસરતબાજો , મદારીઓ અને જ્યોતિષિઓ દ્વારા થતા કામગીરીના પ્રદર્શનનો સમાવેશ થાય છે . ખાણી - પીણીની દુકાનો બનાવવામાં આવે છે , જેમાં મિઠાઈ અને મસાલેદાર વાનગીઓ વેચાય છે . મેળામાં વિવિધ પ્રકારની સવારીઓ પણ હોય છે , જેમાં ચકડોળો અને હાથીતથા ઊંટ જેવા પ્રાણીઓ પર સવારીનો સમાવેશ થાય છે . બાળકો માટે કઠપૂતળીના ખેલ જેવી પ્રવૃત્તિ સમગ્ર દિવસ દરમિયાન ચાલતી રહે છે . શું છે ? માથું ખંજવાળવું પડે એવી ટેકનોલોજીની વાત બાજુએ મૂકીએ તો સાદી વાત એટલી કે યુનિકોડથી સ્થાનિક ભાષામાં કમ્પ્યૂટિંગ ગજબનું સહેલું થઈ ગયું છે , નામ પ્રમાણે યુનિફોમર્ , બધે ચાલે ને નેટ પર તો દોડે એવા ફોન્ટ છે . બધા સરકારી વિભાગ માટે યુનિકોડનો ઉપયોગ ફરજિયાત કરવા જેવો છે . દિવ્ય ભાસ્કરની વેબસાઇટ પર ફોન્ટનો ઉપયોગ થયો છે . વરસે ઇશ્વરકૃપાથી મારા લખેલા પુસ્તકોમાંના બે પુસ્તકો ' અનંત સૂર ' અને ' સરળ ગીતા ' ના પ્રકાશનની યોજના તૈયાર થઇ . ' અનંત સૂર ' ને મુંબઈના શ્રી શાંતિલાલ દલાલ પોતાની ધર્મપત્નીની પુણ્યસ્મૃતિમાં પ્રસિદ્ધ કરાવવા માગતા હતા , તો ' સરળ ગીતા ' નું પ્રકાશન શ્રી જટાશંકરભાઇ તથા ધનેશ્વરભાઇના સંયુક્ત સહયોગથી થવાનું હતું . એને માટેની ભૂમિકા સર્વપ્રકારે સાનુકૂળ હતી , ત્યારે મારી સમક્ષ એક અનોખી સમસ્યા ઊભી થઇ . સમસ્યા મારા નામની હતી . નાનપણથી મળેલું નામ મને એટલું બધું અનુકૂળ નહોતું લાગતું . એટલે બીજા કોઇ મિતાક્ષરી સારવાહી નામને અપનાવવાની ઇચ્છા હતી . ઇચ્છાથી પ્રેરાઇને જુદા જુદા નામો પર વિચાર કરવા માંડ્યો . કક્કાના જુદા જુદા અક્ષરો પરથી કયાં કયાં નામો બની શકે અને નામોમાંથી કોઇ નામ મને અનુકૂળ થઇ શકે કે કેમ તેની વિચારણા કરવાનો આરંભ કર્યો . એવી રીતે દિવસો સુધી યથામતિ યથાશક્તિ વિચારણા કરી તો પણ એક નિશ્ચિત મનપસંદ નામનો નિર્ણય ના કરી શકાયો , ત્યારે શું કરવું તે ના સમજાયું . વ્યક્તિગત રીતે કોઇપણ પ્રકારના નિશ્ચય પર અથવા નિશ્ચયજન્ય સુખદ સમાધાન પર પહોંચવાના મારા સઘળાં પાર વિનાનાં પ્રયાસો નિષ્ફળ નીવડ્યાં ત્યારે મેં પરમાત્માની સર્વોપરી સર્વશક્તિમાન સર્વજ્ઞ શક્તિનું શરણ લઇને એની પ્રેમપૂર્ણ પ્રાર્થના દ્વારા એની મદદ માગી . જગદંબાને વિનવણી કરી કે મારે માટે જે પણ ઉચિત હોય તે નામ મારી ઉપર અલૌકિક અનુગ્રહની વર્ષા વરસાવતાં મને પ્રદાન કરો . અબ બાત આયી ધન - દૌલત કે દેને કી તય હુઆ બીસ રુપયે એક બંદે કે , હમ ઉસકી નાવ મેં બૈઠ ગયે , લેકિન મૈંને ઉસે મના કર દિયા કિ મૈં નહીં જા રહા તેરી નાવ મેં , વો બેચારા સોચને લગા કિ સાઠ રુપયે ગયે હાથ સે , મૈને કહા કિ ભાઈ બીચ મચાન સ્નાન કરાકર ગંગાપાર છોડ કર આઓ તો હમ ચલતે હૈ નહીં તો ઉતાર દો હમેં અબ વો લગા અપની બાતે બનાને , કિ બહુત તેજ બહાવ હૈ ( વૈસે થા ભી ) બહુત દૂર સે ઘૂમ કર આના પડેગા , આદિ - આદિ મૈં બોલા બાત બંદ કર યે બતા હાઁ યા ના , તો વો બોલા કિ એક સૌ બીસ રુપયે લૂંગા , હમને કહા કિ હમેં આના નહીં હૈ કેવલ ઉસ પાર જાના હૈ , સૌ રુપયે મેં હાઁ યા ના , વો ચુપચાપ ચલ પડા , અંગ્રેજોના ફેલાવેલા ભ્રમોના કારણે આપણે આપણા સમાજને અનુરૂપ અને સર્વકાલિન એવા અર્થશાસ્ત્રના નિયમોને નેવે ચઢાવી દીધા તથા અંગ્રેજોના એડમસ્મિથ જેવા ( એમના પુસ્તકનું નામ ' ' કલાસિકલ ઈકોનોમિક્સ ' ' ) અને પછી કેઈન્સ નામના અર્થશાસ્ત્રીઓના સિઘ્ધાંતો પ્રમાણે વર્તવા લાગ્યા . ઇસે કોતાહી હી કહા જાના ચાહિએ ક્યા એક્સક્યૂજ હો સકતા હૈ ઇસ બાત કા આપને મહીનોં તક અપને હી ઘર મેં આને કી જ઼રૂરત નહીં સમઝી દીવારેં શિકાયત કર સકતી હૈં , ઔર યક઼ીનન ઉનકી બાતોં કા જવાબ ભી દેના મુશ્કિલ હો જાએગા ખૈ઼ર હમેશા કી તરહ ઇસ બાર ભી યે કહ દેને મેં તો કોઈ હર્જ નહીં કિ આગે સે ઐસા નહીં હોગા ઔર હમ ઇસ બ્લૉગ પર રેગુલર પોસ્ટ લિખતે રહેંગે વૈસે મુઝે ડર હૈ કિ લોગોં ને ઇસ ઘર કે દરવાજે઼ બંદ દેખકર યે ફૈસલા તો કર હી લિયા હોગા કિ ઇસમેં રહને વાલે કહીં ઔર ચલે ગએ હૈં ચલિએ અપને હી ઘર મેં એક બાર ફિર દાખિ઼લ હોકર દેખતે હૈં . . . . . . . . . દરવાજ઼ા યૂં ભી સિર્ફ ભિડ઼ાયા હુઆ થા બંદ નહીં થા બળાત્કારનો ભોગ બન્યા બાદ ઝેર પીનારી ટીનએજરના મોતથી થાણેમાં તંગદિલી જરૂર પડ્યે પ્રભાતી રાગનો ગાનાર કવિ કૃષ્ણને જગાડવા પણ મથે છે - જ્યાં ૫ણ યજ્ઞનું આંદોલન થાય છે , આયોજન થાય છે ત્યાં અધર્મનો નાશ કરવા માટે , અવાંછનીયતાને દૂર કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને સંકલ્પ કરાવીએ છીએ . રીતે વાંછનીયતાનું સંવર્ધન કરવા માટે , શ્રેષ્ઠતાઓને વધારવા માટે , સત્પ્રવૃત્તિઓને જીવનમાં ધારણ અને ગ્રહણ કરવા માટે વિભિન્ન પ્રકારના સંકલ્પ કરાવીએ છીએ . શું છે ? અવતારની પ્રક્રિયા છે . દેવદક્ષિણાના માઘ્યમથી અવતારની પ્રક્રિયા તથા આસ્થાનું સંવર્ધન અને અનાચારનું નિરાકરણ બંને ઉદ્દેશ્ય પૂરા થાય છે . ખાંસે છે વૃદ્ધ ફાધર ઓરડો જુદો છે , બેસે છે ઘરનાં મેમ્બર ઓરડો જુદો છે . એકેક શ્વાસ જાણે ચાલી રહ્યાં પરાણે , ઘરમાં છતાંય બેઘર ઓરડો જુદો છે . મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે , લાગે કદીક પળભર ઓરડો જુદો છે . ઘરમાં જૂનું જે થાતું બદલાઇ તરત જાતું , બદલાય ના તસુભર ઓરડો જુદો છે . મૃત્યુ પછી પિતાના , ખર્ચો કરી સજાવ્યો , બધે જોવા મળતું , સ્વાનુભવોનું દર્શન કરાવતુ વાસ્તવિક ચિત્ર જ્યાં ધીરો ધીરો મલય સમીર ( પવન ) વહે છે તેવા યમુના તીરે નિકુંજવનમાં વિરાજમાન , ગોપીઓના પયોધરમંડલને નિપીડિત ( મર્દન ) કરવા માટે સદા ચંચલ એવા કર યુગલ ( હસ્ત ) થી સુશોભિત વનમાલી ( કૃષ્ણ ) તારી રાહ જુએ છે . હે પ્રશસ્ત નિતંબોવાળી , રતિસુખના સારભૂત સંકેતસ્થાનમાં , કામદેવ સમાન મનોહર વેશ ધારણ કરેલા તારા હૃદયવલ્લભ પાસે અભિસરણ કરવામાં હવે વિલંબ કર . પ્રશ્શનકર્તા : અને સમસરણ માર્ગમાં પેઠો ત્યારથી વિભાવ એને વર્તે છે ? અને એમાં " બા " નું સ્થાન ફક્ત દર મહીનાની પહેલી તારીખે મની ટ્રાન્સફર પૂરતું છે એથી વધુ કાંઇ નહીં , જાપાનીઝ લોકોએ એવો કેમેરા બનાવ્યો છે એમાં એટલુ ફાસ્ટ શટર છે કે સ્ત્રિના તેનું મોં બંધ હોય ત્યારે પણ ફોટો લઈ શકે છે મુઝે આઈપીએલ ટાઇપ મૈચ શુરૂ હુએ તભી સે ક્રિકેટ મેં ભલે લોગોં ને દિલચસ્પી છોડ દી . હૈરત હૈ , આપ અભી ભી રુચિ લેતે હૈં ? ઝાંઝરડા નિવાસી ( હાલ વિરાર ) જમનાબેન નથુભાઈ ઓઝા ( . . ૧૦૨ ) તે ભવાનીશંકર તથા શિવશંકર તેમજ માણેકબેન જેશંકર જોષી , શિવકુંવરબેન હરિશંકર ભટ્ટના માતા . તેમજ દુધીબેન નાનાલાલ ઉપાઘ્યાયના ભાભુ તા . ૨૮ - - ૦૯ને શુક્રવારના કૈલાસવાસી થયેલ છે . પ્રાર્થનાસભા તા . ૩૦ - - ૦૯ને રવિવારના સાંજે ૪થી કલાકે રાખેલ છે . ઠે . જલારામ હોલ પુરુષોત્તમ પારેખ માર્ગ , બસ ડેપોની બાજુમાં , વિરાર વેસ્ટ , ઘરનું સરનામુંઃ શિવશંકર નથુભાઈ ઓઝા , પ્રભાત રેસીડેંસી સી / બ્લોક નં . ૩૦૧ વા . કે . નગર એનેક્ષ . પૂનમ નગર પાસે . વિરાર ( વેસ્ટ ) . - ફક્ત જૂના સિસ્ટમ રૂપરેખાંકનો સાથે સુસંગતા માટે પૂરુ પાડેલ છે . વિગતો માટે Red Hat Enterprise Linux 6 પર System z ઉપકરણ ડ્રાઇવરો , લક્ષણો , અને આદેશો પર Linux માં DASD ઉપકરણ ડ્રાઇવર પ્રકરણમાં પરિમાણ વર્ણનનો સંદર્ભ લો . ચેતનાનો સવાલ છે , તમારી ચેતનાને ઉંચે લઇ જવાનો અને જે કંઇ બની રહ્યું છે તેની હાર્દિક શુભેચ્છાઓ , વિનયભાઇ . મેં મારા અન્ય એક વ્યક્તિગત બ્લોગ પર આપની કડી રાખી છે , જ્યાંથી મને આપની ચડાવેલ નવી પોસ્ટ વિશે માહિતી મળે છે . આમતો મારા જેવા હજારો આપનાં સાયલન્ટ ચાહકો હશે . જે ઝાઝું બોલતા ( કે લખતા ) નથી પરંતુ વાંચે જરૂર છે , અને એકલવ્યની માફક દુરથી આપની પાસેથી ' ફન એન્ડ ગ્યાન ' પ્રાપ્ત કરે છે . ( હવે જોઇએતો " અંગુઠો " ગુરુદક્ષિણામાં હાજર છે ! ! ! ) આપનો સહવાસ , ૦૦૦ કે , ૦૦ , ૦૦૦ પોસ્ટ પછી પણ મળતો રહે તેવી અભ્યર્થના સહઃ રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી , સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી ; ઘણી વસ્તુઓ નિરર્થક અને અપ્રમાણ હોય છે અને તેને આપણે ચલાવી લઇએ છીએ . કેટલાક સેવાભાવીઓ દંડો લઇને પાછળ પણ પડતા હોય છે અને લડત લાંબી અને આત્મીય જનો સાથે હોય છે અને તેથી તેમની ( સેવાભાવીઓ ) પાછળ પણ વૃદ્ધત્વ દંડો લઇને પડે છે . તમે જરા ફરીવાર ચેક કરશો તો ખબર પડશે કે પોસ્ટ અને ગઝલની પોસ્ટ ઉપર લખેલી ઊર્મિ કે જયશ્રીની કોઈપણ કોમેંટમાં ' શ્રી સુરેશભાઇ જાની ' ના નામનો ઉલ્લેખ સુધ્ધાં નથી ! ! અમેરિકા દ્વારા વિવિધ દેશોની જાસૂસી કરવાના કિસ્સામાં અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોની ઊંઘ ઉડાડનાર વિકિલિક્સના સનસનાટીભર્યા રહસ્યમય ખુલાસા પ્રકાશમાં આવ્યા પછી વિકિલિક્સે ભારત સંબંધિત કેટલાંક રહસ્યો પરથી આજે પરદો ઊંચક્યો હતો . અમેરિકાના અઢી લાખ ગુપ્ત સંદેશાઓ લીક કરાયા બાદ અમેરિકાના કારનામા સમગ્ર વિશ્વ સમક્ષ ઉઘાડા પડી જતાં અમેરિકા ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું છે ત્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા ભારતે કરેલી તૈયારીઓ અંગે અમેરિકાએ જાસૂસી કરાવી હતી . ભારતની તૈયારીઓ અંગે ગુપ્ત સંદેશા મોકલતા અમેરિકાના ભારત ખાતેના રાજદૂત ટિમોથી જે રોમરે એવું જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સામે યુદ્ધ છેડવાની તૈયારીઓ કરી રહ્યું છે . રોમરે અંગે ભારતની તમામ ગતિવિધિથી અમેરિકાને માહિતગાર કર્યું હતું . જો જંગ છેડાય તો તેમાં ભારતીય સેના મુકાબલામાં ટકી શકશે નહીં તેવો નિર્દેશ પણ કરાયો હતો . " પ્લાસ્ટિકના ઝભલા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો , મારો પ્રશ્ન તો એટલો છે કે તો પછી ગાય ખાશે શું ? " ક્ષિતિજ કહે " દિશુ પ્રેમ માં પણ આવું થતુ આવ્યુ છે ને તેમાં સામાન્ય જગત જેવું કશું હોતું નથી . . એક માળ પર રહેતા હોવા છતા તું મને તે નજરે જોતી નહોંતી જે નજરે હું તને જોતો હતો હું કેટલાય ધમ પછાડા કરું પણ તારા મનમાં એલાર્મ વાગતું નહોંતુ " એકલતાના આંગણનો સંવાદ સાંભળું , થતો કડાકાબન્ધ અનુવાદ સાંભળું . છંદોની છીપમાં ઊઘડે મોતી અને લયમાં ઝૂલે છે મારું ગીત , શબ્દોની સામે માંડી છે મીટ . મારા શબ્દોમાં કોનો છે શ્વાસ અને ધબકે છે કોની પ્રીત , શબ્દોની સામે માંડી છે મીટ . અરે શાયદાજી ! યે લીજિયે કવિતા કા લિંક ! કવિતા ભી કાપી કરકે નીચે દે રહે હૈં કવિ હૈં રામધારી સિંહ ' દિનકર ' ! હઠ કર બૈઠા ચાંદ એક દિન , માતા સે યહ બોલા સિલવા દો માઁ મુઝે ઊન કા મોટા એક ઝિંગોલા સન - સન ચલતી હવા રાત ભર જાડ઼ે સે મરતા હૂઁ ઠિઠુર - ઠિઠુર કર કિસી તરહ યાત્રા પૂરી કરતા હૂઁ આસમાન કા સફર ઔર યહ મૌસમ હૈ જાડ઼ે કા હો અગર તો લા દો કુર્તા હી કો ભાડ઼ે કા બચ્ચે કી સુન બાત , કહા માતા ને ' અરે સલોને ` કુશલ કરે ભગવાન , લગે મત તુઝકો જાદૂ ટોને જાડ઼ે કી તો બાત ઠીક હૈ , પર મૈં તો ડરતી હૂઁ એક નાપ મેં કભી નહીં તુઝકો દેખા કરતી હૂઁ કભી એક અંગુલ ભર ચૌડ઼ા , કભી એક ફુટ મોટા બડ઼ા કિસી દિન હો જાતા હૈ , ઔર કિસી દિન છોટા ઘટતા - બઢ઼તા રોજ , કિસી દિન ઐસા ભી કરતા હૈ નહીં કિસી કી ભી આઁખોં કો દિખલાઈ પડ઼તા હૈ અબ તૂ હી યે બતા , નાપ તેરી કિસ રોજ લિવાયેં સી દે એક ઝિંગોલા જો હર રોજ બદન મેં આયે ! ઇસ પ્રકાર સે યુદ્ધ ચલ હી રહા થા કિ સૂર્યદેવ અસ્ત હો ગયે તથા પ્રાણોં કા સંહાર કરને વાલી રાત્રિ કા આગમન હો ગયા દોનોં પક્ષ કે યોદ્ધા બડે ભયંકર થે તથા અપની - અપની વિજય ચાહતે થે ; અતઃ ઉનકે મધ્ય રાત્રિયુદ્ધ હોને લગા દોનોં પક્ષ કે મધ્ય ઘનઘોર યુદ્ધ મચ ગયા , ' મારો - મારો ' , ' કાટો - કાટો ' શબ્દોં સે સમસ્ત સમરભૂમિ ગુંજાયમાન હો ગઈ ઔર રક્ત કી નદિયાઁ બહને લગીં ઘાયલ હોકર કરાહતે હુએ રાક્ષસોં તથા શસ્ત્રોં સે ક્ષત - વિક્ષત હુએ વાનરોં કા આર્તનાદ બડા ભયંકર પ્રતીત હોને લગા વાનરોં ઔર રાક્ષસોં કા સંહાર કરને વાલી વહ ભયંકર રજની કાલરાત્રિ કે સમાન સમસ્ત પ્રાણિયોં કે દુર્લંઘ્ય હો ગઈ થી શ્રી રામચન્દ્ર જી ને અગ્નિજ્વાલા કે