EN | ES |

Text view

guj-4


Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

કેટલાક જૈન મુનિઓ જેમની વાહવાહ કરતાં થાકતા નથી એવા વી . એચ . પી . ના પ્રવીણ તોગડીયાના નિવેદનને કોઇ હિન્દુના બચ્ચાએ કેમ ઝાટકી નાખ્યું કે બદ્રીકેદારમાં દેરાસર બનવાથી ત્યાંની પવિત્રતાનો નાશ થશે ? બદ્રીકેદારમાં તીર્થંકરનું દેરાસર બનવાથી જો સ્થાનની પવિત્રતાનો નાશ થવાનો હોય તો એનો અર્થ થયો કે તીર્થંકરો પવિત્ર નથી . તો તેવા અપવિત્ર ભગવાનોનો અનુયાયી જૈન ધર્મ હિન્દુ ધર્મનો સંપ્રદાય કેવી રીતે હોઈ શકે ? રામપુરનાં દયાળુ લોકોએ ગામને પાદરે પશુપક્ષીઓ માટે પાણીનો હોજ બાંધ્યો હતો . લોકો ત્યાં ચણ પણ નાખે અને હોજમાં પાણી ભરી રાખે . ક્યારે અને કેવી રીતે ઉપયોગ શીખવવામાં આવે છે તે પ્રકારે - પ્રકારે અલગ પડે છે . આજે , ઘણા પ્રકારો નવા વિદ્યાર્થીઓને કસરત પર ભાર મૂકીને શીખવવાનો પ્રારંભ કરે છે , જેમાં દરેક વિદ્યાર્થી કસરત કરવામાં આવનારી લડાઇ અને તરકીબની નિશ્ચિત રેન્જ જાણતા હોય છે ; કસરતો ઘણી વખત સ્વ - અનુકૂળ હોય છે , જેનો અર્થ થાય છે એક વિદ્યાર્થી તેના પ્રદર્શનાત્મક , સ્પષ્ટ અમલ માટે તરકીબ સામે સક્રિય પ્રતિકાર ઓફર કરતો નથી . વધુ જીવંત કસરતોમાં , થોડા નિયમો લાગુ પાડવામાં આવે છે અને વિદ્યાર્થી કેવી રીતે પ્રતિભાવ અને પ્રતિક્રિયા આપવી તેની પ્રેક્ટિસ કરે છે . ' સ્પેરીંગ ' ઉપયોગ તાલીમનો અત્યંત અગત્યના ભાગનો ઉલ્લેખ કરે છે , જે વિદ્યાર્થીઓને ગંભીર ઇજા થવાની તકમાં ઘટાડો કરવાના ઉદ્દેશથી નિયમો અને નિયમનો સમાવી લેતા લડાઇની પરિસ્થિતિને ઉત્તેજિત કરે છે . [ Audio clip : view full post to listen ] ઉંચકી સુગંધ એક ઉંભુ ગુલાબ , એની વેદનાની વાતોનું શું ? કાંટાથી છોલાતી લાગણી ને સપનાઓ , ઊંઘ છતાં જાગવાનું શું ? સુવાસે પડઘાતું આખું આકાશ , છતાં ખાલીપો ખખડે ચોપાસ . ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ , કોણ વીણે છે એકલી સુવાસ ? વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ , વાયરાનું ઠેકાણું [ . . . ] ગુજરાત રાજયનું પાણીનું મુખ્‍ય પ્રાપ્‍તિ સ્‍થાન ભૂપૃષ્ઠ જળ છે . સમગ્ર રાજયમાં કૂલ ૧૮૫ નદી પરીસરો આવેલ છે . રાજયમાં ઉપલબ્‍ધ જળસંપત્તિ ૪૯૭૦૯ દસ લાખ ઘન મીટર છે . જેમાંથી ૩૮૫૩૩ દસ લાખ ઘન મીટર ભૂપૃષ્ઠ જળ છે . જે સમગ્ર ભારત દેશની કુલ ભૃપુષ્‍ઠ જળરાશિનો માત્ર % થાય છે . જે જળરાશી ઉપલબ્‍ધ છે તે પણ સામાન્‍ય રીતે વહેંચાયેલો નથી . ગુજરાત , સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ વિસ્‍તારોમાં અનુક્રમે ૮૪ % , ૧૪ % અને % જળસંપત્તિ વહેંચાયેલી છે . જેની સામે ત્રણે વિસ્‍તારોનો કુલ ભૌગોલિક વિસ્‍તાર ૪૫ % , ૩૧ % , અને ૨૪ % છે . રાજયની ભૂગર્ભ જળસંપત્તિ ૧૧૧૭૬ દસ લાખ ઘન મીટર છે . ઉપલબ્‍ધ ભૂતળ તેમજ ભૂગર્ભ જળરાશીનો ઉપયોગ પીવાના પાણી માટે , ખેતી , ઉધોગ , જળ વિધુત , મત્‍સ્‍યોધોગ વિગેરે જેવા હેતુઓ માટે કરવામાં આવે છે . આમાંથી લગભગ ૮૦ ટકા જેટલો પાણીનો ઉપયોગ ફકત ખેત ઉત્‍પાદન ક્ષેત્રે કરવામાં આવે છે . જેમાં સિંચાઇનો મહત્‍વનો ભાગ છે . મોહી ગઈ છે વાંસળીના સુરમા ને કાલિંદી કાંઠે જવા આતુર રાધા મુંબઇઃ સ્વ . હરિલાલ લાલજીભાઇ બાટવિયાના પુત્ર ધર્મેન્દ્રભાઇ ( . . ૬૨ ) તે પ્રતિમાના પતિ તેમજ તાન્યા તથા જયના પિતાશ્રીનું તા . ૧૫ના રોજ અમેરિકા ( એટલાન્ટા ) મુકામે અવસાન થયું છે . નયન તો ક્યારનો નીચે ઉતરવા માટે તલસી રહ્યો હતો . ખુલ્લી હવામાં જવાથી થોડી રાહત તો મળે ! બધા પેસેન્જરોની સાથે નયન પણ નીચે ઉતરવા માટે સીટ પરથી ઉભો થયો . તેણે સહેજ પાછળ નજર કરી . પાછળની સીટમાંથી પણ એક યુવતિ ઉભી થઇ હતી . યુવતિ નહિ , પણ સ્વર્ગમાંથી ઉતરી આવેલી મેનકા હતી . નાજુક , નમણી અને જોતામાં ગમી જાય એવી . ચહેરા પરથી રૂપ નીતરતું હતું . રૂપ રૂપના અંબાર સમી કન્યા પર અત્યાર સુધી પોતાની નજર કેમ ના પાડી , તેની નયનને નવાઈ લાગી રહી હતી . 31 લોકોએ તેઓને ધમકાવીને શાંત રહેવા કહ્યું છતાં તેઓ તો વધારે જોરથી બૂમો પાડતા હતા , " હે પ્રભુ , દાઉદના દીકરા , અમારા પર દયા કર ! " પ્રશ્નકર્તા : તો આમાં સૂક્ષ્મ કર્મ કઈ રીતે બંધાતાં હશે ? પેલાં સ્વર્ગના દેવતા તરફ કોઈએ ઘ્યાન આપ્યું નહી અને દેવતા શાનદાર સ્વાગતની આશા રાખતા હતા ૫ણ નિરાશ થયા . વરદાન આ૫વાને બદલે પોતાની અવગણના બદલ લોકોને ક્ષમા આપી ૫ણ પ્રસંગનું જે હાર્દ હતું તે દેવતાના હૃદયમાં ઉતરી ગયું . અંગે ભૂતકાળમાં કેટલીય વખત વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ કક્ષએ રજૂઆતો કરવામાં આવી હોવા છતા લાગતા વળગતા તંત્ર દ્વારા ચોક્કસ કાયમી ઉકેલ આવ્યો હતો રજૂઆતો કરી તે સમયગાળામઆં થોડા સમય માટે બસ લાલ દરવાજા પીક - અપ બસ સ્ટેશન ઉભી રાખવામાં આવતી હતી ત્યાર બાદ શેઠની શિખામણ ઝાપા સુધી કહેવત અનુસાર બસ ચાલકો મનમાની પર ઉતરી મનફાવે ત્યારે લાલ દરવાજા પીક - અપ બસ સ્ટેશન પર બસ ઉભી રાખતા હતા . સવાલ પૂછવામાં આવ્યો હોય તે તો જડબે સલાક જવાબ આપે ' ભાઈ પિવડાવવી હોય