Text view
guj-40
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
માનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે . વાણી વ્યવહાર કરે છે . આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ ઈ . સ પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે . આ ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે . શુરુઆત ની ભાષાઓ હેમિટિક , હિટ્ટાઇટ , સેમેટિક , આર્ય - ઇન્ડોયુંરોપીયના દ્રાવિડી , એસ્ટ્રિડ્ . . વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે . આર્યભાષાઓ આર્ય , આર્ય - ઇન્ડોયુંરોપિયન , ઇન્ડોજર્મેનિક , ઇન્ડો આર્ય અને વિરોઝ્ના નામે ઓળખાતી હતી .
© ૨૦૧૦ નર્મદા , જળ સંપત્તિ , પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ( જળ સંપત્તિ વિભાગ )
ધર્મ હોય કે રાજકારણ આચાર સંહીતા એ મુખ્ય અને મુળભુત સર્વસ્વીકૃત સીધ્ધાંત છે . આપણા પ્રશનન શાસ્ત્રોમાં પણ એવા કેટલાય અગણીત દાખલાઓ મોજુદ છે , કે જેમણે આચાર - વીચાર ખાતર પોતાના પ્રાણનું પણ બલીદાન આપેલ છે . જેમકે રાજા હરીશ્ચન્દ્ર સત્યની ખાતર પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું . આધુનીક સમયમાં મહાત્મા ગાંધીજી , લાલ બહાદુર શાસ્ત્રી , ડૉ . રાધાકૃષ્ણન કે શ્રીમદ રાજચન્દ્ર જેવા ભારતના મહાન સપુતોએ અણીશુધ્ધ આચાર સંહીતાનું પાલન કરી બતાવ્યું છે . અરે ભારતના રાજ્ય બંધારણમાં પણ આચાર સંહીતાને પ્રાધાન્ય આપવામાં આવેલ છે . રાજકારણી નેતા હોય કે કર્મચારી અધીકારી હોય , સામાન્ય નાગરીક હોય કે કોઈ સામાજીક કાર્યકર હોય , સર્વેના આચાર સંહીતાના પાયાની બાબત છે . એટલું જ નહી આચરણ વગર મનુષ્ય અસામાજીક બની જાય છે . એવું અત્યારના દુષીત વાતાવરણ ઉપરથી સ્પષ્ટ જણાય છે . કોમી હુલ્લડો , સાંપ્રદાયીક અસામાંજસ્ય , વેરભાવ , દુષીત રાજકારણ , બેકારી , મોંઘવારી , ભ્રષ્ટાચાર વગેરે અનીષ્ટ માટે શું આચાર સંહીતા જવાબદાર નથી ? મારી દ્રષ્ટીએ સદ્આચરણ કે અનુશાશન રાષ્ટ્રના ઘડતરમાં અમુલ્ય ફાળો આપી શકે તેમ છે . પરંતુ પાટલે મોટી ખોડ છે . આપણા સંસ્કાર અને આચાર સંહીતા રુપી અમૃતનું પાન કરાવવામાં નહી આવે તો ભવીષ્યમાં એ નવી દાનવસૃષ્ટીનું સર્જન કરી તાંડવલીલા આચરશે એ નીઃશંક હકીકત છે .
પોતાના પ્રિય વતન દાઘેસ્તાનને ' જગતના અફાટ મહાસાગરમાં પડતી નાનકડી બારી ' તરીકે ઓળખાવતા રસૂલે પુસ્તકમાં અવાર કહેણીઓ , પ્રસંગકથાઓ , ચોટડૂક ઉક્તિઓ , પિતાની અને પોતાની નોટબુકમાંથી ટાંકેલા કિસ્સા અને કાવ્યો જેવી છૂટીછવાયી સામગ્રીનું પહેલી નજરે ખરબચડું લાગે એવું છતાં મનમોહક ગૂંથણ કર્યું છે કે ભરતગૂંથણ - આભલાં - કોડીઓ અને બીજી સામગ્રીથી દીપી ઉઠતો ચાકળો યાદ આવી જાય .
મહેસાણાથી 16 કિ . મી . દૂર આવેલા ગાંભૂ ગામની મધ્યમાં તીર્થ આવેલું છે . જૈન ગ્રંથોમાં ગાંભૂ અને ગંભૂતા એવા એના નામોનો ઉલ્લેખ મળે છે . એક સમયે આ ગાંભૂ ગામ જૈનોનું કેદ્રસ્થાન હતું . વળી 144 ગામના જૂથમાં આવેલું મુખ્ય નગર હતું . પ્રાચીન કાળમાં અહીં અનેક જૈનમંદિરો હોવાનો ઉલ્લેખ છે . આ ગામનો ઈતિહાસ વિ . સં . નવમી સદી પૂર્વેનો મનાય છે . પાટણ નગર પૂર્વે આ નગર આવેલું હતું . અહીં ના ભગ્ન અવશેષો આ સ્થળની પ્રાચીનતાનું પ્રમાણ આપે છે . શ્રી ગંભીરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા રાજા સપ્રતિ કાળની મનાય છે . આ સ્થળેથી મહારાજા સપ્રતિકાલીન અનેક પ્રતિમાઓ પ્રાપ્ત થઈ હતી જેને અન્યત્ર મોકલવામાં આવી છે . વિ . સં . 919 માં આ . શ્રી શીલાંકચાર્યજીએ અહીં આચારાંગ સૂત્ર ની ટીકાની રચના કરી હતી . પ્રાચીન વૈદકગ્રંથ સુશ્રુત ની રચના પણ આ નગરમાં થઈ હતી . વિ . સં . 1228 માં સૈદ્ધાંતિ યક્ષદેવના શિષ્ય પાર્શ્વનાગે આ ગામમાં જંબૂ નામના શ્રાવકના જિનાલયમાં તેની સહાયતાથી શ્રાવક પ્રતિક્રમણસૂત્ર પરની વૃત્તિ તાડપત્ર પર લખી હતી . એવી જ રીતે વિ . સં . 1305 માં ઉપાંગ - પંચક ની વૃત્તિઓ પણ અહીં જ લખાઈ હતી . આ સિવાય અન્ય કેટલાક ગ્રંથો અહીં રચાયા હોવાની હકીકત પ્રાપ્ત થાય છે . આ રીતે પ્રાચીન કાળમાં આ નગર જૈન ધર્મની પ્રવૃત્તિઓનું એક મહત્ત્વનું કેદ્ર હોવું જોઈએ અને અનેક જિનમંદિરો હોવાં જોઈએ . આ તીર્થના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની કલા એવી અનુપમ છે કે જાણે પ્રભુ સાક્ષાત હસતા હોય તેવો ભક્તને અનુભવ થાય છે . એના શિખરની કલા પણ નિરાળી છે અને એ જ રીતે આ મંદિરમાં મૂર્તિઓનો પરિવાર ઘણો મોટો છે .
ઇસવીસન ૨૦૨૦ના શિયાળાની સુંદર સવાર . હું રોજની જેમ મારા ઈ - મેલ જોઈ રહ્યો છું અને જય સ્મિથ નામના મારા જૂના મિત્રનો મેલ જોઈને સાનંદાશ્ચર્યમાં પડી ગયો . તેનું ખરું નામ છે ( હતું ) જયદીપ પંચાલ . ૧૯૯૧ - ૯૨માં તે શિકાગોમાં મારી સાથે અભ્યાસ કરી રહ્યો હતો . એક સમયનો ગર્વિષ્ઠ ભારતીય , જેણે પોતાનું નામ જયદીપમાંથી જય ( જે ) અને અટક પંચાલમાંથી સ્મિથ કરી નાખી , કારણકે પંચાલ એ જૂનવાણી ભારતમાં લુહારકામ કરનારી જાતિ હતી . ( આ વાતે કોઇ ટિપ્પણી નહીં ! )
મી . વાસુદેવન સાથે વાતો કરતા કરતા ક્ષિતિજ ને એક વાત બરોબર સમજાઇ ગઇ હતી કે અમેરિકા જો તક મળે તો જતા રહેવું જોઇએ . અને એ તકમાં એક તક તો દિશા સાથે લગ્ન કરીને તે ગુમાવી ચુક્યો હતો … ફરી થી લગ્ન કરી ત્યાં ના પણ જવાય . એકાઉટીંગની બી કોમ જેવી સાદી ડીગ્રી પર ઉપર અમેરિકા જવાનું શક્ય ના બને તો હવે શું કરીયે કે જેથી અમેરિકા જવાય . દિશાનાં મામા નાં ઘણા લીકર સ્ટોર છે તો હિંમત કરી તે દિવસે તેના મન ની વાત તેણે મામાને કરી . .
વાતપીત્ત રાયણનાં પાન અને કોઠીનાં પાન વાટી કલ્ક કરી , ઘીમાં શેકી ખાવાથી વાતપીત્ત મટે છે .
વિકાસ અને પ્રગતિ એ માનવની મૂળભૂત લાક્ષણિકતા અને ગુણ ઇશ્વરે મૂકેલો છે . એ સતત પ્રગટ થયા કરે છે . જીવન અમાપ અને અગણિત શક્યતાઓથી ભરપૂર છે . મુક્ત પસંદગીનો અધિકાર માનવને મળેલો છે . ફ્રી - સેલની રમત કદાચ એટલે ગમતી હશે કે એમાં આ બધા ગુણો છે . કોમ્પ્યુટર પર હું કદી કોઇ ગેમ રમ્યો નથી રમતો નથી - તે માટે ગમે તે કારણો હોય . પણ ફ્રી - સેલની રમતને અનુભવવાની આ રીત અત્યંત ગમી . મુરબ્બીશ્રીને એની મઝા પડે છે એ તેમનો મઝા માણવાનો સ્વભાવ લાગે છે . લાવ , હું તેમની થોડી નિર્દોષ ( ! ! ) ઇર્ષા કરી લઉં !
પરત્રીયા સેં પ્રીત કરીને કૂડી નજરે ક્યું જોતા ?
ધરમરાજ દીધો ધરમ , ભિખમ પ્રણ બલવાન | વિષ્ણુ ખમા શિવ રોસ નિજ , સુરસત વાણી દાન | | ૨ | | સૂરજ દીધો તેજ સહ , ધનપત ધન ગુણરાસ | સતિયાઁ મિલ સતવાન કી , રજરૂડી રજ વાસ | | ૩ | | અરજણ દિધિ વીરતા , માધવ નીતી મન્ત્ર | પવન તનય બલ આપિયો , દ્રોણ દિયો રણ - તંત્ર | | ૪ | | દીધી કરણ સુદાનતા , દુરજોધન નિજ આણ | સીતાપત સૂં સીખલી , કુળ મરજાદા કાંણ | | ૫ | | જબરન ધાડ઼ો દૌડ઼તા , દિસૈ ના કુછ દોસ | સુરબાલા રો રૂપ સહ , લીધો ઇણ ધર ખોસ | | ૬ | | દીધા ન જો દેવતા , લુઠા પણ હી લીન | ઇન્દર ભાગ્યો આંતરૈ , અબ લગ બિરખાહીન | | ૭ | | સુરસત આવૈ ઇણ ધરા , હંસ ભલાં અસવાર | ઇક હાથ વીણા બાજણી , બીજૈ હથ તરવાર | | ૮ | | નમ - નમ નાઊઁ માથ નિત , સુરસત દુરગા માય | દોન્યૂ દેવ્યાં મેલ ઇત , સોનો ગંધ સુહાય | | ૯ | | શ્રી ક્ષત્રિય યુવક સંઘ કે અગ્રણી નેતાઓં મેં સે એક સ્વ . આયુવાન સિંહ જી શેખાવત ને અપની કલમ સે કઈ પુસ્તકોં કે સાથ " હઠીલો રાજસ્થાન " નામક પુસ્તક મેં ૩૬૦ દોહોં કા એક સંગ્રહ લિખા | હાલાઁકિ ઉનકે દોહોં કી ભાષા કઠિન નહીં થી ફિર ભી આજ કે પઢે લિખે લોગોં કે લિએ રાજસ્થાની ભાષા અપની હોતે હુએ ભી પરાયી સી હો ગયી અત : આયુવાન સિંહ સમૃતિ સંસ્થાન ને ઉનકે દોહોં કા સંગ્રહ ડા . નારાયણ સિંહ જી ભાટી , ડા . શમ્ભૂસિંહ જી મનોહર , શ્રી રઘુનાથ સિંહ જી કાલીપહાડી કે સહયોગ સે હિંદી અનુવાદ ભી સાથ મેં પ્રકાશિત કિયા | હમારી કોશિશ રહેગી રાજપૂત વર્લ્ડ પર સ્વ . આયુવાન સિંહ જી કે ઇન દોહોં કે સાથ હી ઉનકી અન્ય રચનાઓં સે ભી આપકો રૂબરૂ કરવાને કી | " યહ દુનિયાં " | જ્ઞાન દર્પણ રાજસ્થાની ભાષા મેં કુછ શબ્દ વાક્ય જિન્હેં બોલના ત્યાજ્ય હૈ તાઊ ડાટ ઇન : તીન તીન ખુશખબરિયાં . . . . તાઊ ટીવી કા સ્પેશલ બુલેટિન
પાસેના નવા ગામ ખાતે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયેલ ત્રણ તરૂણોમાંથી બે તરૂણોના ડૂબી જતાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળેલ છે . નવા ગામના કોળી શખ્સ શંકર શૈલેષભાઈ તથા કોળી અશ્વિન જગાભાઈ તથા અન્ય એક તરૂણ નવા ગામના તળાવમાં ન્હાવા ગયા હતાં જેમાં શંકર અને અશ્વિન ઉંડા પાણીમાં ચાલ્યા જતાં તેઓનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ . . .
શિરીષભાઇ તેમના જ્ઞાનનો લાભ એક બ્લોગ બનાવીને આવા લખાણોને મઠારીને ચોક્કસ દિશા આપીને રજૂ કરવો જોઇએ . અને જ્યાં પણ સંદર્ભને અનુરૂપ બાબત હોય ત્યાં પોતાના જે તે લેખ કે નિબંધની લીન્ક આપવી જોઇએ . જેથી બ્લોગ પરનું સુવ્યવસ્થિત લખાણ વાંચકોને ઉપલબ્ધ થાય . - શિરીષભાઇ , પાસે બધુ જ છે . બસ એક બ્લોગ શરૂ કરે - તેમના પોતાના જ લખાણોનો ; તો વાંચકોને ઘણો લાભ મળશે .
વિશ્વમાં સૌપ્રથમ ડેનમાર્કે 1989માં સમલૈંગિક લગ્નોને કાયદાકીય મંજૂરી આપી હતી અને તેનું અનુસરણ નોર્વેએ 1992માં કર્યું । નોર્વેના એક ભૂતપૂર્વ નાણા મંત્રી ક્રિસ્ટિયાન ફૉસે જાન્યુઆરી , 2002માં તેમના સાથી એસએમએસ જોન એરિક નાર્બાક સાથે લગ્ન કર્યા હતા . કેનેડાના ઓટોરિયો રાજ્યની સર્વોચ્ચ અદાલતે જૂન , 2003માં સમલૈંગિકોને એકબીજાથી જુદાં કરવાનું પાપ કે પુણ્ય ન કરવાનો આદેશ સરકારને આપ્યો હતો . પાપ કે પુણ્યનો ફેંસલો ઇશુ ખ્રિસ્ત પર છોડવાનું કહ્યું હતું . અમેરિકામાં સમલૈંગિકો લગ્નને માન્યતા સૌપ્રથમ મસોચ્યુસેટ્સ રાજ્યએ મે , 2004માં આપી હતી . પાકિસ્તાનમાં જુલાઈ , 2005માં સૌપ્રથમ સમલૈંગિક લગ્ન થયા હતા .
બાનાનું પડેલું મોં જોઈ ભુલાએ પુછ્યું , " બાના ! કહે ના કહે , પણ તમે લોકો અમારાથી કશુંક છુપાવો છો . "
શરીરને ઈશ્વરનું ૫વિત્ર નિવાસસ્થાન ગણવામાં આવે છે અને આ હકીક્તને હંમેશા નજર સમક્ષ રાખવામાં આવે તો શરીર પ્રત્યેના નિરર્થક મોહમાંથી બચીને તેના પ્રત્યેનાં કર્તવ્યો આ૫ણે નિભાવી શકીએ . મંદિરને સજાવવા તથા શણગારવામાં ભગવાનને ભૂલી જવા તે નરી મૂર્ખતા જ છે , ૫રંતુ સાથે સાથે મંદિરોને ગંદાં , ભ્રષ્ટ , તિરસ્કૃત કે જીર્ણશીર્ણ રાખવાં ૫ણ પા૫ ગણાય છે . શરીરરૂપી મંદિરને મનમાની ખરાબ આદતોને કારણે રોગનું ઘર બનાવી દેવું તે પ્રકૃતિની દૃષ્ટિએ એક બહુ જ મોટો અ૫રાધ છે . તેના ૫રિણામરૂપે પીડા , બેચેની , અલ્પાયુ , આર્થિક નુકસાન તથા તિરસ્કાર જેવી સજા ભોગવવી ૫ડે છે .
ઉત્તર ગુજરાતના આવા જ એક ખુબ જ પ્રતિષ્ઠિત પરિવાર અને સામે છેડે અમદાવાદના એવાજ વરીષ્ઠ બેંક મનેજર પરિવારની આવી જ સમસ્યામાં એક પરિવારના શુભ પ્રસંગ તાકડે જ મહિલા સહિતના તમામ સદસ્યોની ધરપકડ કરાઇને છેક અમદાવાદ પોલીસ સ્ટેશને લવાયા એ તે કેવી કઠણાઇ કહેવાય .
સ્નિગ્ધ ને સુંવાળા મુલાયમ મનરંજના બાલ હાસ્ય સુરખી મૃદુ નિર્મળ નિરંજના
' પ્લીઝ , ' મનોજે ધૂંધવાઇને કહ્યું , ' શાંતિથી મનમાં ગાયત્રીમંત્ર બોલ . આડુંઅવળું વિચારવાનું બંધ કર . બોટાદ જઇને આવવામાં સવા કલાક તો થાય . '
તન ભટકતાં સિંધુ કેરા ભલે હ્રદયે ભળે !
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? - - બબાભાઈ પટેલ
અર્જુને શું કરવું તેની સમજ ન પડવાથી છેવટે ભગવાનનું શરણ લીધું , ને આકુળવ્યાકુળ થઈને પોકાર કરી દીધો કે હે પ્રભો ! હું તમારે શરણે આવ્યો છું . મને ઉપદેશ આપો . મારે માટે જે યોગ્ય હોય તે માર્ગ મને બતાવો . પરિણામે ભગવાને જ્ઞાનની પવિત્ર ગંગાને પ્રકટ કરી . તે જ પ્રમાણે પ્રવૃત્તિ કે વ્યવહારની વચ્ચે રહીને પણ જે ભગવાનનું શરણ લે , ને ભગવાનની મદદની માંગણી કરે , તે ભગવાનની વાણી સાંભળી શકે , ભગવાનની કૃપા મેળવી શકે , જ્ઞાનની પવિત્ર ગંગામાં સ્નાન પણ કરી શકે . અર્જુનની આજુબાજુ ભયંકર પ્રવૃત્તિ હતી . છતાં તેણે ભગવાન તરફ દૃષ્ટિ ફેરવી તો તેને જ્ઞાન મળી શક્યું .
" બાબુજી , અમે ગરીબ માણસ ટાંગાના પૈસા ક્યાંથી લાવીએ ? આ જૂનીપુરાણી સાઇકલનું 13 રૂપિયાનું દેવું પણ હજી નથી અપાયું " પેલા બિચારાએ દીન વાણીમાં કહ્યું .
( આમ તો આ કાવ્ય ' સુનામી ' ને ઘ્યાન્માં રાખીને લખાયું છે , પરંતુ છેલ્લી થોડી પંકિતો મુંબઇની આજની પરિસ્થિતિને ઘણી અનુરૂપ લાગે . )
વિભાગના બાપા જલારામ કહેવાતા અને સેવાના સરતાજ તરીકે ઓળખાતા એવા બીલીમોરા જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઇ શાંતિલાલ ગાંધીનું ૭૮ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ આજે અવસાન થયું હતું . હંમેશા સેવાનાં કાર્યોમાં તત્પર અને ગળાડૂબ રહેતા બાબુભાઇ ગાંધીએ જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ અને જલારામ અગ્નિસંસ્કાર ધામના પ્રમુખ તરીકેબીલીમોરા વેપારી એસો . ના પ્રમુખ તરીકે અને સામાજિક તેમજ વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા હોય . . .
' આશીર્વાદ તો ઉપર બેઠા હજાર હાથવાળાના લેવાના … ! ' આકાશ તરફ આંગળી ઊચી કરી ગુરુજી ઊભા થયા , ' એની કૃપા વિના પાંદડું પણ ન હલે … ! આપણે તો … અમે તો નિમિત્તમાત્ર … ! એમની સેવા . . કરો . . ! જય સ્વામિનારાયણ … ! '
' ગહન દીસે , ભાઇ ! કર્મની ગતિ , એક ગુરુના અમો વિદ્યારથી ;
… . . આપે ના હસવાની ચેતવણી ન આપી હોત તો ચાલત . આમાં છેક સુધી હસવા જેવું શું છે તે સમજાવશો તો કદાચ હાસ્યાસ્પદ થશે … .
૬ - ક ચોમાસામાં અરબી સમુદ્ર પરથી આ દિશામાંથી વાદળા આવી ચડે છે . ચોમાસુ શરૂ થવાનું હોય ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જંગી મોટા વાદળો ધરતી પર વરસવા આવતા હોય એ હેરફેર જોવા જેવી હોય છે .
સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય કસરત ખુબ જરૂરી છે . આજની આ ફાસ્ટ લાઈફમાં કેવી કસરતથી કેવા ફાયદા થઈ શકે છે . તેમજ આ સરળ કસરતો શીખવા અને તેના ફાયદા પણ આપને ખબર હોવી જ જોઈએ . અહીં અમે આપ માટે એવો સરળ નુસખો લાવ્યાં છીએ કે તે આપના ગરદનનો દુખાવો ગણતરીની મીનિટોમાં દુર કરી દેશે . કલાકો સુધી ઓફિસમાં કામ કરીને કે પછી ખુબ બધી સ્ટડિઝને કારણે ઘણી વખત ગરદનનો દુખવ સતાવતો . . .
આ બન્ને ટ્રસ્ટમાં રતન ટાટા શામેલ તો છે પણ આવક સાથે તેમનો કોઈ લેવા - દેવા નથી . બન્ને ટ્રસ્ટ ડિવિડન્ડથી પ્રાપ્ત થયેલી આવકને સમગ્ર રીતે માનવ કલ્યાણના કાર્યો પાછળ ખર્ચે છે . ટાટા સન્સમાં વ્યક્તિગત સ્વરૂપે સૌથી મોટા શેર હોલ્ડર સેપોરજી પેલનજી મિસ્ત્રી છે , જેમની પાસે 18 . 5ટકા શેર છે .
તું કેમ સ્મરણ , જીદ હજી રોજ કરે છે ? જે નામ હવે હોઠથી વીસરાઈ ગયું છે .
શ્રી એલ . કે . અડવાણીએ દેશના અનેકવિધ તીર્થક્ષેત્રો યાત્રાધામો અને મંદિરોના મહિમા પ્રસ્તુત કરતા ' ' પવિત્ર ભારત ' ' ક્ષેત્રના નિર્માણની હિમાયત કરતાં જણાવ્યું કે સૌરાષ્ટ્રના સાગરકાંઠે દ્વારિકાથી લઇને આધ્યાત્મિક તીર્થોને જોડતી પ્રવાસન સરકીટ ઉભી થાય અને ક્રુઇઝ સર્વિસથી તેનું જોડાણ કરી શકાય .
ના તેમાં રોજે રોજ લખવું જરૂરી નથી . આપને જ્યારે અનુકુળતા હોય ત્યારે લખી શકો છો . આપ જલદી બ્લોગ શરુ કરો .
વલણ એ આદમીનું છે અનોખું ને અલગ સૌથી , તરત એ એટલે સૌની નજરનું વ્હાલ પ્હેરે છે .
તારિકા અવાક્ તો થઈ ગઈ પણ ક્ષણેક વાર થોભ્યા પછી તેણે વિજયકુમારના ખભે માથું મૂકી દીધું અને એટલું જ બોલી " કબ આઉં તુમ્હારે ઘર ? "
આપણા આગવા ગુજરાતના ગૌરવશાળી ગરવા ગુજરાતીઓને પણ ગાંધીવાદ અવ્યવહારૂ જણાય છે તે અત્યંત ખેદજનક , દૂર્ભાગ્યપૂર્ણ અને વિચાર - વિમર્શ - વિશ્લેષણ માંગી લે તેવી બાબત છે . વેસ્ટર્ન કલ્ચર ધરાવતા વિકસિત દેશો માટે કદાચ ગાંધીવાદ અજુગતો ને અપ્રિય લાગે તે સહજ સ્વાભાવિક છે .
૧૯૫૩ ૫હેલા સાડાસાત કરોડ લોકો મેલેરીયાથી પીડાતા હતા . જેથી કેન્દ્ર સ૨કા૨શ્રી ત૨ફ થી ૧૯૫૩ મા રાષ્ટ્રીય મેલેરીયા નિયંત્રણ કાર્યકૂમ શરૂ કરેલ ૧૯૫૩ ૫હેલા સાડાસાત કરોડ લોકો મેલેરીયાથી પીડાતા હતા . જેથી કેન્દ્ર સ૨કા૨શ્રી ત૨ફ થી ૧૯૫૩મા રાષ્ટ્રીય મેલેરીયા નિયંત્રણ કાર્યકૂમ શરૂ કરેલ
સાચી સમાજ સેવા તો પિડિત માનવજાત ની સેવા છે .