સમાન છઃ ભયાનક બાણોં સે નિમિષ માત્ર મેં દુર્ધુર્ષ વીર યજ્ઞશત્રુ , મહાપાર્શ્વ , મહોદર , મહાકાય , વજ્રદંષ્ટ્ર , શુક ઔર સારણ કો ઘાયલ કર દિયા વે છહોં રાક્ષસ શ્રી રામચન્દ્ર જી કે બાણસમૂહોં સે અપને મર્મસ્થાન મેં ચોટ ખાને પર યુદ્ધ છોડ કર ભાગ ગયે ; ઇસીલિયે ઉનકે પ્રાણ બચ ગયે ઔર ઉનકી આયુ શેષ રહ ગઈ મહારથી શ્ર રામ ને અગ્નિ - શિખા કે સમાન પ્રજ્વલિત ભયંકર બાણોં દ્વારા સમસ્ત દિશાઓં મેં પ્રકાશ કર દિયા ઉનકે સમક્ષ જો ભી રાક્ષસવીર આતે થે વે ઉસી પ્રકાર સે નષ્ટ હોતે જાતે થે જિસ પ્રકાર સે આગ મેં પડકર પતિંગે જલ જાતે હૈં રાક્ષસ સેના કી યહ દુર્દશા દેખકર રાવણ કે પુત્ર મેઘનાદ કે તન - બદન મેં આગ લગ ગઈ ઉસને શીઘ્ર હી નાગ બાણોં કી ફાઁસ બના કર રામ - લક્ષ્મણ દોનોં કો ઉસમેં બાઁધ લિયા નાગ ફાઁસ મેં બઁધને પર દોનોં ભાઈ મૂર્છિત હો ગયે શ્રી રામ કે મૂર્છિત હોકર પૃથ્વી પર ગિરતે હી મેઘનાદ ને હર્ષોન્મત્ત હોકર દસોં દિશાઓં કો ગુઁજાને વાલી ગર્જના કી રાક્ષસ સેના મેં ફિર સે નવજીવન ગયા ઔર વહ મેઘનાદ કી જયજયકાર કરતી હુઈ બડે ઉત્સાહ સે વાનર સેના પર ટૂટ પડી મેઘનાદ ઉનકે ઉત્સાહ કો બઢાતે હુયે કહ રહા થા , " જિનકે કારણ આજ શોણિત કી સરિતા બહ રહી હૈ , વે હી દોનોં ભાઈ નાગપાશ કેં બઁધે પૃથ્વી પર મૂર્છિત પડે હૈં અબ દેવ , નર , કિન્નર કિસી મેં ઇતની સામર્થ્ય નહીં હૈ જો ઇન્હેં નાપાશ સે મુક્ત કર સકે અબ યુદ્ધ સમાપ્ત હો ગયા , લંકાપતિ કી વિજય હુઈ " ઇસ પ્રકાર વિજયઘોષ કરતા હુઆ મેઘનાદ લંકા કો લૌટ ગયા રામ - લક્ષ્મણ કે મૂર્છિત હો જાને સે સમ્પૂર્ણ વાનર સેના મેં શોક છા ગયા સુગ્રીવ , અંગદ , હનુમાન , જામ્બવન્ત આદિ સભી સેનધ્યક્ષ કિંકર્તવ્યવિમૂઢ હોકર દોનોં ભાઇયોં કો ઘેર કર ખડે હો ગયે ઔર ઇસ વિપત્તિ સે ત્રાણ પાને કા ઉપાય ખોજને લગે તભી વિભીષણ ને ઉન્હેં ધૈર્ય બઁધાતે હુયે કહા , " હે વીરોં ! ભયભીત હોને કી આવશ્યકતા નહીં હૈ યહ નાગપાશ ઇન દોનોં ભાઇયોં કા કુછ નહીં બિગાડ સકતી ઔર વે મર હી સકતે હૈં ઇસલિયે તુમ ઇનકી ચિન્તા છોડકર અપને - અપને મોર્ચોં પર જાકર યુદ્ધ કરો ઇન દોનોં ભાઇયોં કો તુમ મેરે ઊપર છોડ દો " ઉધર જબ રાવણ ને મેઘનાદ કે મુખ સે રામ - લક્ષ્મણ કે નાગપાશ મેં બઁધકર મૂર્છિત હોને કા સમાચાર સુના તો ઉસકે હર્ષ કા પારાવાર રહા ઉસને સીતા કી રક્ષા પર નિયુક્ત રાક્ષસ નારિયોં કો બુલાકર આદેશ દિયા , " તુમ લોગ સીતા કો પુષ્પક વિમાન પર ચઢાકર યુદ્ધ ભૂમિ મેં લે જાઓ ઔર ઉન્હેં લે જાકર રામ - લક્ષ્મણ કો દિખાઓ જો પૃથ્વી પર મરે પડે હૈં " રાવણ કી આજ્ઞા પાતે હી રાક્ષસનિયાઁ જાનકી કો વિમાન મેં ચઢાકર યુદ્ધભૂમિ મેં લે ગઈં જહાઁ રામ - લક્ષ્મણ મૂર્છિત અવસ્થા મેં પડે થે સીતા ને દેખા રાક્ષસ સેના જયજયનાદ કર રહી હૈ ઔર વાનર સેના શોક મેં ડૂબી હુઈ નિરાશ ખડી હૈ દોનોં ભાઇયોં કો ઇસ પ્રકાર પૃથ્વી પર પડા દેખકર સીતા કે ધૈર્ય કા બાઁધ ટૂટ ગયા ઔર વે ફૂટ - ફૂટ કર રોને લગી , " હાય ! આજ મૈં વિધવા હો ગઈ બડે - બડે જ્યોતિષિયોં કી યહ ભવિષ્વાણી મિથ્યા હો ગઈ કિ મૈં આજીવન સધવા રહૂઁગી , પુત્રવતી બનૂઁગી હે નાથ ! આપને તો કહા થા કિ મૈં અયોધ્યા લૌટકર અશ્વમેઘ યજ્ઞ કરૂઁગા અબ ઉસ કથન કા ક્યા હોગા ! જો વિશ્વ કો જીતને કી શક્તિ રખતે થે , આજ વે કૈસે મૌન પડે હૈં ! હા વિધાતા ! તેરી યહ ક્યા લીલા હૈ ? હે ત્રિજટે ! તૂ મેરે સતી હોને કા પ્રબન્ધ કરા દે અબ મૈં ઇસ સંસાર મેં અપને પ્રય રામ કે બિના નહીં રહૂઁગી અબ મેરા જીના વ્યર્થ હૈ " સીતા કો ઇસ પ્રકાર વિલાપ કરતે દેખ ત્રિજટા ને કહા , " હે જાનકી ! તુમ વ્યર્થ મેં વિલાપ કરકે જી છોટા મત કરો મેરા વિશ્વાસ હૈ , રામ - લક્ષ્મણ દોનોં જીવિત હૈં , કેવલ મૂર્છિત હો ગયે હૈં યહ દેખો વાનર સેના ફિર યુદ્ધ કે લિયે લૌટ રહી હૈ સુગ્રીવ ઔર વિભીષણ ઉનકે ચેતન હોને કી પ્રતીક્ષા કર રહે હૈં મેરા અનુમાન મિથ્યા નહીં હૈ વે ઉઠકર ફિર યુદ્ધ કરેંગે ઔર રાવણ કા વધ કરકે તુમ્હેં અવશ્ય લે જાયેંગે , તુમ ધૈર્ય ધારણ કરો " ઇસ પ્રકાર સીતા કો સમઝા - બુઝા કર ત્રિજટા સીતા સહિત વિમાન કો પુનઃ અશોકવાટિકા મેં લે આઈ નાગપાશ મેં બઁધે રામ ઔર લક્ષ્મણ કાફી દેર તક ભૂમિ પર પડે રહે તભી અકસ્માત્ જોર સે આઁધી ચલને લગી , આકાશ મેં ઘને બાદલ છા ગયે ઇતને મેં હી આકાશમાર્ગ સે વિનતા કા પુત્ર ગરુડ ઉડતા હુઆ આયા ઉસને દોનોં ભાઇયોં કે પાસ બૈઠકર ઉનકે શરીર કા સ્પર્શ કિયા ગરુડ કે સ્પર્શ કરતે હી સમસ્ત નાગ ભયભીત હોકર પૃથ્વી મેં છિપ ગયે નાગોં કે બન્ધન સે મુક્ત હોને પર રામ ઔર લક્ષ્મણ ને અપને નેત્ર ખોલે ઉનકે પીલે પડે હુયે મુખમણ્ડલ ફર નવીન આભા સે ચમકને લગે ચૈતન્ય હોકર રામ ને ગરુડ કો ધન્યવાદ દેતે હુયે કહા , " હે વૈનતેશ ! તુમ્હારે અનુગ્રહ સે હમ દોનોં ભાઈ ઇસ બન્ધન સે મુક્ત હુયે હૈં હમ તુમ્હારા કૈસે આભાર પ્રદર્શન કર લકતે હૈં ? " રામ કી યહ વિનમ્ર વાણી સુનકર ગરુડ ને ઉત્તર દિયા , " હે રાઘવ ! મૈં તુમ્હારા મિત્ર હૂઁ વન મેં વિચરણ કરતે હુયે મૈંને સુના થા કિ મેઘનાદ ને તુમ્હેં ઇસ નાગપાશ મેં બાઁધ લિયા હૈ જિસે દેવતા , રાક્ષસ , યક્ષ , ગન્ધર્વ કોઈ ભી નહીં ખોલ સકતે ઇસલિયે મૈં મિત્ર ધર્મ કે નાતે યહાઁ પહુઁચા ઔર મૈંને તુમ્હેં નાગપાશ સે મુક્ત કરા દિયા ભવિષ્ય મેં અધિક સતર્ક રહકર યુદ્ધ કરના ક્યોંકિ યે રાક્ષસ બડે કપટી તથા માયાવી હૈં " ઇતના કહકર ગરુડ ને ઉનસે વિદા લી રામ ઔર લક્ષ્મણ કો પૂર્ણતયા સ્વસ્થ પાકર વાનર સેના કે આનન્દ કા પારાવાર રહા વે રઘુવીર કી જયજયકાર કરકે બાજે - નગાડે , રણભેરી આદિ બજાકર રાક્ષસોં કો ભયભીત કરને લગે અત્યાર સુધી ધર્મના નામે જીવનનો વિરોધ શિખવાડાયો છે . ખરું તો છે કે , આજ સુધીના તમામ ધર્મ મૃત્યુવાદી છે , જીવનવાદી નથી . ¼ ષ્ટિએ તો જીવન પછી જે છે તે મહત્ત્વનું છે , મૃત્યુ પહેલાં જે છે તેનું કશું મહત્ત્વ નથી . આજ સુધીના ધર્મમાં મૃત્યુની પૂજા છે . જીવનનું સન્માન નથી . જીવનનાં ફૂલોનો આદર નથી , મૃત્યુનાં કરમાયેલાં , વાસી ફૂલોની , કબરોની પ્રશંસા છે , શ્રદ્ધા છે . આજ સુધીનો ધર્મ ચિંતવે છે કે મૃત્યુ પછી શું ? સ્વર્ગ , મોક્ષ ! મૃત્યુ પહેલાં જે છે તેની સાથે આજ સુધીના ધર્મને જાણે કોઇ સંબંધ નથી . હું આપને કહેવા માગું છું કે મૃત્યુ પહેલાં જે છે તેને સંભાળવાને જૉ આપણે અસમર્થ છીએ તો મૃત્યુ પછી જે હોય તેને સંભાળવાનું સામથ્ર્ય આપણામાં કદી હોઇ શકે . મૃત્યુ પહેલાં જે છે તે જૉ વ્યર્થ સરકી જાય છે તો મૃત્યુ પછી સાર્થકતાની ત્રેવડ કે યોગ્યતા આપણે આપણામાં કદી ઉત્પન્ન નહીં કરી શકીએ . ચાંદીમાં વધુ રૃ . ૨૨૦૦નો કૂદકો , રૃ . ૭૩૦૦૦ બોલાતાં નવો વિક્રમ થયો ! પગલું ખરાબ છે . તેના વગર , તમારી માહિતીની જગ્યા પાર્ટીશનને અમુક ચોક્કસ નક્કી કરેલા માપથી વધવાથી બચાવી શકી હોત . પણ નોંધ કરો કે , એક અથવા બીજા કારણ માટે , અમુક માહિતી દૂર કરી શકાતી નથી . જો કિસ્સો હોય ( અને તે તમારા નવા પાર્ટીશનોના માપનો વિરોધ કરે ) , તો તમે તમારી ડિસ્કને વિનાશકારક રીતે ફરીથી પાર્ટીશન કરવા માટે દબાણ કરી શકો છો . એક તરફ ક્રિકેટ વર્લ્ડ કપ અને બીજી તરફ લગ્નસરા વિદ્યાર્થીઓ માટે જાયે તો કહા જાયે વિધાનમંડળના સભ્યોને તમાકુથી થતી હાનિના પાઠ મુખ્ય પ્રધાન ભણાવશે હવે થોડું તમારું સામન્ય જ્ઞાન વધે તેવી માહિતી અહી તમને આપી દહું કે આજથી ૫૦૦ થી ૭૦૦ વર્ષો પહેલા ભારાત અખંડ ભારત હતું એટલે કે છેક અફગાનિસ્તાન સુધી ભારત હતું અને મુલતાન પણ સમયે અખંડ ભારતની એક ભાગ હતું , એટલે સદગુરૂ શ્રી ઈમામશાહ મહારાજનો ભારત મા આવવાનો સવાલ પેદા નથી થતો કારણ કે સમયે મુલતાન ભારતનો એક ભાગ હતો એટલે આમજ મુર્ખ માણસ વાળી જેમ ઠીક લાગે તેમ સ્ટેટમેન્ટ આપે ના રાખો . અમિત ઉર્મિને કહી દે કે હમણાં તો ટાયરોને પ્રેમ કરું છું ઊંડા ઊંડા જખમો તો તેને ગોઠવવામાં લાગે છે . અને રસિક પણ ગુલાંટ ખાઇ જતો હતો . એક વાર તેણે ચૈતાલી જે સમયે મંદિર માં આવી હતી , તેજ સમયે સવારે તે મંદિરમાં આવ્યો . આખો દિવસ તે મંદિર માં આવ્યો , પણ તે દેખાઇ નંહિ . આપની જીવનયાત્રાની ઝલક વાંચી એટલુજ કહીશઃ ઝંઝાવત સાથે ઝઝુમી જે માર્ગ બનાવે છે તે જીવન સુરવીર બને છે , ઉજ્જડબાગ કે વેરાન રણમાં ખિલાવે ફૂલ જે . . તે જીવન માળી બને છે . વિશ્વવિભુતી બની છે જગતમાં સૌ ધુળમાંથી આળોટી ઉભા થયા , નિસ્વાર્થની દુનિયા માં જે જીવે છે માનવી , તે ધ્રુવનો તારો બને છે . હા . . . . . . . . . કા . . . . રો . . . . . નખ અમારી આંગળીના દે ઝખમ , ઉછાંછળાં આળ પંપાળો છતાંયે શેં રહે છે વેગળા હાર હમદર્દી તણાં હીરલે જડી પહેરાવીયા શી ખબર કે એજ હીરા કાપશે સૌ ના ગળા દેશ છોગાળો દિસે , થનગન થતાં સૌ મોરલા સ્થિર થઈ ઊભો તો જાણો કેટલા પગ પાંગળા સાવ સમજી ને વિચારી દોસ્ત ડગલું માંડીયે ભેદ ભેરુ ના અને એરુ તણા બહુ પાતળા ક્રોધના દરિયા ઊડી ઉંચે ચડીને આભમાં હેત નિર્મળ નીરનાં ક્યારે વરસશે વાદળાં ચાંદ પર પહોંચ્યા તમે તો સહેજ આગળ પૂછજો ખુદા બહેરા તમે છો , કે પ્રભુ છો આંધળા જીવનમા હરેક સબંધ મહત્વના છે . સબંધો સાચવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીયે . એક બીજા સાથે સબંધ સારા રહે તેમાં થોડી સાવધાની વર્તવાની પણ જરુર છે . જીવનમાં આપણી પાસે ઘણા બધા સબંધો છે . બહુચર્ચિત મુંબઈની લેડીસ કીટી પાર્ટી માટે કહેવાય છે કે પાર્ટીઓમાં કાંતો ખાઓ પીઓ અને એક બીજાના ઘરેણાંની વાતચીત થતી હોય છે . કાં સાસુ વહુની બુરાઈઓ થતી હોય છે . કદાચ 60 % જેટલી વાત સાચ્ચી હશે . [ જોકે હું એકપણ કીટી પાર્ટીમાં જતી નથી . ] પણ ઘણીવાર પાર્ટીઓમાં બુદ્ધિને કસવાની રમતો રમાતી હોય છે . તેના સારાંશ રૂપે એક બુદ્ધિ કસવાના સવાલો અહીં રજુ કરું છું . જોકે પાર્ટીઓમાં આવા સવાલોનો જવાબ 5 મિનિટમાં આપવાના હોય છે જ્યારે આપણને તો વિચારવાનો એક દિવસનો વખત મળશે . મહેસાણા હારીજ માર્ગમાં ચાણસ્માના રેલવે સ્ટેશનથી એક માઈલ દૂર શ્રી ચાણસ્મા તીર્થ આવેલું છે . તીર્થમાં મૂળનાયક શ્રી ભટેવા પાર્શ્વનાથ ભગવાનની લગભગ 23 સે . મી . ઊંચી તમાકુ વર્ણની પદમાસનસ્થ પ્રતિમા મળે છે . મંદિરનું દ્વાર ઉત્તર દિશામાં છે . તેમાં મૂળનાયકની પ્રતિમા રેતીની બનાવેલી હોય તેવી લાગે છે . ભાટુઆર ગામમાંથી મળેલી પ્રતિમા હોવાથી તેનું નામ ભટેવા પડયું હશે એવું પ્રમાણ જુદાં જુદાં સ્તવનોમાંથી મળી રહે છે . એમ કહે છે કે ઈડર પાસેના ભાટુઆર ગામમાં સૂરચંદ નામે એક ગરીબ શ્રાવકને ત્યાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મળી આવતાં તે સુખી અને સંપન્ન થયો . આની ખબર ઈડરનાર રાજાને પડતાં એમણે પ્રતિમાની માગણી કરી . આશાતના થવાના ભયથી સૂરચંદે પ્રતિમા રાજાને આપતાં ગામના પાદરે જામીનમાં ભંડારી દીધી . ચંદ્રાવતી ( ચાણસ્મા ) માં વસતા રવિચંદ્ર નામના શ્રાવકને પ્રતિમાની ભાળ મળતાં લઈ આવ્યો અને તેણે ચાણસ્મામાં મંદિર બંધાવી વિ . સં . 1335 ની અખાત્રીજે મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી . એક એવી પણ હકીકત છે કે મારવાડના પાલિની પાસે આવેલા ભટેવા ગામના વતનીઓ તરફ આવ્યા હોય અને સાથ મૂર્તિ લાવ્યા હોય . એમણે અહીં મંદિર બંધાવી તેનું નામ ભટેવા પાર્શ્વનાથ રાખ્યું હોય . એક પરંપરા અનુસાર અંચલગચ્છીય . શ્રી અજિતસિંહસૂરિજી સદ ઉપદેશથી વિ . સં . 