તો આખો દાદાશ્રી : પુરુષાર્થ પોતાનો ચાલુ રહે . જ્યાં સુધી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો હોય ત્યાં સુધી ચાલુ રહે , નહીં તો કેવળજ્ઞાન થતાં સુધી પુરુષાર્થ ચાલુ રહે . પુરુષ થયા પછી પુરુષાર્થી હોય ! હમને તો અપને કાલેજ કે ટાઈમ મેં સબકો પઢને કા પ્રયાસ કિયા થા કિ કોઈ છૂટ જાયે સુરેન્દ્ર મોહન પાઠક સે લેકર રીમા ભારતી તક સબ પઢે લેકિન દિન અગર કિસી ને જીતા તો વો " વેદ પ્રકાશ શર્મા " હૈં પહલી બાર ઉનકા " મિસ્ટર ચૈલેન્જ " પઢા ઔર પઢતે હી રહ ગયે અખબારી અહેવાલ પરથી યાદ આવ્યું . ભવન સાથે સંકળાયેલા મિત્ર રમેશ ઓઝા પર સમારંભ નિમિત્તે એક ટોચના ગુજરાતી અખબારમાંથી ફોન આવ્યો . ફોન કરનાર પચાસી વટાવી ચૂકેલા અને એક સમયે રમેશભાઇની સાથે કામ કરી ચૂકેલા પરિચિત પત્રકાર હતા . તેમણે પૂરી નિર્દોષતાથી પૂછ્યું , ' કનૈયાલાલ મુનશીનો ફોન નંબર આપો ને ! ' હા , આપણને ભીડમાં ખોવાવાનો રોગ ગમે છે . કદાચ આપણે સામાજીક પ્રાણી છીએ એટલે હશે . એકલા પડીએ અને જાતની ઓળખ થઇ જાય , તો મહોરું તુટી જવાનો ભય રહે છે . કદાચ આપણો હોવાપણાનો ભ્રમ ભાંગી જાય છે . અતીતના માર્ગની એકલતા બહુ ભયાવહ હોય છે . પણ જેમણે અનુભવેલી છે તેઓ એમ કહે છે કે , માર્ગે ગયા પછી પાછા વળવાનું મન નથી થતું . તો જોનાથન લીવીન્ગ્સ્ટનની સીગલના ઉડાણ જેવું ઉડાણ હોય છે તેમ જાણકારો કહે છે . છેલ્લાં થોડાં દિવસો દરમ્યાન મેં તમારા પુસ્તકમાંથી ઘણુ બધું વાંચ્યુ અને પુસ્તક મોકલાવવા બદલ તમારો ખુબ ખુબ આભારઆ પુસ્તકમાંથી મને સૌથી વધુ જે બાબત અસર કરી ગઇ તે એવી છે કેજીવન અને માનવજાત પ્રત્યેના વાસ્તવિક અભિગમ અને વર્તનની બાબતમાં આપણી વચ્ચે ઘણું બધું સામ્ય રહેલું છે . . . . મારા માટે ઇશ્વર શબ્દ માનવીની નબળાઇઓ અને પેદાશોની અભિવ્યક્તિથી વિશેષ કાંઇ નથી , બાઇબલ અનેક સારી બાબતોનો સંગ્રહ ધરાવતું પુસ્તક છે તેમ છતાં હજું તે પ્રાચિન દંતકથાઓ છે જે ફક્ત બાળકોના દિમાગમાં ઉતરી શકે એવી છે . બાબત મારામાં કેટલું સુક્ષ્મ પરિવર્તન કરી શકશે તે અંગે કોઇ અર્થઘટન કરીશ નહીંઆ અર્થઘટનો તેના મૂળ સ્વરુપ અને પ્રકાર અનુસાર અનેકઘણા છે અને તેઓને અસલ વિષયવસ્તુ સાથે કોઇ લેવાદેવા હોતી નથી . મારા મતાનુસાર તો અન્ય ધર્મોની જેમ યહૂદી ધર્મ પણ મૂર્ખ અંધ માન્યતાઓનું મૂર્તમંત સ્વરુપ છે . અને જે લોકોમાંથી હું આવું છું અને જેઓની વિચારધારા સાથે હું ઉંડાણપૂર્વક સંકળાયેલો છું એવા યહુદી લોકો પણ મારા માટે અન્ય પ્રજાની તુલનાએ વધુ કોઇ ગુણવત્તા ધરાવતા નથી . જેમ જેમ મારો અનુભવ વધતો ગયો છે તેમ તેમ હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે તેઓ પણ ખરાબ બદીઓની સામે સત્તાની ઊણપ દ્વારા સંરક્ષિત હોવા છતાં અન્ય માનવીય સમુદાયો કરતા સહેજપણ સારા નથી . તે સિવાય તેઓ માટે હું અન્ય કાંઇ કહી શકું નહીં . સામાન્યતઃ મને જાણીને ઘણું દુખ થાય છે કે તમે એક વિશેષ સ્થાન ધરાવો છો અને માણસ તરીકે બાહ્ય અને યહૂદી તરીકે આંતરિક એમ ગૌરવની બે દિવાલો વડે તેનો બચાવ કરવાનો પ્રયાસ કરો છો . એક માણસ તરીકે તમે કાર્યકારણમાંથી છુટકારો મેળવવાનો દાવો કરો છો અને યહૂદી તરીકે તમે એકેશ્વરવાદનો વિશેષાધિકાર ભોગવો છો . જો કે મર્યાદીત કાર્યકારણ વધુ લાંબો સમય માટે કાર્યકારણ રહી શકતું નથી કેમ કે આપણા સર્વશ્રેષ્ઠ સ્પિનોઝાએ તમામ પ્રકારની ખણખોદ કરી છે અને ઘણુ કરીને તેમ કરનાર તે પ્રથમ હશે . અને વિવિધ ધર્મોના જડ અર્થઘટનો સૈદ્ધાંતિક રીતે ઇજારાશાહીથી ક્યારેય નાબૂદ થયા નથી . પ્રકારની દિવાલોથી તો આપણે ફક્ત કેટલાક પ્રકારની જાત સાથેની છેતરામણી મેળવી શકીએ જો કે આપણા નૈતિક પ્રયાસોને તેનાથી ક્યારેય બળ કે વેગ મળ્યો નથી . ઉલ્ટાનું હવે આપણા બૌદ્ધિક ચુકાદાઓ અંગે મેં આપણા મતભેદો જાહેર કરી દીધા છે તેમ છતાં હું બાબતે હજુ પણ સ્પષ્ટ છું કે માનવ વર્તન જેવી જરૂરી બાબતોમાં આપણે એકબીજાથી ઘણા નજદીક છીએ . આપણને ફક્ત આપણા બૌદ્ધિક વિચારો અને ફ્રોઇડની ભાષામાં કહીએ તો તર્કસંગતતા એકબીજાથી છૂટા પાડે છેતેથી મારું માનવું છે કે જો આપણે કોઇ નક્કર બાબત વિશે વાત કરીશું તો જરૂર એકબીજાને સમજી શકીશું . મૈત્રિપૂર્ણ આભાર અને શ્રેષ્ઠ શુભેચ્છાઓ સાથે . તમારો , . આઇન્સ્ટાઇન ઊંચા પર્વતોની ગોદમાં વસેલા સ્થળમાં પ્રવેશતાં પ્રવાસીનું મન મુગ્ધ બની છલકાઈ ઊઠે છે . અલકનંદા અને ભાગીરથી નદીના સંગમની આજુબાજુ વસેલું દેવપ્રયાગ , ખરેખર , એના નામ પ્રમાણે દેવોના પ્રયાગ જેવું દેખાય છે . કમાલ કા સર્વેક્ષણ કરા ડાલા ઇંડિયા ટૂડે વાલોં ને , ૯૧ પ્રતિશત ટિપ્પણીકર્તા યે માનેંગે કિ ઇસ સર્વેક્ષણ ને હિંદી બ્લોગિંગ મેં દૂધ કા દૂધ ઔર પાની કા પાની અલગ કર દિયા વહીં પ્રર્તિશત ટિપ્પણીકર્તા કહેંગે દૂધ તો શુરૂ સે થા હી નહી , પ્રતિશત પાઠક શાયદ બગૈર ટિપિયાયે હી ખિસક લેં ગીત સર્વપ્રથમ ૧૮૮૨માં પ્રકાશિત થયું હતું . ગીતને સૌ પહેલાં સપ્ટેમ્બર ૧૯૦૫નાં રોજ કોંગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો . ૨૦૦૫માં આના સો વર્ષ પૂરા થવાનાં ઉપલક્ષ માં વર્ષનાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું . સમારોહ સપ્ટેમ્બર સમાપ્ત થયો . સમાપનનુ અભિવાદન કરવા માટે માનવ સંસાધન મંત્રાલયએ ગીત ને સપ્ટેમ્બર ૨૦૦૬ના દિવસે નિશાળોમાં ગાવાની વાત કરી . પરંતુ પછીથી અર્જુન સિંહે જાહેર કર્યુ કે ગીત ગાવાનું કોઇ માટે આવશ્યક નથી કરવામાં આવ્યું , સ્વેચ્છા પર નિર્ભર કરે છે ( સંદર્ભ આપો ) ચીનમાં નકલી નોટ કૌભાંડના દોષિતને મોતની સજા એટલે સમજીને છેતરાવું પ્રગતિ આપે છે અને અણસમજણથી છેતરાવું એમાં લાભ નથી , એમાં છેતરનાર માર ખાય છે . આદિવાસીને શેઠિયાઓ શું કરે છે ? શેઠિયા વેપારી હોય અને આદિવાસી જોડે બુદ્ધિનો દુરુપયોગ કરે કે ના કરે ? પોતાની વધારે બુદ્ધિથી પેલા ઓછી બુદ્ધિવાળાને છેતરે ! તેમાં આદિવાસી તો એનો જે હિસાબ બનવાનો હોય તે બની ગયો , પણ પેલો વેપારી તો ફરી આદિવાસી થાય નહીં , પણ જાનવરપણું આવે , એટલે લોકો પોતે પોતાની જાતને છેતરી રહ્યા છેને ! બીજા કોઈને છેતરી શકે નહીંને ! મુઠ્ઠી ઉઘડે ત્યાંસુધી સચવાય ભેદ સહુ ઉઘડ્યા પછી હર ભેદ , આવિષ્કાર હોય છે ! બંધ મુઠ્ઠી લાખનેી . . ઉઘડે તો . સુંદર ગઝલ . . ' હા , કચરામાંથી કાગળ અને પ્લાસ્ટિક છૂટું પાડીએ એમાંથી બીજા પચાસ મળે છે . ' બેજાન દારૂવાલા , વીનૂ સંદલ : જૂલાઇ મહિનાનું રાશિભવિષ્યફળ : હવે તો લોકો બ્લોગ પરથી ઉઠાંતરી કરી ને ફેસબુક પર સ્ટેટસ મુકતા થઇ ગયાનું ધ્યાનમાં આવેલ છે . હમણા ફેસબુક પર એક હીરો કાર્તિકભાઇની આખે આખી બ્લોગ પોસ્ટસ સ્ટેટસ તરીકે મુકેલ ( આમ પણ કાર્તિકભાઇ નાની નાની બ્લોગ પોસ્ટ મુકતા હોય છે એટલે આસાનીથી એને ફેસબુક પર સ્ટેટસ તરીકે મુકી શકાય છે ) એને પુછ્યું આમ કેમ તો સ્ટાન્ડર્ડ જવાબ મળ્યો કે " બધાને ખબર છે કે હું જે કંઇ ફેસબુક પર મુકુ છું કોપી પેસ્ટ કરેલું હોય છે મારું મૌલીક ક્શુ નથી હોતું " . લાછ ભણે રે , લખમી કેને ઘેર જાશો રે , જેને ઘેર સામી ભીંતે સાથિયા રે . લાછ ભણે રે , લખમી કેને , ઘેર જાશો રે , જેને ઘેર આદીતવારે ઘંવળી રે . લાછ ભણે રે , લખમી કેને ઘેરે જાશો , જેને ઘેર સમી સાંજે દીવડાં રે . લાછ ભણે રે , લખમી કેને ઘેર જાશો રે , જેને ઘેર સાસુ વહુ સુવાસણાં રે . લાછ ભણે રે , લખમી કેને ઘેર જાશો રે . જેને ઘેર બાપ બેટા લેખાં કરે રે . લાછ ભણે રે , લખમી કેને ઘેર જાશો રે , જેને ઘેર દેરાણી જેઠાણીનાં જોડેલાં રે . લાછ ભણે રે , લખમી કેને ઘેર જાશો રે , જેને ઘેર પુતર કેરાં પારણાં રે . લાછ ભણે રે , લખમી કેને ઘેર જાશો રે , જેને