સૌથી પહેલાં તો નવા બ્લોગ માટે ખૂબ ખૂબ અભિનંદન અને શીવજી નો ફોટો ખૂબ સરસ છેં …
હિંદી ઔર ભારતીય ભાષાઓં કે લેખકોં કી ઇસ ઉત્સવ મેં ભાગીદારી સાલ દર સાલ બઢતી જા રહી હૈ । ઇસ બાર હિંદી ભાષા ઔર સાહિત્ય કો લેકર કુછ નએ વિષયોં પર કવિ , લેખક ઔર પત્રકારોં કે બીચ રોચક ઔર સાર્થક સંવાદ હુએ । જન્મશતાબ્દી વર્ષ મેં અજ્ઞેય , નાગાર્જુન ઔર શમશેર બહાદુર સિંહ પર ઓમ થાનવી , મહેંદ્ર સુધાંશ ઔર સુધીશ પચૌરી કે બીચ અવિનાશ કે સાથ સંવાદ હુઆ । ' ' ઐસી હિંદી કૈસી હિંદી ' ' પર મૃણાલ પાંડે , રવીશ કુમાર , સુધીશ પચૌરી ઔર પ્રસૂન જોશી કે બીચ સત્યાનંદ નિરૂપમ કે સંયોજન મેં રોમાંચક બાતચીત હુઈ । ઇસી તરહ ' નઈ ભાષા નએ તેવર ' ' મેં ગિરિરાજ કિરાડૂ , મોહલ્લા લાઇવ કે અવિનાશ ઔર મનીષા પાંડેય કે બીચ રવીશ કુમાર કે સાથ ઉત્તેજક ચર્ચા હુઈ । ઉર્દૂ જુબાન કો લેકર ગીતકાર જાવેદ અખ્તર ને બહુત તલ્ખી કે સાથ કહા કિ જુબાનોં કા તાલ્લુક મજહબ સે નહીં હોતા , ઇલાકોં સે હોતા હૈ , લેકિન યહ તકલીફ દેને વાલી બાત હૈ કિ જહાં ઉર્દૂ પઢને - લિખને વાલે લોગોં કી કમી હો રહી હૈ , વહીં ઉર્દૂ સુનને વાલોં કી તાદાદ મેં ઇજાફા હો રહા હૈ । તેજી સે લોકપ્રિય હો રહે ભોજપુરી સિનેમા પર ભી એક સત્ર મેં અવિજીત ઘોષ ઔર કુમાર શાંતા કા અમિતાવ કુમાર કે સાથ સંવાદ હુઆ ।
૩૫૮૯જો મહેનતનું ફળ સંસાર હોય તો શેઠીયા ખાતાં ના હોય . મજૂરો જ ખાતાં હોત !
અને હવે , કેપ્સ લોકની લાઈટ અને કળ કામ કરતી બંધ થઈ ગઈ . કવિનને એમ કે પેલી લીલી લાઈટ બગડી ગઈ છે એટલે તેણે મને હેરાન કરવાનું છોડી દીધું
શ્રી જીગ્નેશ ચાવડાની ગદ્ય પદ્ય રચનાઓ અક્ષરનાદ પર પહેલા પણ માણી છે , આજે તેમના તરફથી તેમના બસ મુસાફરીના એક સુંદર અનુભવની વાત સાંભળીએ . બસના એક નાનકડા અનુભવની વાત માનવ માનસની એક સુંદર અને એક વરવી બાજુનું પ્રદર્શન કરે છે . શ્રી જીગ્નેશ ચાવડાનો આ પ્રયત્ન આપને ગમશે તેવી આશા છે , આવી જ કૃતિઓ તેમના તરફથી માણવા વારંવાર મળતી રહે તેવી ઇચ્છા સાથે તેમને શુભેચ્છાઓ .
પ્રશ્નકર્તા : શીલવાનના શા શા લક્ષણ છે , એ જાણવા છે .
' આ વખતે બર્થડે પર અગિયારસ આવે છે . એટલે અગિયારસ તો કરવી પડે . પાછી ચતુર્માસની અગિયારસ . એટલે બર્થડે પર બધુ ફરાળી હશે . ઈવન કેક પણ . '
આ સિસ્ટમો પર સમસ્યાનું કારણ બનશે કે જે Red Hat Enterprise Linux 4 અને Red Hat Enterprise Linux 2 . 1 વચ્ચે દ્વિ બુટ વાપરે છે . Red Hat Enterprise Linux 2 . 1 કર્નલો વિસ્તૃત લક્ષણોને આધાર આપતા નથી , અને જ્યારે તેને અનુભવે ત્યારે નાશ પામી શકે છે .
લીલાબેન જયંતીભાઈ ધામેલીયા ( ઉં . વ . ૭૬ ) તે સ્વ . જયંતીભાઈ ધરમશીભાઈ ધામેલીયાના પત્ની તે ભાનુમતી , કલ્પના , દિપક , રાજેશ , કિરનના માતા જયંતીલાલ , રમણીક , અલ્પા , સુરેખા , વિજયના સાસુજી તા . ૭ - ૫ - ૦૬ના રોજ દેવલોક પામ્યા છે . તેમની સાદડી ગુરુવાર તા . ૧૧ - ૫ - ૦૬ના રોજ સાંજના ૪થી ૬ નીચેના સ્થળે રાખેલ છે . સ્થળઃ રામમંદિર , કુંભારવાડા , ૪થી ગલી , એસ . વી . પી . રોડ , મુંબઈ - ૪૦૦૦૦૪ .
રાજકોટ , ૧૯ નવેમ્બર ૨૦૧૦ : આવતીકાલે રાજકોટ મહાપાલિકાનો ૩૮મો સ્થાપના દિવસ છે . આ અવસરે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં રાત્રે ગઝલ સમ્રાટ મનહર ઉધાસ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે . આ તકે મનહર ઉધાસના ૨૭મા આલ્બમ અનમોલનું વિમોચન પણ કરવામાં આવનાર છે . મનહર ઉધાસ માટે આમ તો રાજકોટ પોતીકું છે . રાજકોટની શેરીઓમાં તેઓ રમ્યા છે . અહીં તેઓએ અભ્યાસ કર્યો છે . ઉધાસે હિન્દી અને ગુજરાતી એમ બન્ને ભાષાઓમાં ૩૦૦થી વધુ ગીત ગાયા છે . અભિમાન ફિલ્મનું લૂંટે કોઇ મનકા નગર . . જાંબાઝ ફિલ્મનું હર કીસી કો નહીં મીલતા . . રામ લખન ફિલ્મનું તેરા નામ લિયા . . જેવા અનેક ગીતો આજે પણ લોકપ્રિય છે . ફિલ્મી ગીતો ઉપરાંત ગઝલનો યુગ શરૂ કરવામાં મનહર ઉધાસનો સિંહ ફાળો રહ્યો છે . નયનને બંધ રાખીને . . . , હું ક્યાં કહું છું આપને કે હા હોવી જોઇએ . . . , શાંત ઝરુખે વાટ નીરખતી . . . , હાલરડું , સંઘરી રાખેલી દિલની વાત જણાવું છુ . . જેવી સંખ્યાબંધ ગોલ્ડન ગઝલોએ સંગીત રસિયાઓને અભિભૂત કરી દીધા છે . આ ચુનંદા ગીત અને ગઝલનો જાદુ આવતીકાલે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં છવાવાનો છે . મનપાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન દેવાંગ માંકડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કશ્યપ શુક્લના માર્ગદર્શન હેઠળ આ ગઝલ સંધ્યાનું આયોજન કરાયું છે . રાત્રે ૯ : ૩૦ વાગ્યે કાર્યક્રમ શરૂ થઇ જશે અને આ તકે મનહર ઉઘાસના ૨૭માં આલ્બમ અનમોલનું વિમોચન પણ કરવામાં આવનાર છે . Courtesy by : www . divyabhaskar . co . in
જી હા , જેમ ગૂગલ ઇન્ટરનેટ પરનાં અસંખ્ય વેબપેજીસમાંથી તમને જોઈતાં પેજ શોધી આપે છે , બરાબર એ જ રીતે , તમારા કમ્પ્યૂટરમાં પણ સર્ચ કરવાની સગવડ કરી આપી છે ગૂગલે - ગૂગલ ડેસ્કટોપ સર્ચ સ્વરૂપે . આમ તો , તમારે તમારી કોઈ ફાઇલ તમારા ડેસ્કટોપ પર સ્ટોર કરવી ન પડે , બધું જ ઓનલાઇન રહે અને ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય એવી સ્થિતિ લાવવાની દિશામાં ગૂગલ કંપની આગળ વધી રહી છે , પણ એ દિવસો આવે ત્યાં સુધી આપણી લાઇફ ઇઝી કરવાની કૃપા પણ ગૂગલે કરી આપી છે . વિન્ડોઝમાં તમારા કમ્પ્યૂટરમાં સર્ચ કરવાની સુવિધા ઇનબિલ્ટ તો છે જ , પણ એમાં આ ગૂગલ ડેસ્કટોપ જેવી મજા નથી .
જેના જીવન મા હિમાલય સમા ગુરુ નુ યોગદાન હોય , તેનુ જીવન હિમાલય પુત્રી ગંગા જેવુજ હોય , તેમા કોઇ બે મત નથી . તમારો સ્વભાવ અને સદગુણો જોતા જ ખ્યાલ આવે કે ઘડતર મા યોગ્ય માવજતે ભાગ ભજવ્યો છે . આપના ગુરુજી વિષે ' સમન્વય ' મા અગાઉ પણ ઘણી વખત વાંચ્યુ છે . પરંતુ આવખતે સ્વયંમ તેમણે લખેલા પત્ર દ્વારા વધુ અંગત જાણવા મળ્યુ . ગુરુપુર્ણિમા નિમિત્તે વિષય સુઝ થકી આ પત્ર મુકવા બદલ ધન્યવાદ .
સખી રે , મારી તું તો પતંગ ને હું દોર કાપી ના કાપે એવી જોડ . તારે તો જાવું પેલા , અંબરને આંજવાને મારી રે સાથે જોડાજોડ તું તો પતંગ રંગ ધેરો ગુલાબી ને મારો રે રંગ છે અજોડ . તારો રે ઘાટ મને મનગમતો મળીયો ને તુંથી બંધાયો " હું " અજોડ . તેં તો તારે માથે ફૂમતાં લટકાબવીયાંને મારો એ " માંજો " અજોડ . તું તો અનંત આભ ઊડતી ને ઊડતી છોડે ના " સંગ " તું અજોડ .
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કપાસની નિકાસબંધીને ખેડૂતહિત વિરોધી ગણાવીને કપાસની નિકાસ ઉપરના પ્રતિબંધને તાત્કાલિક અસરથી ઉઠાવી લેવા તથા કપાસના ઉત્પાદન ક્ષેત્રે નિકાસ દ્વારા દેશના અર્થતંત્રમાં અગ્રગણ્ય ફાળો આપતાં ગુજરાતના ખેડૂતોને થઇ રહેલા નુકસાનમાંથી ઉગારવા માટે ખાસ કિસ્સામાં ગુજરાતને જ કપાસની દસ લાખ ગાંસડીઓની નિકાસનો કોટા ફાળવવા વડાપ્રધાન ડૉ . મનમોહનસિંહને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરતો પત્ર પાઠવ્યો છે .
વલ્લભભાઈના ઘેર નહોતાં વાડી - વજીફા કે નહોતાં ગાડી - બંગલા , નહોતી કુટુંબની કે પિતાની નામના કે નહોતા ભવન આનંદનાં . નહોતું ઊંચું ઉન્નભ્રૂ કુળ કે નહોતી બાપ - દાદાની ધીકતી કમાણી . એમને ઘેર તો હતાં ટૂંકી ખેતી અને બહોળું કુટુંબ , રળિયામણા ઝાઝા હાથ અને સંતોષનો રોટલો . મધ્યમ વર્ગનો કણબીનો છોકરો એટલે ભણી લે તે પહેલાં પરણાવી દીધો હોય . મેટ્રિક થાય એટલે તેણે તો શોધવી પડે નોકરી , વ્યવસાય , ધંધો કે મજૂરી ! અને એમાં નાનમે શાની ?
પોતાના આચરણનું પ્રમાણ આપો . : જે વાત હજારોવાર પરખાએ ચૂકી છે તેને વારંવાર ન પારખવી જોઈએ . દળાઈ ચૂકેલાને ફરી ફરીને દળવાથી શું લાભ ? જનમાનસનાં પરિવર્તનની જરૂરિયાતને ખરેખર પૂર્ણ કરવી જ હોય તો તેનો એક જ રસ્તો છે કે આદર્શોને જીવનમાં ઉતારી શકનારા સાહસિક લોકોનું એક એવું સંગઠન બને , જે પોતાના આચરણ દ્વારા એ સિદ્ધ કરે કે આદર્શવાદિતા એ કંઈ બીજાને ઉપદેશ આપવાની બાબત નથી પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત પણ કરી શકાય છે . આ સિદ્ધાંતને સાબિત કરવા માટે આપણે જાતે જ આગળ આવવું પડશે . બીજાને ખભે બંધૂક મૂકીને કંઈ ગોળી ન ચલાવી શકાય . આદર્શ કોઈ બીજો રજૂ કરે અને નેતાગીરી આપણે કરીએ એ વાત હવે નહિ ચાલે . આપણે આપણી શ્રદ્ધાની પ્રામાણિકતા આપણા આચરણ દ્વારા જ સાબિત કરવી પડશે . શ્રેષ્ઠ આચરણથી બીજા લોકોને અનુકરણ કરવાની પ્રેરણા મળે છે . આગળ જ્તાં પણ આ જ પદ્ધતિ કોઈ ચોક્કસ પરિણામ લાવી શકશે .
મા - ' ' બેટા , તે માટે આપણે બાપુએ બતાવેલે રસ્તે ચાલતું જોઈએ . જ્યાં વિર્ધનતા અને દુઃખ ન હોય , નિર્બળ પર બળિયાનો ભાર ન હોય , તવંગર અને ગરીબ તેમ જ હિંદુ અને મુસલમાન એવા ભેદભાવ ન હોય , સૌ સમાન હોય , કોઈ કોઈ ને દબાવી ન શકે , અને જેમાં બધાં જ ભણીગણીને આનંદથી રહે એવા હિંદુનું આપણે નિર્માણ કરવાનું છે . તે માટે સત્ય , બલિદાન , ત્યાગ અને પુરુષાર્થ કેળવવાં જરૂરી છે . આપણે બધાં એ કામમાં મંડી પડીશું તો બાપુના આત્માને અપૂર્વ શાંતિ મળશે . વળી , દર વખતે આપણા કામનું ફળ મળશે જ એવું પણ નથી , પણ તેથી નિરાશ ન થતાં આપણે આપણો પુરુષાર્થ ચાલુ રાખવો તો પરિણામની આશા રાખ્યા વગર રાતદિવસ સાચાં કામો કર્યે જ જાય છે , અને એ જ સાચી સેવા છે . ' '
સંચાલન મુખ્યત્વે સાધનના દ્રષ્ટિકોણથી એક સંસ્થામાં રસ ધરાવે છે . એક કંપની માટે , સંસ્થાનો અર્થ તેમણે લક્ષ્યોને અંત સુધી પ્રાપ્ત કરવાનો છે , - જે તેમના હિસ્સેદારો ( સ્ટોકધારકો , કર્મચારિયો , ગ્રાહકો , વિતરકો , સમુદાયો ) માટે મૂલ્ય નક્કી કરે છે .
[ 10 ] માઈક્રોવેવ ઓવનની સફાઈ કરવા માટે સફેદ દંતમંજન પાઉડર ઓવનમાં ભભરાવી કોરા કપડાંથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઊઠશે . .
જ્યારે ઇમામ હુસૈન ( અ . સ . ) ના સાથીદારોમાંથી નાફેઅ બીન હીલાલે જમલી લડવા માટે નીકળ્યા ત્યારે તેઓ આ મુજબ " રજઝ ' પઢ્યા .
૩ . અડકો તો જડે , પણ નીરખો તો ન જડે . ( ઇન્ડોનેશિયા )
કવિતા લિખતે હુએ કુછ દેર કો ચીજોં ઔર લોગોં કે સાથ , અતીત ઔર ભવિષ્ય સાથ અપના રિશ્તા બદલ જાતા હૈ । લેકિન કિસી અચ્છે સપને કી તરહ હી યહ અનુભૂતિ ભી જ્યાદા સમય તક સાથ નહીં રહતી । મેરે ખ્યાલ સે હર લિખને વાલે કે લિએ કવિતા કે માની અલગ હોતે હોંગે । ખુશકિસ્મત હૈં વે , જો આંખ બંદ કરતે હૈં ઔર નીંદ ઉન તક પહુંચ જાતી હૈ , ઔર વે ભી , જો જબ જી કરતા હૈ , લિખ લેતે હૈં ।
શબ્દો - બરકત વિરાણી ' બેફામ ' સ્વર - મુકેશ ચિત્રપટ - અખંડ સૌભાગ્યવતી
સિગરેટમાં જો આનંદ રહેલો હોય તો સર્વકોઈને તેમાંથી આનંદ મળવો જોઈએ , ખરું ને ? પણ આમ નથી . કેટલાક સિગરેટની વાસ પણ સહન નથી કરી શકતા . અસ્વસ્થતા અનુભવે છે . આનંદ વસ્તુમાં નથી . તે તો મન પર નિર્ભર કરે છે . મનને જો નિયંત્રિત કરવામાં આવે , તો કોઈ બાહ્ય વસ્તુની સહાય વિના આનંદ અનુભવી શકાય . પછી શા માટે અનાવશ્યક ખરચ કરવો અને સ્વાસ્થ્ય પણ બગાડવું ? માટે જે બાળકો સિગરેટ પીવે છે , તેમણે આ જન્મદિવસ પછી તેનો ત્યાગ કરવા માટેની પ્રતિજ્ઞા લેવી જોઈએ . તે કુટેવ દૂર કરી , તેની પાછળ ખરચ થતી રકમથી આપણે કોઈ ગરીબ બાળકને વિદ્યા - ભ્યાસ મેળવવા સહાય કરી શકીએ . જે બાળકો મદ્યપાન કરે છે , તેમણે તેમ નહિ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ . આપણે વસ્ત્રો પાછળ રૂા . સોથી પાંચસો સુધી ખરચ કરીએ છીએ . એક વર્ષમાં ઓછામાં ઓછી દસ સાડીઓ ખરીદતા બાળકો છે . તે નવ કરી શકાય . આથી જે બચત થાય , તે રકમથી રોગથી પીડાતા કોઈ ગરીબને દવા ખરીદવા માટે સહાય કરી શકાય . જો અમ્મા માટે તમને પ્રેમ હોય , પરમાત્મા માટે પ્રેમ હોય , તો આ પ્રકારના ત્યાગમનોભાવને કેળવવા બાળકોએ તત્પર રહેવું જોઈએ .
નથી રાખ્યાં અમે એકેય કિસ્સા યાદ , અણગમતાં છતાં પણ યાદ છે બે - ત્રણ , અમુક્ને બાદ કરવાથી !
WHY - - - WHY - - - - - SWAMINARAY … … . SAMDY … IS DOING LIKE THIS PLEASE DO NOT DO - - - - - સંન્યાસ મનથી લેવાનો , તનથી નહીં . બહારનો વેશ પલટો કરવાથી શું વળવાનું હતું ? જો આપણે કોઈ કાર્ય કરવું જ હોય તો એ થઈ શકે છે , પણ જો એ આપણે ન કરવું હોય તો થઈ શકતું નથી . મનથી સંન્યાસ લેવાનો છે , કપડાંથી નહીં દરેક વાડાનાં મંદીરો વળી જુદાં જુદાં , મહંતો જુદા જુદા અને તે પંથ ( વાડા ) ને માનનારાં પણ જુદા જુદા ! આ વાડાબંધી દુર થાય અને મંદીરો બાંધવાનું બંધ થાય તો જ ધર્મ વીશે કંઈક કરી શકાય . પરંતુ ગણ્યા ગણાય નહીં એટલા પંથ અને દરેકનાં મંદીરો તથા મહંતો - સંતો ! આ બધાં પાછાં ' મેં ભી ડીચ ! ' કરીને પોતાના પંથને જ દુનીયાનો સાચો ધર્મ - પંથ માને છે અને અનુયાયી પાસે મનાવડાવે છે ! પછી ધર્મ જેવું રહેતું જ નથી . ધર્મની હાટડીઓવાળા પોતે વૈભવી એરકન્ડીશન્ડ ગાડીઓમાં ફરવું , રહેવું અને પ્રજાને મુરખ બનાવી એશઆરામ કરવો . બધી જાતનાં ભૌતીક ભોગો - ઐયાશી - ભોગવવાં તે સીવાય એ હાટડીસંતોને બીજું દેખાતું જ નથી , સમજાતું નથી
મોટી બહેનનો ઇશારો સમજીને મનીષા હળવેથી સરકીને પોતાના ઘેર ગઇ . એક પ્લેટમાં બટાકાપૌંવા અને ચાનો કપ લઇને એ પાછી આવી . થોડે દૂર પડેલી ટપિોઇ ખસેડીને એણે પલંગ પાસે મૂકી . પછી નાસ્તો અને ચા ટિપોઇ પર મૂક્યાં . રસિલા આભારવશ નજરે મનીષા સામે જોઇ રહી હતી . મહેકની આંખો બંધ હતી . રસિલાએ ધીમેથી મહેકની પીઠ થપથપાવી . ' જો તારી બહેનપણી મનીષા આવી છે . તારા માટે ગરમાગરમ ચા - નાસ્તો લાવી છે . ઊભી થા બેટા … '
ગભરાઈ ગયા કે આ કયો દિવસ આવ્યો પાછો ? ? ગભરાવાની જરૂર નથી કારણકે આ કોઈ નવો દિવસ નથી પણ આ તો છે અમેરિકામાં વર્ષોથી ઉજવાતો " થેન્ક્સ ગીવીંગ ડે " . ચાલો આપણે આ દિવસનો ઈતિહાસ જાણીએ . સાલ ૧૮૬૩માં સિવિલ વોર દરમિયાન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિન્કને નવેમ્બર ૨૬ ના દિવસને રાષ્ટ્રીય દિવસ " થેન્ક્સ ગીવીંગ ડે " તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું , ત્યારબાદ દરેક વર્ષે [ . . . ]
માર્ચ 1965માં પોર્ટ ઓથોરિટીએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સ્થળ પરની મિલકતને ખરીદવાનું શરૂ કર્યું હતું . [ ૩૮ ] વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નિર્માણ કાર્ય માટે રેડિયો રો પરની નીચી ઊંચાઈના મકાનોના બ્લોકને તોડવાની કામગીરી March 21 , 1966ના રોજ શરૂ કરવામાં આવી હતી . [ ૩૯ ] વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બાંધકામ માટે જમીનમાં ખોદાણની કામગીરી August 5 , 1966ના રોજ કરવામાં આવી હતી . [ ૪૦ ]
મહિલાઓને જાહેરમાં જબરદસ્તીપૂર્વક બુરખો પહેરવો પડતો હતો , કારણકે , તાલિબાનના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે , " સ્ત્રીનો ચહેરો ભષ્ટ્રાચારનું મૂળ છે " માટે તેમની સાથે પુરુષોએ સંબંધ ન જોડવો જોઇએ . [ ૩ ] તેમને કામ કરવાની છૂટ ન હતી , તે આઠ વર્ષની ઉંમર બાદ શિક્ષા પ્રાપ્ત ના કરી શકે , અને ત્યાં સુધી પણ તેઓ માત્ર કુરા ' નનો જ અભ્યાસ કરી શકતા હતા . મહિલાઓ શિક્ષણની શોધમાં દબાણ સાથે ભૂગર્ભ શાળાઓમાં હાજરી આપતી જેમ કે ગોલ્ડન નીડલ સોઇંગ સ્કૂલ , કે જ્યાં તેઓ અને તેમના શિક્ષકો પર જો પકડાઇ જાય તો દેહાંતદંડનો ખતરો રહેતો . [ ૪ ] [ ૫ ] તેઓ પુરુષ ડૉક્ટર્સ દ્વારા તેમનો ઉપચાર ન કરાવી શકે સિવાય કે કોઇ પુરુષ પરિવારના સભ્ય કે જેને શૅપરોન કહેવાય તે તેમની સાથે રહે , જે રોગનો યોગ્ય ઉપચાર ન થવાની સ્થિતિ તરફ દોરી ગયો . તેમને જાહેરમાં ચાબુક વડે મારવામાં આવતુંCite error : Closing < / ref > missing for < ref > tag [ ૬ ] તાલિબાનમાં 16 વર્ષથી નીચેની ઉંમરની છોકરીઓને લગ્ન કરાવવાની છૂટ હતી અને કેટલીક ઘટનાઓમાં તેમને આ માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવતી . અમ્નેસ્ટી આંતરાષ્ટ્રીયમાં નોંધ્યા પ્રમાણે 80 ટકા અફધાન વિવાહો બળપૂર્વક થયા હતા . [ ૭ ]
માટીની સુગંધી અને સમ્બંધોની સુવાસ આ લેખમા હજી તાજી હોય એમ માણી શકાય છે .
- આ આસનથી માનસિક તણાવ ઓછો થાય છે અને મનમાં હકારાત્મક વિચારોનો પ્રભાવ વધે છે .
' પાપી માણસ સ્વીચ પાડે તો લાઇટ ચાલુ ન થાય . એના માટે તો તપ કરવાં પડે તપ ! ' એવું વિજ્ઞાનના નિયમોને આધીન બાબતોમાં હોતું નથી . ઇન્ટરનેટ પર અંધશ્રદ્ધાનો ફેલાવો કરવો કે સ્વસ્થ વૈજ્ઞાનિક અભિગમનો , એ ટેકનોલોજી નહીં , માણસો નક્કી કરે છે . ઇન્ટરનેટ પર અંધશ્રદ્ધા સામેની ઝુંબેશો ચાલે છે , છતાં બહારની દુનિયાની જેમ ઇન્ટરનેટના માઘ્યમમાં પણ અંધશ્રદ્ધાનું પલ્લું ભારે રહે છે . કારણ કે ટેકનોલોજી નવી છે , પણ તેને વાપરનારા એના એ જ છે . ભણ્યા પછી જેમના મનમાંથી અંધશ્રદ્ધા દૂર થઇ શકી નથી , એવા લોકો ટેકનોલોજીનો ઉપયોગ પોતાની અંધશ્રદ્ધા પોસવામાં અને તેમાં રાચવામાં જ કરે એ સ્વાભાવિક છે .