1335 માં ભટેવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હતી . સુંદર નિર્માણકલા ધરાવતા મંદિરનો જીર્ણોદ્ધાર દોઢસો વર્ષ પહેલાં થયો . દુરની વાત નહીં કરીએ તો પણ ગુજરાતમાં વર્ષમાં એવા ઘણા કિસ્સા આપણી સમક્ષ આવ્યા કે જેમાં એક શિક્ષક ( ગુરુ ) ના કારણે શિષ્યોએ ધણું ગુમાવ્યું હોય . જો કે આવા કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે તેમ છતાં શિક્ષક શબ્દને ગંદો કરનારા તત્વો વાત ભુલીને હમેંશા ભુલો કરતા રહે છે જેના કારણે આખો શિક્ષક ગણ લોકોના ધિક્કારનો ભોગ બની રહ્યું છે . ૧૮૭૬ થી ૧૯૭૦ સુધીમાં ૧૯ મોટા પુર આવ્યા હતા . તેમાંથી ૧૩ સપ્ટેમ્બરમાં આવ્યા હતા . તે પૈકી તો સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આવ્યા હતા . રુલ લેવલ અનુસાર સમયે જળાશય લગભગ છલોછલ ભરેલું હોય . સમયે પણ પુરને મેનેજ કરવાની આપણી તૈયારી હોવી જોઈએ . જો આપણે આને માટે તૈયાર હોઈએ તો પછી જળાશય જુલાઈ ઓગસ્ટ માં બને તેટલું જલ્દી કેમ ભરી શકીએ ? મહત્ત્વ તારીખનું નહિ પણ આપણી તૈયારીનું છે . ચાંદીમાં આંચકા પચાવી ભાવો ફરી રૃ . ૬૦૫ ઉછળી રૃ . ૪૫ હજારની સપાટી કૂદાવી ગયા હમણાં એક ખ્યાતનામ વકીલ અને સમર્થ લેખકનું , ગાંધીજી અને સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપરનું સુંદર પુસ્તક વાંચવામાં અાવ્યું . તેમાં ટૂંકા ટૂંકા લેખોનો સંગ્રહ છે , અને ભારતના ઇતિહાસની વિગતો રસપ્રદ રીતે અાપી છે . સાત્ત્વિક સાહિત્ય માટે જાણીતી એક પ્રકાશન સંસ્થાએ તે બહાર પાડ્યું છે . ઉત્તમ લેખક , પ્રકાશક , લેખોનો વિષય અને અાઝાદીની ચળવળના સમયનો સમન્વય થયો હોય પછી તેમાં શું કહેવાપણું હોય ? શબ્દના પારણે હિંચતા હિંચતા ચડ્યા મને ફેર ફેર પર ફરતા ફરતા ફુટી મસ્તીની સેર સેરની માથે સરતા સરતા આવી ગઈ લ્હેર લ્હેરની સાથે રમતા રમતા પહોંચી ગયો ઘેર ઘરમાં બેસી જમતાં જમતાં વાતો કરી તેર વાતોના વડા કરતા કરતા રહ્યા ' તા ઠેરના ઠેર ઠેરઠેર બધે ફરતાં ફરતા થયો કોઈનો કાળો કેર કેરથી ખુબ ડરતાં [ . . . ] શનિવારે ઘરમાં જૂની અમૂલ્ય પસ્તીમાં ખાખાખોળા કર્યા . જૂના ન્યૂઝ પેપરો તથા સાપ્તાહિક - મેગેઝિનનોમાં નજર ફેરવી . ઘણુ બધૂ જાણવા જેવુ મળ્યુ . તેમાંથી એક અમૂલ્ય હાથથી લખાયેલ ડાયરી પણ મળેલ છે ( તેના વિશે પછી ક્યાંરેક ) . પણ અમારા સમાજ દ્વારા પ્રકાશિત થતા સાપ્તાહિક માંથી રેશનાલિઝમ સંબંધિત એક આર્ટિકલ મળ્યો છે . જે અહીં પ્રસ્તુત કરવા નિમિત છું . દાદાશ્રી : તો પોતાના એડવાન્સ માટે છેને ! છેતરવાનો ચાન્સ એના એડવાન્સ માટે છેને આપણે આપણા એડવાન્સ માટે છેતરાવાનો ચાન્સ છે . પેલો એની પૌદ્ગલિક પ્રગતિ કરે ને આપણે આત્માની પ્રગતિ કરીએ , એમાં ખોટું શું છે ? એને આંતરે ત્યારે ખોટું કહેવાય . ખેર , જેમના પેટ બાસુંદીથી ભર્યા હોય તેઓ કહે છેઃ ' ગરીબની ભડકીમાં જે સુખ છે તે અમીરોની બાસુંદીમાં નથી ! ' પણ એક છળચીંતન છે . ભડકી ગરીબોની વૈભવ નથી મજબૂરી છે . સંસારના લાખો ગરીબો ચટણી રોટલો ખાઇને જીવે છે . તેથી ચટણી અને રોટલો સુખના પ્રતીક બની જતાં નથી . ગરીબ માણસો આવી ' પુઅર કલાસ ફીલોસોફી ' વડે મન મનાવે છે . અન્યથા મનને છાને ખુણે તેઓ અનુભવે છે કે ભર ઉનાળામાં પતરાના ડેલામાં સુવા કરતાં . . સી . રૂમમાં સુવાની મજા આવે . સંસારની સુખસાહ્યબીમાં જે મજા છે તે સાધુની સાદગીમાં નથી . સાદાઇથી જીવવું વ્યકતીના અંગત વીચારો હોઇ શકે . પરંતુ તે કારણે . સી . , ટીવી . , કાર , વીડીયો , કૉમ્પ્યુટર , ઈન્ટરનેટ , મૉબાઇલ સર્વ ભૌતીક સુખો નીરર્થક છે એમ માનવું ભુલભરેલું છે . સત્ય છે કે બધાં સુખોમાં આનંદ સમાયેલો છે . સંસાર છોડી સાધુ બનેલાં સ્વામીઓ કે બાબાઓ બધાં સુખો ભોગવે છે . સંસારની માયા અને સુખસુવીધા છોડવાનું કહેતા સાધુઓ ઈલ્લીગલ સૅકસમાં સરી પડે છે . તેમના આશ્રમ માં ટીવી નહીં વી . સી . આર પણ હોય છે . પૉર્નોગ્રાફીની સીડી પણ હોય છે . . સી . કાર વીના તેઓ મુસાફરી કરતાં નથી . " બેટી , તારા ગ્રેડમાં હવે " સી " અને " ડી " આવે છે . . સ્ટડીમા પણ કશું ધ્યાન આપતી નથી . " " મૉમ , મને મારી જવાબદારીનું ભાન પડે છે . . તું અહીં ભણી નથી તેથી તને શું ભાન પડે કે ભણવાનું કેટલું હાર્ડ હોય છે . " " બેટી સારા ગ્રેડ આવે તો ભવિષ્યમાં તારા માટેજ સારુ છે કે તને સારી યુનિવર્સિટીમા એડમિશન મળી જાય . " " મમ્મી મારે તારું લેકચર નથી સાંભળવું . . તું મારા રૂમ માંથી જા મારે હોમવર્ક કરવાનું હજું બાકી છે પણ મમ્મી રૂમ માંથી જતી રહે એટ્લે બોયફ્રેન્ડ - ગર્લફ્રેન્ડ સાથે અલ્લા - ગલ્લા . . ! ' બ્લોગ ઓફ ધી ડે ' ના વાચકો તથા બ્લોગો પર પોસ્ટ કરતા સહુ વાચકોને વિનંતી કરું છું કે બ્લોગ ( www . girishparikh . wordpress . com ) પર રોજ પધારે તથા મારા પ્રતિભાવના યોગ્ય પ્રતિભાવો આપે . અલબત્ત , અન્ય વાચકોને પણ બ્લોગ પર પધારવા આમંત્રણ પાઠવું છું તથા પ્રતિભાવો આપવા વિનંતી કરું છું . મારી મમ્મી જ્યારે મારા પપ્પા માટે કોફી બનાવે છે ત્યારે તે પહેલા ચાખે છે અને પછી કપ પપ્પાને આપે છે . . તે મને કહે છે કે કોફી બરાબર છે કે નહીં તે ચેક કરે છે . પણ મને ખબર છે એને કહેવાય પ્રેમ . ગંગાએ પણ KYUN KI માં એમ કર્યુ હતુ . ( માયા વર્ષ ) ઔર ભી બહુત સી સુવિધાયેં હૈ જો ફિલહાલ મુઝે પતા નહીં ચલી હૈ , આપ કો પતા ચલે તો ટિપ્પ્ણી કે રૂપ મેં બતા સકતે હૈં ડાહી સાસરે જાય ને ગાંડીને શિખામણ દે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ( ઓક્ટોબર ૧૯ , ૧૯૨૦ - ઓક્ટોબર ૨૫ , ૨૦૦૩ ) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે ( શાસ્ત્રી ) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા , જેઓ " શાસ્ત્રી " તેમ " દાદાજી " તરીકે પણ ઓળખાય છે . પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા . તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો . એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ , જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે . પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે . પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો , યુવાનો , વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે . પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ ( Ramon Magsaysay Award ) , ટેમ્પલટન પુરસ્કાર ( Templeton Prize for Progress in Religion , મહાત્મા ગાંધી પુરસ્કાર , લોકમાન્ય ટિળક પુરસ્કાર , પદ્મ વિભૂષણ , એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે . એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવે છે . ગુજારે જે શિરે તારે , જગતનો નાથ તે સહેજે . ગણ્યું જે પ્યારું પ્યારાએ , અતિ પ્યારું ગણી લેજે ! મૂર્ધન્ય કવિ શ્રી બાલાશકર કંથારીયા ની પ્રાર્થના આપણા મનને દુઃખોથી મુક્ત થવાનો સુંદર રસ્તો બતાવી જાય છે . ખરેખરતો જગતમાં જીવ તરીકે આપણે જન્મ્યા છીએ . . અને જગતનાં બધા દુઃખો ભોગવનાર આપણે શરીર , મન , બુદ્ધિ અને અહંકારવાળા છીએ , સમજ મોટી ભ્રાંતિ છે . પરંતુ ભ્રાંતિ જયાં સુધી દૂર નહી થઈ હોય ત્યાં સુધી શરીરને હું માનનારા આપણા જેવા માટે દુઃખ મુક્તિનો કે હળવાસનો એક માત્ર ઉપાય કવિતા જણાવે છે . ગુજારે જે શિરે તારે , જગતનો નાથ તે સહેજે . અને તે પણ કેવી રીતે ? અતિપ્યારું ગણી ને . . . આપણા પ્રત્યેકનાં જીવનમાં કેંટલાયે પ્રસંગો એવા બનતા હોય છે , કે જેમાં આપણને સ્પષ્ટતાથી સત્ય સમજાય કે મારૂં ચાલ્યું નથી . . અને એવા પ્રસંગો કદાચ આપણા જીવનમાં ઈશ્વર એટલા માટે લાવતો હશે કે જેથી કરીને ઈશ્વરની સર્વોપરિતાનો આપણા જીવનમાં સ્વીકાર થાય . કંઈ પણ સારુ થાય ત્યારે તેવા શુભ - લાભ ની ઘડીએ ઈસ્વરનો પરમ પ્રસાદ માનીને સ્વીકાર કરવાથી આપણો અહંકાર નિર્મૂળ થાય છે . અને જયારેભ કોઈ દુઃખ આવી પડે ત્યારે પણ અને પ્રસાદ તરીકે સ્વીકારવાથી મન ઊપરનો બધો બોજ હલકો થઈ જાય છે . . અને તેથી પરમ સત્યનો સ્વીકાર આધ્યાત્મિક જીવનનું પ્રથમ પગથીયું પણ ગણી શકાય . . જગતમાક્ષ સર્વ કંઈ સરજનહારની મરજી થી થાય છે . . સત્ય છે . સૂર્યનું ઊગવું અને આથમવું . . . , રાત - દિવસ , અરે . . ! વિચાર કરો તો આપણા હૃદયનાં ધબકારા અને લોહીનું પરિભ્રમણ તથા અન્નનું પાચન વિગેરે ક્રીયા શું આપણે આપણી ઈચ્છા કે શક્તિથી કરીએ છીએ ? ના . તો પછી જો જગત ચાલે છે ઈશ્વરની શક્તિ હોય અને આપણું શરીર પણ ઈશ્વરની શક્તિથી ચાલતું હોય તો પછી તેવા શરીર દ્વારા મળેલા ફળનાં આપણે માલિક શી રીતે . . ? બીજી પંક્તિમાં પણ એજ સત્યને બીજા દુઃખનાં પ્રસંગોમાં સ્વીકારવાનું કહેતા સ્પષ્ટ કરે છે કે , દુનિયાની જૂઠી વાણી , વિષે જો દુ : વાસે તો , જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે ! મોટા ભાગે સમાજમાં એવું બનતું હોય છે , આપણે જેમને પોતિકા માનીએ છીએ અને જેઓનાં માટે ઘસાયા હોઈએ છીએ તેમના તરફથી ક્યારેક એવા વાક્બાણ સહેવા પડે જે સહન થાય . . અને ત્યારે કવિ કહે છે કે , જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે . . કારણ કે જો શાસ્ત્રની વાત માનીએ તો આપણા જો કોઈ પાપકર્મનાં ફળ સ્વરૂપે આવી વાણીનાં ઘા સહેવા પડે છે . . આવું કહેનાર તો માત્ર નિમિત્ત હોય છે . અને તેવી રીતે આખા જગતનાં પાલન પોષણ ની જવાબદારી જો સર્જનહારની સ્વીકારીએ તો પછી જગતનાં કાજી થઈને દુઃખી થવાનું કોઈ કારણ નથી . ' ' કચેરી માંહીં કાજીનો , નથી હિસાબ કોડીનો . જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે ! ' ' બાળપણમાં મેળામાં કોઈક વાર કાચનાં ટુકડાઓ અને અરીસાની મદદથી બનાવેલું કેલીડોસ્કોપ નામનું યંત્ર બધાએ જોયું હશે . . ભૂગળીમાં રાખેલા ત્રણે બાજુએ અરીસાનાં કાચમાં રહેલા રંગબેરંગી બંગડીનાં ટુકડાઓને જેટલી વાર ફેરવવામાં આવે તેટલી વાર જુદી જુદી ભાત ઉપસે છે . બરાબર કેલીડોસ્કોપની જેમ જગત પણ પેલા કાચનાં યંત્ર જેવું છે . જગતના કાચના યંત્રે , ખરી વસ્તુ નહીં ભાસે . નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે ! વળી , કહે છે . . . રહેજે શાંતિ સંતોષે , સદાયે નિર્મળે ચિત્તે . દિલે જે દુ : કે આનંદ કોઇને નહીં કહેજે ! . . ભગવદ્ગીતા કહે છે . . સુખેષુ અનુદ્વિગ્ન્ મનઃ દુઃખેષુ વિગતસ્પૃહ . વિતરાગ ભય ક્રોધ સ્થિતધિર્મુનિઃ ઊચ્યતે . . અને ક્રોધ તો જીવમાત્રનો સૌથી મોટો દુશ્મન છે એને ત્યજીને ભલાઈની ઘડીને મહાલક્ષ્મી ગણીને જીવન જીવવા કવિ સમજાવે છે . વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં , તેને ત્યજી દેજેઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે ! રહે ઉન્મત્ત આનંદે , ખરું સુખ માની લે . પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે ! જગતમાત્ર જો ઈશ્વરનું સર્જન છે તો તેની દરેક સ્થિતિ અને આપણા જીવનમાં આવતી દરેક ઘટનાને પરમાત્માનો ઉપહાર સમજવામાં આવે તો એક વાત તો સ્પષ્ટ થાય અને તે કે , આપણું ધ્યાન આખીયે સૃષ્ટીનો ચાલક ચોક્કસ રાખી રહ્યો છે . અને ઈશ્વરનાં સાનિધ્ય અને શરણાગતિનું સુખ તો જગતનાં બધા સુખોની સરખામણીમાં ખૂબ મોટું છે . દ્રષ્ટાંત પૂરતા વિચાર કરીએ તો થોડીક વાર માટે માતાથી વિખૂટા પડેલા બાળકને જેવી તેની માતા દેખાય અને એક શ્વાસે દોડતું જઈને પેલું બાળક તેની મા નાં ખોળામાં ભરાઈ જાય છે . . માતાની ગોદમાં નાનકડા બાળકને કેવો આનંદ મળે છે તે દ્રષ્ય નજર સમક્ષ લાવીએ તો તરત ઈશ્વરની શરણાગતિનાં આનંદ કેવો હોય તે સમજી શકાશે . અને આગળ સમજાવતા કવિ ખૂબ સુંદર રીતે લાલબત્તિ ધરીને જાણે કે ચેતવણી આપી દે છે . . કહે છે . . વેરી એવા ચિત્તમાં વસનારો ક્રોધ કોઈ પણ સંજોગો કે પરિસ્થિતિમાં કરવા જેવો નથી , અને એવા ક્રોધને સદંતર ત્યજી દેવા કવિ સુચવે છે . કટુ વાણી સુણે જો કોઇની , વાણી મીઠી કહેજે પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે ! એકે એક પંક્તિને મનભરીને આપણા અંતરમનમાં વિહરવા દેવા જેવી છે . . કોઈનીયે કડવી વાણી સાંભળીને શું કરવાનું તે સમજાવતા કેટલાં સુંદર શબ્દો છે . . સવારથી સાંજ સુધી આપણે કેટલા બધા અભિપ્રાયો આપીએ છીએ . . અને મોટાભાગનાં વેરઝેર , કટુતા અને ઝઘડાનું મૂળ કારણ તપાસીએ તો આપણે બીજી વસ્તુ , વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે બાંધી દીધેલો અભિપ્રાય હોય છે . એવી પરાઈ મૂર્ખતા કાજે આપણે શાં માટે કડવી વાણી બોલવી જોઈએ . આગળની પંક્તિઓમાં તો સમગ્ર વૈદિક શાસ્ત્રમાં વર્ણવાયેલા કર્મનાં સિદ્ધાંતના સારને વર્ણવવાનો કવિનો પ્રયાસ જણાય છે . અરે ! પ્રારબ્ધ તો ઘેલું , રહે છે દૂર માંગે તો માગ્યે દોડતું આવે વિશ્વાસે કદી રહેજે ! રહી નિર્મોહી શાંતિથી , રહે સુખ મોટું છે જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે ! પ્રારબ્ધ એટલે આપણા અગાઉ કરેલા કર્મોનું ફળ . . આપણા શાસ્ત્રોમાં વાતને ઘણા વિસ્તારથી સમજાવી છે . . ટુંકમાં અભિવ્યક્ત કરીએ તો ઈશ્વર કર્મફ્ળનો દાતા છે . . આપણે કરેલા કર્ફમોનાં ફળ ચોક્કસ મળે છે . . પરંતુ કયાં કર્મનું ફળ ક્યારે આપવું તે પરમાત્મા નક્કી કરે છે . . તેથી કોઈ પણ કર્મ કર્તવ્ય તરીકે મોહ પામ્યા વગર કરી દેવું અને ફળની આકાક્ષા છોડીને રહેવાની ફકીરીની વાત ને શબ્દરરૂપ અહીયા આપીને છેલ્લી પંક્તિઓમાં ઈશ્વરની સંપૂર્ણ શરણાગતિનો મહિમા કવિએ વર્ણવી દીધો છે . . . પ્રભુના નામનાં પુષ્પો , પરોવી કાવ્યમાળા તું . પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે ! કવિ રાજા થયો શી છે , પછી પીડા તને કાંઇ ? નિજાનંદે હંમેશાં ' બાલ ' મસ્તીમાં મઝા લેજે ! કવિના જેવી નિજાનંદની મસ્તી આવે ત્યાં સુધી શબ્દ અને સૂરતાનો સાથ પરમાત્મા છોડાવે નહી તેવી હૃદયની પ્રાર્થના સાથે બાલાશંકર કંથારીયાને પ્રણામ . . . અને સૌને દિપાવલી અને સાથોસાથ આવનારા નૂતન વર્ષની શુભકામનાઓ . . . . - ઘર્મેન્દ્રસિંહ રણા કેવી હશે ને કેવી નહી ? મા મને કોઈ ' દી સાંભરે નહી " જરા સરખો પરદો હટાવી તો જો ખુદા છે કે નહિ હાંક મારી તો જો " શ્રી હર્ષદભાઈ એમ . ઠક્કર , ; અમદાવાદ ; થી લખે છે : તેઓ તથા તેમના સહકાર્યકર બહેન - બંને અગાઉ જ્યાં નોકરી કરતા હતા ત્યાં આર્થિક મુશ્કેલી ઊભી થતા છેલ્લા 6 માસના પગારની રકમ રોકાઈ હતી . નોકરી પણ છૂટી ગઈ હતી . બંનને લેણી રકમ મળી જાય તેમજ બીજી જગ્યાએ સારી નોકરી મળી જાય તે માટે તેમણે પૂ . બાપાને યાદ કરી પરચો માન્યો . પૂ . બાપાની દયાથી તેમની ઈચ્છા પૂર્ણ થઈ . પણ પુરોહિતો અને આગેવાનોએ લોકોને સમજાવ્યા કે તેઓ બરબ્બાસને છોડી મૂકવાની અને ઈસુને મૃત્યુદંડ આપવાની માગણી કરે . એટલે પિલાતે જોયું કે તેમના પ્રયત્ન ' થી કશુંય વળતું નથી ત્યાર તેમણે લોકોની માગણી પ્રમાણે નિર્ણય કર્યો . તેણે લોકોની માગણી પ્રમાણે બરબ્બાસને છોડી મૂક્યો અને ઈસુને કોરડા મરાવી ક્રૂસે ચડાવવા માટે સોંપી દીધા ( માથ્થી ૨૭ , ૨૬ ) . હાર્યા પછી ઘણા લોકો ડીપ્રેશનમાં સરી પડે છે . પણ કેટલાક લોકો એટલા આનંદી રહે છે કે તેમની સામે જીતેલો ઉમેદવાર ડીપ્રેશનમાં સરી પડે ! વખતે અનેક પક્ષો વચ્ચે બેઠકો વહેંચાઇ ગઇ હોત , તો જીતનારની દશા એવી ભૂંડી થાત કે તેમને આશ્વાસન આપવા માટે આવા પત્રો લખવા પડત . પણ લોકોનો સ્પષ્ટ ચુકાદો આવ્યો છે એટલે પત્ર મેળવવામાં તમારો નંબર લાગ્યો છે . તમારે એમ વિચારીને રાજી થવું જોઇએ અને ગૌરવપૂર્વક જાહેર કરવું જોઇએ કે જે ચૂંટણીમાં ભારતના પ્રજાજનોએ સ્પષ્ટ શબ્દોમાં જનાદેશ આપ્યો અને પંડિતો , પોલમ્પોલવાળા અને જ્યોતિષીઓ બધાને ખોટા પાડ્યા , ચૂંટણીનો હું હિસ્સો હતો . લંડન , તા . ૧૧ મહાન ઓસ્ટ્રેલિયન બોલર રહી ચૂકેલો શેન વોર્ન હાલમાં અભિનેત્રી એલિઝાબેથ હર્લીની પાછળ પડયો હોવાના અહેવાલ મળી રહ્યા છે . એલિઝાબેથ હર્લીને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી રહ્યો છે . સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ , શેન વોર્ન એક પાર્ટીમાં એલિઝાબેથ હર્લી સાથે મજાક - મસ્તી કર્યા બાદ હવે તેની પાછળ પડી ગયો હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે . ઓસી . ક્રિકેટર હર્લીનો પીછો કરતો જો માત્ર સાદી સમજને ધોરણે ચાલીએ ( જોકે સાદી સમજ આજકાલ એક દુર્મિળ જણસ બની રહેલ છે ) તોપણ એટલું તો દીવા જેવું દેખાઈ રહેવું જોઈએ કે સામાન્યપણે કોઈ પણ વ્યક્તિ પોતાની ભાષામાં ઉત્તમપણે વ્યકત થઈ શકે છે . અંગ્રેજી ગીતાંજલિથી રવીન્દ્રનાથ જગતતખતે ઊંચકાયા અને પોંખાયા સાચું ; પણ એમણે ક્યાંક કહ્યું છે કે પ્રેરણાની પળોમાં બંગાળીમાં ઊતરી આવેલી બધી રચનાઓ છે . જ્યારે એવી સર્જનાત્મક ક્ષણોમાં હોઉં ત્યારે પંક્તિઓ અંગ્રેજીમાં ઉતારવાની હું કોશિશ કરતો હોઉં છું . વાત એક નોબેલ - પુરસ્કૃત પ્રતિભા માટે નહીં પણ ઓછેવત્તે અંશે આપણા સહુ માટે સાચી છે . એટલે જો અંગ્રેજી માધ્યમવાળા કરતાં ગુજરાતી માધ્યમવાળાં છોકરાં ટૉપ ટૅન ટનટનાટમાં ગજું કરી જતાં માલૂમ પડે તો સંદર્ભે રાગ કૌતુક આલાપવાનું ખરું જોતાં કોઈ કારણ હોવું જોઈએ નહીં . ચીનની ચીજો પર આયાત જકાત લાદી અને સ્પર્ધા ઝીલી શકતી નાની ફેકટરીઓ વગેરે રક્ષણ આપી આપણે સમસ્યાને મ્હાત કરી શકીએ . સાથે સમયે - સમયે ફેકટરીએ ઊંચા ભાવની ચીજોનું પણ ઉત્પાદન કરવું જોઈએ . કારણ કે ચીનમાં પણ આવી ચીજોનું બજાર ઉપલબ્ધ છે અને આપણા કામદારને તેનાથી બેવડો લાભ થશે . જેમકે આને લીધે ચીન પાસેથી સ્ટાન્ડર્ડ ચીજો મળશે અને રોજગારી પણ પ્રાપ્ત થશે . જેતપુર તાલુકો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનો મહત્વનો તાલુકો છે . જેતપુર તાલુકાનું મુખ્ય મથક છે . જેનું ભૌગોલીક સ્થાજન અક્ષાંશ ૨૩ - ૨૪ ' રેખાંશ ૭૨ ' - ૪૫ ' પૂ છે . જેતપુરમાં ૪૮ જેટલા ગામો આવેલા છે . તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૭૪ . ટકા છે . તાલુકાની મુખ્ય નદીઓમાં ભાદર , સુરવો , ગાલોલીયો નો સમાવેશ થાય છે . મુખ્ય પાકો ઘઉ , બાજરી , મગફળી , કપાસ , એરંડા છે . તાલુકાનો સરેરાશ વરસાદ રપ થી ૩પ ઈંચ છે . તાલુકોનો મુખ્ય લઘુ ઉદ્યોગ સાડી ઉધોગ છે . ફુલગુલાબી ઠંડીની શરૃઆત થઇ ગઇ હોય તેવો અનુભવ સૈા કોઇને થવા લાગ્યો છે , આમતો શિયાળાની સૈાકોઇ રાહ જોતા હોય છે કેમકે શિયાળાની સવાર અને ખુશનુમાં વાતાવરણ માઇન્ડને રિલેકસ કરી દે છે હાલના તબક્કે કમ્પ્યુયર ગમે તેટલું હાઇ - ટેક હોય , પણ કામ કરતી વખતે ડેસ્ક સાથે બંધાઈને રહેવું પડે છે . લેપટોપનો ઉપયોગ કરતી વખતે થોડી સ્વતંત્રતા મળે છે , પણ આમ છતાં સતત એમાં રોકાઈ રહેવું પડે છે . જોકે હવે સંશોધકો એવા ખાસ પ્રકારના કમ્પ્યુટર તૈયાર કરવામાં પડ્યા છે જે વ્યક્તિના હલનચલનને પારખીને નિર્દેશ સમજી જાય છે અને પ્રકારને કામ કરવા લાગે છે . પ્રકારે કામ કરતું કમ્પ્યુટર વ્યક્તિના શરીર , અવાજ તેમજ હલનચલનને પારખી લે છે અને વ્યક્તિ પોતાનું દૈનિક કામ કરતાં કરતાં મેઇલ ચેક કરવાનું , ડિલીટ કરવાનું , રિપ્લાય મોકલવાનું તથા નાની - મોટી ચેટંિગ કરવા જેવા કામો કરી શકે છે . અહીં શ્રી હનુમાનદાદાનાં બાર નામ આપેલા છે જે રોજ દિવસમાં વખત બોલવામાં આવે તો કેવું ફળ મળે નીચે આપેલું છે . રીતના એકાઉન્ટોના પ્રકારમાં , ચૂકવવા પાત્ર એકાઉન્ટો , મળવા પાત્ર એકાઉન્ટો , પાઘડી , સ્થગિત કર જવાબદારી અને ભવિષ્યના નફાના ખર્ચનો સમાવેશ થાય છે . [ ] ઉદાહરણ માટે , એક કંપની પોતાનો માલ એક ગ્રાહકને આપે છે , જે તેની કિંમતની ચૂકવણી પછીના રાજવૃત્તીય વર્ષમાં 30 દિવસ બાદ કરશે , અને સમયસીમાની શરૂઆત માલની સોંપણીના એક અઠવાડિયા પછી શરૂ થશે . સોંપણીના રાજવૃત્તીય વર્ષ માટે કંપની તેને હાલના આવક પત્રકમાં તેને એક આવક તરીકે ચાલુ રાખે છે , જો તેને આવનારા એકાઉન્ટીંગ સમયગાળા દરમિયાન તેની કિંમત ચૂકવી દેવામાં આવે તો પણ . [ ] રાજવૃત્તીય વર્ષની સોંપણી માટે સરવૈયાને એક સ્થગિત આવક ( અસ્ક્યામત ) તરીકે ચાલુ રખાય છે , પણ તે પછીના રાજવૃત્તીય વર્ષ માટે જ્યારે તેની કિંમતની ચૂકવણી થઇ જાય છે ત્યારે તેને સ્થગિત આવક નથી માનવામાં આવતી . Nice tutorials Mayurbhai . એક " વણમાગી " સલાહ . . તમે લખ્યું છે કે ફોટા પર રાઈટ ક્લિક કરી નવી વિન્ડોમાં ખોલો , એના બદલે તમે લીંકનું ટાર્ગેટ નવી વિન્ડો તરીકે આપો તો સરળતા રહે . અન્ય ઘણા બ્લોગ પર સલાહ આપવાનું મન થાય છે ( આપતો નથી ) જ્યારે પણ લીંક પર ક્લિક કર્યા પછી યુઝર તમારી મૂળ વિન્ડો ફરી જુએ નહિ એવું જોખમ નિવારવા હંમેશા લીંકનું ટાર્ગેટ નવી વિન્ડો આપવું જોઈએ એવું મને લાગે છે . . પથ્થરયુગમાં પાછા ધકેલાઈ જવામાંથી બચવાનો ઊકેલ મળી જાય તે પહેલાં . જન્મદિન મુબારક ! શક્ય હો , તો એક - બે વાતો નજર - અંદાજ કર એમની પાછળ કદી , માણસ મજાનો હોય છે ! ! ! થોડીક તત્કાલીન વીગતોને બાજુએ મુકી દો તો એમ નથી લાગતું કે , ભાવજગત 21મી સદીના ઈંન્ટરનેટ યુગમાં પણ પ્રસ્તુત છે ? વીજ્ઞાનના એક નવા તબક્કામાં પ્રવેશતો વાર્તાનો પ્રવાહ ' ધર્મ અને વીજ્ઞાન ' વચ્ચેની સંવાદીતાને ઉજાગર કરશે ભાવના . આજે પ્રસીધ્ધ થતો , અંગેનો , મારો નીચેનો લેખ વાંચવા ખાસ ભલામણ છે . http : / / antarnivani . wordpress . com / 2008 / 07 / 12 / religion_science / samba નો સુધારો ઘણાબધા લક્ષણ સુધારાઓ લાગુ કરે છે , મોટે ભાગે નોંધનીય છે : હર તરફ઼ કિલકારિયાં હોં , કહકહે અબકે બરસ પ્યાર કી ઐસી હવા , હર દિન બહે અબકે બરસ સારી દુનિયા મેં રહે મુહબ્બત કી દીવાનગી હમ રહેં સુખ - ચૈન સે , દુનિયા રહે અબકે બરસ આદમી હર આદમી કે કામ આએ ઇસ તરહ જો પરાયા હો ઉસે અપના કહે અબકે બરસ પેડ સે લિપટી લતાએં ચૈન સે લિપટી રહેં ગુલ રહે , ગુલશન રહે , ખુશબૂ રહે અબકે બરસ ચાંદની જૈસા મજ઼ા આએ અમા કી રાત મેં ઇસ તરહ આંગન ગલી રોશન રહે અબકે બરસ નફ઼રતોં કી આગ મેં ' ઘાયલ ' કોઈ ઝુલસે નહીં પ્યાર કી પુરવાઈ સાલોં ભર બહે અબકે બરસ બીજું , ગયા રવિવારે અમારા વિસ્તારના રહેવાસીઓ મળીને એક પૂણ્યનું કામ કરવાનો નિર્ણય કર્યો હતો અને તે માટે મિટિંગ બોલાવી હતી . હું એક કૌટુંબિક પ્રસંગમાં હાજરી આપવા મુંબઈ ગયો હતો તેથી મિટિંગમાં હાજર રહી શક્યો નહોતો . સોમવારે મુંબઈથી આવીને પડોસીઓ પાસેથી મિટિંગનો અહેવાલ મેળવ્યો અને તેમાં કલ્પનાના રંગો ઉમેરીને અહીં એક કટાક્ષ કથા તરીકે રજુ કરું છું આશા છે આપને મારો પ્રયાસ પસંદ પડશે : આજથી બરાબર દસ વર્ષ પહેલાં મેં ' મુંબઈ સમાચાર ' માંની મારી દૈનિક કૉલમ ' ગુડ મૉર્નિંગ ' ને વિરામ આપ્યો હતો . મારે તંત્રી તરીકે ' મિડ - ડે ' માં જોડાવાનું હતું . ૧૯૯૯ના મેની ૨૨ કે ૨૩મી તારીખે મેં ' મુંબઈ સમાચાર ' ના વાચકો પાસે વિદાય માગતી મારી છેલ્લી કૉલમ લખી હતી . દાયકા પછી , મને આનંદ છે કે હું ફરી એકવાર ' ગુડ મૉર્નિંગ ' ના શ્રી ગણેશ કરી રહ્યો છું - વખતે કોલમ પ્રિન્ટ મિડિયા માટે નથી , એક્સક્લુઝિવલી ઑનલાઈન રીડર્સ માટે છે . સારા કામ અને સારી વ્યક્તિ ની કદર થવી જોઇએ . . ગોરી ચામડી ક્યારેક સારા કામ કરી જાય છે આપણા ભારત માં પણ , રેલ્વે શરુ કરવા થી માંડી સતીપ્રથા જેવા આપણા અમુક કુરિવાજો નાબુદ કરવા માં ચામડી નુ મહત્વ નું યોગદાન છે . . આભાર " નાની " ને . . જેને લીધે આજે જગ ને " મોટો " હીરો મળ્યો . . ! મારી દ્રષ્ટિએ પણ ઓબામા , વિશ્વ માટે આશા નું કિરણ છે . . ૧૦ - - ૫૭ ( સાઉદી અરબ ) ( રિયાધ ) લાદેનની કુંડળીમાં જન્મલ કર્ક હોવાની સંભાવના છે . કર્ક લવાળી વ્યકિત વિખ્યાત થાય છે . કર્ક લેતાં તેના વિવાહસ્થાને મકર રાશિ આવે છે જેનો સ્વામી શનિ થાય અને શનિ ચાર પત્નીઓ આપે છે તેમ કહેવાય છે . લાદેનને ચાર પત્નીઓ હતી . લાદેનને પાંચમા સંતાન સ્થાને વૃશ્વિકનો શનિ છે તે તેને ઘણા બધા સંતાનો આપે છે . કારણકે શનિ જે સ્થાનમાં હોય તેની વૃધ્ધિ કરે છે . લાદેનને ત્રેવીસ જેટલા સંતાનો છે તેમ કહેવાય છે . તેના પિતા મોહમ્મદ બિન લાદેનને ૫૭ સંતાનો હતાં ! પ્રાચીન કાળમાં આપણે ત્યાં પણ સો સો કે હજાર સંતાનો પણ થતાં હતાં . ધૃતરાષ્ટ્ર્રને સો સંતાનો હતાં અને સગર રાજાને દસ હજાર પુત્રો હતાં . આપણે હવે એક કે બે સંતાનો પેદા કરીએ છીએ . જયારે અરેબિયામાં બહુપત્નીત્વ અને અનેક સંતાનોને જન્મ આપવાની પરંપરા ચાલુ છે . જોતાં આવનારા વર્ષેામાં આખુંયે વિશ્ર્વ મુસ્લિમોથી છવાઈ જાય તો ના નહીં ! વળી લાદેનને વિધાસ્થાને રહેલા શનિએ અને તેના પર લાભ સ્થાને રહીને દ્રષ્ટ્રિ કરતાં મંગળે સિવિલ એન્જિનિયરને લગતી વિધા આપી હતી . ત્રીજે ગુરૂ બતાવે છે કે લાદેનને ભાઈ ભાંડુંનું સુખ સારું હતું . લાદેનને સુખ સ્થાનમાં રાહુ છે જેણે તેને કયારેય સુખેથી રહેવા દીધો નહીં . ચોથું સ્થાન ઘર અને સ્થાવર મિલકતનું પણ ગણાય છે . ત્યાં સ્થિત રાહુએ તેને કયારેય જંપીને ઘરમાં રહેવાનું સુખ લેવા દીધું નહીં . ૧૯૯૧માં તેને વતનમાંથી દેશ નિકાલ કરાયો તેથી તે સુદાન ગયો પણ અમેરિકાના દબાણ નીચે ૧૯૯૬માં તે સુદાનથી પણ દેશનિકાલ થયો . તે વણઝારાની માફક ભટકતું જીવન જીવ્યો અને ટોરાબોરાની ગુફાઓમાં પણ રહ્યો . રાહુનો વાસ ગુફામાં કહેવાય છે કારણકે તે ગુઢ રહસ્યમય અને અંધકારમય ગ્રહ છે . સૌથી મહત્વની વાત છે કે લાદેનની કુંડળીમાં બારમા સ્થાને મિથુન રાશિ છે . મિથુન રાશિ અમેરિકાની તથા લંડનની રાશિ છે . આમ લાદેન શા માટે યુરોપ અને અમેરિકાને ધિકકારતો હતો તેનું રહસ્ય છે . તેને મિથુન રાશિ બારમી હતી તેથી તેને અમેરિકા સાથે બારમો ચંદ્રમા હતો . લાદેનની કુંડળીમાં બારમે મિથુનનો ચંદ્રમા છે તે જોઈ શકાય છે . હાલ લાદેનની ચદ્રં કુંડળીમાં અિ રાશિ ધનનો રાહુ ૭મે મારક સ્થાને તેમજ કર્ક લની કુંડળીમાં ધનનો રાહુ છઠ્ઠે ગુત્પ શત્રુઓના સ્થાને ચાલતો હોઈ તે મધ્યરાત્રીના એક ગુત્પ કાવતરાનો ભોગ બન્યો હતો અને અિઅક્ર ( બંદૂક જેવા શક્ર ) નો ભોગ બન્યો હતો . જો કે તે સદ્દામની જેમ શરણે આવીને ફાંસીએ ચઢયો હતો પણ વીર પુરુષની માફક સામી છાતીએ લડતાં મરાયો હતો . અનેક લોકોને મારવાને કારણે મૃત્યુ પછી તે જન્નતમાં ગયો કે જહન્નમમાં તે ખબર નથી પણ ભારતીય શાક્રો મુજબ જે સામી છાતીએ લડતાં લડતાં વીરગતિને પામે છે તેને અપ્સરાઓ વરમાળા પહેરાવે છે એવી એક માન્યતા છે . અંતમાં એક હૈરતભરી વાત કહું કે જેમની નામ રાશિ કે પ્રથમ નામાક્ષરો સરખા હોય છે તેમની વચ્ચે જયારે વેર થાય છે ત્યારે તે વેર ખુબ વધે છે અને તે વેરની જગત આખામાં ખુબ પ્રસિધ્ધિ થાય છે તેવું મેં નિરીક્ષણ કયુ છે . એક મીસ્ટ્રી છે . અંગે એક સુંદર સ્વરચિત કાવ્ય અહીં પ્રસ્તુત કરવાનો લોભ હું રોકી શકતો નથી . સરખે સરખી રાશિ જેની કદી મળે મેળ જેમ નાગને નોળિયો કાયમનું છે વેર તેજ તમસને આપ અગનને જનમ જનમનું વેર જેમ જરાને જેમ જુવાની પાપ પૂણ્યમાં ફેર દેવ દાનવને ઝેર આંખમાં રવિ રાહુને પણ વેર સાધુ શૈતાનને ચદ્રં બારમો તેમાં લાખ ગાડાનો ફેર રામે માર્યેા રાવણને ને કાને માર્યેા કંસ કલ્કિ હણશે કલિને ને નહીં રહે મ્લેચ્છનો વંશ બટુકે બલિને કર્યા ભિખારી હરિએ હણ્યો હિરણાક્ષ ગજગ્રાહનો જાણીતો છે પુરાણો ઈતિહાસ ગાંધીજીને મળ્યો ગોડસે ને જીસસને જુડાસ ઓસામાનો ઓબામાએ અંતે કર્યેા વિનાશ એક રાશિને એક વર્ણના વેરી બહુ વખણાય જગત રહે જયાં સુધી વાતો એની થાય ઈરાકી પણ ખુબ લડયા ખુબ લડયા અફઘાન આગે ભી ઘમસાન મચેગા અબ લડે અમેરિકા ઈરાન અરબ - ઈરાન સહુ એક થશે ને સાથે ભળશે ચીન , , આપસમાં લડશે નહીં મિથુન નહીં મીન સુણો વચન સહુ શાનમાં સમજો જેમ પાછું ફરે બાણ માહે માહે માનવ લડશે છે આગમના અેંધાણ વાત મુકીને વિશ્ર્વની જો કરીએ વેદની વાત પુરુષ પ્રકૃતિને આતમ - અવિધા સામ સામા કહેવાય આતમ જ્ઞાનથી ટળે અવિધા ને મોહને મોહન ખાય જગમાં હો સદા જય પ્રકાશનો તેજ તમસને ખાય સમજણથી સંસાર મટે ને ભકિતથી ભય જાય સરખે સરખી રાશિની ગાથા સૌ કોઈ ગાય કવિતાનો સાર એક સરખા અક્ષરથી શરૂ થતાં નામધારીઓનું વેર ખુબ વધે છે અને જગતમાં ચર્ચાસ્પદ બને છે . જેમ કે કૃષ્ણ - કંસ , રામ - રાવણ , હરિ - હિરણ્યાક્ષ , કલ્કિ - કલિ ( કાળીંગો રાક્ષસ ) , બટુક ( વામન ) - બલી , ગાંધી - ગોડસે , જીસસ - જુડાસ . જુડાસ જીસસનો શિષ્ય હતો જેણે જીસસને દગો કર્યાનું અને જીસસને શૂળીએ ચઢવું પડયાનું કહેવાય છે . આમાં બે નામો વધુ ઉમેરાયા છે . ઓસામા મરાયો છે અને ઓસામાને પણ ઓબામાએ માર્યેા છે . ઈશ્ર્વરને પ્રાર્થના કે મારું નામ એકલું રહે અને રીતે કોઈ સાથે જોડાય નહીં કારણકે અજાત શત્રુ રહેવું જીવનનું પરમ સૌભાગ્ય અને સન્માન છે . ઓસામાના મૃત્યુમાં અલિફ અક્ષરે ( વર્ણાક્ષરે ) ઘણો ભાગ ભજવ્યો છે . તે ૨૦૦૫થી જે શહેરમાં રહેતો હતો તે પાકિસ્તાની શહેરનું નામ અબોટાબાદ છે . લાદેનનો કુરિયર કે જેને લીધે લાદેન પકડાયાનું કહેવાય છે તે અબ્દ અલ ખલીક નામનો શખસ હતો . લિબિયાનો અબુ અલ લીબી નામનો શખસ ૨૦૦૩માં લાદેનનો મુખ્ય સંદેશવાહક હતો . બધી કડીઓને લીધે લાદેન છતો થઈ ગયો હતો અને ઓબામા તેને મારવામાં સફળ થયા હતા . મને લાગે છે કે લાદેનના વધને લીધે મુસ્લિમ વિશ્ર્વ અને અમેરિકા વચ્ચેની ખાઈ વધે તેવી પુરી સંભાવના છે જેથી હવે પછી ત્રાસવાદીઓ અને સમગ્ર મુસ્લિમ વિશ્ર્વનું ધ્યાન અમેરિકા અને યુરોપ પર કેન્દ્રિત થશે જેથી આપણે ટાઢે પાણીએ ખસ જાય તેવી શકયતા છે . વર્તમાન ઘટનાક્રમો ભવિષ્યમાં મુસ્લિમ રાષ્ટ્ર્રો અને અમેરિકા યુરોપ વચ્ચેના કોઈ યુધ્ધમાં પરિણમે તેવી સંભાવનાનો ઈન્કાર પણ થઈ શકે નહીં . મુસ્લિમ રાષ્ટ્ર્રોના હાલના સત્તાધિશો અમેરિકાના પીઠું છે પણ પ્રજા અમેરિકા વિરોધી છે અને ભાવિ શાસકો પ્રજામાંથી આવવાના છે . અમેરિકાની હિંમત વધતાં થોડા સમય પછી તે ઈરાન ઉપર પણ ઈરાક કે અફઘાનિસ્તાન જેવું કોઈ દુ : સાહસ કરે તેવી પણ શકયતા છે અને આવી કોઈ બાબત દુનિયાના મુસ્લિમ રાષ્ટ્ર્રો અને ચીનની ધરી રચાવા તરફ દોરી જાય તો પણ નવાઈ નહીં લાગે . રામ - રાવણ , કૃષ્ણ - કંસ , હરિ - હિરણ્યાક્ષ , બટુક ( વામન ) - બલિ , કલ્કિ - કલી , ગાંધી - ગોડસે , જીસસ - જુડાસ , ઓસામા - ઓબામા , દેવ - દાનવ , રવિ - રાહુ , સાધુ - શૈતાન , તેજ - તમસ , આપ ( જળ ) - અગન , નાગ - નોળિયો , પુરૂષ - પ્રકૃતિ , આત્મા - અવિધા , સમજણ - સંશય , ભકિત - ભવભય ભગવાન બુધ્ધના જીવન આદર્શો અને તત્વજ્ઞાન આજે પણ વિશ્વ માટે પ્રસ્તુત છે તેની વિષદ ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિશ્વ માનવ - માનવ વચ્ચેના સંબંધો અને સંઘર્ષમય હિતોના કારણે અશાંતિ અને સંકટોથી ઘેરાયેલું છે ત્યારે , બૌધ્ધ અને હિન્દુ ધર્મ સંસ્કૃતિના આદર્શ - મૂલ્યો વૈશ્વિક જવાબદાયિત્વ , પ્રેમ , સહિષ્ણુતા અને કરૂણા સાથે માનવ - માનવ વચ્ચેનાં સંબંધોને માનવીયતાનું પરિમાણ બક્ષે છે . કલાઇમેટ ચેંજનું સંકટ હોય ત્યાં પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વ અને હિંસક ભોગવાદ , આતંકવાદ જેવી વિકૃતિ - માનસિકતામાંથી માનવજાતને ઉગારવા અહિંસાનું તત્વજ્ઞાન બૌધ્ધ ધર્મમાંથી મળે છે . રીતે , ભગવાન બુધ્ધના ચાર ઉમદા સત્યો માનવીની પીડા - દુઃખ અને વ્યથાનું નિવારણ કરી શકે છે અને ગરીબી , શોષણમાંથી મૂકિત મેળવવા તથા ક્રોધ - લોભ - મોહ જેવી માનવ મનની નબળાઇઓનું સમાધાન બૌધ્ધ ધર્મમાં મળે છે એમ તેમણે જણાવ્યું હતું . ટ્રેનમાં જાતો હતો બસ વાત એટલી , ઝાડવાં દોડી ગયાં મારી વિરુદ્ધમાં . ઓક્સફોર્ડ યૂનિવર્સીટીના બોડલિયન પુસ્તકાલયને આત્યાર સુધીનું સૌથી વધારે દાન મળ્યું છે . બ્રિટનની કોઈ પણ યુનિ . ને મળેલા દાનમાંથી સર્વાધિક છે . ઉલ્લેખનીય છે કે , ગત ઘણા વર્ષોમાં બોડલિયન પુસ્તકાલયમાં હજારો ભારતીય વિદ્યાર્થી અધ્યયન કરે રહ્યા છે . અહીંની મુખ્ય પુસ્તક વિક્રેતા અને પ્રકાશક કંપની બ્લેકવેલના અધ્યક્ષ જુલિયન બ્લેકવેલે ઓક્સફોર્ડ સિટી સેંટર સ્થિત નવા બોડલિયન પુસ્તકાલયના નવનિર્માણ માટે 50 લાખ પાઉંડની રકમ દાનમાં આપવામાં આવી છે . દુનિયાના નામાંકીત પુસ્તકાલયોમાં 400 વર્ષ જુના બોડલિયન પુસ્તકાલયનું નામ પણ શામેલ છે . પુસ્તકાલયમાં અધ્યયન કરનારા ભારતીય વિદ્યાર્થીઓમાં મનમોહન સિંહ અને યોજના પંચના ઉપાધ્યક્ષ મોંતેક સિંહ અહૂવાલિયાનો સમાવેશ થાય છે . મારું બધું સાહિત્ય નેટ પર મુકવાની ઇચ્છા તો છે પરંતુ . . શરીરના અંગો સાથે સંકળાયેલ રોગો March 2010 1 comment 20 . 2 શરતો આપની અને Google ની વચ્ચેનાં સંપૂર્ણ કાનૂની કરારની રચના કરે છે અને સેવાનાં ઉપયોગનું સંચાલન કરે છે ( પરંતુ , તે સેવા સિવાય કે જે Google આપને અલગ લિખિત કરારની અંતર્ગત પ્રદાન કરે છે ) , અને સેવાનાં સંબંધમાં આપની અને Google ની વચ્ચેનાં પહેલાનાં કોઈ કરારને સંપૂર્ણપણે બદલે છે . સેક્સ કે વિષય પર કાફી કુછ લિખા જા ચુકા હૈ ઔર લિખા જાતા રહેગા . યહ એક ઐસા વિષય હૈ જિસે હમારા સમાજ ખુલી નજરોં સે દેખના પસંદ નહીં કરતા પરંતુ સબ કી રૂચિ ઇસસે સંબંધિત બાતેં પઢને મેં હોતી હૈ . યહ એક વિડમ્બના હી હૈ કિ આજ ભી નવવિવાહિત જોડે અપની પ્રથમ રાત્રી સે ઘભરાતે હૈં ઔર સેક્સ શિક્ષા કે લિએ અપને મિત્રોં ઔર ઘટિયા સાહિત્ય ઔર ફિલ્મોં પર આધાર રખતે હૈં . બહરહાલ પ્રસ્તુત હૈ સેક્સ સે સંબંધિત 10 રોચક તથ્ય - ' ધુંધ સે ઉઠતી ધુન ' કા અચ્છા સ્મરણ આપને કરાયા , અગલે માહ ઇંદૌર મેં રાષ્ટ્રીય પુસ્તક મેલા હૈ , ઇસે ભી ખરીદૂંગા . * મૂળ પ્લોટની બહાર વિસ્તરેલું દબાણ અને તેના ભાગો રાહોં મેં મેરી કાંટે જરા બિછાઓ યારો . . . પાંવ જ઼ખ્મી હો તો , દૌડ઼ને કા મજા ક્યા હૈ . . . . મીત ખૂબ ગંભિર વિષયના લેખને તમે એકદમ હળવી શૈલીમાં રજુ કર્યો છે એટલે વાંચીને ખૂબ આનંદ થયો . . ભારતીય ભાષાઓની વિવિધતા અને વિપુલતા ને ટકાવી રાખવા અને પ્રબળ કરવાની જરૂરીયાત અને જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી આપણા બધા ભાષાશાસ્ત્ર સમુહોને તેમની પોતાની ભાષામાં સામગ્રીની વિશાળ શ્રેણીમાં પ્રવેશ પૂરો પાડવાની જરૂરીયાતને ધ્યાનમાં લેતાં , ભારતમાં કાર્યક્ષમ , ઝડપી અને ઉચ્ચકક્ષાના અનુવાદ ઉદ્યોગની જરૂરીયાત દેખાય છે તેના કરતાં ઘણી વધારે છે . નોંધવું જોઈએ કે બધા દેશો જેમણે જ્ઞાનને પ્રોત્સાહન આપ્યું છે તેમણે અનુવાદની સેવાઓને વ્યવસ્થિતરીતે ઉત્તેજન આપ્યું છે , અને વિભિન્ન ભાષાઓને વધુમાં વધુ પ્રકારની શક્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાની કોશિષ કરી છે . ચીન જેવા વિકસતા દેશો માટે ખરૂં છે , જેની પાસે સક્રિય ઉત્સાહી ઉદ્યોગ છે જે વિશાળ મર્યાદા ક્ષેત્રોમાં આધુનિક અનુવાદ પૂરો પાડે છે . પણ ખરૂં છે કે , ઘણા નાના વિકસતા દેશો જયાં ઘણી મોટી માત્રામાં લોકો મુખ્ય વિદેશી ભાષામાં વાક્પટુ અને શિક્ષિત છે ત્યાં અનુવાદોની વ્યાપક હાજરીને કારણે પ્રાદેશિક ભાષાઓ બળવાન રહે છે . અનુવાદ જરૂરી છે નીચેની સામગ્રીઓના અનુવાદની જરૂર છે હાલમાં , કેટલીક એજન્સીઓ , વિભિન્ન સ્થળોએ , અન્ય પ્રવૃતિના એક ભાગ રૂપે બાબતમાં કામ કરી રહી છે - માં જાહેર અને ખાનગી એજન્સીઓનો સમાવેશ થાય છે . રીતે રાષ્ટ્રીય પુસ્તક ટ્રસ્ટ સામાન્ય રીતે પ્રખ્યાત અથવા પ્રશસ્તિ પ્રાપ્ત લેખકોની કેટલીક મુખ્ય સાહિત્યિક કૃતિઓના અનુવાદો પૂરા પાડે છે . ( અંગ્રેજી માંથી ભારતની મુખ્ય ભાષાઓમાં અને તેનાથી ઊલટું ) કેટલીક ખાનગી સંસ્થાઓ ( દા . . કથા પ્રકાશકો , પ્રજાશક્તિ વ્રતમાનપત્ર જૂથ વગેરે ) પ્રખ્યાત સાહિત્ય અને વર્તમાન અભિરૂચીવાળા કેટલાક પુસ્તકોના અનુવાદ પૂરા પાડ્યા છે . ઉપર દર્શાવેલ દરેક પાસાંમાં અને બધી મુખ્ય ભાષામાં સીધી દરમ્યાનગીરી , ઉત્તેજન અને દેખરેખ બાબતમાં વ્યવસ્થિત વહેવાર કરતી કોઈ જાહેર સંસ્થા નથી અનુવાદ બાબતમાં વર્તમાન સમસ્યા નીચે મુજબ છે : તેમ છતાં , તેમાં કેટલાક ફાયદાઓ પણ છે જે , ભારતમાં અનુવાદ સેવાઓના ઝડપી વિકાસને સરળ બનાવશે : વિચારવા લાયક મુદ્દાઓ - પ્રમાણે છે : ઈચ્છવાયોગ્ય તાત્કાલિક પગલાં નિમ્ન પ્રતિનિધિઓને સમાવિષ્ઠ કરીને રાષ્ટ્રીય પરામર્શ ક્ષેત્રના નિષ્ણાતો સાથે પરિચર્યાના આધારે , આપણે શક્ય તેટલું જલ્દી , સુસંગત લોકો અને સંસ્થાઓ નિશ્ચિત કરવી પડશે અને પ્રસારણ માટે કાર્યક્રમનો કાચો મુસદ્દો અને વિચારવિભાવનાનું સ્પષ્ટતાપૂર્વક નિરૂપણ કરવું પડશે . હંમેશ મુજબ ઊર્મિશીલ રચના . . સમાજ અને લઘુબંધુઓ માટેના તમારા કાયમી દર્દથી ભરીભરી . . મંદિરની બહાર નીકળતાં આપણે બધાંની ચર્ચા કરીએ છીએ . એટલે તો લોકોને આકર્ષવા જુદા જુદા ઉત્સવ નિમિત્તે મંદિરને જુદી જુદી રીતે શણગારવામાં આવે છે . ઘણી વાર ભવ્ય રોશની કરવામાં આવે છે . હીંડોળાનાં દર્શનના ઉત્સવ દરમિયાન અનાજ , કઠોળ , શાકભાજી , ઘડિયાળ એમ અનેક ચીજ વસ્તુઓથી હીંડોળાને શણગારવામાં આવે છે . એમાં કાંઈ અયોગ્ય નથી . પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરવાની એક રીત છે નિમિત્તે પોતાની કળા પ્રગટ કરી શકાય છે અને રીતે આનંદ મેળવી શકાય છે અને અન્ય લોકોને આનંદ આપી શકાય છે . ' ડાયરીમાં શું હતું , સ્વરૂપા ? ' પરિણય પૂછી બેઠો . ' અતીતના ઓરડામાં ટેબલ હતું . ટેબલ પર ડાયરી હતી . ડાયરીમાં પાનાંઓ હતાં અને પાને - પાને હું હતી . સ્વરૂપા સ્વરૂપા સ્વરૂપા ! ડાયરીનું છેલ્લું પાનું કોરું મૂકીને અતીત ચાલ્યો ગયો . ' સ્વરૂપાની આંખો ક્ષિતિજમાં ઝબૂકતી આગબોટના આગિયા તરફ હતી . અયોધ્યા સ્થિત વિવાદાસ્પદ બાબરી મસ્જિદને ધ્વંસ મુદ્દે લિબ્રહાન પંચના તપાસ અહેવાલ પર પ્રતિક્રિયા આપતા ભારતીય જનશક્તિ પાર્ટીની અધ્યક્ષ ઉમા ભારતીએ કહ્યું હતું કે એક યોગ્ય સેનાપતિની જેમ હું બાબરી ધ્વંસની જવાબદારી સ્વિકારવા તૈયાર છુ અને બાબતે ફાંસી થાય તો પણ મને મંજૂર છે . ઉલ્લેખનીય છે કે આજે લિબ્રહાન પંચે વડાપ્રધાન મનમોહન સિંઘને બાબરી ધ્વંસનો તપાસ અહેવાલ સોંપ્યો હતો . હસ્તો ચહેરો , ગાલમા ખંજન હોય , ઝૂકેલા નયન , નયનમાં અંજન હોય , લહેરાતા કેશ , એમાં ઘણાં વમળ હોય , ગુલાબી હોઠ , રસથી તરબતર હોય , કોયલના ટહુકાર સમ હરેક સ્વર હોય , જાણે ધીમે ધીમે પ્રસરતો કલરવ હોય , અંગે અંગ પર , ભીનોભીનો શણગાર હોય , ટોળે વળતી ડાળીઓમાં , ચર્ચા વારંવાર હોય , આગમન એનું , જાણે વસંતની વણઝાર હોય ધબકતું યૌવન , ને રસ્તા પણ ખબરદાર હોય કોઇ રૂપ નહી , નિખરતું ઉપવન હોય , મન એની યાદમાં વિહવળ હોય , પછી ભલેને બધું એક અટકળ હોય . હા , વાંચી છે , મને લાગે છે કે ભારતને અને તેની પધ્ધતિને અથવા અવ્યવસ્થાને સમજવા કોઈક ભારતીયથી વધુ સબળ લેખક હોઈ શકે , પૂરા આદર સહિત પુસ્તકમાં ઘણી જગ્યાએ મને મરી મસાલાની ઝલક પણ દેખાઈ . 