આપણા જીવનનું તથ્ય સેકસ છે . આ તથ્યને સમજયા પછી પરમાત્માના સત્ય સુધીની યાત્રા શકય છે પરંતુ તથ્યને સમજયા વિના તો એક તસુ પણ આગળ વધવું અશકય છે . માત્ર ઘાણીના બળદની જેમ એક જ જગ્યાએ ફરવાનું જ બની શકે . પહેલી સભામાં મેં જયારે વાત કરી ત્યારે એવું લાગ્યું કે આપણે જીવનની વાસ્તવિકતાને સમજવાની તૈયારી બતાવતા નથી . તો પછી આપણે બીજું શું કરી શકીએ ? આગળ બીજું થાય પણ શું ? તો પછી પરમાત્માની તમામ વાતો પોકળ સાંત્વના માત્ર છે . જીવનનું પરમ સત્ય ગમે તેટલું નગ્ન હોય તે જાણવું જ પડશે , સમજવું જ પડશે . સૌથી પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે મનુષ્યનો જન્મ સેકસમાંથી થાય છે . મનુષ્યનું સમગ્ર વ્યકિતત્વ સેકસના અણુથી ઘડાયું છે . મનુષ્યના પ્રાણ સેકસની શકિતથી ભરપૂર છે .
" સંતવાણી એવોર્ડ ત્રણ અંતર્ગત ભજનવિચારની આ સંગોષ્ઠિમાં ઉપસ્થિત રહેલા ભજનના મરમીઓ , ભજનપ્રેમીઓ અને સંતવાણીના શ્રોતાજનો અને આ સંગોષ્ઠીના ત્રણ વક્તાઓ અને સંચાલકશ્રી , આપ સૌનું પૂજ્ય બાપુ વતી ચિત્રકૂટધામના આ પરિસરમાં હનુમાનજ્ં મહારાજની સન્મુખ હાર્દિક સ્વાગત કરું છું . ચિત્રકૂટધામ કે કૈલાસ ગુરુકુળમાં યોજાતા બાપુની પ્રેરણાથી સર્જાતા કોઈપણ ઉપક્રમનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંદેશ સમાજ સુધી પહોંચે છે . ગત વર્ષે સંતવાણી એવોર્ડની અર્પણવિધિ પૂર્વે એ સમયે ઉપસ્થિત ભજનપ્રેમી એવા કેટલાક મહાનુભાવોને પ્રાયોગીક રીતે દસ દસ મિનિટ વક્તવ્ય આપવાનું અહીં કહેવાયેલુ અને એ રીતે ભજન વિશે ફરી આપણે સૌ વિચાર કરતા થઈએ એવો એક ઉપક્રમ રચાયો .
અલ્લાહ તરફ દઅવત આપનાર અને સેરાજે મોનીર હઝરત રસુલે ખુદા ( સ . અ . વ . ) ફરમાવે છે .
ભજનનો એક અર્થ ' છોડવું ' પણ થાય , જીવનની અનેક વિટંબણાને બાજુ પર મૂકી સંતોના વચનમાં શ્રદ્ધા ધરીને ઉપાસના થતી . આ ઉપાસનામાં બીજ , પૂનમ , એકાદશી , મૃત્યુતિથિ , વગેરેનું ખૂબ જ મહત્વ રહેતું . આવી કંઠસ્થ પરંપરા , ઉપાસના ગામે - ગામ સુધી પ્રસરતી રહી . વ્યવહારમાં રહીને પરોપકારની વૃતિ રાખવી , ભૂખ્યાને ભોજન આપવું , ગુરૂ વચનમાં શ્રદ્ધા રાખવી , સત્યનું સદા આચરણ કરવું આમ જીવનને ' ત્યાગીને ભોગવી જાણો … . . ' તે સૂત્રાત્મક રીતે લાગુ પડતું . આમ , ભજનની આ પરંપરાને આગળ જતા ' સંતવાણી ' પણ કહેવાય . ' સંત ' શબ્દ સતના અર્થે ધર્મ માટે વપરાયો છે તો ' વાણી ' ને લોકવ્યવહારની ભાષા અર્થે ઘટાવી શકાય તેવું નરોત્તમ પલાણ સાહેબ માને છે .
મિત્રો આપને ચૂંટણીની તવારીખ અને પદ્ધતિ તો મળી ગઈ ને હવે આપણૅ નક્કી કરવાનું છે કે આપણૅ કોને જીતાડવો . અને આપણી ભાવિ પેઢીને શું આપવું છે એક સ્વસ્થ અને સુંદર ધરતી કે પછી પ્રદૂષિત વાતાવરણ જ્યાં શ્વાસ લેવો પણ અસહ્ય હશે . અને હા મિત્રો આ ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ કોપેનહેગન ખાતે મળનારી બેઠકમાં ક્યોટો પ્રોટૉકોલને બદલે ગ્લોબલ વોર્મિંગની સામે કેવા અને ક્યા અસરકારક પગલા લેવા જોઈએ એ વિશે સરકારી નીતિની કાયદેસર રૂપરેખા તૈયાર કરવામાં આવવાની છે .
હમ , ટુમ ઔર ટન્હાઇ , બધું ઠીક મારા ભાઇ પછી પોયરાં અડ્ડાય તો કે ' ટો ની .
આ સુધારામાં , pselect ( ) માટે આધાર અને ppoll ( ) સિસ્ટમ કોલો કર્નલ માં ઉમેરી દેવામાં આવી છે .
પ્લગઈન ઈન્સ્ટોલ કરવા માટે વર્ડપ્રેસની કંટ્રોલ પેનલમાં ડાબી બાજુએ પ્લગઈન વિભાગમાં જાઓ . ડાબી બાજુએ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે Add New પર ક્લિક કરો .
અરે , આમ નજર ના ફેરવી લેવાથી પાસેનું હોય તેને થોડું જ પરાયું બનાવી શકાય છે ?
જેમ મીણબતી પોતાને બાડી બીજાને પ્રકાસ આપે છે તેમ દરેક માનવી પોતાની અદ્રસ્ય જીવ મારફત કોઈ ને કોઈ ના જીવન મા પ્રકાસ મય હૉયજ છે . .
રસોડામાં વપરાતા મરચા કરતાં આ મરચું હજારગણું તીખું છે .
રાજકોટ સોનીબજારમાં ચાર વેપારીઓને ત્યાં આવકવેરાનો સર્વે હાથ ધરાયો છે . 3 કરોડનું ડિસ્કલોઝર મેળવવામાં આવ્યું છે . .
તું ફક્ત તા ' રા તારણે તરત મને મળી જજે , ન અન્ય કોઈ કારણે તરત મને મળી જજે .
મે 2008માં , નોકિયાએ તેમની વાર્ષિક સભામાં જાહેરાત કરી કે કંપની તેનો ઈન્ટરનેટ વેપાર શીફ્ટ કરવા માંગે છે . નોકિયા માત્ર ટેલિફોન કંપની જ હોવાનું દર્શાવવા માંગતી નથી . ગૂગલ ( Google ) , એપલ અને માઈક્રોસોફ્ટ ( Microsoft ) કંપનીના સીધા જ સ્પર્ધકો દેખાતા નથી પરંતુ તેની નવી છબીને કારણે નોકિયા માટે આ કંપનીઓ પડકારરૂપ છે . [ ૮૭ ]
ઇમેલ હેકિંગના મામલામાં ભારત દુનિયા ભરમાં નંબર વન છે . અમેરિકાની આઇટી કંપની આઇબીએમ દ્વારા આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે . આઇબીએમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર દુનિયામાં બનેલા આવા મામલાઓ પૈકી ૧૫ ટકા મામલા ભારતમાં બન્યા છે .
અંગ્રેજી નિબંધકાર અને Dream Children ( સ્વપ્ન બાળકો ) થી વિશેષ ખ્યાતિ પામનાર ચાર્લ્સ લેમ્બ ( ૧૭૭૫ - ૧૮૩૪ ) ના જીવન ઉપર આધારિત ' સંઘર્ષ ' શીર્ષકે મેં એક વાર્તા ( અપ્રસિદ્ધ ) લખી હતી . આ વાર્તાની પાયારૂપ વિષયસામગ્રી હું જ્યારે અનુસ્નાતક ( M . A . ) નો વિદ્યાર્થી હતો , ત્યારે મને અમારા કોલેજ મેગેઝિન ' માણિક્યમ્ ' માંથી પ્રાપ્ત થઈ હતી કે જેમાં મારી ગુજરાતી ટૂંકી વાર્તા ' પારિતોષિક ' પણ છપાએલી હતી . એ મેગેઝિનના અંગ્રેજી વિભાગમાં તે સમયના તૃતીય વર્ષ બી . એ . ના એક વિદ્યાર્થી ધીરેન્દ્ર ભાવસારે ચાર્લ્સ લેમ્બના જીવન ચરિત્ર ઉપરનો એક લેખ લખેલો હતો . લગભગ ૩૦ વર્ષ પછી , જ્યારે હું મારા જૂના સાહિત્ય સંગ્રહના ખજાનાને ફંફોસી રહ્યો હતો , ત્યારે એ મેગેઝિનમાં એ આર્ટિકલ મારી નજરે ચઢ્યો હતો . આ તબક્કે હું ભાઈશ્રી ધીરેન્દ્રનો તેમની લેખસામગ્રીનો ઉપયોગ કરવા બદલ અને એ વિષયે વાર્તા લખવાની પ્રેરણા પ્રાપ્ત થવા બદલ આભાર માનું છું . આમેય મારે ગૌણ વિષય તરીકે અંગ્રેજી હોવાના કારણે ચાર્લ્સ લેમ્બ અને તેમના Dream Children થી હું પરિચિત તો હતો જ , પણ મને જરૂરી એવી કેટલીક તૈયાર સામગ્રી એ સ્રોતમાંથી મળી ગઈ હતી . આ વાર્તામાં મેં લ્યુસી અને સેમ્યુઅલનાં કાલ્પનિક પાત્રો ઉમેર્યાં છે અને તેના પરિણામે મારા કેટલાક મિત્રો અને વિવેચકોના મત મુજબ હું આકર્ષક સર્જન કરી શક્યો છું .
વો હઁસ હઁસ કર પાગલ હો ગઈ ઔર ઉસને ઘર ભર મેં સબકો બતા દિયા . ઇધર હમ ઉલ્ટી પર ઉલ્ટી કિયે જા રહે થે ઔર ઘર વાલે સબ હઁસતે રહે . ગરમ દૂધ વગૈરહ પિલાયા ગયા , તો તબીયત સંભલી ઔર ફિર દીદી ને બતાયા કિ ડૉલી ક્રીમ ખાતી હૈ કા મતલબ મલાઈ ખાતી હૈ , ઐસા કહા હોગા ઉસને ઔર તુમ અફગાન સ્નો ખા ગયે .
દાદાશ્રી : નિશ્ચયની જ ખામી છે . પોતે કરેલાં અંતરાય , પોતે ઊભા કરેલા , નિશ્ચયથી ઉડી જાય . કેમ જમવામાં અંતરાય નહીં પડતો હોય , કોઈ દહાડો ? ચામાં અંતરાય કેમ પડવા નથી દેતો ? આ બધાં અંતરાયો જાણી જોઈને પાડેલા છે . અજાણે અંતરાય પડતાં હોય તો ચામાં , બીજામાં બધામાં પડે , પણ ત્યાં તો કશું પડતા નથી . બહુ પાકાં લોક છે ને ! એ પાકાઈએ જ એમને માર્યા , કાચો હોત તો સારો .
કૉમેન્ટ મોડરેશન માટે વર્ડપ્રેસ કંટ્રોલ પેનલમાં ( ડાબી બાજુએ ) ' સેટિંગ ' માં ' ડિસ્કશન ' પર ક્લિક કરવાનું છે . ' ડિસ્કશન સેટિંગ ' નું પાનું ખુલતાં જ ' ડિફોલ્ટ આર્ટિકલ સેટિંગ્સ ' ના ત્રણ સેટિંગ દેખાશે જે આ પ્રમાણે હશે :
ગયા બુધવારે રાતે નવ પછી શહેરમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ , મેટ્રો સિનેમા પાસે તથા તાજ હોટેલ અને ટ્રાઇન્ડ ( અગાઉની ઓબેરોય ) હોટેલમાં ઉગ્રવાદીઓએ લોહીયાળ ખેલ કર્યો હતો . જોકે સતત સાત વર્ષ સુધી ભારત સરકારની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલીસીસ વંિગ ( રો ) સાથે ઉમદા કામગીરી કરી ચૂકેલા હેમંત કરકરેએ ઉગ્રવાદીઓને સામી છાતીએ એટલો જડબાતોડ જવાબ આપવાનો નિર્ણય લીધો હતો . હેમંત કરકરેના તે નિર્ણયથી તેમના સાથીદારોનો જોમ - જુસ્સો વઘ્યો હતો . પોલીસનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે હેમંત કરકરે અને તેમના સાથીદારો પોલીસ જીપમાં આઝાદમેદાન પોલીસ મથક નજીકની કામા હોસ્પિટલની ગલી આસપાસ પેટ્રોલંિગ કરતા હતા . ઉગ્રવાદીઓ કામા હોસ્પિટલમાં ધૂસી ગયા છે તેવી જાણકારી મળતાં હેમંત કરકરેએ તરત જ તેમના માથે હેલ્મેટ પહેરીને અમુક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તેમના મોબાઇલ ફોન પર વાતચીત કરી હતી . ત્યારબાદ તેમણે બુલેટપ્રૂફ જેકેટ પણ પહેરી લીઘુ ંહતું . હેમંત કરકરેએ તે વખતે કમનસીબ ઘડીએ આછા વાદળી રંગનું શર્ટ અને ઘેરા કાળા રંગનું પેન્ટ પહેર્યું હતું . તેમની ફરતે તેમના સાથીદારો પણ હતા . હેમંત કરકરેએ સજ્જ થઇને કામા હોસ્પિટલની ગલીમાં ગયા હતા . હેમંત કરકરે અને ઉગ્રવાદીઓ સામસામા આવી ગયા હતા . જોકે જબરા ઝનૂન સાથે ત્રાટકેલા ઉગ્રવાદીઓએ તેમની પાસેની અત્યાઘુનિક ગનમાથી હેમંત કરકરે પણ ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો . આમ તો હેમંત કરકરેએ માથે હેલ્મેટ અને બુલેટપ્રુફ જેકેટ પહેર્યું હોવા છતાં તેમને ઉગ્રવાદીઓની ગોળીઓ જડબામાં અને ગળામાં વાગી હતી . પરિણામે આલા દરજ્જાના અધિકારી લોહીલુહાણ થઇ ગયા હતા . તેમની હાલત અતિ ગંભીર થઇ હતી . છેવટે મુંબઇ પોલીસની શાનસમા હેમંત કરકરે એ અંતિમશ્વાસ લીધા હતા . હેમંત કરકરેએ અગાઉ થાણે , વાશી અને પનવેલમાં થયેલા બોમ્બ વિસ્ફોટ સહિત માલેગાંવના બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં તેમની એટીએસના અધિકારીઓએ સાઘ્વી પ્રજ્ઞાસંિહ સહિત લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત વગેરેની ધરપકડ કરી હતી . પરિણામે તેમની પર જાતજાતનાં ગંભીર આક્ષેપો થયા હતા . આટલું જ નહીં , હજી બે દિવસ અગાઉ જ પુણેની એટીએસની ઓફિસને પણ ધમકીભર્યો સંદેશો મળ્યો હતો કે અમે બહુ થોડા દિવસમાં હેમંત કરકરેનું ઘર ઉડાવી દઇશું . કુદરતે જાણે કે તે ધમકી દ્વારા કોઇ અમંગળ સંકેત આપ્યો હોય તેમ હેમંત કરકરે તેમની ફરજ દરમિયાન શહીદ થઇ ગયા .
આમ મારી કાન્તા એ મારી આસપાસ ભિન્ન ભિન્ન પરિસ્થિતિએ સરખા અંતરે રહેતા વર્તુળના પરિઘ સમી બની રહે છે . હું કેન્દ્રસ્થાને સ્થિત હોઉં છું અને તે નાનાંમોટાં વર્તુળો રૂપે મારાથી કોઈકવાર દૂર તો કોઈકવાર નજીક રહેતી હોય છે . મારી કાન્તાને મારા ઉપરાંત બીજાં ગૌણ બિંદુઓને પણ પોતાના પરિઘમાં સમાવવાં પડતાં હોય છે . આ બધાં બિંદુઓ છે , મારાં માતાપિતા , અમારાં સંતાનો . આ સૌની સાથે તે સૌજન્યપૂર્ણ વ્યવહારથી વર્તે છે . મારાં માતાપિતા પ્રત્યે મારા જેટલી જ તેના દિલમાં ભક્તિ છે . મારા મિત્રો , મારાં સ્નેહીઓ પણ મારી પાસેથી જેટલો પામી શકે તેટલો જ આદરસત્કાર તેની પાસેથી પામે છે . અમારાં બાળકોનો ઉછેર પણ આદર્શ ઢબે થાય છે . બાળમનોવિજ્ઞાનને તો જાણે ઘોળીને પી ગઈ હોય તેમ તેમના ચારિત્ર્યઘડતરમાં મારે કંઈ કહેવું તો નથી પડતું , પણ ઊલટાનું બાળકો પ્રત્યેના મારા કઠોર વર્તાવ ટાણે મને માર્ગદર્શક બની રહે છે . આમ મારાથી કોઈકવાર દૂર તો કોઈકવાર નજીક રહેતી એવી મારી કાન્તા અને હું બેમાંથી એક અને એકમાંથી બે એમ થતાં રહીએ છીએ .
એક સ્ત્રીએ એક ફકીરને કહ્યું : ' તું જુવાન છે , તાકાતવાન પણ છે , તો પછી મહેનતમજૂરી કેમ નથી કરતો ? ' ' અને તમે પણ એટલાં બધાં સુંદર છો કે ફિલ્મની હીરોઈન બની શકો તેમ છો , છતાં સ્ટુડિયોમાં જવાને બદલે ઘરમાં કામ કેમ કર્યા કરો છો ? ' ફકીરે કહ્યું . ' ઊભો રહે તારા માટે કાંઈક લઈ આવું . ' ખુશ થઈને સ્ત્રી બોલી . * * * * * * * * * * * * *
lશ્રી હરિશ્ભાઇ , કથા અને સ્વરૂપ બંને ગમ્યાં પણ એથીય વધૂ ગમે પત્રો . પત્રના માધ્યમથી કેટકેટ્લું રચાયું છે સાહિત્ય ? આ પત્રોને એક માધ્યમ તરીકે વિકસાવવા જોઇએ . એ બહુ નાજુક અને અસરકારક હોય છે . મારું તો પ્રિય માધ્યમ છે . તમને અભિનંદન અને શુભેચ્છા . જુગલકિશોર .
સ્વાધ્યાય એ આર્યોના જીવનનું એક મહત્તમ અંગ છે . વેદનું અધ્યયન અને અધ્યાયના શ્રવણ અને વક્તવ્ય એ આર્યોનો પરમ ધર્મ છે . સ્વાધ્યાય કરનારને સુખપૂર્વકની ઊંઘ આવે છે . મન ઉલ્લાસમય બને છે અને તે પોતાનો પરમ ચિકિત્સક બને છે . તેનાથી ઇન્દ્રિયોનો સંયમ અને એકાગ્રતા આવે છે તેમ જ પ્રજ્ઞાની અભિવૃદ્ધિ થાય છે .
યોગ્ય અને ચોક્કસ સમયે કરાવેલું રસીકરણ વ્યક્તિને બાળપણમાં તેમજ સમગ્ર જીવનકાળમાં રોગમુક્ત રાખે છે . આ માટે ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા ભારતીય બાળકો માટેનું રસીકરણ પત્રક જાહેર કરેલું છે . આ રસીકરણ પત્રક આ લેખમાં દર્શાવેલ છે . આપ આપના બાળકની જન્મતારીખનો ઉપયોગ કરીને આ પત્રક પરથી આપના બાળક માટેનું પત્રક બનાવીને પ્રિન્ટ કરી શકો છો .
પુરૂ કો ચાર હજાર પ્રતિયોગિયોં કી પ્રવિષ્ટિયોં મેં સે ચુના ગયા । પ્રતિયોગિતા કી ઘોષણા ગૂગલ ને યહાં કી થી
હવે ન્યાયાધીશ શું કહે ? છૂટાછેડાનું પાર્થના ૫ત્ર તરત જ સ્વીકારી લીધું .
( ઊર્મિસાગર . કૉમની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે કાવ્ય - પઠન સ્પેશ્યલ સપ્તાહ વખતે મુકુલભાઈ દ્વારા ઉમેરાયેલા એક ખાસ શે ' ર સાથે આ આખી ગઝલનું પઠન એમનાં અવાજમાં અહીં સાંભળી શકો છો … ! )
આંધળો કહી પ્રેમને અમથો વગોવ્યો આપણે દેખતાં કરતા વધારે , પ્રેમને દેખાય છે ! વાહ સરસ … .
આમ છતાં આંગણવાડી સંચાલિકા અને તેડાગર બહેનનો પગાર તાલુકા પંચાયત ખેડાની આઈ . સી . ડી . એસ . કચેરીમાં ઉધારવામાં આવે છે .
મેઘ આજે પેટ ભરીને વરસ્યા . તોય * , અમે તરસ્યા ને તરસ્યા .
સુંદર ગીત યાદ આવ્યા દરિયાને તીર એક રેતીની ઓટલી ઊચીં અટૂલી અમે બાંધી જી રે . પગલું તે એક એક પાડે મહેમાન એમ રામજીની આણ અમે દીધી જી રે
નોંધ કરો કે httpd 2 . 0 માટે કમ્પાઈલ થયેલ કોઈપણ ત્રીજી - વ્યક્તિ મોડ્યુલો httpd 2 . 2 માટે પણ પુનઃબીલ્ડ થયેલ હોવા જ જોઈએ .
એક કંજૂસ તેની બીમાર પત્નીને ડૉકટર પાસે લઈ ગયો . ડોકટરે પૂછ્યું કે ' તમે મારી ફી તો બરાબર આપશો ને ? ' કંજૂસ કહે હા ' તમે મારી પત્નીને જીવાડો કે મારો , હું તમને ફી આપીશ . ' બન્યું એવું કે સારવાર દરમિયાન એ સ્ત્રી મૃત્યુ પામી . ડૉકટરે પોતાની ફી માંગી . કંજૂસ : ' તમે મારી પત્નીને જિવાડી ? ' ડૉકટર : ' ના . ' કંજૂસ : ' તો શું તમે એને મારી નાખી ? ' ડૉકટર : ' ના . ' કંજૂસ : ' તો પછી હું તમને ફી શાની આપું ? '
સાથે ગાળેલી એક - એક ક્ષણને , ભુલવી છે તોયે ભુલાયના … ( ૨ )
મિત્રો , આ બધા આનંદમાં હુ તો ભુલી જ ગયો કે આપ સૌ તો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત હશો … અમારે તો દિવાળી ગયા અઠવાડિયે જ પતી ગઈ … આપ સૌને મારા અને મારા પરિવારના દરેક સભ્ય તરફથી દિવાળી અને નવા વરસની ખુબ ખુબ શુભકામનાઓ … આવનારા નવા વરસમાં આપના અને આપના પરિવારના દરેક સભ્યની દરેક આશાઓ , દરેક સપનાઓ પુર્ણ થાય તેવી પ્રભુને સાચા દિલથી પ્રાર્થના … !
દ્વાર નથી એકે દેખાતું અંધારામાં , કોઈ પાડો રે … બાકોરું અંધારામાં .
' જનતા મોરચો ' , ' નેશનલ ફ્રન્ટ ' , ' ત્રીજો મોરચો ' એમ જુદા જુદા નામે રચાયેલ મોરચાઓ અને તેમણે રચેલી સરકારોની કામગીરી ઉજ્જવળ નથી . આવી મોરચા સરકારો ઝાઝી ટકતી નથી . બંને મુખ્ય પક્ષોના વિરોધના નકારાત્મક પાયા પર રચાયેલી આ સરકારોનો કોઈ હકારાત્મક એજન્ડા નથી . પરિણામે કોઈ ચોક્કસ નીતિનિર્દેશ કે નીતિનિર્ધારણની સ્પષ્ટતા હોતી નથી . મોરચામાં સામેલ ગમે તે ઘટકપક્ષને કંઈક વાકું પડશે તો તેમાંથી ખસી જશે , એવી અનિશ્ચિતતા અને અસ્થિરતા વચ્ચે આ સરકારો કામ કરતી હોય છે . ઉપરાંત , કહેવાના નાના - મોટા પક્ષો કાં તો ચોક્કસ જ્ઞાતિ કે જ્ઞાતિજોડાણો પર રચાયેલા હોય છે , તેમની પાસે સમગ્ર રાષ્ટ્રવ્યાપી અભિગમ કે મુદ્દાઓની અપેક્ષા રાખવી એ પણ વધુ પડતી છે .
અને એના માનમાં બીજા દિવસે સાંજે બેંગ્લોરની મોંઘી હોટેલમાં શાનદાર પાર્ટી યોજાઈ . જ્યાં એ કંપનીના બધા જ કાર્યકરો મોજૂદ હતા - અને કુટુંબના સભ્યોની જેમ સૌએ નિલયને એક જ અવાજે વધાવી લીધો .
આ કથાના દર્શન દરમ્યાન સાહિબ શબ્દ પપાછળનું તત્વ દર્શન રામ ચરિત માનસ અને તુલસી સાહિત્ય અંતરગત કરવામાં આવ્યું છે .
પુરૂષાર્થ તે નાવિકનો છે , જેની માંસ પેશીઓ હલેસાંને બંને હાથે પકડીને નાવમાં બેઠેલાને પાર ઉતારવાનું વિશ્વાસભર્યુ અભયદાન આપે છે . પાર ઊતારવા માટે વ્યાકુળ એવા મોટા ટોળાની તુલનામાં એક નાવિક શ્રેષ્ઠ છે . ભગવાન કોઈને ભલે સંપન્નતા આપે , પણ જો તેની પર સાચી અનુકંપા વરસાવે તો તેને એક નાવિક જેવી વરિષ્ઠતા પ્રદાન કરે છે .
તું હજી પણ નીચે ઊતરતો નથી ? વાટ જોઉં છું હું તારી ક્યારથી !
આ પણ શોધો : લોર્ડ્સ , ભારતીય ટીમ , કરારી હાર , ક્રિકેટમાં ભારતની બાદશાહી , ધોની , ઝહીર , ઈગ્લેંડ , ભારત , ટેસ્ટ મેચ
ડાયાબીટીસના દર્દીઓએ મહિનામાં એક જ વાર ઇન્જેક્શન લેવું પડશે
' જળસમાધિ ' ની પૂર્વભૂમિકા વિષે બહુ જ સંક્ષિપ્તમાં કહું તો , મારી ૨૦ વર્ષની ઉંમરે હું બહુ જ ઉત્સુક હતો કે કોઈક ગુજરાતી મેગેઝિનમાં મારી વાર્તા છપાય . એ દિવસોમાં ફક્ત ગુજરાતી ટૂંકી વાર્તાઓનો જ સમાવેશ કરતું ' સવિતા ' નામે એક માસિક મુંબઈથી પ્રકાશિત થતું હતું . દર વર્ષે આ માસિક ' વાર્તાહરીફાઈ ' નું આયોજન કરતું કે જેથી તેને સારી વાર્તાઓ મળી રહે . બે કે ત્રણ વર્ષ સુધી મેં આ વાર્તાહરીફાઈમાં ભાગ લીધો ; અને છેવટે ૧૯૬૫માં ઈનામવિજેતા વાર્તા તરીકે તો નહિ , પણ પ્રથમ ત્રણ ઈનામપાત્ર વાર્તાઓ પછીની ઉત્તમ વાર્તાઓ પૈકીની એક વાર્તા તરીકે ' જલસમાધિ ' ની પસંદગી થઈ . આમ મુદ્રિત સ્વરૂપે મારી કોઈક વાર્તા પ્રસિદ્ધ થાય એવું મારું સ્વપ્ન સાકાર થયું અને સાહિત્યસર્જનના ક્ષેત્રમાં આગળ ધપવા માટેનું પ્રેરક બળ મને મળી રહ્યું .
ગાડી લક્ઝરીના હિસાબે અત્યાર સુધીની બીજી ગાડીઓ કરતાં શ્રેષ્ઠ છે . પાછળ બેસનારા લોકોનું તેમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે . મસાજ સીટ ઉપરાંત ફ્રીજ અને સીટ વેન્ટિલેશનની પણ સુવિધા આપવામાં આવી છે .
ઊંઝાના વિરોધીએ મારા બ્લોગ પર ઘણી નનામી કોમેન્ટ કરી તેથી મેં તેમને કહ્યું કે ભાઈ ! તમે આવી રીતે નનામી કોમેન્ટ મારા બ્લોગ પર કરો છો તેના કરતાં પોતાનો બ્લોગ બનાવો અને મને આમાંથી મુક્તિ આપો . આ બધી વાતો કોમેન્ટમાં થઈ ' તી . ઈમેઈલ આપવામાં બુકાની ખુલી જવાનો ડર . મારી વિનંતીને માન આપીને તેમણે બ્લોગ્સ બનાવ્યો - ઊંઝા જોડણી : ગુજરાતીની તોડણી . ( હાલ સુષુપ્ત અવસ્થામાં )
આટલું ઓછું હોય તેમ , અમુક ઇન્વેસ્ટમેન્ટ બેન્કોએ એવો નુસખો અપનાવ્યો કે જુદી જુદી કંપનીઓને આપેલી લોનનો સરવાળો કરીને તેના ભાગ પાડી દીધા . એમાંથી સૌથી જોખમી ૧૦ ટકા હિસ્સો અલગ કરીને , તેને ' બ્રોડ ઇન્ડેક્સ સિક્યોરીટાઇઝ્ડ ટ્રસ્ટ ઓફરિંગ ' જેવા રૂપાળા નામે ખુલ્લા બજારમાં વેચી દીધો , જેની પર સરકારનું કોઇ નિયંત્રણ ન હતું . લોનની રકમોના જોખમને આવી અનેક અવનવી પદ્ધતિએ બજારમાં ફરતું કરી દઇને , તેના બદલામાં બેન્કો નફો ઉસેટતી રહી .
કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર જે કહેવું હોય તે કહી નાખ , ચોળચોળ ન કર છે સ્તબ્ધ સાંજ , તું બારી સમીપ ઊભો છે સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર રહેશે એ જ વજન , એ જ વલણ , એ જ ચમક મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર ભીનું રહસ્ય હતું , આંખથી ન સચવાયું તું વ્યર્થ ઢાંકપિછોડો , અરે કપોળ ! ન કર બધી વસંત કાંઈ નમણી નથી હોતી , રમેશ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર . - રમેશ પારેખ
કીર્તિ : - નારીનું ગૌરવ વધે તેમાં ઈશ્વરનું જ ગૌરવ વધે છે .
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી ભારે રોમાંચક રહેશે
૨ . જૂની શરદી , સળેખમ , શ્વાસ , દમ , લોહીનું ઊંચું દબાણ :
દાદાશ્રી : કડવું ઝેર જેવું લાગે એ , ના ખબર પડે કે આ મીઠું લાગે છે ને કડવું લાગે છે ?
કંગના રાણાવતની આમિર ખાન સાથે કામ કરવાની ઇચ્છા
આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ , ચાંદ ઉગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ .
મુખ અન્યોન્યે જોયાં રે , હરિનાં આંસુ સુદામે લોયાં રે , તુંબીપાત્ર ઉલાળીને લીધું રે , દાસત્વ દયાળે કીધું રે .
5 તમને શરમાવવા હું આમ કહી રહ્યો છું . નિશ્ચિત રીતે તમારામાંથી બે ભાઈઓ વચ્ચેની ફરિયાદ દૂર કરી શકે તેવો કોઈ જ્ઞાની માણસ તમારા જૂથમાં હશે !
તરંગ સમીકરણ ( wave function ) - ચિરાગ પટેલ જાન્યુઆરી ૦૮ , ૨૦૧૧ તરંગ સમીકરણ ક્વોન્ટમ ફીઝીક્સમાં એક બહુ જ અગત્યનું સમીકરણ છે . એ કોઈ પણ એક સમયે અને અવકાશમાં કોઈ એક કે વધુ પાર્ટીકલની ક્વોન્ટમ સ્થિતિ ગાણિતિક રીતે સમજાવે છે . ક્વોન્ટમ … Continue reading →
હ્યુસ્ટન વિસ્તારમાં 150 કરતાં વધારે સક્રિય ફાંટ છે ( એક અંદાજ પ્રમાણે 300 સક્રિય ફાંટ ) , જેની સરેરાશ લંબાઈ ઢાંચો : Convert / mi [ ૪૦ ] [ ૪૧ ] જેમાં લોંગ પોઇન્ટ - યુરેકા હાઇટ્સ ફોલ્ટ સીસ્ટમ છે , જે શહેરના કેન્દ્રમાથી પસાર થાય છે . હ્યુસ્ટનમાં કોઈ મહત્વપૂર્ણ ઐતિહાસિક ધરતીકંપો થયા નથી , પણ ઊંડા ભૂતકાળમાં કે ભવિષ્યમાં આ પ્રકારના ધરતીકંપોની શક્યતાને સંશોધકો નકારી કાઢતાં નથી . હ્યુસ્ટનની દક્ષિણપૂર્વ વિસ્તારમાં જમીન ધસી રહી છે , કારણ કે અનેક વર્ષોથી જમીનમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે . તે ફાંટો સાથે જોડાઈને સરકી શકે છે . જોકે સરકવાનો દર અત્યંત ઓછો છે અને ધરતીકંપ ગણી ન શકાય , જેમાં સ્થિર ફાંટો અચાનક સરકી જાય છે જે ધરતીકંપીય તરંગો રચના પૂરતાં છે . [ ૪૨ ] આ ફાંટો ધીમા દરે હલનચલન કરવાનું વલણ પણ ધરાવે છે , જેને " ફાંટ ધ્રુજારી " કહેવાય છે , [ ૩૭ ] જે ધરતીકંપનું જોખમ વધારે ઘટાડે છે .
( 1 ) તમે પગની આંટી વાળીને ઉભેલા , મુખેથી વાંસળી વગાડતા કૃષ્ણને જોયા છે ? એ કૃષ્ણની પાછળ ઉભેલી ગાયને તમે જોઈ છે ? કૃષ્ણની વાંસળીથી માત્ર ગોપીઓ જ નહિ , ગાયો પણ ઘેલી થઈને ખેંચાઈ આવતી . પ્રેમભાવથી ઘેલા થઈને નાચવું એ આપણો સ્વભાવ છે . જ્યાં નિર્ભયતા હોય છે ત્યાં ઉમંગ - ઉલ્લાસ જોવા મળે છે . અને નિર્ભય વાતાવરણનો સર્જક એવો [ . . . ]
આ કવિતાઓમાં ભરપૂર મીઠાશ છે . વ્યવહારિકતાના ત્રાજવામાં તોલ્યા વિના અફઘાન સ્ત્રીઓએ પોતાની લાગણી કવિતામાં રજૂ કરી છે . તે પુરુષોની પુરુષોની મર્દાનગીને પડકાર ફેંકતી હોય તેવું પણ લાગે છે .
ને એમ પણ બને કે કાબુલ આપણે જીતી લઈએ ને ત્યાં જ એકાદ તૈયાર હાટડીનો મેળ પડી જાય ! ગાંઠિયાં બહુ વેચ્યાં . હવે કાજુ અને કિસમિસ અને બદામ !
અમને અહીંયાં બેઠા બેઠા તારા દાદી નો ખુશી થી ભરેલ ચહેરો દેખાય છે …
36 જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા જ્યાં પાણી હતું . તે અમલદારે કહ્યું , " જુઓ ! અહી પાણી છે ! અહી બાપ્તિસ્મા લેવામાં મને કોઈ અડચણ પડે તેમ નથી . "
' લોગ રિસેપ્શન મેં બૈઠે હોંગે . . . . ધૂપ મેં ગર્મી બઢ઼ ગયી હોગી . મુઝે રિસેપ્શન કી ઓર જાના ચાહિએ . '
" અમારે ઘણાં વખતથી તારી હારે જાવું તું , પણ સાયબ ક્યાંક વડોદરે જાય તો ક્યાંક ઘરે કામ હોય , આજે સારૂ મૂરત નીકર્યું તો થ્યું હાલો જાતા આવીં એટલે તને ફોન કર્યો " માયાભાઇએ તેમને અમારી ઇચ્છા કહી સંભળાવી .
મા જાનકી હનુમાનજીને મોહ , શોક , ભૂખ , પ્યાસથી પણ મુક્ત કરે છે .
ગુરુજી કહે રાત રહેવું ન આંહી , સૌ એક ભાવે ખપે ચીજ જ્યાંહી ;
ખાઈ , પી , ને , ઉતરેલા માનવીનો ચહેરો જિંદગી નો , કેવો , ભાવ , બતાવે છે ?
' શેષભાઈ … બિંદુભાભીનો વીલપાવર સ્ટ્રોંગ નથી - સંજોગવશાત્ કોઈક બીકને કારણે … અંધારામાં અજાણી વસ્તુ જોઈને છળી મરવાથી કે વધુ પડતા તણાવને કારણે હાઈ બ્લડપ્રેશર જેવું થવાથી પણ આમ થાય . પણ હવે એમની માનસિક પરિસ્થિતિને સંભાળવાની નૈતિક જવાબદારી તમારી છે . હું તો છું જ . '
હા , એમ તો પોતાના જમાનામાં પોતેય નવા જમાનાના જ ગણાતા હતા ને ? ભણેલા - ગણેલા ને સુધરેલા ! ! આજે ભલે જૂનવાણીમાં ખપતા હોય … લોકો શું કહેશે ? તેનો ત્યારેય બહું વિચાર નહોતા કરતા . પણ ત્યારની વાત જુદી હતી … પતિનો સાથ હતો , સહ્કાર હતો . આજે નસીબે તેમને દીકરાના ઓશિયાળા બનાવી દીધા હતા , ને દીકરો કદાચ ગ્રીન કાર્ડવાળી વહુનો ઓશિયાળો બની ગયો હતો ! ! !
વેદ - ઉપનિષદ - મહાભારત , રામાયણ હૈ સાક્ષ્ય . વન - વનવાસી સંસ્કૃતિ , શાશ્વત - શુદ્ધ - ઉપાસ્ય .
પણ સામા પ્રવાહમાં તરવાનો મને અભરખો એટલા બધો હતો કે હું બધું અવગણી આગળ વધતી ગઇ … છેલ્લો પ્રસંગ અને આવો સરસ મુરતિયો … પપ્પાએ મન મનાવ્યું . મને ખબર નહોતી કે તેમણે કેવી રીતે બધું કર્યું હતું … કદાચ , સરવાળે તેઓ જ નફામાં રહેશે એવું તેમનું સાદું ગણિત હશે .
- ઠાકોરભાઇ ખુશાલભાઇ પટેલની સંયુક્ત શોકસભા મુ . પો . સાંધીએર તા . ઓલપાડ સવારે ૯ ક .
કન્યાની માતા પણ પોતાની સંમતિ આપતાં કહે છે .
તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક
હવે તો ગેબમાં પોંચી ગઇ છે . આબરુ આ ગાફિલની મને સમજાઇ ગીયું છે કે બાદશાહો નીકળે છે ફકીરોની તાજીમ કરવા . મને ખબર છે મારા મકરન્દ બાપુ ફકીરની તાજીમ કરવા સાહિત્યના બાદશાહો નંદિગ્રામ સુધી આવી ગીયો છે . બાપુ કે છે શબદ મને સામેથી ગોતી લે છે . સાત પાતાળ વીંધીને સુર ગંગા વહાવું એવા એવા શબદ આવે છે . પણ તોય મારી વેદનાની ભઠ્ઠી તો ઓલાતી નથી . મકરન્દ બાપુ પાહે શબ્દ , પ્રાસ - કાફીયા ચીંતન અને વિષયનો તો ખજાનો છે . એમની રચનામાં સંસ્ક્રૃત , અંગ્રેજી , શિષ્ટ ભાષા અને લોક - ભાષા બધામાં લોક - સાહિત્ય સંસ્ક્રૃતિની છાંટ છે .
કોઇપણ કૌમ અને કબીલામાં યુવાનોને કૌમના પ્રતિનિધિ ગણવામાં આવે છે . કૌમની આશાઓ પણ તેઓની સાથે બંધાએલી હોય છે તેઓ જ કૌમના ભાવિનું ઘડતર કરે છે , તેઓજ કૌમ અને મઝહબની આંખો , દીવા અને ભવિષ્ય હોય છે . તેની સૌથી ઉત્તમ દલીલ આજના નવયુવાનો છે . આજે સમગ્ર દુનિયામાં આપખુદીનો જમાનો છે . જે મનમાં આવે તે કરી નાખે છે એટલેકે પોતાની ઇચ્છાઓ ઉપર જ અમલ કરે છે . આજના યુવાનોનો શ્રેષ્ઠ ધંધો કિંમતી સમયને નકામી ચીઝોમાં વેડફી નાખવાનો છે . આજના યુગમાં દ્રષ્ટાંતરૂપ યુવાન તેને કહેવામાં આવે છે જે નાણાં કમાવાનું મશીન હોય અને આ તુચ્છ દુનિયા સંબંધિત પ્રાથમિક જાણકારી ધરાવતો હોય . આજે સમગ્ર દુનિયાના યુવાનોની પ્રાથમિકતા મોજશોખ અને એશોઆરામનું જીવન તથા વધુમા વધુ ખ્વાહીશો પૂરી કરવી છે . આજના યુવાનો માટે અખ્લાકી મુલ્યો , ઇન્સાનિય્યતની સીફાતો , રૂહાની શાંતિ , અલ્લાહની નજદિકી તથા તેની ઇતાઅત , ઇલાહી નિશાનીઓનું સન્માન જાળવવું , સગાઓ સાથે સારો વ્યવહાર કરવો , વડીલોનું સન્માન જાળવવું અને ર્માં - બાપની તાબેદારી કરવી વિગેરે બાબતોને જુનવાણી ગણવામાં આવે છે . ન્યાય સમજ અને જ્ઞાન ધરાવતા ઇન્સાનો આવા યુવાનો પાસેથી શું આશા રાખી શકે ? શું તે કહી શકે છે કે ભવિષ્યમાં ઇન્સાનને સંપૂર્ણ ઇન્સાન બનાવવાની જવાબદારી આવા લોકો અદા કરી શકશે ? અગર સમાજની પ્રગતિની જવાબદારી તેઓને સોંપવામાં આવે તો શું તેઓ એક ટકો પણ પોતાની જવાબદારી સંંભાળવાની લાયકાત ધરાવે છે ? અગર એમ નથી તો આવા સંજોગોમાં દર્દમંદ દીલ ધરાવતા ઇન્સાનોએ તેઓને સુધારવા માટે એવો ક્યો રસ્તો અપનાવ્યો છે જેનું સો ટકા સાચું પરિણામ આવે શકે ?
આપણે સારી દુનિયાને વસકરવા = કાબુમાં લેવા શક્તિ પ્રાપ્ત કરવારાક્ષસી સાધનો એટમ બોમ્બ ટેંકો , , , વ્ગેરે શોધી સુખી થવા સગવડો મેળવવા અનેક સ્વયંસંચાલીત સાધનો શોધ્યા , સુખીથયા ? દુનિયાને વસ કરી ? શન્તિ મળી ? ના ના ના . તો આ રસ્તે હજુ આપણે કેમગતિ વધારીયે છીયે , એને પ્રગતિ શાને કહેવાય ? માતાઓની છાતી નાદૂધ છોડાવી , જોયુ પાછા વળ્યા . રસાયણીક ખાતરો , જંતુનાશક વાપરીજોયા , હવે પાછા વળી અળશીયા ઉછેરવામાંડ્યા કુદરતી ખાતરો શોધવા લાગ્યા . દવાઓ શોધી રોગ વધાર્યા પાછા કુદરતી ઉપચારો શોધવા લાગ્યા . આમ આપણી સ્થીતી આંખે પાટા બાંધે ઘાંચીના બળદજેવી થઇ છે . ફરી ફરી ત્યાંના ત્યાં આવીયે છીયે . હવે થોડાશાંત પડી વિચારો , આવીજ શક્તિઓ વળા રાવણ અને દુર્યોધન હતા તેઓને પણદુનિયા ને વસ કરવા આવા સાધનો મળેલ હતા . પણદુનિયાને વસ કરી શક્યા ? ના . આપણે તેઓની નફરયત કરીયે છીયે . ત્યારે બીજી બાજુ રામ અર્જુન નરસિંમહેતા , મીરાંબાયી , ઇસુખ્રીસ્ત મહમદપેંગંબમ્બર ગાધીજી જેણે દુનિયાદારી ની પરવાહ કર્યા વગર નવાચીલા પાડ્યા , તેને માન આપીયે છીયે , પૂજીયે છીયે . આ તમામ પૂજનિયનો માર્ગ કયો હતો ? શાન્તિ અને પ્રેમ , , , , ત્યારે કોઇયે દુનિયાના રસ્તે ચાલી થાકી ને કહ્યુ ; ; આદુનિયા સે દબાઓ ગે તો દુનિ ઓર દબાયેગી , , દુનિયાકો લાત મા રો તો દુનિયા સ્લામ કરેગી . આપણે કોઇને લાતો મારવી નથી , પણ શાન્તિથી વિચારી ઉજ્વળ માર્ગે નવાચીલા પાડવાછે . ઓમ શાન્તિ … … … ઇલાહરિ
20 - 21 હવે આપણા પ્રભુ ઈસુ ઘેંટાઓના મહાન ભરવાડ છે . તેણે પોતાના રક્તથી સર્વકાળના કરાર પર મહોર લગાવી અને દેવે તેને મરણમાંથી સજીવન કર્યો . તે શાંતિનો દેવ છે . તમને પ્રત્યેક સારી વસ્તુઓમાં પરિપૂર્ણ બનાવો તેથી તમે તેની ઈચ્છાઓ પૂર્ણ કરી શકો . વળી આપણામાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા જે વસ્તુઓ તેને પ્રસન્ન કરે છે તે કરવા દો . ઈસુનો ગૌરવ સદાસર્વકાળ હો . આમીન .
બાકી આપના વિચારો જાણ્યા , સામન્ય બ્લોગરનું કામ એક ઈમેઈલથી પતી જાય છે , ' ગુજબ્લોગ ' માં જાણ કરવાની જરૂર પડતી નથી . સમસ્યા ત્યારે વકરે છે જ્યારે બ્લોગર અણસમજુ , જાડી બુદ્ધિના , જક્કી , પોતાને વધારે પડતા હોશિયાર સમજતા અને પોતાની ભૂલને પોતાનું ક્રિએશન ( સર્જન ) સમજતા હોય અને એ રીતે તેને પ્રોટેક્ટ કરતા હોય .
એશા સાથે લગ્ન પછી એશા દવારા ઘરમાં વધેલી આવક તો તેને ગમતી હતી પણ તેના નાણાકીય બાબતોમાં થતા સુચનો કે કૌટુંબીક બાબતે થતા વિવાદોથી પરેશાન હતો . તેને મોટે ભાગે દરેક નિર્ણયો એશાને પુછ્યા વિના લેવાની આદત્ . અને માને કે એણે તો છોકરા ઉછેરવાના અને ઘરમાં બધુ વ્યવસ્થિત રાખવાનુ . . પણ એશા તો તે બધામાં ચપળ અને કાર્યદક્ષ તેથી તે પતી ગયા પછી હોસ્પીટલ પહોંચી જતી . . રોહીતને ટેકો કરવા . . જિંદગીએ જે આપ્યુ તે બધુ સ્વિકારી ચાલવામાં ક્યારેક રોહીતની નામરજી છતા ઘરમાં દસ પંદર મિત્રોની પાર્ટી હોય કે વેકેશન પ્લાનીંગ થયેલું હોય કે સગા વહાલાને ત્યાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ભેટ સોગાદ કે ચાંદલો કરતી હોય . . અરે ત્યાં સુધીકે કુટુંબીજનોની વર્ષગાંઠ અને દિવાળીકાર્ડ વગેરેમાં કાબેલ સેક્રેટરી સાબિત થતી . . આથી લોકો ને એશાભાભી ગમે અને રોહીતભાઇતો રાષ્ટ્રપ્રમુખની જેમ ફક્ત રબર સ્ટેમ્પ . . તેથી તેનું માન ઘણી વખત ઘવાતુ પણ તે સમજતો અને એશા પણ ત્રાહિતો સામે માન બહુજ અપાવે . એતો રોહીત કામમાં હોય અને ભુલી જાય તેથી ખરાબ તો અમારું જ દેખાયને કહી સાચવી લેતી .
અક્ષરનાદને મે , ૨૦૧૧ માં ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે . મિત્રોના આગ્રહ અને તે પછી પ્રસ્થાપિત સાહિત્યકાર વડીલોના માર્ગદર્શન તળે ગુજરાતી બ્લોગજગતનો - એક વેબસાઈટ દ્વારા અને વેબસાઈટ માટે જ આયોજિત થયો હોય એવો પ્રથમ કાર્યક્રમ અક્ષરનાદ તારીખ ૧૪ મે , ૨૦૧૧ ના રોજ સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન , શ્રેયસ વિદ્યાલય , માંજલપુર , વડોદરા મુકામે કરવા જઈ રહ્યું છે . હવે વાત મૂળ કાર્યક્રમની કરીએ , તો કાર્યક્રમની મૂળ વિગત મુખ્યત્વે નીચે મુજબના પ્રસંગોમાં વહેંચાયેલી છે , અક્ષરનાદ પરિચય અને કર્મવિશેષ , કવિ મિલન - શબ્દ સુગંધી , સંગીત સંધ્યા - સૂર ઉમંગી . અનેક વરિષ્ઠ સાહિત્યકાર , વડીલ મિત્રોએ , બ્લોગર મિત્રોએ , સહભાવકોએ કાર્યક્રમમાં આવવા માટે તેમની સંમતિ આપી છે , અને મને જણાવતા આનંદ થાય છે કે કવિમિલન સમગ્રપણે , દબદબા સાથે , અનેક આદરણીય વડીલોની હાજરીએ શોભી ઉઠવાનું છે . આપ આવશો ને ?
એક ધૂંધળી તસ્વીર મેં જોઇ પાણી તરંગમાં , જોતો હતો હું ને દેખાતું મુખ આપનું એ ભ્રમરમાં ,
સંસારની વચ્ચે રહી તેનાથી અલિપ્ત રહેવામાં જ ખરી મોટાઇ છે . વર્તુળનું મધ્ય બીન્દુ વર્તુળની મધ્યમાં હોવા છતાં તે વર્તુળથી કેટલું અલિપ્ત રહે છે ! વર્તુળના પરિઘને તે કયારેય અડકે છે ખરૂં ? અને છતાં એની મોટાઇ , એની અગત્યતા કેટલી ! તેના વિના વર્તુળ સંભવે ખરૂં ?
તે બ્રાહ્મણે સત્યનું વ્રત લીધું હતું . તેથી તે સત્યવાદી તરીકે પ્રસિદ્ધિ પામેલો .
તેમને સ્પર્શથી દર્શન અને શ્રવણશક્તિ પ્રાપ્ત કરી . તેમની વાચા તો ઍન સ્લીવના આગમન પછી તરત જ પ્રગટી હતી . અઢાર વર્ષની ઉંમરે તેમણે ભૂમિતિ , બીજગણિત , ભૌતિકશાસ્ત્ર , પ્રાણીશાસ્ત્ર અને ફિલસુફીનો અભ્યાસ કરી લીધો હતો . વધુમાં કૉલેજ જીવન દરમિયાન તેમણે ફ્રેંચ . અંગ્રેજી , ગ્રીક અને ઈટાલિયન ભાષાઓ જાણી લીધી હતી .
દાદાશ્રી : દરેક મહિનામાં એક દહાડો ચોવીસ કલાકની શાંતિ રહે કે ચાર દહાડાની ? કેવું જોઈએ તમારે ?
બીજા જન્મમાં વછવારીયૉ સાડભદ્ રાજાના ઘરે જનમે છે અને ભૂંગરખુડ બાહમણને ઊંટનૉ અવતાર મળે છે . માતંગદેવ વછવારીયને અગ્નિ સંસ્કાર કરી તેઓ કચ્છ અંજારના વરસામેડી ગામની તલાવડી એ સ્નાન કરી પૉતાના નખ , કેશ ઉતારી ભકત વછવારીયનૉ શૉક પાળે છે અને તે જગ્યા " બગથડા ઘામ " બની . હાલે દર વષૅ મેળૉ ભરાય છે . બગથડા ઘામ મહેશ્વરી સમાજનૉ મુખ્ય તીથૅ ઘામ છે . અહી મામૈઈવાણી મુજબ . .
બહુજ સોઉન્દર અને બદિ જ રત્ચ્નઓ વન્ત્સવતિ ખોઉબ્ મજા પર માફ કર્ચો કેમ્કે મહારિ લખ્વનોઉ ફ્રેચિ મા ચે જેથિ બહહોઉ ભોઉલ પરે ત્ચે .
યદિ પ્રશ્ન શુદ્ધતા કા હી હૈ , તો વિવાદ કો હજારોં વર્ષોં પૂર્વ લે જાઇયે । ઔર હજારોં વર્ષ પૂર્વ બોલી જાને વાલી સંસ્કૃત મેં બાતેં કીજિયે । 100 - 200 સાલ પુરાની હિન્દી મેં નહીં । આજ ઘર - ઘર મેં તુલસી જ્ઞાનેશ્વર ઔર તિરૂવલ્લૂર પઢ઼ે જાતે હૈં ના કિ વાલ્મીકિ ઔર વેદ - વ્યાસ । ભાષા માધ્યમ હૈ , ધર્મ નહીં । વર્ગ વિશેષ ને જિસ ભાષા કી પઢ઼ાયી સે અન્યોં કો વંચિત રખા આજ વહ ભાષા વિલુપ્તપ્રાય હૈ । જિન ભાષાઓં કે કભી સ્કૂલ નહીં ખુલે વે આજ ભી બોલી જાતી હૈં ।
શ્રી હનુમાનજીને પરત આવતા જોઈ શ્રી રામ - લક્ષ્મણ , સુગ્રીવ અને સમસ્ત વાનરસેનાના આનંદનો પાર ન રહ્યો અને જયશ્રી રામ અને જયશ્રી હનુમાનજીના નારા ગુંજવા લાગ્યા . શ્રી હનુમાનજીએ શ્રી રામને સંપૂર્ણ કથા સંભળાવી . સીતામાતાએ આપેલ ચૂડામણી આપ્યા . સીતામાતાનું દુ : ખ જોઈને સમસ્ત વાનરસેના અને શ્રી રામ - લક્ષ્મણની આંખમાં આંસુ આવી ગયા .
બેઝિકલી , પ્રોબ્લેમ માણસની આસપાસ નથી . પ્રોબ્લેમ માણસમાં જ છે . ' અમૃતસ્થ પુત્રાઃ ' ગણાયેલા માનવો , ગાર્ડન ઓફ ઈડનના સ્વર્ગીય બગીચામાંથી ઉત્પન્ન થયેલા માનવો , અલ્લાહ જેમને પયગંબર મોકલી જેમની કાળજી લે છે એ માનવો … અંદરથી ઝેરીલા છે . નરકના બાશિંદા છે . કયામતની કત્લેઆમને સામે ચાલીને નોતરું આપનારા છે !
સહભાગી સિંચાઇ વ્યવસ્થા એટલે હયાત સિંચાઇ યોજનાઓની સિંચાઇ વ્યવસ્થામાં ઉપભોકતા ખેડૂતો અને સિંચાઇ તંત્રની ભાગીદારી આ વ્યવસ્થામાં ખેડૂતોને / જનતાના પ્રતિનિધિઓને દરેક તબકકે સામેલ કરવા તેમજ આયોજન , આલેખન , અમલીકરણ અને વહીવટમાં તેમને સામેલ કરી જવાબદારી લેતા કરવા સિંચાઇ વ્યવસ્થા અને વહીવટમાં અસરકારક અને સુધારાત્મક પરિણામો મેળવવા માટે લાભિત ખેડૂતોના સંગઠનો અને સરકારી વિભાગો વચ્ચે ભાગીદારીનો સિધ્ધાંત વિકસાવવા ગુજરાત સરકાર નર્મદા , જળસંપત્તિ , પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા નીતિવિષયક નિર્ણય લઇ તારીખ - ૧ - ૬ - ૯૫ ના રોજ ગુજરાત રાજયમાં સહભાગી સિંચાઇ વ્યવસ્થા દાખલ કરવા ઠરાવ કરવામાં આવેલ હતો . આ નીતિવિષયક ઠરાવ કરતા પહેલા ફેબ્રુઆરી - ૯૩ માં એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કેન્દ્રસરકાર / રાજય સરકાના પ્રતિનિધિઓ ઉપરાંત જનતાની સહભાગીતા મેળવવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિ , નિયત સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિ , શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ , આગેવાન ખેડૂતો વગેરે સાથે પણ સલાહ પરામર્શ કરવામાં આવેલ હતો અને તેના ફલસ્વરૂપે ગુજરાત રાજયમાં સહભાગી સિંચાઇ વ્યવસ્થા દાખલ કરવા તેમજ નીતિવિષયક નિર્ણય લેવા તારીખ - ૨૨ - ૩ - ૯૪ ના રોજ રાજય કક્ષાના કાર્યકારી જુથની રચના કરવામાં આવેલ હતી . આ જુથમાંપણ કેન્દ્રસરકાર / રાજય સરકારના પ્રતિનિધિઓ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિ , હયાત પિયત સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવેલ હતો . આ કાર્યકારી જુથની મુખ્ય કામગીરી નીચે મુજબ હતી .
* ફૂદીનાનો રસ પીવાથી અજીર્ણની ફરિયાદમાં રાહત થશે
ઉસ રોજ સુબહ સે પાની બરસ રહા થા । સાઁઝ તક વહ પહાડ઼ી બસ્તી એક અપાર ઔર પીલે ધુંધલકે મેં ડૂબ સી ગઈ થી । છિપે હુએ સુનસાન રાસ્તે , બદનુમા ખેત , છોટે - છોટે એકરસ મકાન - સબ ઉસી પીલી ધુંધ કે સાથ મિલકર જૈસે એકાકાર હો ગએ થે । ઔરતેં ઘરોં કે દરવાજે બંદ કિયે સૂત સુલઝા રહી થીં । આદમી પાસ કે એક ગાંવ મેં ગએ થે । વહાં મિશન કા એક ક્વાર્ટર થા ઔર એક ભટ્ટી । વાકઈ , વહાં બારિશ કી ધીમી , એકરસ ઔર મુલાયમ છપાછપ કે કોઈ ઔર આવાજ નહીં આ રહી થી । ચાર બજને સે કુછ હી મિનટ પહલે એક કૉટેજ કા દરવાજા ખુલા । યહ કૉટેજ . . . પૂરા પઢે . .
જેમાં દિપેશ - અભિષેકના વાલીઓ તરફથી આશારામ બાપુ અને નારણસાંઇને પંચ સમક્ષ બોલાવવાની દાદ માગી હતી . જે મામલે લંબાણપુર્વકની ચર્ચા બાદ પંચે પિતા - પુત્રને ૨૫મીના રોજ હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યા હતા .
આટલા સમયગાળાને તારક વર્ષ ( sidereal year ) કહેવામાં આવે છે , જે ૩૬૫ . ૨૬ સૌર દિવસો ( solar day ) સમાન છે . [ note ૪ ]
પણ પ્રાર્થનાથી અમુક રોગના દર્દીઓ પર સારી અસર થાય અને અમુક બીમારીથી પીડાતા દર્દીઓ પર અસર ન થાય એવું કેમ ? વેલ , આ સવાલનો પણ કોઇ તાર્કિક જવાબ નથી !
લેબલ karma વાલી સબસે નઈ પોસ્ટ દિખાઈ જા રહી હૈં . પુરાની પોસ્ટ દિખાએં
- ક્યા બાત હૈ ! વાહ … સુંદર ગઝલ . અમેરિકા મજામાં છે ને ?
એ કહેશે , બાસુંદી , પૂરી કરો , ફલાણું કરો , ફલાણાનાં ભજિયાં કરો , અમુક જાતનાં એ બધાને હા પાડીએને , તો બીજે દહાડે પાછા ભૂલી જાય . પછી કશું નહીં ! અને ના પાડીએ , તેને યાદ રહ્યા કરે . પંચિંગ થયા કરે .
રાહુલ ગાંધી રાજનીતિ રમી રહ્યા છે : ઉમા
ISCSI લક્ષ્ય રૂપરેખાંકિત કરવા માટે ' ISCSI પરિમાણો રૂપરેખાંકિત કરો ' સંવાદને ' ISCSI લક્ષ્ય ઉમેરો ' પસંદ કરીને અને ' ડ્રાઈવ ઉમેરો ' બટન પર ક્લિક કરીને જગાવો . ISCSI લક્ષ્ય IP માટે વિગતો પૂરો અને અનન્ય ISCSI આરંભ કરનાર નામને આ સિસ્ટમ ઓળખાવવા માટે પૂરું પાડો . જો ISCSI લક્ષ્ય સત્તાધિકરણ માટે CHAP ( Challenge Handshake Authentication Protocol ) ને વાપરે તો , CHAP વપરાશકર્તા નામ અને પાસવર્ડને દાખલ કરો . જો તમારું પર્યાવરણ એ 2 - way CHAP ને વાપરે તો ( " Mutual CHAP " તરીકે પણ કહેવાય છે ) , વિપરીત CHAP વપરાશકર્તાનામ અને પાસવર્ડ ને પણ દાખલ કરો . ISCSI લક્ષ્યનું આ જાણકારીની મદદથી જોડાણ કરવા માટે ' લક્ષ્ય ઉમેરો ' બટન ક્લિક કરો .
પ્રવેશ પરીક્ષા અંગે ભારે હોબાળા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમના બે અધિકારીઓ એમ . બી . પ્રજાપતિ તથા નવનીતભાઇ મહેતાને ઘટનાસ્થળે મોકલી આપ્યા હતા . આ અધિકારીઓએ શાળાના પ્રિન્સિપાલ સહિત શિક્ષકોનાં નિવેદન લીધાં હતાં . બે દિવસમાં શાળાને શો કોઝ નોટિસ ફટકારવામાં આવશે .
અમદાવાદનાં સરદાર સ્ટેડિયમ , બગીચાઓમાં ઉર્જા બચાવવા સોલાર સિસ્ટમ લગાવાશે
આશિષ આપવા યોગ્ય તો રહ્યો નથી તેથી ખુદાના દરબારમાં તારી શ્રેષ્ઠતમ જગ્યા કરવા જાઉં છું . એમ લખીને અટકું .
xi ) સમ્રાટ અશોક કે શિલાલેખોં મેં આંધ્ર - જનતા કી પ્રશંસા મિલતી હૈ ।
છતાં , ઘરની જવાબદારી મારી હતી , ન આવે બીજો વિચાર " … ( ૫ )
ઊર્મિ … આપણા ટહુકો . કોમને જે સન્માનથી નવાજવામાં આવ્યો એ એક ઉમદા પ્રકારની ઉપલબ્ધિ તો ખરી જ પણ , નિઃસ્વાર્થ ભાવે , યોગ્ય દીશામાં થઈ રહેલી સતત અને સખત મહેનતની કદર પણ ખરીને . . ! ટહુકોની ટીમ - જયશ્રી અને અમિત - ને એમની આ ઉપલબ્ધિ બદલ હાર્દિક અભિનંદન . ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસારના એક સશક્ત માધ્યમ તથા શબ્દ અને સૂરના ટહુકાને - ચીરંજીવી ભવ - આશીર્વાદ સાથે કોટિ - કોટિ શુભકામનાઓ .
અબ કે તજદીદ ૧ - ઐ - વફા કા નહીં ઈમ્કાં ૨ જાનાં , યાદ ક્યા તુઝ કો દિલાએં તેરા પૈમાં ૩ જાનાં ૪ .
૫૦૦થી વધુ યુવતીઓ રવિવારે એક સાથે સજશે સોળ શણગાર
આજે ૨ વર્ષથી ન્યૂયોર્કમાં રહ્યા બાદ અદંરની સાહિત્ય પ્રત્યેની લાગણીઓ બહાર આવવા મથે છે જે હું તામારી સમક્ષ રજૂં કરું છું
માતા સીતાને શોધતા શોધતા હનુમાન લંકા પહોંચીને સમાચાર તો લઇ આવ્યા હતાકે સીતામાતા અશોકવાટીકામાં કેદ છે . સમગ્ર વાનરસેનાને લઇને લંકા પહોંચવુ લગભગ અશક્ય હતુ . તે દ્વીધાનું નિરાકરણ્ બાલ્યાવસ્થામાં મળેલ તોફાની બાળ વાનરનાં શ્રાપે કાઢ્યો . રામનાં નામે પથરા તરતા થયા અને સેતુ બંધાયો . રામ પરેશાન હોય ત્યારે હનુમાન હાથ જોડીને બેસીતો નજ રહેને … આપણા સૌની આજે વ્યથા આવી જ છે . આટલું બધું કામ કેવીરીતે થશે ? સેંકડો શબ્દો છે જે લોકભોગ્ય ભાષામાં ઘર કરીને બેઠા છે . હું તો ગુજરાત વિદ્યાપીઠનાં સંશોધકોનો આભાર માનીશકે તેમણે હનુમાન નું કામ કરી નાખ્યું છે સીતા માતા અશોક વાટીકામાં બેઠા છે . રોગ પકડાઇ ગયો છે . રસી કે પ્રતિરોધક દવા જેવા ગુજરાતી શબ્દો શોધવાનાં છે જે લંકા જવા જેવુ કઠીન કામ કદાચ લાગે પરંતુ નવી પેઢી અને જુની પેઢીનાં ભાષાવિદો અને નવી તક્નીકો સાથમાં છે . આપણે તે ન કરી શકીયે તે ભયને કાઢી નાખો . મને શ્રધ્ધા છે ગુજરાતી ભાષા પ્રત્યેનો આપણો પ્રેમ જ આપણને તે દિશામાં સક્રિય કરશે . ખરેખર તો આપણે ગાંધીજીનાં વંશજો છીયે અને તેમનુ અધુરુ રહી ગયેલ સ્વપ્ન સંપૂર્ણ આઝાદીની દિશામાં આપણા પગલાં પડી રહ્યાં છે .
બ્રહ્માએ દેવીને વીણા વગાડવાનો અનુરોધ કર્યો . દેવીએ જેવી વીણા વગાડવાનું શરૂ કર્યું , વીણીના મધુર નાદ ( અવાજ ) થી સંસારના બધા જ જીવ - જંતુઓને વાણી પ્રાપ્ત થઈ ગઈ . જલધારામાં ચેતના આવી ગઈ . પવન ચાલવામાં સરસરાહટ થવા લાગી . ત્યારે બ્રહ્માએ આ દેવીને વાણીની " દેવી સરસ્વતી " એવું નામ આપ્યું .
સ્વામી આનંદનું ગદ્ય ગામઠી છે , પણ ગામડિયું નથી . તળપદું છે , પણ એમાં તળપદાવેડા નથી . પહાડી છે પણ પથ્થરિયું નથી . આદ્ર છે , પણ પોચટ નથી . શીલમાંથી પ્રકટેલી શૈલી છે , પણ શૈલીની કોઇ સભાનતા નથી . બોલાતી ભાષાનો રણકો છે . ગહન છે , પણ પાંડિત્યનો ભાર નથી . જ્ઞાનનું દર્શન છે , પણ પ્રદર્શન નથી . એમનું ગદ્ય ગર્ભશ્રીમંત છે . પણ ઠાઠઠઠારા વિનાનું . અહીં વૈભવ છે , પણ સાદગી અને સરળતાનો . સવારના પહોર્માં ગાંધીજી જે ગતિથી ચાલતા એવી ગતિશીલ સ્ફૂર્તિ એમના ગદ્યમાં છે .
ગયા અઠવાડિયે શ્રી ચિનુભાઈ સાથે એક અંગત ગઝલ - session દરમ્યાન એમણે મને સમજાવ્યું હતું કે ગઝલ કંઈ જાતે અવતરતી નથી , એને સતત મહાવરાથી on - demaand પણ લખી શકાય છે . એના દાખલા તરીકે એમણે ડેટ્રોઈટમાં શ્રી ચંદ્રેશ ઠાકોર સાથે થયેલા એક ગઝલ - sessionની વાત કરી હતી . જેમાં એમણે ચંદ્રેશભાઈને એક શબ્દ આપવાનું કહ્યું અને એમણે ' વધામણી ' શબ્દ આપ્યો . અને ત્યારે ચિનુભાઈએ એમને આ શિઘ્ર ગઝલની રચના કરીને બતાવી હતી . પછી તો એમણે જ્યારે મને આ પાનું બતાવ્યું ત્યારે મેં એમની પાસે એ તરત માંગી લીધું હતું … ( આભાર ચિનુભાઈ ! ) અને ત્યારે સાલું યાદ ન્હોતું આવ્યું નહીંતર એમની પાસે આ ગઝલનું પઠન પણ કરાવીને જ લાવત … : )
આજે સાંજે મારા મિત્ર એ , મને એક ટેક્સ્ટ મેસેજ મોકલ્યો . વાંચ્યો તો રમુજ ભર્યો લાગ્યો પણ સમજ્યો તો એનો અર્થ વિશાળ લાગ્યો … . આથી થયું કે એને તમારી સાથે વહેંચું … . તોવાંચો … અને માણો … … જોક … . જેવો જ સંદેશ …
સુરેન્દ્ર - પૂછને કો તો બહુત સી બાતેં થીં મગર ઇસ વક્ત ઇતની ખુશી હુઈ હૈ કિ વે તમામ બાતેં ભૂલ ગયા હૂઁ , ક્યા પૂછૂં ? ખૈર ફિર કિસી વક્ત પૂછ લૂઁગા । કુમારી કી મદદ આપને ક્યોં કી ?
દેખિ તુહીં સીંકે પર ભાજન , ઊંચે ધરી લટકાયૌ .
કફ પ્રતિશ્યાયના રોગીને લઘુલંઘન તથા ઉષ્ણદિપન ચિકિત્સા આપવી યોગ્ય હોય છે . ( ૧ ) ગરમ પાણી , મગનું પાણી , લીલી હળદર , રીંગણ , પરવળ વગેરે કોઈ પણનો સૂપ આપવો .
મેં કહ્યું , " શાબાશ ! તેં બહુ સારો સંકલ્પ કર્યો . પ્રભુ તને એ પાર પાડવાનું બળ આપો . "
ભગવાન શંકરના મસ્તક ઉપર દ્વિતીયાનો ચંદ્ર શોભી રહ્યો છે . એટલે તેમનું નામ ચંદ્રશેખર છે . લોકો દ્વિતીયાની સાંજે ચંદ્રદર્શન કરતા હોય છે . ચંદ્રદર્શન કર્યા પછી પોતાના હાથનાં દર્શન - હથેળીનાં દર્શન કરતા હોય છે . ચંદ્ર અને તે પણ દ્વિતીયાનો નાની સરખી રેખા જેવો ચંદ્ર , જે બહુ ધ્યાનથી જુઓ તો દેખાય , નહિ તો દેખાય પણ નહિ ; અને રહે પણ થોડી જ વાર , આખી રાત રહે પણ નહિ , તેવો ચંદ્ર મહાદેવનાં મસ્તક ઉપર રાખવા પાછળ બે હેતુઓ છે . ૧ . દ્વિતીયાનો ચંદ્ર , ઉદીયમાન , વર્ધમાન છે . દિવસે દિવસે વધતો જવાનો છે , અને ૨ . તે પુરુષાર્થ નું પ્રતિક છે . ચંદ્ર જોઈને પોતાનો હાથ જોવાનો છે . બીજાનું મોઢું જોવાનું નથી . જે પોતાનો હાથ જુએ છે , તેને લાચાર આંખોથી બીજાના મોઢાં નથી જોવાં પડતાં . આ નાના ચંદ્રને નાનો ના સમજતા , તેમાં પૂર્ણિમાના ચંદ્રની સોળ કળાએ પહોંચવાની ક્ષમતા ભરેલી છે .
સુરત પાલિકાની છેલ્લી અને ચૂંટણીની પહેલી જાહેર સભા
મોબાઇલનું ભવિષ્ય 3જી નથી , એલટીઈ આ માન્યતા છે કે મોબાઇલનું ભવિષ્ય 3જી વીના કઈ જ નથી . બાલીએ કહ્યું કે મોબાઇલ ક્ષેત્રનુ ભવિષ્ય એલટીઈ ( લોંગ ટર્મ ઇવોલ્યૂએશન ) અને ઈવૉલ્વડ એજ ટેક્નોલોજી છે . એલટીઈ વાયરલેસ બ્રૉડબેન્ડટેક્નોલોજી છે , જેનાથી મોબાઇલ ફોનની મદદથી ઇન્ટરનેટ યૂઝર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે . કેટલાક લોકો તેને 4જી પણ કહી રહ્યાં છે . ઇવોલ્વ્ડ એજ ટેક્નોલોજી પણ જીએસએમ સેવામાં બ્રૉડબેન્ડ સેવા ઉપલબ્ધ કરાવા માટે ઉપયોગી થાય છે . આ આવતા વર્ષે ભારત આવી શકે છે .
સંતાનોના લગ્ન ન થતાં દિનેશ અદાણીએ ગૃહત્યાગ કરેલો
તિરૃપતિ મંદિરમાં એક વધુ કૌભાંડ સોનાના સિક્કાઓની બાબતમાં ચાલી રહ્યું છે . તિરૃપતિ મંદિરને જે સોનું ભેટમાં મળે છે તેને મિન્ટમાં ગળાવીને તેમાંથી પાંચ ગ્રામ વજનના સિક્કાઓ બનાવવામાં આવે છે અને વેચવામાં આવે છે . આ સિક્કાઓનો કોઈ જ હિસાબ રાખવામાં આવતો નથી . તિરૃપતિ બાલાજીને ચડાવવામાં આવેલું સોનું તિજોરીમાં જમા કરાવ્યા વિના તેના સિક્કાઓ બનાવવામાં આવે છે અને બારોબાર વેચીને તેના રૃપિયા હજમ કરી જવામાં આવે છે . ઇ . સ . ર૦૦૭ની સાલમાં આ રીતે સોનાના સિક્કા કોઈ પણ જાતની રસીદ વગર વેચવાનું કૌભાંડ પણ પકડી પાડવામાં આવ્યું હતું . ત્યારના ભાવે તે સિક્કાઓની બજાર કિંમત ૧પ લાખ રૃપ્યિા થતી હતી આવા તો હજારો સિક્કાઓ રસીદ વગર વેચાઈ ગયા હશે ; પણ ૩૦૦ની બાબતમાં તો પુરાવાઓ પણ હાથમાં આવ્યા હતા .
હેલ્થ ટીપ્સ : - કશું કારણ ન પકડાતું હોય અને શરીરમાંઝીણો તાવ રહેતો હોય તો ખારેક , સૂંઠ , કાળી દ્રાક્ષ , સાકર , ઘી , દૂધમાં નાખી દૂધ ઉકાળીને ઠંડુ થયે પીવું . ખારેક [ સુકવેલું ખજૂર ] લોહીમાંથી પિત્ત કાઢી તેને સ્વચ્છ કરે છે .
ઓબામા માટે બૉમ્બે હૉસ્પિટલમાં એક આઇ . સી . યુ . રૃમ અનામત
પોરબંદરમાં સમાજ સેવા , આરોગ્ય સેવા , સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને વિશેષરૂપે ગૌસેવામાં અગ્રેસર શ્રી વ્રજનિધિ સોશ્યલ ગૃપ દ્રારા ઓડદર નજીક નવનિર્મિત શ્રી વ્રજ ગૌશાળા ખાતે એક બિમાર ગાયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું . પોરબંદર નગર સેવા સેદન દ્રારા પોરબંદર શહેરમાં વિચરતી ગાયો અને ગૌવંશને પકડી અને શ્રી વ્રજ ગૌશાળામાં રાખવામાં આવેલ છે . આ ગાયો અને ગૌવશં પોરબંદરમાં પ્લાસ્ટીક અને તેમાં પણ સ્ટેપલર પીનો , સોઇ - દોરા વગેરે ખાઇ અને ગૌશાળામાં લવાતા બિમાર થઇ ગયેલ અને તેની તાત્કાલિક સારવારની જરૂર લાગતા સંસ્થાના અધ્યક્ષ પૂ . ગો . શ્રી વસંતકુમારજી મહોદયશ્રીના અધ્યક્ષસ્થાને ચીફ ઓફિસર શ્રી ગોરડીયા અને જિલ્લા પશુપાલન અધિકારી શ્રી રાવલની ઉપસ્થિતિમાં એક મિટીંગ યોજાયેલ અને આ મિટીંગમાં પ્લાસ્ટીક તથા બીજી અનેક અખાધ વસ્તુઓ ખાઇ અને બિમાર થયેલી ગાયો અને ગૌવંશને ઓપરેશન કરી તેની હોજરીમાંથી એ બધા નકામા પદાર્થેા કાઢી નાખવાનો નિર્ણય લેવાયો હતો . આ નિર્ણયના અનુસંધાને પૂ . ગો . શ્રી વસંતકુમારજી મહોદયશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તથા અગ્રણી વૈષ્ણવોની હાજરીમાં જિલ્લા પશુપાલન અધિકારીશ્રી રાવલ , પશુ ચિકિત્સક શ્રી મોઢવાડિયા , શ્રી ડાભી અને શ્રી રાતિયાની ટીમે ગાયનું સફળ ઓપરેશન કરી અને તેની હોજરીમાંથી ૩૫ થી ૪૦ કિલો જેટલો પ્લાસ્ટીકની કોથળીઓ અને બારદાનનો જથ્થો કાઢેલ હતો . હવે થોડા થોડા સમયાંતરે અન્ય ગાયો તથા ગૌવંશના પણ જેમ જરૂર જણાશે તેમ ઓપરેશન કરવામાં આવશે . આ ઓપરેશન અને તેની પછીની ટ્રીટમેન્ટ પાછળ એક ગાય દીઠ સરકારશ્રી અને સંસ્થાને રૂા . ૪૫૦૦ જેવો અંદાજીત ખર્ચ કરવો પડે છે . પોરબંદર તેમજ આસપાસના ગ્રામ્યજનોને ખાસ આગ્રહભરી વિનંતી છે કે આપ સહુ પ્લાસ્ટીકનો ઉપયોગ બધં કરી અને ઘરેથી કાપડની થેલી લઇ જઇ બજારમાંથી ચીજવસ્તુઓ લઇ આવવાનો આગ્રહ રાખો અને આપના વપરાશમાં લેવાતી કોઇપણ પ્લાસ્ટીકની થેલી કે ઝબલાનો વપરાશ પૂર્ણ થયા બાદ યાં ત્યાં ફેંકી ન દેતા યોગ્ય નિકાલ કરો અને ગાયો તથા ગૌવંશના આરોગ્યને જાળવવામાં સહયોગ આપો . આપણા ધર્મશાોએ ગૌમાતામાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે તેમ કહ્યું છે . તો ભગવાન શ્રીકૃષ્ણને તો ગાયો અતિપ્રિય હતી માટે આપણી પવિત્ર ફરજ બને છે કે આપણે પ્રભુને પ્રિય એવી ગૌમાતાના રક્ષણ - સંવર્ધનાર્થે આપણાથી બનતું કરી છુટીએ તેવી યુવા વૈષ્ણવાચાર્ય વસંતકુમાર મહોદયજીએ ખાસ અપીલ કરી છે
રેલ્વેએ મુસાફરોને છત પર બેસતાં અટકાવવા રેડિયો જિંગલ્સ તૈયાર
યુવાની મહોબ્બતના દમ લઇ રહી છે . - જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે .
તમારાં પ્રેમ અને કરૂણા સર્વ તરફ વહાવો . જેઓ તમને ચાહે છે તેમના જ પ્રત્યે નહિ પણ જેઓ
આધુનિક વિજ્ઞાન પેરાસાયિકોલોજી [ પરા મનોવૈજ્ઞાનિક ] પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુની પ્રાર્થનામાં મગ્ન થઈ જાય છે ત્યારે એના અર્ધજાગૃત ( અચેતન ) મનમાં દુન્યવી ચિંતાઓ અને સમસ્યાઓ જે હંમેશા રહે છે એનાથી તેનું મન મુક્ત થાય છે . પરિણામે વ્યક્તિનાં મનમાં હળવાશ અનુભવાય છે . પ્રાર્થના કરવાથી અર્ધ - જાગૃત મનમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ જાગૃત થાય છે અને ચિંતામુક્ત થઈને પોતાના આરાધ્યદેવ પ્રત્યે દિવ્યાનુભૂતિનો અનુભવ પ્રાપ્ત કરે છે . આધુનિક વિજ્ઞાનના પ્રયોગોથી સાબિત થયું છે કે પ્રાર્થના કરવાથી લોહીમાં સ્ટ્રેસ હોર્મોન , કોર્ટીઝોલ અને એપીનેફિનની માત્રા ઓછી થાય છે અને પ્રાર્થના કરવાથી એંડોર્ફીન નામનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેના પરિણામે મન તણાવમુક્ત થાય છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે .
યજ્ઞ , દાન ને તપ અથવા એક જ શબ્દમાં કહેવાનું હોય તો યજ્ઞ એ જીવનનો સાર છે . યજ્ઞને જરૂરી આહાર વગેરે જે કર્મો છે તે બધાંને પણ સાત્વિક તેમ જ યજ્ઞરૂપ જ કરી નાખવાનાં છે . યજ્ઞરૂપ અને સાત્વિક હોય તેટલાં જ કર્મો સ્વીકારવાં અને બાકીનાં છોડવાં એવો ધ્વનિ સત્તરમા અધ્યાયમાંથી ઊઠે છે તે આપણે સાંભળ્યો . ૐ तत् सत् એ મંત્રનું સ્મરણ શા સારૂ રાખવું તે પણ આપણે જોયું . ૐ એટલે સાતત્ય , तत् એટલે અલિપ્તતા , અને सत् એટલે સાત્વિકતા . આપણી સાધનામાં સાતત્ય , અલિપ્તતા અને સાત્વિકતા હોવાં જોઈએ . એ હોય તો જ તે સાધના પરમેશ્વરને અર્પણ કરી શકાય . આ બધી વાતો પરથી એમ લાગે છે કે કેટલાંક કર્મો ટાળવાનાં હોય છે , કેટલાંક કરવાનાં હોય છે . ગીતાની આખી શીખ જોઈએ તો ઠેકઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે . કર્મના ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે . કર્મ સતત કરવું અને ફળનો ત્યાગ કરવો એ જે ગીતાની શીખ છે તે બધે જોવાની મળે છે . પણ આ એક બાજુ થઈ . બીજી બાજુ એવી માલુમ પડે છે કે કેટલાંક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાંકનો ત્યાગ કરવાનો છે . એટલે છેવટે અઢારમા અધ્યાયના આરંભમાં અર્જુને સવાલ કર્યો , " કોઈ પણ કર્મ ફળત્યાગપૂર્વક કરવું એ એક બાજુ થઈ . વળી , કેટલાંક કર્મો ખસુસ કરીને છોડવાં અને કેટલાંક કરવાં એ બીજી બાજુ થઈ . એ બે વાતનો મેળ કેમ બેસાડવો ? " જીવનની દિશા સ્પષ્ટ જાણવાની મળે તેટલા સારૂ આ સવાલ છે . ફળત્યાગનો મર્મ ધ્યાનમાં બેસે તેટલા માટે આ સવાલ ચે . જેને શાસ્ત્ર સંન્યાસ કહે છે તેમાં કર્મ સ્વરૂપતઃ છોડવાનું હોય છે . કર્મનું જે સ્વરૂપ છે તેનો ત્યાગ કરવાનો હોય છે . ફલત્યાગમાં કર્મનો ફલતઃ એટલે કે ફળથી ત્યાગ કરવાનો હોય છે . ગીતાના ફળત્યાગમાં પ્રત્યક્ષ કર્મનો ત્યાગ કરવાની જરૂર કરી ? આ સવાલ છે . ફળત્યાગની કસોટીમાં સંન્યાસનો ઉપયોગ છે ખરો ? સંન્યાસની મર્યાદા ક્યાં સુધીની ? સંન્યાસ અને ફળત્યાગ એ બંનેની મર્યાદા કઈ કઈ અને કેટલી ? આવો આ અર્જુનનો સવાલ છે . ૧૦૨ . ફળત્યાગ , સાર્વભૌમ કસોટી ૨૬૧ Page - 261 - અધ્યાય - ૧૮ - પ્રકરણ - ૧૦૨ - ફળત્યાગ , સાર્વભૌમ કસોટી
બધું જ મફત મળે એવો મનુષ્યસમાજ ક્યારેય બને એ સંભવિત લાગતું નથી . એટલે બધું નાશ પામવા બેઠું હોય ત્યારે ડાહ્યા માણસો અર્ધું ત્યજી દે છે એ ન્યાયે બધું મફત મળે તેમ ન હોય ત્યારે જેટલું મફત મળે તેટલું મેળવવા પ્રયત્નશીલ રહેજો . તમે ગમે તેટલા મોટા અમલદાર હો - પૈસા ખર્ચીને ડાયરી ન લેશો . ડાયરીની સાથે બૉલપેન પણ મફતમાં મળતી હોય તો ઉત્તમ ! અને બૉલપેનની સાથે અર્ધો ડઝન રિફિલ મફતમાં મળે તો તો ઉત્તમોત્તમ ! ડાયરીની જેમ કૅલેન્ડર પણ મફતમાં મેળવજો . પ્રાચીનકાળમાં ધર્મની ગાયના દાંત તપાસનો વિષય ગણાતા નહોતા . રિટાયર થઈ ગયેલી ગાય પણ મફતમાં મળતી તો લઈ લેવામાં આવતી . અર્વાચીનકાળમાં મફતમાં મળતી ડાયરી કે મફતમાં મળતાં કૅલેન્ડરની ગુણવત્તા અંગે પ્રગટ રીતે તો નહિ , પણ સ્વગત રીતે પણ પ્રશ્ન ન ઉઠાવશો . મફતમાં મળતાં ડાયરી અને કૅલેન્ડરની ગુણવત્તા ચકાસણીનો વિષય નથી એ યાદ રાખજો .
હીરા ઉદ્યોગ પણ ગુજરાતનું એર વિકાસ પામતું ક્ષેત્ર છે . હીરા ઉદ્યોગ ક્ષેત્રે આધાર આપતી નીતિમાં સરકારે હીરા કાપવાની , હીરાના પોલીશીંગની , જ્વેલરી ડિઝાઈનીંગની પ્રક્રિયાઓને વધુ સુસજ્જ બનાવવા માટે સરકારે પહેલ કરી છે .
આટલા વરહ પછી મને કોણે બોલાવ્યો ? હું શું કામ આવ્યો , બાપુ તો જાગતી જ્યોતછે . અતિતનો ધુણો છે . રાખ વળી જાય , ચેઅતનાના અંગારા ઓલાતા નથી . મારો તાર ક્યાંક સંધાયેલો હશે . " મારા મકરંદ બાપુ " માં મને શું દેખાણું છે ? સાધક , વેધક , ફકીર , ઓલિયો , ગાફિલ , ત્યાગી , વૈરાગી , બંદો , પરખંદો , મનવેધુ , મઢુડો , માણીગર મરદ અને ભેરૂબંધ આ બધાય " મારા મકરંદબાપુ " માં પલોંઠી વાળીને બેઠેલા મેં જોયા છે . મકરંદ બાપુ પાબંદ આદમી છે . પડછંદ આદમી છે , સ્વચ્છંદ આદમી છે . સાચ માટે ઝઝુમતા , મૃત્યુને ભેટવા તૈયાર , ઘરવિહોણા ભુખ્યાને પોતાના ભાણાનો રોટલો ખવરાવી દેતા , ગુલામોની કતારમાં ઉભેલાના વાંહામાં પડતા ચાબખાથી વહેતા લોહીની વેદના અનુભવતા મેં જાણ્યા છે , માણ્યા છે . મારી કોઇ લાયકાત નથી . ચણતર , ભણતર કે ગણતર નથી . દરજીની ટેપ લઇને હિમાલય માપવા નીકળ્યો છું . ટીટોડી દરિયો ઉલેચવા નીકળી છે . પણ … . . ચારણ છું . મરદોની જાનમાં જ જાઉં છું . વીરડા ઉલેચું છું . ખટદરશન પછીના અનુભવ ઉપર ઉભેલા લોક - દર્શનનો વિદ્યાર્થી છું . જેને કલ્પવૃક્ષને બદલે હૈયામાં લોક - સંસ્કૃતિનો આસોપાલવ ઉગાડી લીધો છે એવા " મારા મકરંદ બાપુ " ની થોડીક વાતું મારી કાલી ઘેલી ભાષામાં કહેવા મથીશ . સાંસાગડથલ કરીશ . સહન કરી લેજો . નભાવી લેજો . મારી વાત એક વાક્યથી શરૂ કરીશ . " પરમ ચેતનાના અસ્તિત્વના મશાલચી , છડીદર અને પેગંબર સમા માનવ જગતમાં વ્યક્તિત્વનો મહોત્સવ એટલે " મારા મકરંદ બાપુ " સત્યને અડી ગયેલી વિભૂતિઓ એ સત્ય બીજાને સમજાવી ન શક્યા એની હત્યા થઇ છે , વધ થયો છે . જેણે સત્યને , પ્રેમના ખંભા ઉપર બેહાડ્યું , વેદનાનો યજ્ઞકુંડ બનીને પોતાની જાત્યને પોતે જ સળગાવી એના મંદિર નથી થીયા . એના તો પગલાં જ પૂજાય છે . હું પગલાં પૂજવા આવ્યો છું . હું સાહિત્યકાર કે કવિ નથી " મકરંદ બાપુ " " વેદવિદ ' - વેદનાના જાણકાર છે . એમની વેદના - સંવેદના અને વ્યથાની વતું હું એમના પદ્યમાંથી લઇને ગદ્યમાં વાતું કરીશ . એમની એક રચના " હીરા શીલ્પીની મા ના વેણ " થી શરૂ કરૂ છું ડભોઇના હીરાના કારીગરે હીરાથી મઢીને એક અદ્ ભુત તોરણ બનાવ્યું . આરાજ સિધ્રાજને ગમી ગીયું . રાખીલીધું , આવું તોરણ મારા સિવાય બીજા કોઇ પાસે હોવું ન જોઇએ . કારીગર બીજું બનાવે નઇ માટે કારીગરના બેય હાથ કપાવી નાખ્યા . કારીગર રંડવાળ્ય માનો એકનો એક દીકરો છે . મા દીકરાને જનમ દે છે ઇ જ ઘડીએ સ્ત્રીમાં મા નો પણ જનમ થાય છે . એટલે તરત જ પોતાના લોહીમાંથી દૂધ બનાવીને પોષણ આપે છે . આવા દીકરાની મા - જનેતા હાથ વગરના દીકરાને ખવરાવવા બેઠી છે . મસાણને કાંઠે બેઠેલી ઘરડી જનેતા અને સામે મા ની સેવા કરવાની હોંશવાળો હાથ વગરનો જુવાન દીકરો છે . મકરંદ બાપુ આ બેયની વેદના જગતમાં - કાયામાં પ્રવેશ કરે છે . હાથ વગરના દીકરાની કાયામાં મુંગા બેઠા છે . મા ના ખોળીયામાંથી બોલે છે . બેટા ! મારા લા , મારી આંખ્યુના રતન , મારા વાલા વિસામા ! આંધળીની લાકડી , હાલ્ય બાપ ! હું તારા મોઢામાં મારા હાથે બે ' ક કોળીયા મુકું . ખાઇ લે . મારી આંખ્ય સામે તારી આંખ્ય નો માંડતો . તારી લાચાર નજરથી આ તારી જનેતાના કાળજામાં શૂળ્યું વાગે છે . ખાઇ લે , મારા પેટ . મોઢું ઉઘાડ્ય . દીકરો આંખ્યું વીંચી ગીયો છે . માના હાથમાંથી તાંહળી હેઠી પડી ગઇ . મા બોલવા માંડી , એ રાજા ! એ સધરા જેસંગ , નખોદીયા . કઉં છું તારું રાજપાટ રઝળશે . વાંઝીયો મરીશ , મુએ મોઢામાં પાણી મુકનારું કોઇ નઇ રે . તારું જડાબીટ જાશે . તારી કાગવાસ્ય નાખનારું કોઇ નઇ રે . ભુંડે મોતે મરજે . તારા નામ માથે મલક થુંકશે . અમારો માળો વીંખ્યો , ચકલાં ચૂંથ્યા . બેટા ! તારાં તો જો જે મલક ગીતડાં ગાશે . આ મા બળતી સગડી છે . દ્સીકરોલાચાર છે . અરમાનના ભડકા થીયા છે . મા એ આ બધું જોવા જીવતા રેવું પડશે . મોત વાલુ લાગે છે તોય પાછું ઠેલવું પડશે . હૈયું બળીને ખાખ થીયું છે . હું નઇ હૌં તો મારા લાલને કોણ ખવરાવશે ? દીકરાનીય વેદના છે . જે હાથે મા ની સેવા કરવાની હોંશ હતીઇ હાથ ગીયા . મા ના હાથના આધારે જીવવું પડશે . આંખ્યું આ જોવા સાજી રઇ . આ મા અને દીકરાની વેદના મકરંદ બાપુના રૂદીયાને રોવરાવે છે . માંયલો ભીતર સળગે છે . લોક સાહિત્ય કે ' છે : - લકડી જલકર કોલસા ભઇ , કોલસા જલ ભઇ રાખ ,
આથી ગુલાબબેન સીધા જ અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર . એસ . રાણાને સઘળી રજુઆત કરતાં તેમણે સર્વેલન્સ સ્કોર્ડની ટીમને કહ્યુ હતું કે આ હસમુખને તાત્કાલિક લઇ આવો . બીજીબાજુ પોલીસે ગુલાબબેનની રજુઆતના આધારે હસમુખ વિરૂધ્ધ જાનથી મારી નાંખવાની ધમકી આપવા અંગે ગુનો દાખલ કર્યો હતો . આથી સર્વેલન્સ સ્કોર્ડની ટીમ ફુલપુરાની ચાલીમાંથી હસમુખ ઉર્ફે અચ્ચો ભીખાભાઇ પ્રજાપતિ ( ૨૪ ) ને લઇ આવી હતી . પોલીસે તેને પુછૂયુ કે તે ગુલાબબેનને આવી ધમકી શા માટે આપી હતી ? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે પોલીસે ચાર કલાક સુધી મહેનત કરી હતી અંતે હસમુખ પડી ભાંગ્યો હતો અને અઢી વર્ષ અગાઉ તેણે ખૂદ મિત્રને જ કેવી રીતે અને કેવા સંજોગોમાં ક્રુર રીતે પતાવી દીધો હતો તેની સીલસીલા બંધ વિગતો કહી ત્યારે ખૂદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી .
' જળકમળ છાંડી જાને બાળા ! સ્વામી અમારો જાગશે ;
મુલ્યવાન ધાતુઓની કિંમતમાં આજે ઘટાડો રહ્યો છે . આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની કિંમતો તુટવાથી અને ભારતમાં માંગ ઓછી થવાથી અહીંયા પણ કિંમતો ઉપર અસર જોવા મળી છે . દિલ્હીમાં સોનાની કિંમત 90 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટીને 22 , 580 રૂપિયા થવા પામી છે . જ્યારે ચાંદીમાં 100 રૂપિયાના ઘટાડા સાછે 53 , 200 રૂપિયા પ્રતિ કિલો થવા પામી છે . યૂરોપના ઋણ સંકટના કારણે આંતરરાષ્ટ્રીય . . .
અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા સમયની પ્રતિકૂળતાઓ અને કામની અતિવ્યસ્તતાઓ વચ્ચે અટકી પડી હતી , પણ સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહેશે તેવી સદાય અતૃપ્ત ઈચ્છા સાથે આ શૃંખલા લાંબા સમય પછી આજે ફરી ઉગી છે તે વાતનો આનંદ છે . કેટલીક સરસ વેબસાઈટ્સનો એ ભંડાર લઈને આજે આવી છે ત્યારે આપને આવી અન્ય કોઈ વેબસાઈટ વિશે માહિતિ હોય તો પ્રતિભાવ વિભાગમાં અવશ્ય વહેંચશો .
દરમિયાન , પીએટ જોઉબેર્ટે સ્વાઝી લોકોને શાંત રહેવા માટે અને તેમને સંઘર્ષમાં ન સંડોવવા માટે ચેતવણી આપી હતી . તેના બદલે ભુનુને પોતે વસાહતીઓના સત્તાઅધિકારીઓથી અપ્રતિબંધિત હોવાનું પ્રથમ વખત લાગ્યું હતું . ટૂંક સમયમાં પોતે રાજકીય દુશ્મનો સાથે જૂના સંબંધો સ્થાપવા મુક્ત હોવાનું તેને લાગવા માંડ્યું હતું . રાજદ્વારી મ્નકોનકોની કુનેને અને કેટલાક અન્ય લોકોના હિંસક મૃત્યુના સમાચારથી બોઅર ( ડચ વંશના દક્ષિણ આફ્રિકન લોકો ) દળો લેડીસ્મિથની ઘેરાબંધીમાં સંડોવાયા હતા . મૃતકો પૈકી કેટલાક વસાહતી સત્તાધિકારીઓ સાથે નિકટતાથી જોડાયેલા હતા . જોઉબેર્ટે ચિંતાતુર સૈનિકોને ખાતરી આપવાની હતી કે સ્વાઝીલેન્ડ તેમની વિરુદ્ધ નથી જઈ રહ્યું . ખરેખર , ગુપ્તચરોએ અહેવાલ આપ્યા કે ભુનુને ડર હતો કે તેના પર જાદુઈ વિદ્યાનો ઉપયોગ કરાયો હતો . આ કામ કર્યું હોવાની કોઈપણ વ્યક્તિ પર શંકા જાય તેના ઉપર તે હુમલો કરતો હતો . 10 ડિસેમ્બર 1899ના રોજ , ગંભીર બીમારીના કારણે ભુનુનું મૃત્યુ થયું હતું . સમકાલીન પત્રો તેનું મૃત્યુ દારુના કારણે થયુ હોવાની આશંકા વ્યક્ત કરતા હોવા છતા , તેની મૃત્યુ માટે જાદુટોણાંને જવાબદાર ગણાવ્યા હતા . ત્યારબાદ તેની માતા લાબોત્સીબેની મ્દલુલી કારભારી બની ગઈ હતી . તેણે ભુનુના બચી ગયેલા પ્રિય લોકો અને સલાહકારોને લગભગ કાઢી મુકવાનો તખતો ઘડ્યો હતો . [ ૭ ]
3 . પ્રેમિકાનો નંબર મેળવવા માટે તેને પૂછોઃ મારો ફોન નંબર ખોવાઈ ગયો છે , શું મને તારો મળી શકશે ?
કોઈને આ અંગે કશો મત ન બાંધી લેવા કે , બીનજરુરી કલ્પના ન કરવા નમ્ર વીનંતી છે .
થાઇલેન્ડના બેંગકોક ખાતે આંતરરાષ્ટ્રીય કેમેસ્ટ્રી વર્ષ નિમિત્તે તાજેતરમાં ગ્લોબલ ચેલેન્જિસમાં કેમેસ્ટ્રીની નિરાકરણરૂપ ભૂમિકા વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઇ હતી . જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ પ્રો . જે . જે . વોરાએ તજજ્ઞીય વકતવ્ય આપ્યું હતું . જેમાં તેમણે કોબિજ અને અન્ય વનસ્પતિમાંથી મળતું વિટામીન યુ કેવી રીતે અલ્સર , કેન્સર સહિતની બીમારીઓમાં રક્ષણ આપે છે તેની ચોટદાર રજૂઆત કરી હતી .
ક્યાંય પહોંચી જસે આ અને કોનાયે નામે ચડી જસે . .
પરમાણુ વિસ્ફોટ દ્વારા આગળ ધપાવાયેલા અવકાશ આધારિત એક્સ રે લેસરોનુ પણ એન્ટીમિસાઇલ શસ્ત્ર તરીકે સુચન કરાયું છે . [ ૨૦ ] [ ૨૧ ] આ પ્રકારના ઘટકો એક વન - શોટ ( એક જ સમયે વાપરવામાં આવતા ) શસ્ત્રો છે .
જ . ભારતીય બ્લોગ માટે ઘણાં બધાં પુરસ્કારો તો નથી . જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી , ઈન્ડીબ્લોગીસને બાદ કરતાં ભાષાઈન્ડીયા એકમાત્ર છે . મેઈન સ્ટ્રીમ મિડિયા ( MSM ) બ્લોગીંગ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે . ઘણાં તેનાં વિશે ટીકા પણ કરે છે . તેમને એવો ભય છે કે આ અવ્યવસ્થિત સેના - કોઈ પણ જાતના સંપાદકીય અંકુશથી ગભરાયા વગર કંઈપણ લખશે અને આ વૈકલ્પિક મિડિયા તેમને જડમૂળમાંથી ઉખાડી નાખશે . પરંતુ TRP એ તેમની ક્ષમતા સમજવી પડી . તેમણે આ સહિયારા વિચાર અને સતત પરસ્પર થતાં કાર્યોથી થતાં ફદિયાઓની ક્ષમતાની કદર કરી . બ્લોગીંગ લોકપ્રિય થયું તે પહેલાં તેમણે નાગરિક પરિકારત્વ જેવી પરિભાષાની કલ્પના પણ કરી નહતી . આજે , લોકો વિવિધ મુદ્દાઓ વિશે લખે છે . વ્યક્તિગત બ્લોગ ઉપરાંત , એવા અનેક બ્લૉગ્સ છે જ્યાં એવા વિષયો અને મુદ્દાઓ ઉપર ચર્ચા થાય છે અને એવા વિષયો પર લેખો લખાય છે , જેને સામાન્ય રીતે IMHO , તુચ્છ ગણે છે . પ્રગતિ સાધવા બ્લોગ્સ ( MSM ) પર આધાર રાખતા નથી . તેથી તેઓ ઘણાં અગત્યના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે . વિવિધ વિષયો પર બ્લોગ્સ લખાય છે . પરંતુ , દરરોજ આપણે બહુ સીમિત સંખ્યામાં બ્લોગ્સ વાંચીએ છીએ . ઈન્ડીબ્લોગીસે આવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરીને એવા અસાધારણ બ્લોગ્સની નોંધ લેવામાં મદદ કરી છે , જેના પર સામાન્ય રીતે જોઈએ તેટલું ધ્યાન પડતું નહતું . તેથી જ હુ કાયમ નિમણૂંક થયેલી વ્યક્તિઓની અંતિમ યાદીને આખાય પ્રસંગની મોટામાં મોટી સિધ્ધિ તરીકે જોઉં છું . કારણ કે તમને ખાતરી હોય છે કે તમે ક્યારે ય ન વાંચ્યા હોય તેવા , ધ્યાન ખેંચે તેવા બ્લૉગ્સ તમને એ યાદીમાંથી મળી રહેશે . આ વાક્ય દ્વારા ખૂબ સરસ રીતે કહેવામાં આવી છે કે , ' અમે ભારતીય બ્લૉગોસ્પીયર નું શ્રેષ્ઠતમ રજૂ કરીએ છીએ ' અને અમે સર્વશ્રેષ્ઠને પુરસ્કાર આપીએ છીએ .
દોબારા દોબારા - અલતાફ પટેલ - ( ગુજરાત સમાચાર . રવિવાર પૂર્તિ ) આ લખાણ તમારા મિત્રોને પણ મોકલાવો . . Share Email Print Facebook
હે બ્રાહ્મણશ્રેષ્ઠ ! હવે આપણા જે મુખ્ય યોદ્ધાઓ છે તેમને આપ જાણમાં લો . મારી સેનાના ( એ ) નાયકોનાં નામ હું આપના ધ્યાન ઉપર લાવવા સારુ કહું . 7
આટલા દૂર દ્રષ્ટિથી ઓઝલ છતાં હવાની લહેરખીઓ ' માં ' તારો હાથ અનુભવાય , સૂરજની દરેક કિરણે તારી આંખોનું વહાલ , વર્ષાની દરેક બૂંદે તારી લાગણી ટપકે ,
* ગાજર , મૂળા , કાકડી , ટામેટા , કાંદા , મોગરી , કોબી વગેરેનો ઉપયોગ કાચા સ્વરૂપમાં સલાડમાં કરવો જોઈએ .
કમલેશ નાણાવટી ને હું છેલ્લે મળ્યો ત્યારે ફરી જિંદગીમાં મળાશે કે કેમ તે ભરોશો નહતો . કમલેશ અને હું અમદાવાદ ખાતે રિલાયન્સના નરોડા પ્લાન્ટમાં સાથે કામ કરતા . નાઇટ શિફ્ટમાં સાહિત્યની ઘણી વાતો નીકળતી , રાત ક્યાં વિતી જતી ખબર નહોતી પડતી . મારા મિત્ર થાનકીને અમે સાથે ક્યારે મળેલા એતો સાવ જ ભૂલાઇ ગયું હતું . હું ૧૯૮૨ ઓગસ્ટમાં [ . . . ]
દબદબાભેર યોજાયેલા ૫૪મા ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં દરવરસની જેમ આ વરસે પણ ટોચની ફિલ્મીહસ્તીઓએ શાનદાર સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું . સ્ટેજ પર ડાન્સ કરનાર ફિલ્મસ્ટારોમાં અભિષેક બચ્ચન , કેટરિના કૈફ , શાહિદ કપૂર , ફરહાન અખ્તર , નીલ મુકેશ અને બિપાશા બાસુનો સમાવેશ થાય છે . ખાસ કરીને કાર્યક્રમનું સંચાલન કરનાર ઇમરાન ખાન અને રણબીર કપૂરે કટાક્ષ સાથે રજૂઆતો કરીને દર્શકોને પ્રભાવિત કર્યા હતા . આ બંને અભિનેતાઓની સાથે કોંકણા સેનશર્મા અને દિપિકા પદૂકોણે પણ એવોર્ડ સમારંભનું સહસંચાલન કર્યું હતું . ઓસ્કારમાં ઘૂમ મચાવનાર એ . આર . રહેમાન જ્યારે શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યા ત્યારે ઉપસ્થિત તમામ ફિલ્મીહસ્તીઓ અને દર્શકોએ રહેમાનનું ' જય હો ' સાથે અભિવાદન કર્યું હતું .
સિંચાઇ વિભાગ હસ્તકની યોજનાઓ પરના સ્ટકચરોનું ચોમાસા પહેલાં અને ચેમાસા પછી તાંત્રિક ચકાસણી કરવા બાબત .
વાવેતર વિસ્તાર વધવા ઉપરાંત નર્મદા અને સુજલામ્ સુફલામ્ યોજનાના કારણે ખેતીનું ઉત્પાદન વધ્યું છે . ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લેતા થઇ ગયા છે એમ પણ તેમણે જણાવ્યું હતું .
" બાપુ હવે નહાઇને ધ્યાનમાં બેસી જશે " ખીમાભાઇ બોલ્યા . મને થયું હુંય થોડોક સમય બાપુની પાસે જ રહી જાઉં અને આ લોકો મને અહીં જ છોડી દે … … અને પછી પોતાની જાત પર હસવું આવ્યું . શું એ બધું છોડવુ એટલું સહેલું છે ?
ભય અને કાયરતાને દૂર રાખનાર બહાદૂર કે પરાક્રમી પુરુષ આત્મવિશ્વાસથી ભરેલો હોય છે . જે જીવનને દરેક પગલે ખૂબ જ જરૂરી હોય છે .
નિલય પહેલે જ ધડાકે બોલ્યો ' ત્રણેયનું ' , શર્વરી બોલી , ' સંબંધનું ' , અને રાજીવ બોલ્યો , ' પૈસાનું ' . રાધાનો અભિપ્રાય હતો કે , ' મનની શાંતિનું '
ર ) રાજયનાં ડાંગ , દાહોદ , નર્મદા , પંચમહાલ , સાબરકાંઠા અને બનાસકાંઠા એમ છ જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ ર૦૦પ ' ' અન્વયે તા . ૦ર / ૦ર / ર૦૦૬ થી કામગીરી શરૂ કરવામાં આવી છે . તથા એપ્રિલ ર૦૦૮ થી રાજયનાં તમામ જિલ્લઓમાં આ યોજના ચાલુ કરેલ છે .
એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટોના ભ્રષ્ટાચાર , અમર્યાદ સંપત્તિ , અમર્યાદ દાદાગીરી અને અન્ડરવર્લ્ડના સંપર્કો વિશે આટલું બઘું જાણ્યા પછી અને ગુજરાતમાં કોમી હિંસા દરમિયાન પોલીસ જે હદે તમાશબીન બનીને કે સત્તાધીશોની આજ્ઞાંકિત બનીને ઊભી રહી - પ્રામાણિકતાપૂર્વક ફરજ બજાવનારને પનિશમેન્ટ પોસ્ટિંગ અપાયાં - એ બઘું જાણીને પણ પોલીસને અમર્યાદ સત્તા આપતા કાયદા લાવવાનું અને આપીને તેમની પર આંખ મીંચીને વિશ્વાસ મુકવાનું કહેવામાં આવે છે . આ ચર્ચા આગળ લાંબી ચાલે એમ છે . એ માટે અલગ લેખ કરવા ધારૂં છું . પણ ' વેનસડે ' માં રજૂ થતા ઘટનાક્રમ અને ઝુકાવના સંદર્ભમાં આટલું .
- ચારેય વેદોનો પ્રકાશ સૃષ્ટિના આરંભમાં થયેલ છે - કોઈ વેદ બીજા વેદ કરતાં નવીન કે પ્રાચીન નથી . વેદોમાં ચારેય વેદોનો ઉલ્લેખ આવે છે .
આ વર્લ્ડકપમાં ધોનીની ટીમે ક્રિકેટ રમતા શ્રેષ્ઠ દેશોમાંથી બધાને હાર આપી છે એ વાત જ તેની શ્રેષ્ઠતા પુરવાર કરે છે . સ્ટ્રેટેજીના ભાગરૂપે જ ધોનીએ શ્રીલંકાના હાથમાંથી વિશ્વકપ તેણે ક્યારે ઝૂંટવી લીધો તેની શ્રીલંકાને પણ ખબર ન પડી . શ્રીલંકાની ટીમને એ પણ ન ખબર પડી કે આપણી ભૂલ ક્યાં થઇ ? ધોનીએ ક્રિકેટજગતમાં નવા જ ધોરણો સ્થાપી દીધા છે .
તાજેતરમાં જ , માર્ક બેકર [ ૭ ] દ્વારા સૂચવવામાં આવ્યું છે કે ગીચની ઓળખના માપદંડોના સંદર્ભ ધરાવતી સંજ્ઞાની વ્યાખ્યા આપણને સંજ્ઞાઓના લાક્ષણિક ગુણધર્મો સમજાવવા માં મદદરૂપ બને છે . તેમની દલીલ છે કે સંજ્ઞાઓ ( અ - ) ચોક્કસ લેખ અને આંકડાની સાથે ઉદભવી શકે છે તેમજ તે નમૂનારૂપ સંદર્ભ ધરાવતી હોય છે . કારણ કે તે એવા તમામ અને એકમાત્ર વાક્યના હિસ્સા છે જે ઓળખના માપદંડો પૂરા પાડે છે . બેકરના સૂચનો ખાસા નવા છે અને ભાષાશાસ્ત્રીઓ હજુ તેનું મૂલ્યાંકન કરી રહ્યા છે .
હા જી રે ગંગા - જમનાના નીર મંગાવીએ , મારા વાલાજીના ચરણ પખાળિયે રે … મારે .
દત્ત સંપ્રદાયમાં પ્રથમ અવતાર એ શ્રીપદ શ્રી વલ્લભ અને બીજો અવતાર નરસિંમ્હા સરસ્વતીનો છે . સાથે જ અકાલકોટ , સ્વામી સમર્થ , શ્રી વસુદેવનંદ સરસ્વતી ( તેમ્બે સ્વામી , સવંતવાદી ) માનિક પ્રભુ , ક્રૃષ્ણ સરસ્વતી , શિરડી સાંઈ બાબા ( શિરડી , મહારાષ્ટ્ર ) અને પૂજ્ય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજી ને દત્તાત્રેયના અવતાર માનવામાં આવે છે . [ ૯ ]
દાદાજાન કા ચરિત્ર બહુત હી પ્રભાવી ઢંગ સે નિભાને વાલે કૈફી આજમી ને અયોધ્યા કી ઘટનાઓં સે દુખી હોકર નીચે દી ગયી કવિતા કી રચના કી થી , જો ભારત કે બહુત સારે લોગોં કી ભાવનાઓં કા પ્રતિનિધિત્વ કરતી હૈ ।
પુસ્તકો લઈ મોટી ચાર લારીઓ રવાના થઈ ત્યારે હસુબહેને અત્યાર સુધી માંડ કાબૂમાં રાખેલું હૈયું હાથ ન રહ્યું . એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં . એમને છાનાં રાખતાં શ્રીકાન્તે કહ્યું - ' બા તમે હા પાડ્યા પછી જ આપણે … . '
સોથી પ્રથમ અને પડકાર સમી અરેટ પોળ તેની નજીક આવેલા અરેટ ગામના નામ પરથી જાણીતી છે . કુંભલગઢનો આ દરવાજો કટોકટી સમયે અરીસા દ્વ્રારા પ્રતિબિંબિત કરીને બીજા તમામ દરવાજા સુધી સંદેશો પહોંચાડી શકાય તેવી રચના ધરાવતો રહ્યો .
હોંશમાં ને હોંશમા જુલી કામ જરા ઝડપથી કરી રહી હતી . ભારે વજનને કારણે
દાદાશ્રી : એ તો આપણે એમ કહેવું , ખરાબ બોલાય ત્યારે કે ' ચંદુભાઈ પ્રતિક્રમણ કરો ' અને પછી ' ચંદુભાઈ ' ને શું કહેવું કે , હવે ફરી આવું ખરાબ નહીં બોલો . એટલે એમ કરતાં કરતાં રાગે આવી જશે . પણ કહેવું તો પડે જ . ટકોર ના કરીએ ત્યારે તો અભિપ્રાય એક થઈ ગયો ! અભિપ્રાય જુદો જ રહેવો જોઈએ .
આ સૂચનને ધ્યાને લઇ શાળામાં 8x10x4 ની મોટી ટાંકી ટેરેસપર તેમજ તેટલાજ માપની પાણીના સંગ્રહ માંટીની અંન્ડર ગ્રાઉન્ડ ટાંકી છે . ઉપરાંત 5000 લીટર ની સીન્ટેક્ષ ટાંકી છે . જેમાં પુરતું અને શુદ્ધ પાણી ભરી વોટર પ્યુરીફાયર દ્વારા કુલરમાં લઇ ઠંડુ શુદ્ધ પાણી વિદ્યાર્થિનીઓને મળી રહે તેવો પુરતી વ્યવસ્થા છે . પાણીનો બગાડ ન થાય તે માટે પાણીના નિકાલને શાળાના વૃક્ષ છોડ ને મળે તેવી વ્યવસ્થા છે .
શું હિન્દુ ન હોય તેવા લોકો યોગનો લાભ લઈ શકે ? દેખીતી રીતેજ હિન્દુ સિવાયનાં ઇત્તર ધરમીઓ સહિત વધુને વધૂ લોકો આજે આ શક્ય છે તેવું સ્વીકારે છે . દાખલા તરીકે ન્યૂસવિક ઑગસ્ટ ૨૦૦૯ માં ઍક મંતવ્ય વ્યક્ત કરતા લેખનું શીર્ષક હ્તું : " આપણે બધાં હવે હિન્દુ છીઍ . " તે લેખમાં બોસ્ટન યુનિવર્સિટીનાં ધર્મ વિષયનાં અધ્યાપક સ્ટીફન પ્રોથેરોનું ઍવુ મંતવ્ય ટાંકેલું કે " અમેરિકનોનો ઝુકાવ દિવ્યતાની હાટડી માંથી જે ગમે તે લેવાનો છે . તેઓ કહે છે કે જુદા જુદા ધર્મોમાંથી તમે જે ગમે તે પસંદ ઍટલા માટે નથી કરતા કેમકે બધા ધર્મો સરખા છે . ઍ રુઢિચુસ્તતા નથી પણ વ્યવહારુ નીતિ છે . જો યોગમાં જવાથી ફાયદો થાય તો ઉત્તમ અને ખ્રિસ્તી ચર્ચની પ્રાર્થનાથી લાભ થાય તો તે ઉત્તમ , અને જો ખ્રિસ્તી ચર્ચની પ્રાર્થના સાથે સાથે યોગમાં જવા ઉપરાંત વળી બુધ્ધ ધર્મની વીપાસનાથી કામ થતું હોય તો તે પણ ઉત્તમ . "
ચિ . ભાઈ દિનેશ , તારી કવિતામાં ગજરી અને કાળી ભેંશના સ્વાસોસ્વાશના સુર સંભળાય છે . ઘણી ભાવ વાહી કવિતા છે . તને હાર્દિક અભિનંદન . મોટીબેન અને જીજાજીના આશિષ .
જોષીપરા વગેરે વિસ્તારોની અનેક સોસાયટીઓમાં ર૮ હજાર કનેક્શન ધરાવતું પી . જી . વી . સી . એલ . નું આખું સબડિવિઝન ફક્ત ૩૦ કર્મચારીઓના સહારે ચાલી રહ્યું છે . પરિણામે આ વિસ્તારોમાં વારંવાર વીજ ધાંધિયા સર્જાઈ રહ્યા છે . ચોમોસા પૂર્વેનું મેઈન્ટેનન્સ આ વિસ્તારોમાં થયું નથી . કારણ કે વર્તમોન સ્ટાફ રૂટીન ફરિયાદોના નિકાલમાંથી ઉંચો આવતો નથી . મળતી વિગતો અનુસાર અન્ય સબ ડિવિઝનોમાં આટલા જ ગ્રાહકોમાં બમણાથી વધારે સ્ટાફ કામ કરી રહ્યો . . .
એના ધરમે થયા દશ અવતાર ' પાંચા સાતા નવાં ને બાર ' કરોડ તેંતરીશા રે તાર ' ઋષિ એંશી તો રે હજાર …
ભીતરનાં ખજાનાની કૂંચી ભીતરે જ નીકળે પણ એ આતમનાં પંખીને શોધવા પ્રયત્ન કરવો પડે તો આખુંય આકાશ અનાયાસ મળી આવે … ! !
ત્યાંથી બીજી માહિતી એ મળી કે બાબુનો ભાઈ સુબોધ બિહારી ઝારખંડ મુક્તિ મોરચાનો આગળ પડતો કાર્યકર હતો અને હવે નેક્સલાઈટ બની ગયો હતો . એના નામની ધાક બોલતી હતી ઝારખંડમાં . ઝારખંડ પોલીસને પણ એની તપાસ હતી . ગરીબ આદિવાસીઓમાં સુબોધ બિહારી ઘણો જ પ્રિય હતો . એ કારણે એને પોલીસ શોધી શકતી ન્હોતી . એ અમીર જમીનદારોને , વેપારીઓને લૂંટી એમાંના પૈસા ગરીબોમાં વહેંચી દેતો . એટલે એ સુબોધ ' સહાય ' થી ઓળખાતો .
અરે અજ્ઞાનતા તુંએ કરાવ્યાં ઘાતકી કૃત્યો હિંસક માનવ બન્યો એવો કે ધરતી ધગધગાવી દે
ત્યાર બાદ અમેરિકા આવ્યા પછી પણ પથરી થઈ હતી ; પણ અહીં એ અફલાતૂન તબીબ કયાં ? અહીંની માન્યતા મૂજબ , પથરીના ઈલાજ માટે , જિંદગીમાં પહેલી વાર ત્રણ કેન બીયર પીવો પડ્યો હતો ! પથરી તો બે દિવસે મટી ; પણ પછી એ અફલાતૂન તબીબની ગોળીઓનું પાર્સલ ટપાલમાં મંગાવી લીધું હતું . પણ સદ્ભાગ્યે ફરી એ વાપરવા વારો ન આવ્યો . હજુ એ બોટલ દવાઓના કબાટમાં અકબંધ સચવાયેલી પડી છે .
સંજય , ૧૫ વર્ષ કી ઉમ્ર વિવાહ કરના હૈ યા નહીં , કિસસે કરના હૈ , યા કૌન સા ધર્મ અપનાના હૈ યહ નિર્ણય કરને કે લિએ બિલ્કુલ ઉપયુક્ત નહીં હૈ । હાલ હી મેં મુમ્બઈ મેં એક ૧૫ વર્ષીયા કા વિવાહ કો રોકને પર ફતવા નિકલા હૈ કિ ઇસ ઉમ્ર મેં વિવાહ હો સકતા હૈ । જિસ દેશ મેં માનવાધિકારોં સે ઊપર કિસી ધર્મ વિશેષ કો રખા જાએ વહાઁ આપકે અચરજ કરને પર અચરજ હોતા હૈ । બસ એક બાર હમ અપની બેટી કી ઇસ સ્થિતિ મેં કલ્પના કરેં ઔર ફિર અદાલત કે નિર્ણય કી સોચેં તો હિલ જાએઁગે । ઘુઘૂતી બાસૂતી
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા , આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા . મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે , રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા . આપને એ યાદ આવે તો મને યાદ આપજો , મારે શું કેહવુ હતુ , શું આપ કેહવાના હતા . કેટલુ સમજાવશે એ લોકને તું પણ " અદીલ " તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા
જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ , ત્યારે આપણે આપણે નથી હોતાં : આપણે હોઇએ છીએ કોઇક અનોખા જાદુગર : કંડમ પાંસળીમાં ગંધે ઉભરાઇ જતા ફૂલબાગ ખીલવનાર , ક્યારેક પણ કદીક પણ કોઇએ એક કાળે પ્રેમ કરવો હોય ભલે ચીલાચાલુ તો પણ તેણે તેના ફિક્કા ચહેરાને સુખચંદ્ર કહેવો .
પોતાના જમાનામાં જ મેઘાણી અત્યંત લોકપ્રિય થયા હતા , પણ એનો અર્થ એવો નથી કે અન્ય સાહિત્યકારો કે વિવેચકોની ટીકાના ભોગ તેમને બનવું જ નહોતું પદ્યું . વિશ્વનાથ ભટ્ટ જેવા વિવેચકે તેમને ' પત્રકારી જમાતના સાહિત્યકાર ' તરીકે ઓળખાવ્યા હતા . મેઘાણીની નવલકથાઓ જ નહીં પણ બીજુંય ઘણું લેખન એ છાપાંના તકાદાનું પરિણામ છે અને તેથી નિર્ભેળ સાહિત્યકૃતિઓનું સર્જન મેઘાણીને હાથે ભાગ્યે જ થયું છે એમ પણ તેમનું માનવું હતું .
વડોદરાના કલાકાર મુન્શી દંપતિના એકના એક પુત્રના મૃત્યુને પગલે સંગીત કલાકારોમાં આંચકો
ખુબ ખુબ આભાર . કરોનામાં ભાવસભર આપ બન્ને ભાઈઓને મળવા તક મળી , એ મારું સદભાગ્ય હતું .
બેલ એટલાન્ટિક 30 જૂન , 2000ના રોજ જીટીઇ ( GTE ) માં વિલિન થઈ અને તેનું નામ બદલીને વેરાઇઝન કમ્યુનિકેશન્સ ઇન્ક રાખવામાં આવ્યું . અમેરિકાના વ્યાવસાયિક ઇતિહાસના અગ્રણી વિલિનીકરણો પૈકીનું એક આ વિલિનીકરણ હતું . નાયનેક્સ ( NYNEX ) સાથે 1996માં મર્જર થયું ત્યારથી ન્યૂ યોર્ક સિટી સ્થિત બેલ એટલાન્ટિક અને પોતાનાં હેડક્વાર્ટર સ્ટેમફોર્ડ , કનેક્ટિકટથી ખસેડીને ઇરવિંગ , ટેક્સાસ ખાતે સ્થાપવાની ગોઠવણ કરી રહેલી જીટીઇ ( GTE ) વચ્ચેની 27 જુલાઈ , 1998ના રોજ થયેલી વિલિનીકરણની સમજૂતીનું તે પરિણામ હતું .
જ્યારે પિરીયડ પૂરો થયો , ત્યારે હું તેમની સાથે સ્ટાફરૂમ તરફ જતાં જોડાઈ ગયો અને ધીમા અવાજે મક્કમતાપૂર્વક બોલી ગયો , ' આજે મારા કાર્યક્રમનો ત્રીજો અને આખરી દિવસ છે . સાંજે સ્કૂલ છૂટ્યે આપની સાથે સાથે આપના ઘરે આવીશ અને દરવાજા સામે જ આપની સહી માટે બેસી રહીશ . ' આટલું કહીને હું પીઠ ફેરવીને જેવો પાછો ફરતો હતો , ત્યાં તો તેમણે મારો હાથ પકડી લઈને મને રોકી પાડતાં દાખલાનો કાગળ માગી લઈને તેમની રોજનિશીના ટેકે સહી તો કરી આપી , પણ તેઓશ્રી મક્કમ રણકે એટલું તો જરૂર બોલ્યા કે " તારી ( અ ) સત્યાગ્રહની ધમકીથી ડરીને નહિ , પણ તારા જેવા હોનહાર છોકરાનું ભાવી ન બગડે તે આશયે તારા પ્રિય સાહેબે અને મેં નક્કી કરી જ દીધું હતું કે તને થોડોક લબડાવીને પણ તારું કામ તો કરી જ આપવું . તું તેમને પૂછી લેજે , તને ' Get out ' કર્યા પછી તરત મેં જ તેમને કહ્યું હતું કે ' છોરુ કછોરુ થાય , પણ માવતરથી કમાવતર તો ન જ થવાય ! ' અમે લોકો તમારા લોકોનાં માવતર સમાન નથી ! "
દાદાશ્રી : એ તો આપણા મનના ખોટાં ભય છે , લોકો મને આમ માનશે ને તેમ માનશે ! છોકરાંઓ સુધરવાં જ જોઈએ આપણાં . આપણા સંસ્કાર એવા સુંદર કરી નાખો કે છોકરાંઓ સુધરે . આ તો છોકરાંઓ શું કરે છે કે પપ્પો ને મમ્મી બે વઢતા હોય ચાળા કરીને , તે ઘડીએ બાબો એમ જોયા કરે . ' પપ્પો જ ખરાબ છે , આ મમ્મી તો બિચારી સારી છે . ' તે ઘણા મા - બાપને તો મેં ઇન્ડિયામાં કહી દીધેલું કે મૂઆ આવું ના કરશો , નહીં તો એ છોકરાં મોટા થશે ને , ત્યારે મમ્મી ને છોકરાં બધા ભેગા થઈને તમારું તેલ કાઢી નાખશે . માટે એવું ના કરો . આ પ્રેમમય જીવન જીવો . આવું શા માટે કરો છો ? !
પણ ત્રીજી દુનિયા જેનું નામ , એના દેશોનો આ વર્ષોનો ઘરઆંગણાનો રેકોર્ડ રાજય પાસે કેન્દ્રિત થતી સત્તાનો એટલો જ વિકાસને નામે પર્યાવરણવિવેક ચૂકી ' સંપોષિત વિકાસ ' ની એસી કી તેસીનો રહ્યો છે . અને આમાં , કેન્દ્રિત રાજય સત્તા તથા ઉધોગશાહો અગર તો કોર્પોરેટ ગતિવિધિના સહિયારાં પણ માલૂમ પડતાં રહ્યાં છે : આ વિગત લક્ષમાં લઈએ ત્યારે પાંચમી જૂન સાથેનો , જો ગુજરાત અને બિહારને સવિશેષ તો દેશ આખાને સુઘ્ધાં સાંભરવો જોઈતો સંબંધ સંપૂર્ણ ક્રાંતિ દિવસનો છે .
અરે , પવન અચાનક આવતાં , ત્રણ ફુલો ભરી ડાળ કેવી હલે !
જોગણ થઈ જીવી શકુ હું ' મીરાનું મલીર ' છું
1988ની આસપાસ , સેવાઓની એજન્સી ના વધુ આત્યંતિક ઘટકોનીમાંથી બિન લાદેનો અલ - કાયદાની રચના કરી . પણ તે એક વિશાળ સંગઠન ન હતું . જ્યારે જમાલ અલ - ફદલ ( જે 1980ના મધ્યમાં બ્રુકલીન કેન્દ્ર દ્વારા ભરતી કરતું હતું ) 1989માં તેની સાથે જોડાયું , તેને તેનું વર્ણન " કાયદા " એટલે કે " ત્રીજા સભ્ય " તરીકે કર્યું . [ ૮૩ ] જાન્યુઆરી 1996માં , પ્રતિ આંતકવાદ હેઠળ , સીઆઈએ એક પ્રયોગાત્મક વાસ્તવિક મથક , બિન લાદેન મુદ્દા મથકની રચના કરી હતી , જેથી બિન લાદેનની વધતી જતી ગતિવિધિઓ પકડી શકાય . અલ - ફદલ , જેણે 1996ની વસંતમાં સીઆઇએ ( CIA ) ને ક્ષતિ પહોંચાડી હતી , જેને કાયદાના નેતા તરીકેની પોતાની નવી છબી સાથે મથકો ઉપલબ્ધ કરવાની શરૂઆત કરી : તે માત્ર એક આંતકવાદને નાણાં ધીરનાર જ ન હતા , પણ એક આંતકવાદી પ્રબંધક પણ હતા . એફબીઆઇના ખાસ એજન્ટ ડેન કોલેમન ( જેણે તેના સાથીદાર જેક કલૂનન સાથે મળીને બીજા બિન લાદેનના મથકમાં હતો ) તેને કાયદાને " રોઝેટ્ટા સ્ટોન " કહ્યું હતું . [ ૮૪ ]
સુક્તિયાઁ અનુભવ આધારિત હોતી હૈ . એક પૂરા દર્શન સમાયા હોતા હૈ .
જનમ , પરણ અને મરણ આ ત્રણેય ઘટના કે દુર્ઘટના - જે ગણો તે , પણ એના પુરાવા દાખલા રજૂ કરવા અનિવાર્ય ગણાય . માણસે કાગળ પર પણ જન્મવું , પરણવું કે મરવું પડે . મેરેજ સર્ટિફિકેટની જરૂર પડે એ જ સમયે આડા હાથે મુકાઇ ગયેલ સર્ટિફિકેટ ન જડે ત્યારે ઘડીભર તો માણસ અકળાઇને વિચારતો થઇ જાય છે કે શી જરૂર હતી આ બેવકૂફી કરવાની !