28 " અંજીરીનું વૃક્ષ આપણને એક બોધપાઠ શીખવે છે . જ્યારે અંજીરીના વૃક્ષની ડાળીઓ લીલી અને નરમ બને છે અને નવા પાંદડાં ઊગવાની શરુંઆત થાય છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે . બીજું જીગ્નેશભાઇ . . આપની સાઇટમાં ઉપર વંચાતી સુંડર પંક્તિઓ . . ખાસ કરીને ધ્રુવ ભટ્ અને ભાણસાહેબની પંક્તિ ખૂબ સ્પ્રશી . . આમ પણ ધ્રુવ ભટ્ટ મારા પરિય કવિ છે . ઘણી પાયા વગરની માન્યતાના રોગ છે જગમાં પોકળ માન્યતાઓથી પ્રભુ આપોને છુટકારો સીબીઆઇએ પાસપોર્ટ જપ્ત કરવા માટે વિદેશ મંત્રાલયને અનુરોધ કર્યો ઐતિહાસિક નગરી સિધ્ધપુરની શોભા વધારતો ૧૦૦ વર્ષ જૂનો હરરાલા ટાવર - TCP પેકેટની હેડરમાં સુયોજિત કોઈપણ વિકલ્પો લોગ કરે છે . એટલા માટે અમે દરેક માણસને ભારપૂર્વક કહ્યું છે કે તમારે તમારી કંજૂસાઈ તથા સંકુચિતતા છોડી દેવી જોઈએ અને જો તમારી પાસે શ્રેષ્ઠ વિચારો હોય તો તે વિચારોને આચરણમાં મૂકી દેવા જોઈએ . તમારી પાસે વિચારો છે , શુદ્ધ મન છે , અતૂટ શ્રદ્ધા છે તો તે બધાને સક્રિય બનાવી કર્મયોગ માટે વા૫રવાં જોઈએ . સક્રિયતાના રૂ૫માં વિચારોને મૂકવા માટે શું કરવું જોઈએ ? તેનું નામ છે - જનમાનસનું શુદ્ધિ કરણ - પ્રાચીનકાળમાં બ્રાહ્મણો , ઋષિમિનિઓ , સાધુ - સંતો અને વાનપ્રસ્થ ધારણ કરનારા લોકો પ્રકારનું જનમાનસને શુદ્ધ કરવાનું કાર્ય કરતા હતા . ઈક્વિટી સ્કીમોમાં સતત પાંચમા માસે પણ રિડમ્પશનનું દબાણ ૨૮૬૯ કરોડ પાછા ખેંચાયા ગુગલના ડેટા સેન્ટર વિશે સૌથી વધુ જાણવા જેવું હોય તો તેમાં સર્વરના પાવર માટે હાઈડ્રોઈલેક્ટ્રીક ડેમ તેમજ સર્વર્સને વાતાવરણ અનુસાર ઠંડા રાખવા ચાર માળના કુલીંગ ટાવર્સ બનાવવામાં આવ્યાં છે . સ્થાનિક લોકો દ્વારા ડેટા સેન્ટરને એક કોડ નેમ તરીકે જાણવામાં આવે છે જેને ' પ્રોજેક્ટ ૦૨ ' કહેવામાં આવે છે . ગુગલ દ્વારા ડેટા સેન્ટરનો તમામ ડેટાની ગુપ્તતા ખૂબ ગંભીરતાથી જાળવવામાં આવે છે . સેન્ટરમાં બે લોકલ રિપોર્ટર સિવાય કોઈ પણ બહારની વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી . તેમ ડેટાની માહિતી નેશનલ સીક્યોરિટી એજન્સી સિવાય કોઈને પણ આપવામાં આવતી નથી . ડેટા સેન્ટરનું સંપૂર્ણ વાયરિંગ ડેટાની સુરક્ષાને ઘ્યાનમાં રાખતાં ફાયબર ઓપ્ટીક વાયરોથી કરવામાં આવ્યું છે . વિશેની વધુ માહિતી http : / / www . thedalleschronicle . com / news / 2007 / 08 / news08 - 05 - 07 - 02 . shtml ઉપરથી મેળવી શકાય છે . અમને કહે કે , ' પટેલ , તમે અહીં અમને સાચી વાત સમજાવવા માટે પધારશો ? ' તો અમે જઇએ અને કહીએ કે , ' મહાવીર શું કહેવા માગતા હતા ! ' ' અમે ' તેના તે મહાવીરના શબ્દો તમને કહીશું , પણ જો પાંસરા બેસો તો ! ' હું આચાર્ય ' , ' હું સુરિ ' એમ રાખીને ના બેસે તો ! જુદાઇ ના લાગે મહાવીરનો માર્ગ . તો પાંચ જણા ભેગા ના રહે , મહીં ને મહીં વઢયા કરે . બહાર લઢો છો તે તો અમે જાણતા હતા , પણ તો મહીંના મહીં પણ લઢે છે ! ઇશ્વર ભજીએ તને , મોટું છે તુજ નામ ગુણ તારાં નિત ગાઇએ , થાય અમારાં કામ . . . હેત લાવી હસાવ તું , સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે , તો પ્રભુ કરજો માફ . . . પ્રભુ એટલું આપજો , કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઇ સૂએ નહીં , સાધુ સંત સમાય . . . અતિથિ ઝાંખો નવ પડે , આશ્રિત ના દુભાય જે આવે અમ આંગણે , આશિષ દેતો જાય . . . સ્વભાવ એવો આપજો , સૌ ઇચ્છે અમ હિત શત્રુ ઇચ્છે મિત્રતા , પડોશી ઇચ્છે પ્રીત . . . વિચાર વાણી વર્તને , સૌનો પામું પ્રેમ સગાં સ્નેહી કે શત્રુનું , ઇચ્છું કુશળક્ષેમ . . . આસ પાસ આકાશમાં , હૈયામાં આવાસ ઘાસ ચાસની પાસમાં , વિશ્વપતિ નો વાસ . . . ભોંયમાં પેસી ભોંયરે , કરીએ છાની વાત ઘડીએ માનમાં ઘાટ તે , જાણે જગનો તાત . . . ખાલી જગ્યા ખોળીએ , કણી મૂકવા કાજ ક્યાંયે જગકર્તા વિના , ઠાલુ ના મળે ઠામ . . . જોવા આપી આંખડી , સાંભળવાને કાન જીભ બનાવી બોલવા , ભલું કર્યું ભગવાન . . . ઇશ્વર તું એક છે , સર્જ્યો તે સંસાર પ્રુથ્વી પાણી પર્વતો , તેં કીધા તૈયાર . . . તારા સારા શોભતા , સૂરજ ને વળી સોમ તે તો સઘળા તે રચ્યા , જબરું તારું જોમ . . . અમને આપ્યાં જ્ઞાન ગુણ , તેનો તું દાતાર બોલે પાપી પ્રાણીઓ , તારો ઉપકાર . . . કાપ કલેશ કંકાસ ને , કાપ પાપ પરિતાપ કાપ કુમતિ કરુણા કીજે , કાપ કષ્ટ સુખ આપ . . . ઇશ્વર તમને નમું , માંગુ જોડી હાથ આપો સારા ગુણ અને , સુખમાં રાખો સાથ . . . મન વાણી ને હાથથી , કરીએ સારાં કામ એવી બુધ્ધિ દો અને , પાળો બાળ તમામ . . . ઇશ્વર ભજીએ તને , મોટું છે તુજ નામ ગુણ તારાં નિત ગાઇએ , થાય અમારાં કામ . . . - પ્રાથના લગાર પણ હતાશ થયા વગર એમણે આગળ ચલાવ્યું : " પેલો ભરાઉ શરીરવાળો છે - " દાંત પીસીને હું વચ્ચે બોલી ઉઠ્યો , " હા , ભરાઉ શરીર વાળો છે તેનું શું ? " " એનું શરીર આટલું જાડું કેમ છે ? " " કારણકે પાતળું નથી . " " પાતળું કેમ નથી ? " " કારણ કે જાડું છે . " " પણ જાડું કેમ છે ? ' " કારણકે પાતળું નથી . " " એણે કંઇ દવા ખાધી હતી ? " " હા " " શી દવા ? " " ક્વિનાઇન ને જુલાબની " " જાડા થવાની ખાધી હતી " " ખબર નથી " " કસરત કરે છે ? " " હા " " શેની ? " " દાદર ચઢવા ઉતરવાની , હાલવા ચાલવાની ને વાત કરવાની " " પેલો માઇકાંગલા જેવો છે " " મારા મિત્ર માટે ગમે તે શબ્દ વાપરવાનું મેં તમને કહ્યું તે તમે ભૂલી ગયા ? " " તમે કહ્યું હતું ? ' " હા " " ક્યારે ? ' " હમણાં થોડી વાર ઉપર " " કોને ? " " તમને " " શું કહ્યું હતું ? " તારા અધર પે સ્મિત ફરીથી ખીલી ઊઠ્યું , ગૌણ વાત છે કે હજી હું ઉદાસ છું . ભાવાર્થ - આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે " રામ - નામ " રૂપી રસાયણ ( ઔષધિ ) છે . . મૂર્ચ્છા : પદ્માસન કે સિદ્ધાસનમાં બેસી , બંને નસકોરા વડે શ્વાસ અંદર લઇ , ગાઢ જાલંધર બંધ ( હડપચીને છાતી સાથે અડકાવો ) કરો અને થોડીવાર પછી બંને નસકોરા વડે શ્વાસ બહાર કાઢો . પ્રાણાયામથી આનંદની અનુભૂતિ થાય છે . ટર્બોચાર્જ્ડ એન્જિન ખુલ્લા થ્રોટલ પર અને ઊંચા આરપીએમ પર કામ કરતા હોય ત્યારે ટર્બો અને એન્જિનના ઇનલેટ વચ્ચે મોટા જથ્થામાં હવા પસાર થાય તે જરૂરી છે . થ્રોટલ બંધ થાય ત્યારે કોમ્પ્રેસ્ડ હવા બહાર નીકળવાના માર્ગ વગરના થ્રોટલ વાલ્વમાંથી પસાર થશે ( એટલે કે હવા પાસે બહાર નીકળવાનો કોઇ માર્ગ નથી ) સનાતન જાગૃતિ > આરતી શ્રી હનુમાન લલા કી એક બાળક વિકસીને એક પરિપકવ વ્યક્તિ બને છે અત્યાર સુધી તે બીજાની મદદ પર આશ્રિત રહ્યો છે પરંતુ એક માનવનો ખરો વિકાસ તેની મદદ કરવાની ક્ષમતામાં રહેલો છે એક સહાયકર્તા તરીકે કોઈ વ્યક્તિ ત્યાં સુધી મદદકર્તા બની શકે જ્યાં સુધી તે સુરક્ષિતતાન અનુભવે , અખીલાઈ , કે સંતોષ અનુભવે . પોપટ ભૂખ્યો નથી , પોપટ તરસ્યો નથી . તો અમેરિકન કોટનની ડાળે બેઠો બેઠો પતંગની દોરીઓ કાપે છે સખી સાંભળ વાતલડી નવલપોયણી બની " નવલકિશોર " સાથે નૌકાવિહાર કરવા મન થાય રે @ Begin . ચિત્તની વૃત્તિઓ અને ચિત્તની વૃત્તિઓ ( પાંચ - ક્ષિપ્ત , વિક્ષિપ્ત , મૂઢ , એકાગ્રતા , નિરુદ્ધ ) ના નિરોધનું નામ છે યોગ . @ 13 . 30Min . વિક્ષિપ્ત અવસ્થા અને ભક્તિમાર્ગ . @ 18 . 00Min . તુકારામના અભંગ વિશે . @ 22 . 30Min . સમાધિ અને મુઢાવસ્થા વિશે . એકાગ્રતા અને નિરુદ્ધતા સાધનાની વૃત્તિઓ છે . @ 29 . 30Min . ગાઢ નિદ્રાનું સુખ વિશે . @ 41 . 15Min . વાજિંત્ર સંગીત - હે રામ હે રામ , તુમ્હી હો માતા આપણા મલકમાં પર મારી કવીતડી વાંચી ? ' રસ્તાનો ચાલનાર બોલે , પંડીતજી ! રસ્તાનો બોલનાર સાચો ! ' એકવાર નઝર ફેરવી જજો . પ્લીઝ . જુ . લોકશાહીમાં બહુમતી જે કરે તે બરાબર ! ! ! પછી ભલે તે પાગલ આત્મઘાતીપણું હોય . આમ 98 % મતોથી હીટલર સરમુખત્યાર બન્યો હતો . યુનિકોડ ફોન્ટ અને સ્પેલચેકરનો ઉપયોગ લોજિક્લ વાત છે . અંગ્ર્જી શબ્દો કેવી રીતે ગુજરાતીમાં લખવા એના પર ઊંડો વિચાર કરવો ઘટે . ગરીબીથી મોટું પ્રદૂષણ બીજું એકે નથી . પ્રકતિ સામે કેવળ અને કેવળ શોષણની રીતે પેશ આવતી અને પોતાનો કચરો બાકી દેશોના લાભાર્થે વહાવતી મહાસત્તાઓની પ્રજાવિરોધી તેમજ જૂના સાંસ્થાનિક માનસથી દોરાતી પ્રવૃત્તિઓ તથા પેરવીઓ વિશે ત્રીજી દુનિયાના એક દેશમાંથી આવેલી રોકડી ટીકા હતી . યુધિષ્ઠિર કહેવા લાગ્યા : ' ક્ષમા ટકે કે પણ ટકે . પણ દ્રૌપદી , આવી ક્ષમાથી દુશ્મનોનાં સિંહાસનો ખવાઇ જાય છે . પછી તો એક ટકોરે બધું કડડડભૂસ પડ્યું સમજો . ક્ષમાના આવા છૂપા બળની તમને ખબર નથી . ' બદરીનાથના માર્ગમાં જોશીમઠથી સાત માઈલ આગળ ગોવિંદઘાટ નામે જગ્યા છે . ત્યાં અલકનંદાના જમણા તટ પર શીખોનું ગુરુદ્વારા તથા ધર્મશાળા છે . એની પહેલાંની સૈનિક ચોકીમાં યાત્રીઓએ પોતાના રજાપત્રો રજૂ કરવા પડે છે . ગોવિંદઘાટથી આગળ જતાં અલકનંદાના પૂલની પેલી તરફ પાકો રસ્તો છે . રસ્તે લગભગ સાત માઈલ જતાં ઘગરિયા નામે ગામ આવે છે . ત્યાં પણ શીખોનું ગુરુદ્વારા અને ધર્મશાળા છે . ત્યાં પૉસ્ટઑફિસ તથા ડાકબંગ્લાની વ્યવસ્થા પણ છે . ઉપરાંત , નાની બે દુકાનોમાંથી રસોઈ બનાવવાની જરૂરી સામગ્રી મળી રહે છે . પરંતુ તેના ભાવ ઘણા વધારે હોવાથી જરૂરી સામગ્રી જોશીમઠથી લેવાનું વધારે સારું છે . ઘોડાવાળા ઘોડા માટેના દાણા જોશીમઠથી લઈ લે છે . ઘગરિયા ગામ પહોંચતા પહેલાં દોઢેક માઈલના માર્ગમાં બદામ , અખરોટ અને ભોજપત્રના અસંખ્ય વૃક્ષો જોવામાં આવે છે . ઘગરિયા ગામની ઊંચાઈ સમુદ્રસપાટીથી લગભગ દશ હજાર ફૂટ હોવાથી ત્યાં શ્રાવણ - ભાદરવામાં જનારને ઠંડીનો અનુભવ સારા પ્રમાણમાં થાય છે . ત્યાંના ગુરુદ્વારામાં રહેનાર ગ્રંથી પ્રવાસીઓને બધી રીતે આરામ મળે તેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે . પ્રવાસીઓને જરૂર હોય તો ઠંડીથી રક્ષણ કરવા માટે દરેકને ચાર કામળા , બંને વખત ગરમ ચા , તેમ ભોજન માટે રોટલી , દાળ ને બટાટાનું શાક આપે છે . પર્વતીય પ્રદેશમાં આટલે દૂર , આવા ઠંડા અને નાના સરખા સ્થળમાં મળતી આવી સગવડ પ્રવાસીઓને માટે ખરેખર આશીર્વાદરૂપ થઈ પડે છે . દાહોદના ખારવા ગામના ખેડૂત પોતાના ભાણેજ એવા બાળકોને લઇ હોડીમાં બેસી મકાઈના ખેતરમાં ડેમ પાર કરી જઈ રહ્યા હતા ત્યારે હોડીમાં અચાનક પાણી ભરાઈ જવા થી હોડી ઉન્ધીવડી હતી હોડી ઉંધી વળી જતા તેમાં સવાર બાળકો ડૂબવા લાગતા ખેડૂતે તેમને બચવાનો પ્રયાસ કર્યો હતો પણ બાળકોને બચાવાનો પ્રયત્ન સફળ રહેતા દાહોદ ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી . ઘટના ની જાણ થતા ફાયર બ્રિગેડે મોડી સાંજ સુધી શોધ ખોળ કરી એક બાળકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો જયારે બાળકો લાપતા હોવાથી વડોદરા ફાયર બ્રિગેડની સહાય થી બીજા દિવસે મોડી સાંજ સુધી શોધ ખોળ કરી અન્ય બાળકોના મૃતદેહો પણ બહાર કાઢ્યા હતા એક સાથે બાળકોના ડૂબવાની બનેલી કરુણ ઘટનાને પગલે સમગ્ર વાતાવરણ કરુણ કલ્પાંત અને ગમગીનીથી છવાઈ ગયું હતું શહેરની એક સોસાયટીમાં દિકરીના લગ્ન પ્રસંગે દાંડીયારાસનું આયોજન થયું હતું . કલાકારો ' સનેડો ' અને ' મુન્ની ' વગાડી રહ્યા હતા . લગ્નની ખુશીમાં કન્યાના ભાઈ દ્વારા હવામાં કરવાનો ભડાકો ' મીસ ફાયર ' થયો અને એક સાજીંદાની આંખ પાસે ગોળી ધુસી ગઈ . યુવાને એક આંખ તો ગુમાવી દીધી છે અને બીજી પણ કામ કરશે કે કેમ તે પ્રશ્ન છે . એક પરિવારનો આધાર આંધળો રસીનો ઉપયોગ માત્ર ખાસ કિસ્સાઓમાં જરુરી છે જેમ કે જ્યારે કોઈ જગ્યાએ મેનિંગોકોકલ મેનિંનજાઈટીસનો ચેપ મહામારી માફક ફેલાયો હોય ત્યારે કે પછી બરોળ ની ખામી ધરાવતા બાળકોમાં . . . ભાજપમાંથી સ્વૈચ્છાએ રાજીનામું ધર્યું હતું અને ત્યારે પણ વિચારધારા સાથેનો વિશ્વાસઘાત સહન થવાથી અને સામૂહિક કાર્યપદ્ધતિના બદલે ' ' વન મેન શો ' ' ની લોકશાહી વિરોધી કાર્યપદ્ધતિના વિરોધમાં રાજીનામું આપ્યું હતુ તેવો હુંકાર ભરતાં તેમણે જણાવ્યું હતું કે , આજે તો સ્થિતિ અત્યંત ખરાબ છે અને સત્તાની લાલચમાં હિન્દુ હિત સાથે છડેચોક અન્યાય થઇ રહ્યો છે . એટલું નહીં , લઘુમતીની ખુશામતમાં મોદી - ભાજપ પાછળ નથી અને ટૂંકમાં કહીએ તો ભાજપનું ખૂબ ઝડપથી કોંગ્રેસીકરણ થઇ રહ્યું છે . જે રીતે ખૂની પંજાઓને ભાજપમાં પ્રવેશ મળી રહ્યો છે અને ભાજપના દરવાજા આવાં તત્વો માટે ખુલ્લાં છે ત્યારે હકીકત હિન્દુ હિતરક્ષકો માટે ચિંતા અને ચિંતનનો વિષય છે તેવી ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે , મૌન બેસી રહેવાથી ભારે નુકસાન હિન્દુહિતને થવાનું છે . અભિષેક , કિર્તને હાર્મોનિયમ , તબલા તેમ આદિત્યભાઇ અને વિશ્વાસે તબલા અને ઢોલક પર સાથ આપ્યો હતો . . કેવિને સમગ્ર બેઠકનાં ફોટોગ્રાફ્સ લીધાં હતાં . તેના મુખ પૃષ્ઠ ( હોમ પેજ ) ઉપરથી તમે ' લોકકોશ ડેટાબેઝ ' ના લોકપ્રિય અને હાલમાં ઉમેરાયેલા શબ્દોની યાદી - માહિતી મેળવી શકશો શબ્દદાતાઓની યાદી અને શબ્દદાતાઓએ અત્યાર સુધીમાં સૂચવેલા શબ્દોની સૂચિ અને સંખ્યા પણ ત્યાં જોઈ શકાશે શબ્દદાતાએ સૂચવેલા શબ્દની સ્વીકૃતિ અંગેનો - મેલ શબ્દદાતાને પાઠવવામાં આવશે સાઇટ ઉપર સમાવવામાં આવેલ દરેક શબ્દને કોશ વાપરનારાઓએ કેટલી વખત જોયો છે તેની ગણતરી પણ દર્શાવવામાં આવે છે જ્ઞાન અને પ્રેમ ભેગા જ્યાં થાય છે , જીવ અને શિવ ઐક્ય રચાય છે , જીવન સફળ થાય છે સખી એના . તમારા અને અવસ્થાનાં ભગ્ન પ્રેમની ચિતા ઉપર મારા જેવી અરમાનોથી ઊભરાતી એક નિર્દોષ યુવતીની ભેટ શા માટે ચડાવી દીધી ? જગતમાં એવી અભાગી નવોઢાઓ કેટલી હશે જેમનાં પતિદેવો લગ્નની પહેલી રાતે પત્નીને ભૂલીને પ્રેમિકાની યાદો સાથે મધુરજની માણતાં હોય ? ! શયનખંડના મંદ પ્રકાશમાં ઝળહળતાં અરમાનો છાતીમાં લઇને આલોચના પતિની પ્રતીક્ષા કરી રહી હતી . લગભગ બાર વાગ્યે આયુષ્ય આવ્યો . અંદર આવીને એણે દ્વારો વાસ્યા . સ્ટોપર બંધ કરવાની સાવ નાનકડી ક્રિયામાં પડઘાતી હવે પછીની શંગારીક દ્દશ્યાવલી આલોચનાની કૌમાર્યભરી આંખો સામેથી પસાર થઇ ગઇ . લજજાનાં વિજપ્રવાહથી કંપી ઊઠી . પણ ત્યાં આયુષ્યના વાકયો જાણે ખરેખરી વીજળી બનીને એની ઉપર ત્રાટકયા . ' થાકી ગઇ હોઇશ . ઊઘી જા ! ' આટલું કહીને નવવધૂની દિશામાં નજર પણ માંડયા વિના દુલ્હેરાજા બાથરૂમમાં ઘૂસી ગયા . આલોચનાનાં મગજમાં જાત - જાતની શંકાઓ - કુશંકાઓ ઊભરી આવી . પોતાની જાતને પૂછી રહી , ' શું હું એમને નહીં ગમતી હોઉ ? કોઇ મજબૂરી કે દબાણને વશ થઇને એમણે મારી સાથે લગ્ન કર્યું હશે ? શું એમનામાં પૌરુષની ઊણપ હશે ? ' પ્રત્યેક સવાલની સાથે એનો જવાબ પણ એના દિમાગમાંથી તત્ક્ષણ ઊઠતો હતો : ' મારા જેવી અદભુત અને અનુપમ સુંદર સ્ત્રી જેને ગમે એવો પુરુષ હજુ સુધી પૃથ્વી પર પેદા થયો નથી . હા , દબાણની વાતમાં થોડો ઘણો દમ હોઇ શકે છે . આયુષ્ય સાથે સગાઇ નક્કી થઇ તે વખતે સાસરીમાં કંઇક નાની - મોટી ગુપ્ત ચણભણ ચાલતી હતી . પણ છેવટે ઘીનાં ઠામમાં ઘી ઢળી ગયું હતું . આયુષ્યે સગાઇ માટે હા પાડી દીધી હતી . રહી વાત પૌરુષની ખામીની ! તો ' આલોચના ભયની મારી ધ્રૂજી ઊઠી . ખેર , પતિના પુરુષત્વનો પુરાવો પ્રાપ્ત થાય તેવી કોઇ ઘટના ઘટી . રાત્રે તો નહીં . આયુષ્ય જયારે બાથરૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે એણે કપડાં બદલી નાખ્યા હતા . વરરાજાના વસ્ત્રો ઉતારીને શ્વેત , ચોખ્ખા ઝભ્ભો - લેંઘો પહેરી લીધા હતા . આવીને સીધો ખૂણા પાસે ગોઠવાયેલા ટેબલ - ખુરશી પાસે પહોંચી ગયો . ત્યાં પડેલા ટેબલ - લેમ્પની સ્વીચ એણે ' ઓન ' કરી દીધી . પછી બંધ ડ્રોઅરમાંથી કશુંક બહાર કાઢયું અને ટેબલ લેમ્પના પ્રકાશમાં ધરીને વાંચવા માંડયો . ખાસ્સો એવો સમય વીતી ગયો . બે વાગી ગયા . આલોચના આડી પડી હતી , પણ એની આંખોમાં ઊઘ હતી . છેવટે ઊભી થઇ . છુપાવવાનો જરા પણ પ્રયત્ન કર્યા વગર પતિની દિશામાં આગળ વધી . એનાં પગનાં ઝાંઝર અને હાથની બંગડીઓ રણકી ઊઠી . આયુષ્યે ગરદન ઘૂમાવીને પત્નીની સામે સ્મિત ફરકાવ્યું , ' નિંદર નથી આવતી ? ' ' ના , તમને પણ કયાં આવે છે ? ' આલોચનાએ મેક - અપ વાળા નમણા ચહેરા પર મેકઅપવાળું સ્મિત ઉપસાવ્યું , પછી મૃદુતા સહ પૂછી લીધું , ' શું કરી રહ્યા છો બે કલાકથી ? ' આયુષ્ય એક ક્ષણ માટે ખચકાયો . પછી સરળતાપૂર્વક બોલી ગયો , ' મારી પ્રેમિકાનાં પત્રો અને તસવીરો સાથે સુહાગરાત ઊજવી રહ્યો છું . નવસો નવ્વાણું વાર વાંચેલા પ્રેમપત્રો એક હજારમી વાર વાંચી રહ્યો છું . ' લગ્નની પ્રથમ રાત અને પતિની કબુલાત ? ! આલોચનાનાં પગ ધ્રૂજી ગયા . છાતીમાં અકથ્ય ભાવો ઊમટયા . આયુષ્યના ત્રણ લીટીનાં જવાબમાં આયુષ્યભરનું દામ્પત્ય સળગી રહ્યું હોય તેવો ભાસ થયો . છતાં પણ એણે ધીરજ અને સ્વસ્થતા જાળવી રાખ્યા . મનોભાવોને દબાવી રાખ્યા . કત્રિમ સ્મિત રેલાવીને વધુ માહિતી પૂછી , ' શું નામ છે એનું ? ' ' અવસ્થા . ' આયુષ્યની આંખોમાં પ્રેમિકાનાં નામોચ્ચાર સાથે એક ખાસ પ્રકારની ચમક આવી ગઇ , ' આપણી સોસાયટીમાં રહે છે . છોકરી નથી , પણ ગુલાબની પાંખડીથી મઢેલો ચાંદ છે ! મારા શ્વાસોરછ્વાસ એનાં નામની જપમાળા સાથે ચાલતા રહે છે . હું ફેફસાંમાં પ્રાણવાયુ નથી ભરતો , પણ મારી અવસ્થાનાં દેવતાઇ સૌંદર્યની ખુશ્બુને ખેંચું છું . " તો પછી તમારા પ્રાણવાયુ વગર જીવવાનું તમે શા માટે પસંદ કર્યું ? એની સાથે લગ્ન કરી લેવા હતા ને ? " હું તો તૈયાર હતો . અવસ્થા પણ રાજી હતી . પણ સમાજ આડો ઊતર્યો . અવસ્થા આપણી જ્ઞાતિની હતી વાતનો બંનેના પરિવારોએ વિરોધ કર્યો . છેવટે અવસ્થાને બીજા મુરતિયા સાથે પરણાવી દેવામાં આવી . એક મહિનો થયો વાતને . ' ' એક પ્રશ્ન પૂછું , આયુષ્ય ? જવાબ આપશો ? તમારા અને અવસ્થાનાં ભગ્ન પ્રેમની ચિતા ઉપર મારા જેવી અરમાનોથી ઊભરાતી એક નિર્દોષ યુવતીની ભેટ શા માટે ચડાવી દીધી ? જગતમાં એવી અભાગી નવોઢાઓ કેટલી હશે જેમનાં પતિદેવો લગ્નની પહેલી રાતે પત્નીને ભૂલીને પ્રેમિકાની યાદો સાથે મધુરજની માણતાં હોય ? ! જો આમ કરવું હોય તો તમારે પરણવાની ના પાડી દેવી હતી ! ' આલોચનાનાં અવાજમાં ઉપાલંભ હતો , આક્રોશ હતો , ફરિયાદ પણ હતી , હતી માત્ર કરુણા . અને પત્નીની કરુણા માટે પતિ પાસે કઠોરતા સવિાય બીજી કોઇ પ્રતિક્રિયા હતી . કદાચ હતી તો આયુષ્ય જાહેર કરવા નહોતો માગતો . . . અવસ્થા સુંદર હતી એમાં ના નહીં . અત્યંત સુંદર . માત્ર આયુષ્યની સોસાયટી નહીં , પણ પૂરા શહેરનું એક મૂલ્યવાન આભૂષણ હતી . એનાં પ્રેમમાં કોઇ યુવાન પડે તો આશ્ચર્ય ગણાય . પણ બીજા યુવાનોને સૌથી મોટી સમસ્યા વાતની નડતી હતી કે અવસ્થા સુધી પહોંચવાનો રસ્તો જડતો હતો , જયારે આયુષ્યના ઘરને અડીને અવસ્થાનો રસ્તો જતો હતો . એક સોસાયટીમાં સાથે રમીને મોટા થયા હોવાને કારણે બંનેની વચ્ચે સહજ દોસ્તીનો સંબંધ હતો , જેને જુવાનીમાં પગ મૂકયા પછી મીઠાં પ્રણયમાં પલટાતાં વાર લાગી . જગતમાં જેમ બનતું આવ્યું છે તેવું આયુષ્ય - અવસ્થાની બાબતમાં પણ બન્યું . બે વર્ષ સુધી ગુપ્તપણે ચાલેલાં મિલનો . પછી હવાની પાંખે સવાર થઇને વડીલોના કાન સુધી જઇ પહોંચેલી માહિતી અને પછી બંનેના ઘરોમાં સર્જાયેલા ધરતીકંપો . આખરે બંને પ્રેમીજનો તૂટી ગયા . આખરી વાર ભેગા થયા , તે પણ કાયમ માટે છૂટાં પડવાની તૈયારી સાથે . અવસ્થા કરગરતી હતી , ' આયુષ્ય , હજુ પણ તક છે , ચાલને ભાગી જઇએ ! ' આયુષ્ય વ્યવહારુ નીકળ્યો , ' ના , શકય નથી . મારી મમ્મી ઝેર ગટગટાવી લેશે અને પપ્પા પંખા ઉપર દોરડું બાંધીને લટકી જશે . આપણે સાચા દિલથી પ્રેમ કર્યોછે એટલું પૂરતું છે . આપણાં માટે એકબીજાની જોડે પરણવું વાત ફરજિયાત નથી . ' અવસ્થા ઊભી થઇ ગઇ . એની આંખોમાં પાષાણના જેવી મક્કમતા હતી , ' ઠીક છે , આયુષ્ય ! તું કહે છે એટલા ખાતર હું બીજાની સાથે લગ્ન કરી લઇશ . પણ લગ્ન ફકત દુનિયાને દેખાડવા માટેનું લગ્ન હશે . હું મારા પતિને જીવનપર્યંત મારા દેહનો સ્પર્શ કરવાની છૂટ નહીં આપું ! ' ' શું બકે છે તું ? ' આયુષ્ય ઉપર - ઉપરથી તો આશ્ચર્ય પામ્યો હોય એવું બતાવતો હતો , પણ અંદરખાને એનું મન નાચી ઊઠયું હતું . પોતાની પ્રેમિકા પોતાના સવિાય બીજા કોઇ પુરુષને એનું શરીર સોંપે વાતથી એનો પુરુષ સહજ ' ઇગો ' સંતુષ્ટ થઇ જતો હતો . છતાં પણ આયુષ્યે સમજાવવાનો ડોળ તો ચાલુ રાખ્યો , ' આવું કરાય , ગાંડી ! લગ્ન પછી તો તારી ઉપર તારા વરનો અધિકાર ગણાય . કાયદો પણ એવું કહે છે . જો તું ના પાડીશ તો તને કાઢી મૂકશે . ' ' તો શું ? હું પાછી આવતી રહીશ . પણ હું એક ભવમાં બીજો ભવ તો નહીં કરું ! ' અવસ્થાની રૂપાળી આંખોમાંથી બે ખારાં મોતી ખરી પડયા . આયુષ્ય હલી ગયો , ' જો એમ હોય તો હું પણ પ્રતિજ્ઞા કરું છું કે લગ્ન પછી હું પણ મારી પત્ની સાથે સંસાર નહીં ભોગવું . મારી સામાજિક ફરજો નિભાવતો રહીશ , પણ એની સાથે શરીરસુખની તો કલ્પના સુદ્ધાં નહીં કરું ! ' પછી થોડાં દિવસ બાદ અવસ્થા પરણી ગઇ . એના એક મહિના બાદ આયુષ્ય પણ પરણી ગયો . ભીષણ પ્રતિજ્ઞાના અતૂટ પાશ વડે બંધાયેલો આયુષ્ય કાચની પૂતળી જેવી પત્નીની પાસે પણ ફરકતો હતો . આલોચનાને જયારે સાચા કારણની ખબર પડી , ત્યારે શરૂઆતમાં તો એને બહુ મોટો ઝટકો લાગ્યો , પણ પછી એણે પતિને આકર્ષવાના , શરીરસુખ માટે લલચાવવાના તમામ પ્રયાસો શરૂ કરી દીધા . રોજ રાત્રે સોળે શણગાર સજીને પતિની સામે પેશ થવા લાગી . મધરાતે પડખું ફેરવીને પોઢેલા આયુષ્યનાં શરીર ઉપર જાણીને છતાં અજાણતામાં હોય તે રીતે પોતાનો હાથ કે પગ મૂકી દેતી . પણ આયુષ્ય જેનુ નામ ! મેરુ ચળે તો ભલે ચળે , પણ આયુષ્યનું મનડું ચળે ! ત્યાં અચાનક એક ઘટના બની ગઇ . આલોચનાની નણંદ એટલે કે આયુષ્યની નાની , જુવાન બહેન બરખા એક સમાચાર લઇ આવી , ' મોટા ભાઇ , કંઇ ખબર પડી ? તમારી જૂની બહેનપણી બે દિવસથી પિયરમાં આવી છે . ' ' આવી હશે ! એમાં મારે શું ? ' આયુષ્યે બહારથી બેપરવાઇ બતાવી . ' અવસ્થા બીમાર પડીને આવી છે . ' હવે આયુષ્ય નિર્લેપ રહી શકયો નહીં , ' હેં ? શું થયું છે એને ? ' બરખાએ આંખો નચાવી , ' પરણેલી સ્ત્રીને બીજું શું થાય ? ઊલટી , ઊબકા અને ચક્કર ! ડોકટરને બતાડયું . લેડી ડૉકટરે સોનોગ્રાફી કરીને કહ્યું કે એને સારા દિવસો જઇ રહ્યા છે . બરાબર દોઢ મહિનો પૂરો થવા આવ્યો ' આયુષ્ય ભડકી ઊઠ્યો . મનોમન ધૂંધવાઇ ગયો . ' હેં ? દોઢ મહિનો ? મારા લગ્નને આજે પંદર દિવસ થયા . એના એક મહિના અગાઉ અવસ્થાનાં લગ્ન અને દોઢ મહિનાનો ગર્ભ . એનો મતલબ કે અવસ્થા સુહાગરાતે ગર્ભવતી . . ? ' બાકીનો દિવસ આયુષ્યે માંડ માંડ પૂરો કર્યો . એના દિમાગમાં કોલેજકાળમાં ભણેલી કવિ રાવજી પટેલની અછાંદસ કવિતાની આખરી પંકિતઓ ઘૂમરાતી રહી : નવાં દૂર્વાંકુરો ફરફર થતાં , સહેજ ચમકયું / સૂતેલી પત્નીનું શરીર , ઝબકયો હુંય , પરખી . / જરા મેં પંપાળી પ્રથમ , ઊર મારુંય છલકયું / વિતેલાં વર્ષોમાં કદિય પણ ચાહી નવ તને / સ્તનોના પુષ્પોમાં શરમ છુપવીને રડી પડયો . આજે આલોચના સહેજ થાકેલી હતી . પતિને પામવાના તમામ પ્રયત્નો પરહરીને આજે દસ વાગતાંમાં પથારી ભેગી થઇ ગઇ હતી . એકાદ કલાક પછી કશોક ખડખડાટ થતાં એની આંખો ઊઘડી ગઇ . એણે જોયું તો આયુષ્ય ઓરડાની વચ્ચે એક મોટી થાળી મૂકીને સળગતી મીણબત્તી વડે પત્રોનો થોકડો અને પ્રેમિકાનાં ફોટોગ્રાફસ બાળી રહ્યો હતો . આલોચના પથારીમાં બેઠી થઇ ગઇ , ' અરે ! શું કર્યું ? તમે હવે મધુરજની કોની સાથે માણશો ? ' ' તારી સાથે ! ' આયુષ્ય મીણબત્તી બુઝાવીને એની તરફ ફર્યો , ' મને માફ કર , આલોચના ! આજે મારો ભરમ તૂટી ગયો . પ્રેમિકા એટલે નર્યું છળ ! સત્ય એટલે માત્ર પત્ની . હું ડાઘ ધોઇને આવું છું . ધસમસતાં પુરુષ બનીને આવું છું . હણહણતો અશ્વ બનીને આવું છું . વાયગ્રાની જરૂર પડે તેવો નાયગ્રા બનીને આવું છું . આજની રાત તને ઊઘવા નહીં મળે ! ' ' એક સારા , ઉચી ક્ક્ષાએ પહોચેલા લેખક છે . તેમની વિનંતી હતી લેખ * પાલનપુર પ્રવાસ ઠીક રહ્યો . ગરમીમાં થોડાં હેરાન થયાં . અંબાજી - ગબ્બર પર મજા આવી પણ થાક સરસ લાગ્યો . પણ , જ્યારે મારે એકલા પાછા આવવાનું થયું ત્યારે મને ખબર પડી કે હવે એકલા - એકલા મજા નથી આવતી . કોઇ જ્યારે દૂર રહે છે , ત્યારે તેનું મહત્વ સમજાય છે . શેત્રુંજી કેનાલમાં ગાબડું : દરિયામાં વહી રહેલું પાણ શ્રી અરશીભાઈ વી . ઓડેદરા ; ભાણવડ ( જિ . જામનગર ) થી લખે છે : તેમને ખેતીની જમીન બાબતે વાંધો પડતાં ખુબ મુશ્કેલી ઊભી થઈ હતી . સાથે તેમના પૌત્રની તબિયત પણ સારી રહેતી હોવાથી ચિંતા વધતી જતી હતી . આવા સમયે તેમણે આઈ શ્રી ખોડલનું સ્મરણ કર્યું અને પૌત્રનું સ્વાસ્થ્ય સારું થઈ જાય તેમજ ખેતીની જમીનનો પ્રશ્ન ઉકેલાઈ જાય તે માટે પરચો માન્યો . મા ખોડલની અપાર કૃપાથી તેમની બંને ઈચ્છા પૂર્ણ થઈ . મા ખોડલ ભક્તોના કાર્યો અવશ્ય સિદ્ધ કરે છે . બાળક વ્હેલુ જન્મે તિયારેહાલના સમયમાં પ્રસવની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે . આવા બાળકોની યોગ્ય સારસંભાળ અને તેમના સંબંધમાં સંપુર્ણ જાણકારી હોવી બાળકની માતા તેમજ અન્ય પરિવારના સભ્યો માટે ખુબ જરૂરી છે . માતાના ગર્ભમાં બાળકનો રહેવાનો સમય સામાન્ય રીતે 9 . . . વધુ વાંચો . . . અને સમીર ખરેખર સાચો હતો . બગીચાનો દરેક બાંકડો એક એક રૂપાળું રહસ્ય છુપાવીને આડો પડયો હતો . દરેક વૃક્ષ એના થડની આડશમાં એક ગોપીત સંબંધનું જતન કરી રહ્યો હતો . પ્રત્યેક છોડ બપોરના પવનવિહોણા વાતાવરણમાં પણ સહેજસાજ હલી રહ્યો હતો . વિચારોમાં મારા સદાયે વસો , છતાં ક્યાં કદીયે મળો છો તમે . ( 1 ) તાતા સન્સ ઍંડ કંપની તથા અન્ય ઉદ્યોગગૃહો અને સંસ્થાઓનો કુશળ વહીવટ કરીને વિકાસ સાધ્યો , તેમ નવા નવા ઉદ્યોગો શરૂ કર્યા . માતાના અપાર ૠણને યાદ કરવા , સન્માનવા , કોઈ એક દિવસ નક્કી કરીએ , અનેક પ્રકારનાં ગ્રીટીંગ કાર્ડ વહેંચીએ , જેને આખું વર્ષ હડધૂત કર્યાં હોય તેને તે દિવસે મોંઘી ભેટ આપીએ , તેનાં ભાતભાતનાં ગીત - કવિતાઓ બનાવીને લલકારીએ , તે દિવસનો મહિમા વર્ણવતા લેખો લખીએ , તેના ગુણગાનનાં દળદાર પુસ્તકો છપાવીએ - ખરીદીએ , એકબીજાને જાતજાતના લાગણીહીન - અર્થહીન SMS - EMAILS ફોરવર્ડ કર્યા કરીએ , દિવસના બહાને મોટી - મોંઘી હોટલોમાં પાર્ટીઓ મનાવવા અઢળક ખર્ચ કરીએ , તે સઘળી સારી બાબત હશે , તેની ના નથી . . ! ! ચેતનાબેન , જય શ્રી કૃષ્ણ . ખુબ સરસ ગીત સાંભળી ને મજા આવી ગઈ . 1624માં ગવર્નર્સ આઇસલેન્ડ પર ડચ ફર ટ્રેડિંગને મંજૂરી આપવામાં આવ્યા બાદ ન્યુ નેધરલેન્ડમાં યુરોપિયન લોકો હંમેશા માટે સ્થાયી થયા . 1625માં મેનહટન આઇસલેન્ડના સિટાડેલ અને એમસ્ટરડમના કિલ્લાના બાંધકામ શરૂ થયા જે બાદમાં ન્યુ એમસ્ટરડમના ( Nieuw Amsterdam ) નામથી ઓળખાયું . [ ૧૩ ] [ ૧૪ ] મેનહટન આઇસલેન્ડને એમસ્ટરડમના કિલ્લાની જગ્યા માટે પસંદ કરવામાં આવ્યું હતું જ્યારે સિટાડેલ નવા આવેલા લોકો માટે અરક્ષિત રાખવામાં આવ્યું હતું . 1625ના વિકાસને ન્યૂ યોર્ક શહેરના જન્મ તરીકે ઓળખવામાં આવે છે . [ ૧૫ ] પીટર જાન્સઝૂન સ્ચેજનના અવર પિપલ ( અન્સ વોલ્ક ) નામના ડોક્યુમેન્ટને આધારે , પિટર મિનટએ 1626માં ક્યા સમયે મુખ્ય અમેરિકાના લિનાપે લોકો પાસેથી 60 ગિલ્ડરના બદલામાં વેપારના ભાગ રૂપે મેનહટન હસ્તગત કરવામાં આવ્યું હતું , જેની કિંમત 24 ડોલર હતી . ( બ્રેડ અને અન્ય સામગ્રીની કિંમતને ધ્યાને રાખીને કિંમત નક્કી કરવામાં આવી છે . ) હાલના ચલણ અનુસાર કિંમત લગભગ 1000 ડોલર જેટલી થાય . [ ૧૬ ] ( ગણતરી ઇન્ટરનેશનલ ઇન્સટિટ્યુટ ઓફ સોશિયલ હિસ્ટ્રિ , એમસ્ટરડમ દ્વારા કરવામાં આવી છે ) . અંદાજને ધ્યાનમાં લેતા , કોઇ વ્યક્તિ મજાકમાં એવું કહી શકે કે 1626માં બીયરની 2400 ટેન્કર્ડ્સ ખરીદવા માટે પૂરતા નાણાં હતા . [ ૧૭ ] એક ત્રૂતિયાઁશ ' તપ ' પુરૂ કર્યુઁ તે કૈઁ નાની સુની વાત નથી . અમને પણ તમારી નજીક લાવનાર શબ્દસમુહ છે ને ! જ્યારે સ્કોટીશ ગુંડો અલિસ્ટેર હાર્પર ગોર્ડનની હત્યા કરે છે ત્યારે એવી બદલો લેવા હાર્પરની હત્યા કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેનું અપહરણ થઇ જાય છે અને તેના પર પીટર ક્રીડીની હત્યા કરવાનો આરોપ મુકવામાં આવે છે કારણકે તે હાર્પર સાથે મુલાકાત કરતી હતી . જેલમાં તપાસ અને યાતનાના અનેક તબક્કાની વચ્ચે એવીને વેલેરી નામની કેદી પાસેથી એક પત્ર મળે છે . વેલેરીને લેઝબિયન હોવાને કારણે જેલમાં ધકેલવામાં આવી હતી . એવીનો તપાસ અધિકારી છેલ્લે તેને દોસ્તી અથવા મોત બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની તક આપે છે . વેલેરીની હિંમત અને દ્રઢ વિરોધની વચ્ચે તે તેનો ઉદ્દેશ પડતો મુકવા તૈયાર થતી નથી અને અંતે તેને કહેવામાં આવે છે કે તે મુક્ત છે . એવીને તે જાણીને આંચકો લાગે છે કે તેને જેલમાં મોકલવાનો સમગ્ર તખ્તો " વી " તૈયાર કર્યો હતો . " વી " પોતાના પર જે અત્યાચાર થયા તેનો એવીને પણ અનુભવ કરાવવા માંગતો હતો . તેણે જણાવ્યું હતું કે વેલેરી લાર્ખિલ જેલની કેદી હતી જે તેની બાજુમાં આવેલી કોટડીમાં મૃત્યુ પામી હતી . એવીએ જે પત્ર વાંચ્યો હતો તે એવો પત્ર હતો કે જે વેલેરીએ " વી " ને આપ્યો હતો . એવીનો ગુસ્સો અંતે તેની ઓળખ અને મુક્તિને સ્વીકૃતિ આપે છે . માતૃભાષા સપનોં કી ભાષા હોતી હૈ બાકી બાદ મેં . . . . બહુત ઉમ્દા અભિવ્યક્તિ શાયદા જી કર્યો છે પ્રેમ તને સ્વીકારું છું આજે હું , ખેલ છે પ્રેમ તણો બાજી એમાં હારું છું , તારી યાદોને હું પુછું ક્યારે થાશે એકરાર ? કોઈ એને પણ કહી દે છે હૈયું બેકરાર , ક્યારે થાશે પૂરા અરમાન ? હશે કાયમ મારા દિલનો કસૂર કસૂર કસૂર તારી આંખો નો દીવાનો તારોય હાથ હોય તો કૈં ओर વાત થાય પોતાના હાથથી તો ફકત આપઘાત થાય ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને તારું નામ દીધું છે , ભમરા તને ગુંજયા કરે , ગુંજવાનું મેં કામ દીધું છે એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો , જેનાથી ભૂ - કંપનો ( seismic wave ) ઊભા થાય એવાધરતીના પેટાળમાં થતા કોઈ પણ પ્રકારના હલનચલનને દર્શાવવા માટે ધરતીકંપ શબ્દ વાપરવામાં આવે છે . પછી ભલે તે કુદરતી ઘટના ( phenomenon ) હોય કે પછી માનવસર્જિત ઘટનાના કારણે સર્જાયાં હોય . મોટા ભાગે ભૂસ્તરોમાં ભંગાણ ( faults ) થવાથી ભૂકંપ પેદા થતા હોય છે પરંતુ જવાળામુખીના કારણે , ભૂસ્ખલનના કારણે , ખાણમાં બારુદ વિસ્ફોટો અને અણુકેન્દ્ર સંબંધી પ્રયોગોના કારણે પણ ભૂકંપ આવી શકે છે . ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ ( focus ) કે ઉદ્ભવબિંદુ ( હાયપોસેન્ટર ) ( hypocenter ) કહેવામાં આવે છે . બરાબર એની ઉપર જયાં ધ્રુજારી જમીનના સ્તરને અડે છે તેને ભૂકંપ બિંદુ ( એપિસેન્ટર ) ( epicenter ) કહેવામાં આવે છે . આણંદ જિલ્લાનું ૯પ . ૦૩ ટકા રીઝલ્ટ આવતા આણંદ જિલ્લાની આર્ટસ અને કોમર્સ કોલેજમાં એડમીશન મેળવવા માટે વિદ્યાથીઓ અને વાલીઓએ તપાસનો દોર શરૂ કરી દીધો હતો . જેમાં આણંદ વિદ્યાનગરની મોટાભાગની કોલેજમાં વિદ્યાર્થીઓ ઘ્વારા પુછપરછ શરૂ કરી હતી . સામે બેસેલ મીતાલીએ ધીમેથી આંખો લૂછી . તેના ચહેરા પર એક મક્કમતાની રેખા પ્રસરી . એક નિર્ણય લેવાઇ ગયો . અને તેનો હાથ હળવેથી પોતાના ઉપસેલા ઉદર પર ફરી રહ્યો . તે યુવાન બીજું કોઈ નહીં લાલબહાદુર શાસ્ત્રી હતા , જેમણે દેશના વડાપ્રધાન બન્યા બાદ માત્ર અઢાર મહિનામાં દેશને પ્રગતિના પંથે પહોંચાડી દીધો હતો . કથાનો સાર છે કે ઈમાનદારી મહાન ગુણ છે . જે વ્યક્તિ પોતાના વિચાર અને આચરણમાં નૈતિક સિદ્ધાંતો પ્રત્યે ઈમાનદાર રહે છે , તે સાચા અર્થમાં મહાન હોય છે . મેરે વિચાર સે તો અજમલ કો મુખ્યમન્ત્રી બના દેના ચાહિયે . . . ૧૯૬૫માં પાકિસ્તાને વામન દ્વાદશીના દિવસે દ્વારકા પર બોમ્બમારો કર્યો હતો , તેમ છતાં દ્વારકા મંદિરને ઉની આંચ પણ આવી હતી તેની યાદમાં તિથીએ મંદિર પર દરેક વર્ષે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે . ધજામાં ક્યારેય પણ કાળો કે લીલો રંગ મંજૂર કરવામાં આવતો નથી . ' જળસમાધિ ' ની પૂર્વભૂમિકા વિષે બહુ સંક્ષિપ્તમાં કહું તો , મારી ૨૦ વર્ષની ઉંમરે હું બહુ ઉત્સુક હતો કે કોઈક ગુજરાતી મેગેઝિનમાં મારી વાર્તા છપાય . દિવસોમાં ફક્ત ગુજરાતી ટૂંકી વાર્તાઓનો સમાવેશ કરતું ' સવિતા ' નામે એક માસિક મુંબઈથી પ્રકાશિત થતું હતું . દર વર્ષે માસિક ' વાર્તાહરીફાઈ ' નું આયોજન કરતું કે જેથી તેને સારી વાર્તાઓ મળી રહે . બે કે ત્રણ વર્ષ સુધી મેં વાર્તાહરીફાઈમાં ભાગ લીધો ; અને છેવટે ૧૯૬૫માં ઈનામવિજેતા વાર્તા તરીકે તો નહિ , પણ પ્રથમ ત્રણ ઈનામપાત્ર વાર્તાઓ પછીની ઉત્તમ વાર્તાઓ પૈકીની એક વાર્તા તરીકે ' જલસમાધિ ' ની પસંદગી થઈ . આમ મુદ્રિત સ્વરૂપે મારી કોઈક વાર્તા પ્રસિદ્ધ થાય એવું મારું સ્વપ્ન સાકાર થયું અને સાહિત્યસર્જનના ક્ષેત્રમાં આગળ ધપવા માટેનું પ્રેરક બળ મને મળી રહ્યું . રવિવારે ચારુશી એને મળવા ગઈ ત્યારે કમલ જરા શાંત લાગી . સોમવારે સવારમાં આશ્રયગૃહમાંથી ફોન આવ્યો , " કમલ સામાન બાંધી , જવા તૈયાર થઇ ગઈ છે અને એના જેઠાણી લેવા આવી રહ્યા છે . " હવે તો " સંભાળીને રહેજે . પ્રભુ રક્ષા કરે . " કહેવા સિવાય બીજી કોઈ સલાહનો અર્થ નહોતો . બે અઠવાડીએ ચારુશી પર ફોન આવ્યો ત્યારે થોડી વાતચીત પછી કહ્યું કે , " આવીને તારા ઘરેણાં લઈ જજે . " દિવસો પછી જેઠની દીકરી સાથે આવી . એને જોઈ ચારુશીની આંખ ભીની થઈ ગઈ . કરમાયેલી અને થાકેલી લાગતી કમલ નજર મિલાવ્યા વગર જવાબ આપતી હતી . ચિંતિત નજર એને જતી જોઈ રહી . નજર કરૂ અહીં , તહી , અને મારી નજરે ફૂલો હજારો તુલસી વિવાહ ના આહલાદક દર્શન કરાવવા બદલ આભાર . પહેલા બે અને અન્તિમ શેરને સુધારી શકો તો અતિઉત્તમ રચના બની શકે એમ લાગે છે . ( નાને મોઢે મોટી વાત કરવાનો મિત્રદાવે હક્ક લઈ લઉ છું . ) " બાબા " કહ્યું હતું " હિન્દુ આતંકવાદ મુસ્લિમ આતંકવાદ કરતાં વધુ ખતરનાક છે . અને નરેન્દ્ર મોદી એમાં સામેલ છે " દ્રૌપદીસ્વયંવર પછી ખાંડવપ્રસ્થમાં પાંડવો વસે છે . અને ક્રૂષ્ણ દ્વારિકા પાછા જાય છે , ત્યાં સુધી દ્રૌપદી પાંચ પતિને પરણી છતાં તેઓ સાથે કઇ રીતે રહી તેનો ઉલ્લેખ આવતો નથી . પણ પ્રશ્ન મહત્ત્વનો છે એટલે જનમેજયના મુખે ભગવાન વ્યાસે પ્રશ્ન મૂક્યો છે : ભાજપથી રીસાયેલા અને બાપુ સાથે વર્ષોથી જોડાયેલા ચૈતન્ય શંભુ મહારાજ અને નૌતમ સ્વામી જેવા અસંખ્ય સાધુ - સંતોની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના પાદરે આવેલા " વસંત વગડે " બાપુના જન્મદિનની ઉજવણી કરવામાં આવી જેમાં રાજ્યભરમાંથી લગભગ ૨૦૦૦૦ જેટલા બાપુ સમર્થકો ઉમટી પડ્યા . સ્વભાવગત તલવાર ખેંચવા માટે જાણીતા શંકરસિંહ બાપુના જન્મદિને સામાન્ય રીતે ૧૫૦૦૦ સમર્થકો એકત્ર થતા હોય છે [ . . . ]

Download XMLDownload text