ભાઈઓ - બહેનો ઘણી વાતો કહેવાની છે પરંતુ આજે અહિંયા અટકુ છું . સેક્યુલર હિન્દુને મારી વાતો નથી ગમવાની પણ મને એની કોઈ પરવા નથી . આવું વાંચીને હિન્દુઓને મારા લખાણ પ્રત્યે કચવાટ અનુભવાતો હોય તો ના વાંચશો . પરંતુ હું હિન્દુ ભાઈઓ - બહેનોને જાગ્રત કરવાનું મારું કર્તવ્ય ચુકવાનો નથી . કારણ કે ભારત હિન્દુ રાષ્ટ્ર જાહેર થાય એવું સપનું હું જોઈને બેઠો છું . છેલ્લે મારી એક વાત હંમેશા ધ્યાનમાં રાખવા વિનંતી કે મારી આ વાતો મુસ્લિમ પ્રત્યે વેરભાવના રાખવા માટે નહિ પરંતુ તેઓથી આપણું થઈ રહેલું નુક્શાન રોકવા માટે જ છે .
અને જો રેવા દે ચાલ … . એક કામ કર … આ તને બહુ ટાઢ ચડી છે ને … ?
• એકલતા અનુભવો ત્યારે સાચો મિત્ર સહારો બની રહે છે .
વહ તો ચલતા - ફિરતા દરખ્ત થા જો ભી કરીબ આયા , ઉસે છાંવ દી સ્વયં ધૂપ મેં જલા કોહરે મેં ઠિઠુરા દુ : ખોં કે મૌજૂ ઉડાતા દાઢી વાલા ૠષિ કહાઁ ગયા ?
નૂરાભાઈ ડોસાજી સુરતના પ્રતિષ્ઠિત વેપારી . સુરત શહેર તેમને પ્રેમથી , સન્માનથી નૂરા ડોસા તરીકે જ ઓળખે . તેમનો જન્મ ઈસ 1859માં .
૨૦૦૧ માં ભારતની જનગણના ( સરકાર દ્વારા કરવામાં આવેલી સેવા માટે રજત પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા )
ડ્યુક યુનિવર્સિટી ખાતે ' આચ્છાદન ' ના નિષ્ણાત સ્ટીવ કમ્મરના કહેવા પ્રમાણે , આ વિચાર રસપ્રદ અને રોમાંચક છે . પરંતુ , વાસ્તવમાં આમ કરવું ખૂબ - ખૂબ મુશ્કેલ છે . સમયને બદલવાના તમામ ભૌતિક પરિમાણો ચોક્કસ હોવા જોઈએ . હાલમાં આમ કેવી રીતે થઈ શકે તે કોઈને ખબર નથી . માત્ર ફાઈબર ઓપ્ટિક્સમાં પ્રકાશની તીવ્રતાને બદલાવીને સિગ્નલની ગતિ બદલાવી શકાય છે . હાલમાં ફાઈબર પર ઘટતી કેટલીક ઘટનાની પર પડદો પાડી શકાય છે . એ વિચાર ઘટના પર પડદો પાડવાના વિચારને પણ આગામી દિવસોમાં શક્ય બનાવી શકે છે . ક્લિન્સરના કહેવા પ્રમાણે , લાંબા ફાઈબર તારનો ઉપયોગ કરીને ઊર્જાની જરૂરિયાતને ઘટાડી શકાય છે . તમે કેટલો સમય માટે ઘટનાને ' ઢાંકવા ' માંગો છો , તેના આધાર પર પ્રકાશને અટકાવવામાં આવ્યો છે . જેટલો - લાંબો તાર હશે તેટલો સમય સુધી અટકાવી શકાશે . જો કે , પોલીસ દળે હાલ ચિંતા કરવાની જરૂર નથી . કારણ કે , પ્રકાશની ગતિને વધારતા અને ઘટાડતા તત્વોની શોધ કરવી હજૂ બાકી છે .
દાદાશ્રી : એ રિયલ છે , જીવતા છે એટલે . અને એમાં અમારી ગેરેન્ટી છે .
આપણે તે દેશ કેવા ? આપણે વિદેશ કેવા ? આપણે પ્રવાસી પારાવારના હે … જી . આપણે પંખેરું પ્યાસી ઊડિયાં અંધાર વીંઝી પાંખ જો પ્રકાશભીંજી : આપણે પીનારાં તેજલધારના હે … જી ; આપણે પ્રવાસી પારાવારના હે … જી . આપણે ભજનિક ભારે : આપણે તે એકતારે રણકે છે રામ જ્યારે આપણા આનંદ અપરંપારના હે … જી ; આપણે પ્રવાસી પારાવારનાં હે … જી . by Yogesh Pandya 53 minutes ago
આખું કુટુંબ માથાં ખંજવાળતું થઇ ગયું . ટેલીફોનને તાળુ મારેલું હતું . ચિઠ્ઠી - ચપાટીને માટે કોઇ અવકાશ ન હતો . પન્નાની કોઇપણ બહેનપણીને ઘરમાં આવવાની છૂટ ન હતી . સંદેશાવ્યવહારનું એક પણ માધ્યમ હાજર ન હતું . બારી પાસે કોઇ કબૂતર પણ ફરકી ન શકે એ વાતની ધીરજલાલે વ્યવસ્થા ગોઠવી રાખી હતી , ' કબૂતર જા … . જા … જા … ' નો પણ કોઇ સવાલ ન હતો . તો પછી પન્નાએ શી રીતે પ્રેયસ સુધી વાત પહોંચતી કરી હતી ?
જ્યાં ( * ) ચિહ્ન લગાડવામા આવ્યુ છે , તે ફરજિયાત છે .
બ્લાસ્ટના સિલસિલામાં પૂછપરછ કરવા માટે મહારાષ્ટ્ર એ . ટી . એસ . સહિતની ટોચની સુરક્ષા એજન્સીની ટુકડીઓએ અમદાવાદમાં ધામા નાખ્યા છે . દાનિશના વડોદરા સાથેના કનેક્શનની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર પોલીસની એક ટીમ ગઈકાલે મોડીરાતે મહારાષ્ટ્ર પાસિંગવાળા ખાનગી વાહનમાં વડોદરા આવી હતી . મહારાષ્ટ્ર પોલીસે મધરાતે ૨થી વહેલી પરોઢ સુધી પાણીગેટ વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરીને બે જણાંને ઉઠાવી ગઈ હોવાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં . . .
ભારતમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ( આઇ . આઇ . એમ . ) ના અડધા સાચા , અડધા આભાસી દબદબા પહેલાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ( આઇ . આઇ . ટી . ) નો સૂરજ મઘ્યાહ્ને તપતો હતો . અમેરિકામાં રહીને આખા વિશ્વને કમ્પ્યુટર ક્રાંતિ ભણી દોરી જનાર સિલિકોન વેલીના સંશોધનવીરોમાં આઇ . આઇ . ટી . નાં ભેજાંનું પ્રદાન નોંધપાત્ર અને સૌથી જાણીતું રહ્યું . સિલિકોન વેલી માટે ' ભારત એટલે આઇ . આઇ . ટી . ' એવું સમીકરણ રચાઇ ગયું . રાજીવ મોટવાણી એ સમીકરણને દૃઢ કરનારાં કેટલાંક નામ પૈકી એક હતા .
સૂર્યોદય થાય પછી પથારી છોડવી એમાં પણ સૂર્ય પ્રત્યે અવિનય થતો હોય છે . પોતાના અજ્ઞાનની માવજત કરવામાં જ માણસનું આયખું પૂરું થઇ જાય છે . આપણી ભીતર પણ ક્યારેક અજવાળું થાય છે . અંદરની પ્રકાશક્રાંતિના વાવડની ઉપેક્ષા કરવી એ માનવજાતની બહુ જૂની આદત છે .
' જનોઇ તો હું ધારણ નહીં કરું , અસંખ્ય હિન્દુઓ જે નથી પહેરતાં છતાં હિન્દુ ગણાય છે . તે મારે પહેરવાની હું જરૂર નથી જોતો વળી જનોઇ ધારણ કરવી એટલે આપણે શુઘ્ધ થવું , ઉર્ઘ્વગામી થવું .
2007ના મધ્યથી શરૂઆતમાં ચાર મોટી એરલાઇન્સ , યુનાઇટેડ , કોન્ટિનેન્ટલ , ડેલ્ટા અને એમિરાતે આઇપોડ સિટ કનેક્શન માટે કરાર કર્યા હતા . ફ્રી સર્વિસના કારણે પ્રવાસીઓ આઇપોડને પાવર અને ચાર્જ કરી શકશે તથા વ્યકિતગત સીટ બેલ્ટ ડિસ્પ્લે પર વિડીયો અને મ્યુઝિક લાઇબ્રેરી જોઇ શકશે . [ 59 ] [ ૩૬ ] અસલમાં કેએલએમ અને એરફ્રાન્સ , એપલ સાતેના સોદાનો હિસ્સો હોવાનું જાણવા મળ્યું હતું , પરંતુ ત્યાર બાદ તેણે સ્પષ્ટતા કરી હતી કે તે માત્ર આવી સિસ્ટમ સમાવવાની શક્યતા વિશે વિચારણા કરી રહ્યા હતા . [ ૩૭ ]
૧૮થી ૨૪ વર્ષની વયજુથના કૂતરાના માલિકો પૈકી ૭૧ ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ કમ્પ્યૂટર પર વધારે આધાર રાખે છે . સર્વેક્ષણમાં ૨૦૦૦ લોકોને આ અંગે સવાલો કરવામાં આવ્યા હતા . સામિયકના તંત્રી પૌલ એલને કહ્યું કે , હવે તો તમારી પાસે લેપટોપ કે ટેબલેટ હોય તો તેને મોર્નિંગ વોકમાં પણ સાથે લઈ જઈ શકો છો . એનો અર્થ એ કે ચાલવા માટે તમારે હવે પરંપરાગત રીતે કૂતરાની જરૂર નથી .
- સ્મિથે શ્રીસંતની ગેરવર્તણૂંકની ફરિયાદ કરી હતી - ધોનીની વારંવાર સૂચના છતાં શ્રીસંત તેનું વર્તન નહોતો સુધારતો - ધોનીએ શ્રીસંતને કડક શબ્દોમાં ખખડાવ્યો મેદાના પર પોતાના આક્રમક સ્વભાવ અને વધુ પડતા ગુસ્સા માટે જાણીતો ભારતીય બોલર શ્રીસંત તેના આ જ કારણોને લઈને વિવાદોમાં રહે છે . અવાર નવાર તે પોતાની વિચિત્ર હરકતોને કારણે વિવાદોનું કેન્દ્ર બની ચૂક્યો છે . * બાઉન્ડ્રીને લાત મારવી શ્રીસંતને ભારે પડી * વીરૂ બાદ ગંભીર પણ વનડે શ્રેણીની બહાર * પ્રેક્ષકોએ શ્રીસંતને ગાળો ભાંડી ઈન્ડિયન પ્રમિયિર લીગ ( આઈપીએલ ) માં એક મેચ પૂરી થયા બાદ પેવેલિયન પરત ફરતી વખતે હરભનજ સિંહે શ્રીસંતને મેદાનમાં જ થપ્પડ ચોડી દેતા તે જાહેરમાં રડી પડ્યો હતો .
અનુસુચિત જાતિના ધો . ૧ થી ૧૦ માં ભણતા કુમાર / કન્યા વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે . આ માટે જે તે શાળા આચાર્યશ્રીએ સરકારશ્રીને નિયત નમુનામાં દરખાસ્ત મોકલવાની હોય છે .
એકવાર તમે વધારાની રિપોઝીટરી માટે જાણકારીને પૂરી પાડો તો , સ્થાપક નેટવર્ક પર પેકેજ મેટાડેટાને વાંચે છે . સોફ્ટવેર કે જે ખાસ રીતે ચિહ્નિત થયેલ છે પછી પેકેજ જૂથ પસંદગી સિસ્ટમમાં સમાવેલ છે .
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ઘ્વારા લેવાતી એસ . એસ . સી . તથા એચ . એસ . સી . પરીક્ષાના એકંદરે પરિણામો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે તેવા સંતોષકારક આવે છે .
પગ મારા નાના એ ચાલે છાના માના એ તો કેવી અજબ જેવી વાત છે ? .
મા વરદાયીનીને ચરણે શરણે , ભાવે નમાવીએ શીશ . શ્રી રમેશભાઈ પટેલ ( આકાશદીપ )
તેલુગુ વિશ્વ કી અત્યંત પ્રાચીન ભાષાઓં મેં સે એક હૈ । તેલુગુ ભાષા કી પ્રાચીનતા કે અનેક પ્રત્યક્ષ - અપ્રત્યક્ષ પ્રમાણ મિલતે હૈં ।
જ્યારે ત્યાં કઈ ન હતુ , ત્યાં પ્રભુ હતા ; અને જો કઈ પણ ન હોત , તો પણ ત્યાં પ્રભુ હોત . મને ડુબાડ્યો છે મારા હોવા એ , અને જો હુ ન હોત , તો હું શું હોત ?
કહો ને સાગરનાં પાણી , તમને છે સંભળાણી ઘેરી ગંભીર એની આવંતી ક્યાંયે વાણી ? એની રે કમાન દીઠી તણાઈ કહીં ? એવું રે o
સ્વવિકાસની સાથેસાથે સમાજના વિકાસની જે ચિંતા અને ચિંતન ગ્રુપના સભ્યોમાં દ્રષ્ટિગોચર થઇ રહ્યું છે તે આનંદની વાત છે . પ્રવૄત્તિઓનો વ્યાપ સતત વિસ્તરતો રહે અને જે ધ્યેયપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ થયા છો તેને પ્રાપ્ત કરો તેવી પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના .
કદી પીછો ન મુકતી યાદ સત્તાવાર કોની છે ? ન પૂછો , એક ઈશારે બધે કબુલાત આવી છે .
કૉમ્પ્યુટરમાં જાતજાતનાં સૉફ્ટવેર હોય , ઘરમાં જાતજાતના લોકો . કૉમ્પુટરનું દરેક સૉફ્ટવેર એનું બાંધેલું કામ કરે , ઘરના લોકો એમની ક્ષમતા મુજબ ઘરના સુખમાં ફાળો આપે . પણ લોકોને વળી ટેવ તો ખરી જ કે એક જણને બીજા સાથે મૂલવે , તોલે અને પછી મંતવ્યો પણ આપે . કોઈક ઓછું યોગદાન આપતું હોય એટલે પછી એના માટે ઘસાતું પણ લોકોથી બોલાઈ જાય . " પેલા કરી શકે છે તો આ કેમ ન કરી શકે ? " " એનાથી થઈ શકે છે તો આનાથી કેમ નથી થઈ શકતું ? " " કરવું નથી એટલે બધા બહાનાં છે બાકી … " આ વળી કેવી વાતો અને આ વળી કેવો સંઘર્ષ ? રહેવાનું ભેગા , જીવવાનું ભેગાં તોય મન નોખાં નોખાં ? ઘરનું કૉમ્પુટર સરખું ચલાવવું હોય તો મગજના કૉમ્પ્યુટરમાં તુલના કરતો પ્રૉગ્રામ રાખવાનો જ નહીં . એકમેક સાથે સાંકડમુકડ અને સારી રીતે ચલાવતા શીખી લેવાનું . કોઈના પ્રત્યે વૈમનસ્ય રાખવાથી ના એની ક્ષમતા રાતોરાત બદલાઈ જવાની છે કે ના તમારી ખોટી જિદ પૂરી થઈ જવાની છે . દુનિયામાં સચવાઈ જવું હોય તો ઘરમાં સાચવી લેતા સૌથી પહેલાં શીખવું પડે . ઉંબરાની બહાર નીકળતાવેંત અનેકરંગી લોકો સાથે પનારો પડતો રહેવાનો છે . એમાંના કેટલાય સારા હશે અને કેટલાય ખરાબ હશે . પણ ઘરની અંદર માણસ નબળો કે સબળો હોય તો પણ એ ખરાબ હોય એવી શક્યતા તો ઓછી જ રહેવાની . પોતાના લોકોના સુખમાં યોગદાન આપવું એ ઇશ્વરને પૂજવાથી મોટું પુણ્ય છે . ઇશ્વરે જો સંબંધ સર્જ્યા જ છે તો એની પાછળ એની ગણતરી હશે . માણસ સૌથી સ્વાવલંબી અને બુદ્ધિશાળી પ્રાણી છે તો માણસ કદાચ સૌથી પરાવલંબી પણ ખરો જ . એકમેકના સાથ વિના માણસ વિકાસ કોઈ દિવસ સાધી શકત ખરો ? અમેરિકામાં શોધાયેલી ટૅક્નોલોજી ઇન્ડિયામાં અને ઇન્ડિયામાં શોધાયેલી કળા જાપાનમાં કામ આવત ખરી ? માણસ - માણસ વચ્ચેના આદાનપ્રદાનથી જ આ બધું શક્ય થયું છે અને આ મૂળભૂત નિયમ સારી રીતે જાણી શકાય એ માટે જ સંબંધોનું સર્જન થયું છે . ઘરના લોકો સાથે સૉફ્ટ , મિલનસાર અને મીઠા રહેશો તો આ વાત સુપેરે સમજાઈ જશે . અને લાઇફનું કૉમ્પ્યુટર કાયક ટકાટક કામ કરતું રહેશે .
દેવ ગુરૂ બૃહસ્પતિના બહેન ભુવનાના પુત્ર ભૌવન વિશ્વકર્માની વંશ પરંપરા અત્યંત વૃધ્ધ છે . સૃષ્ટિની વૃધ્ધિ કરવાના હેતુથી ભગવાન પંચમુખ વિશ્વકર્માની વંશ પરંપરાના આધારે પૂર્વ મુખથી સાનગ બીજા વામદેવ દક્ષિણ મુખથી સનાતન . અઘોર નામના પશ્વિમ મુખથી અહિંમૂન . ચોથા તત્પુરુષ નામવાળા ઉત્તર મુખથી પ્રત્ર અને પાંચમા ઇશાન નામના મધ્યભાગના મુખથી સુપર્ણાની ઉત્પતિ શાસ્ત્રોમાં વર્ણાવાયેલી છે . આ સાનગ સનાતન અહમન પ્રત્ર તથા સુપર્ણા નામના પાંચ પુત્રોથી વિશાળ વિશ્વકર્મા સમાજનો વિસ્તાર થયો છે .
ફિલાડેલ્ફિયાનો ર્આિકટેકચરલ ઈતિહાસ કોલોનિયલ સમયનો છે અને તેમાં વિવિધ પ્રકારની શૈલીનો સમાવેશ થાય છે . પ્રારંભિક માળખાશૈલી પથ્થરના ટુકડાઓથી બાંધકામ અંગેની હતી , પરંતુ ઈ . સ . 1700 સુધીમાં ઈંટોનો ઉપયોગથી બનાવેલા માળખા સામાન્ય બની ગયા હતા . 18મી સદી દરમિયાન , શહેરી વિસ્તારમાં જ્યોર્જીયન વાસ્તુકળાનું પ્રભુત્વ છવાઇ ગયું જેમાં ઈન્ડિપેન્ડેન્સ હોલ અને ક્રાઈસ્ટ ચર્ચનો સમાવેશ થાય છે .
વીજ્ઞાનની અવનવી સીધ્ધીઓથી અજાણ અં ધશ્રધ્ધા માં માનનારો બહુજન સમાજ અંગ્રેજી તો ઠીક હીંદી પણ સારી રીતે સમજી સકતો નથી . જેથી ' ટ ર્નીં ગ પોઇંટ ' તથા અન્ય જ્ઞાનવર્ધક માહીતી આપતી શ્રેણીમાં અંગ્રેજી માં પ્રસારીત કરી તેના સબ ટાઇટલ્સ અંગ્રેજીમાં દર્શાવવામાં આવે તો ભારત દેશનો બહુજન સમાજ વિજ્ઞાનની અવનવી સીધ્ધીઓથી સુમાહીતગાર થશે . અન્યથા આ કાર્યક્રમનો લાભ ધુતારાઓ ઉઠાવી અં ધશ્રધ્ધાળુ ઓને ઠગશે .
સરસ ગઝલ બની છે સુનીલભાઈ … તમે ઊભા થવાની ટેવ . . વાળી વાતમાં ? ચિહ્ન મૂક્યું એ બહુ … … … . . જ ગમ્યું . બીજા શૅર પણ આસ્વાદ્ય રહ્યા . - અભિનંદન .
૧ ડિસેમ્બર ૨૦૧૦ : જયપુર ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ વન ડે મેચની શ્રેણીની બીજી મેચ બુધવારના રોજ રમાવા જઈ રહી છે . ગુવાહાટી ખાતે શ્રેણીની પ્રથમ વન ડેમાં ભારતનો 40 રને વિજય થયો હતો . હવે જયપુરમાં પણ ભારત વિજયકૂચ જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે . સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીના કારણે ટીમની જવાબદારી યુવા ખેલાડીઓ પર આવી ગઈ છે . જો કે પ્રથમ વન ડેમાં તેમણે આ જવાબદારી સારી રીતે નિભાવી હતી . વિરાટ કોહલીએ સદી ફટકારીને ભારતને સફળતા અપાવી હતી . હવે જયપુર ખાત ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે તેના ઉપર એક નજર , - - જયપુર ખાતે ભારતનો કુલ 10 વન ડેમાંથી 6માં વિજય અને 4માં પરાજય થયો છે . - - ન્યૂઝીલેન્ડ જયપુર ખાતેના ગ્રાઉન્ડ પર ક્યારેય મેચ રમ્યું નથી . - - જયપુર ખાતે અત્યાર સુધી 17 વનડે રમાયી છે . જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો 7 વખત વિજય થયો છે . જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમોનો 10 વનડેમાં વિજય થયો છે . - - ભારતે આ વર્ષે 23 વન ડે રમી છે . જેમાંથી 13 વનડેમાં ભારતનો વિજય થયો છે . જ્યારે 10માં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો છે . - - જ્યારે ન્યૂઝીલેન્ડ 17 વન ડે રમ્યું છે જેમાંથી 6 વનડેમાં તેને જીત મળી છે . જ્યારે 10 વન ડેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે . Courtesy by : www . divyabhaskar . co . in
જ્ઞાનકોશો પ્રાથમિક રીતે અગાઉ શું થયું તેની પેટાપેદાશ છે અને ખાસ કરીને 19મી સદીમાં કોપીરાઇટનું ઉલ્લંઘન જ્ઞાનકોશ સંપાદકોમાં સર્વસમાન્ય થઇ ગયું હતું . જોકે , આધુનિક જ્ઞાનકોશો તેમની પહેલા આવી ગયેલાઓનું ફક્ત મોટું સંક્ષિપ્તીકરણ નથી . આધુનિક વિષયો માટે જગ્યા કરવા માટે ઓછામાં ઓછા ડિજીટલ જ્ઞાનકોશોની ઘટના પહેલા ઇતિહાસની કિંમતી સામગ્રીના ઉપયોગ દૂર કરાયો છે . વધુમાં , ખાસ પેઢીના મંતવ્યો અને વૈશ્વિક દ્રષ્ટિકોણ તે સમયના જ્ઞાનકોશીય લખાણમાં જોઇ શકાય છે . આ કારણોસર , જૂના જ્ઞાનકોશો ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અસંખ્ય ફેરફારો માટે ઐતિહાસિક માહિતી માટે ઉપયોગી સ્ત્રોત છે . [ ૧૬ ] 2007 અનુસાર જેના કોપીરાઇટ પૂરા થઇ ગયા છે તેવા જ્ઞાનકોશો જેમ કે બ્રિટાનીકાની 1911ની આવૃત્તિ પણ ફક્ત વિના મૂલ્યે સંદર્ભ અંગ્રેજી જ્ઞાનકોશ છે જે પ્રિન્ટ સ્વરૂપમાં પ્રકાશિત કરાયા હતા . જોકે , ગ્રેટ સોવિયેત એનસાયક્લોપીડીયા જેવા પુસ્તકો કે જેનું સર્જન જાહેર ક્ષેત્રમાં કરાયું હતું , તે અન્ય ભાષાઓમાં વિના મૂલ્યે સંદર્ભ તરીકે અસ્તિત્વમાં છે .
લા ખા હાં … એ … ખુંદી રે ખમે માતા ધરણી … અને વાઢી રે ખમે વનરાઈ ' લા ખા …
સારી જાણવા જેવી અને જણાવવા લાયક જાણકારી સૌને મોકલવાનો આનંદ થાય પણ વાચકો તે વાંચે છે કે પછી ધડામ દઇને ડીલીટ કરે છે તે ખબર ન પડે .
અત્યાર સુધીમાં ઘણાં અવલોકનો કર્યાં અને છાપ્યાં ! પણ સઘળામાં અમૂક વાતો સામાન્ય હતી .
રાજકોટ મહાનગરપાલિકાએ કરવેરા આકારણી , જન્મ નોંધણી , આવાસ યોજનાઓ માટેના હાઓ તથા અન્ય નાગરિક સુવિધાઓ માટે મોબાઇલ ફોન દ્વારા એસ . એમ . એસ . મોકલવાની પ્ ગવર્નન્સની નવતર પહેલ કરીને એક લાખ જેટલા એસ . એમ . એસ . નાગરિકોને મોકલી ૩ર૦ કરોડ રૂપિયા જેવી માતબર રકમ મહાપાલિકાને કરવેરા તથા અન્ય વેરાઓ પેટે વસુલી આપી છે . આ સિધ્ધિ માટે રાજકોટ મહાપાલિકાને કાંસ્ય ચંન્દ્રક એનાયત થયો છે . એટલું જ નહીં , નાગરિકોની સમસ્યાઓફરિયાદોના રજીસ્ટ્રેશન માટે ર૪હૃ૭ કોલ સેન્ટર પણ સતત સેવારત કરવામાં આવ્યું છે . ઉપરાંત રસીકરણ અભિયાન માટેના પપ હજાર જેટલા એસ . એમ . એસ . પણ નાગરિકોને મોકલીને રસીકરણ અભિયાનને વેગવાન બનાવવામાં આવ્યું છે .
Download XML • Download text