ઘેર મોભારે મોતી જડયાં રે . તાલિબાને સપ્ટેમ્બર 1996માં કાબુલમાં સત્તા મેળવી હતી . ભુટ્ટોના શાસન દરમિયાન તાલિબાનને અફઘાનિસ્તાનમાં પ્રાધાન્ય મળ્યું હતું . [ ૨૧ ] તે સમયના ઘણા નેતાઓની જેમ તેઓના મતે તાલિબાન એવું જૂથ છે કે જે અફઘાનિસ્તાનને સ્થિરતા બક્ષી શકે છે અને કેન્દ્રીય એશિયન લોકશાહીઓ સાથે વેપારનો માર્ગ મોકળો કરી શકે છે , તેમ લેખક સ્ટિફન કોલ માને છે . [ ૨૨ ] તેમણે એવો દાવો કર્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સની જેમ , તેની સરકારે તાલિબાન સરકારને લશ્કરી અને નાણાકીય ટેકો આપ્યો હતો અને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની લશ્કરનું નાનું જૂથ પણ મોકલ્યું હતું . 9મી જુને જ્યારે મેં મારો કૈલાશ માનસરોવરની યાત્રાનો આર્ટિકલ રેડિયો ઑસ્ટ્રેલિયાવાળા નિતલબેનને મોકલાવ્યો તો તેમનો 13મી જુને તરત રેડિઓ પરની મુલાકાત લેવા માટે મેલ આવ્યો . મેં તો આવી કોઈજ આશા રાખી હતી નો ' તી . પહેલા તો ખૂબ ખૂશ થઈ ગઈ અને તૈયારી કરવા માંડી પછી તો જ્યારે ઈંટરવ્યુનો દિવસ પાસે આવવા માંડ્યો ત્યારે ખૂબ નર્વસ થઈ ગઈ . સુધીર તેમજ મૃગેશ મને ખૂબજ હિંમ્મત આપતાં ગયાં . દિકરાઓ પણ હિમ્મત આપતાં અને કહેતા ' MOM , YOU ARE GREAT . YOU ARE DOING SO GOOD . KEEP IT UP ' . કોઈ દિવસ ઈંટર્વ્યુ આપ્યો હતો એટલે મારે માટે તો એક નવો અનુભવ હતો . . મનમાં એક વાત નક્કી રાખી હતી કે ' જીવનમાં કશું અસંભવ નથી . ' વિચારને વળગીને રહી તેથી કાંઈ કરવા હિમ્મત આવી . અને એકજ રીટેકથી ઈંટરવ્યુ પૂરો કર્યો . અને 25મી જુને પ્રગટ થયો . થોડી ઘણી ભૂલો થઈ પણ હશે પણ હું એમ વિચારું છુ કે ભૂલો થાય તો શીખવા ક્યારે મળે ? ખરૂં ને ? તો ભૂલચૂક માફ . નીલા [ odeo = http : / / odeo . com / audio / 2368504 / view ] શૈલી સંસ્કૃતિમાં બંધ બેસતી છે , પણ સમયાંતરે તેની સાથે અથડામણ થઈ શકે છે . એવાં પ્રસંગો બને છે , જેમાં એક સાંસ્કૃતિક જૂથ ગોઠવાયેલાં એક શૈલીના માળખાઓમાં તે તરફ નમતુ રહે તે પ્રમાણે રાખી શકે . એન્થોની પારેએ અમેરિકન ઓસ્કિમોના સામાજિક કાર્યકરોમાં " શૈલી અને ઓળખઃ વ્યક્તિગત , સંસ્થાકીય અને વિચારસરણી " અંગેનો અભ્યાસ કર્યો . અભ્યાસમાં , પારેએ અમેરિકન ઓસ્કિમોના સામાજિક કાર્યકરોના રેકોર્ડ રાખવાના ફોર્મની શૈલી અને સાસ્કૃતિક મૂલ્યો જે શૈલીની અપેક્ષાઓને સંપૂર્ણ પરિપૂર્ણ કરવા સંપૂર્ણ સક્ષમ થવાથી અટકાવે છે તે બંને વચ્ચેના મતભેદોનું વિવરણ કર્યું છે . એમી ડેવિટ્ટ સંસ્કૃતિની વિભાવનાને તેણીના નિબંધ " શૈલી અંગેના સિદ્ધાંતો " માં સંસ્કૃતિની વ્યાખ્યા " કઈ પરિસ્થિતીઓ અને શૈલીઓ સંભવ છે અથવા યોગ્ય છે " , તે ઉમેરીને વધુ વિસ્તૃત બનાવે છે ( ડેવિટ્ટ 34 ) . દરમિયાન ૧૨૭૦ ટીપ્પણીઓ અને ૯૪૯૧ + સ્પામ ટીપ્પણીઓ મને મળી છે . સંસ્કૃત શબ્દ આસનનો અર્થ ક્યારેક ' મુદ્રા ' તો ક્યારેક ' સ્થિતિ ' એવો કરવામાં આવે છે , પરંતુ બન્ને શબ્દો એકદમ સચોટ નથી . બન્ને શબ્દ આસનના સાચા અર્થને વ્યક્ત નથી કરતા . આસનની અંતિમ મુદ્રા ત્યારે મેળવી શકાય જ્યારે શરીરનાં તમામ અંગ સાચી અવસ્થા , જાગૃતિ તથા બૌદ્ધિકતાની સ્થિતિમાં હોય . મેળવવા માટે આસનની પ્રત્યેક સંરચનાને સારી રીતે સમજવી જરૂરી છે . ' તમને એવું લાગે છે કે પાટીલ વખતે ઇલેક્શન નહીં જીતે ? ' છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ મારા રામ તમે ! ભરુચ , સુરત , નવસારી અને વલસાડ જીલ્લામાં મોટા ભાગે ઘણી ઉંડી પ્રકારની જમીન જોવા મળે છે . સાથે સાથે મધ્યમ ઉંડી પ્રકારની જમીન પણ ભરુચ , વડોદરા અને સુરત જીલ્લાની હદ ને જોડતાં વિસ્તારમાં તેમજ વલસાડ જીલ્લાની દક્ષિણે કેટલાક વિસ્તારમાં જોવા મળે છે . જ્યારે ભરુચ , સુરત અને વલસાડ જીલ્લાનાં પૂર્વ ભાગમાં છીછરી ઉંડાઇ ધરાવતી જમીન છે . નર્મદા , તાપી જીલ્લામાં સામાન્ય રીતે છીછરા પ્રકારની જમીન ની સાથે ઘણી ઉંડી પ્રકારની જમીન છે . જ્યારે ડાંગ જીલ્લામાં છીછરી ઉંડાઇ ધરાવતી જમીન છે . વતનની ધૂળથી માથુ ભરી લઉં ' આદિલ ' અરે ધૂળ પછી ઉમ્રભર મળે મળે . . નવરાત્રિમાં ગરબે ઘૂમવા આપણે આપણી જાતને તો શણગારીએ છીએ પરંતુ માતાજીની આરતી , ગરબા અને માંડવીનો શણગાર કરવાનું કઇ રીતે ભૂલાય ? એટલું નહી પરંતુ નવરાત્રિના દિવસોમાં લગભગ દરેક જગ્યાએ આરતી , ગરબા તેમજ માંડવી શણગારની સ્પર્ધા પણ રાખવામાં આવે છે . માતાજીના માટીના જે ગરબાનું સ્થાપન આપણે નવ દિવસ ઘરમાં કરીએ છીએ માટીનો ગરબો માનવદેહનું પ્રતીક છે . ગરબાની અંદર જલતી જ્યોત ચૈતન્યત્વ અથવા શક્તિનું પ્રતીક છે . અંદરની દિવ્ય જ્યોત જો તેજસ્વીપણે પ્રકાશતી હશે તો ઇન્દ્રિયોરૃપી છિદ્રો પ્રજ્વલિત પ્રકાશનું વહન કરી શકશે અને તો ગરબારૃપી દેહની ચોતરફ તેજની આભા પ્રગટ થશે . આવા ગરબાને પૂજતી વખતે જો તેને શણગારીને મંદિરમાં મૂકીએ તો મંદિરની શોભામાં વધારો થાય છે . રીતે માતાજીની આરતી દીવા મૂકીને કરો કે તેને શણગારીને કરો વાત તો તેમાં શ્રદ્ધા અને ભાવની છે પરંતુ તેમ છતાં શોખ અને હરખથી તેને શણગારવામાં આવે છે . રીતે માંડવી કે જેમાં માતાજીને બિરાજમાન કરવામાં આવે છે . ગરબે રમતી યુવતીઓ તો માંડવીને માથે લઇને રમે છે . એટલે કે જે રીતે ખેલૈયાઓ પોતાની જાતને શણગારે છે રીતે નવરાત્રિમાં માતાજીના પ્રતીક સમાન ગરબા , આરતી અને માંડવીને નવે દિવસ અલગ અલગ રીતે શણગારવામાં આવે છે અને બહેનો સ્પર્ધામાં પણ ભાગ લે છે . અત્યારે નવરાત્રિમાં શણગારેલી વસ્તુ વાપરવાનો ટ્રેન્ડ વધ્યો હોવાથી બજારમાં પણ તે તૈયાર મળે છે . દર્શિતભાઇ , ' સંચારબંધી ' જેવા શબ્દો આમ છૂટા ફેંકતાં પહેલાં તમને નથી લાગતું કે તમારે જરા વિચારવું જોઇએ ? અને આગળપાછળની બીજી પણ કમેન્ટ જોવી જોઇએ ? બ્લોગ પર ચર્ચાને કે ધોરણસરના અભિપ્રાયભેદને સ્થાન હોઇ શકે . નકરા આક્ષેપાત્મક અભિપ્રાયોને નહીં . દ્વેષ છલકાતા અભિપ્રાયો અને અસંમતિ વચ્ચેનો ફરક તમારે સમજવો રહ્યો . માતૃભાષાનું બાકાયદા મહત્ત્વઃ ઈંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં બારમા ધોરણ સુધી ગુજરાતી ફરજિયાત હોવું જોઇએ . એટલું નહીં , ગુજરાતીને પૂરતું મહત્ત્વ પણ મળવું જોઇએ . કામ સરકારી હુકમ અને ખાસ તો , તેના કડક અમલથી દ્વારા શકે . પ્રકારના સરકારી હુકમો સામેનો વિરોધ અદાલતોમાં પણ ટકી શકતો નથી . પ્રશ્નકર્તા : આપણા આખા મન - વચન - કાયા - ચિત્ત - બુદ્ધિ - અહંકાર બધે આત્માનો ઉલ્લાસ કેમ વ્યાપી જતો નથી પૂરેપૂરો ? - રાજ્યના તમામ કબ્રસ્તાનો ફરતે ચાર દિવાલ બનાવીને તેને સંરક્ષણ પૂરું પાડશે . હું છેલ્લી વખત મળી ત્યારે સોનાની માછલી બતાવી મેં પૂછ્યું , " યાદ છે ! તમે મને ક્યારે આપી હતી ? " ઉંમર સાથે ભૂતકાળ ધૂંધળો થઈ ગયેલ . મેં યાદ કરાવતાં કહ્યું કે , એવોનનુ કામ પતાવી હું બહાર નીકળી અને માર્ગરેટ પણ મારી સાથે બહાર આવી વાતો કરતા ઉભા હતાં . વાતમાં એમને યાદ આવ્યુ કે બીજે દિવસે મારો જન્મદિવસ છે . મને કહે એક મીનીટમાં આવુ છુ . અંદરથી સોનાની માછલી લઈને આવ્યા અને પ્રેમથી મને હાથમાં બીડાવી . મને નવાઈ લાગી કે મારી જન્મનિશાની કેવી રીતે ! ત્યારે એમણે કહ્યુ કે બેન્જામીનનો પણ ફેબ્રુઆરીમાં જન્મ છે . થોડી પળો મારો હાથ પકડી રાખી ગળગળા અવાજે બોલ્યા હતા , " મારે આજે તને આપવી છે . " વાત સાંભળી , સફેદ ગુલાબ સમા હાસ્યથી એમનો ચહેરો ખીલી ઉઠ્યો . પછી ધીમેથી બોલ્યા , " દિવસે મારે ઊર્મિશીલ વાત નહોતી કહેવી પણ આજે જરુર કહીશ . સમયે હું પંદરેક વર્ષની હતી . લડાઈના સમયમાં હું અને મારી બહેન મારા માસી સાથે આવીને સંતાયા હતા . સ્વતંત્રતા અને સલામતી માટે અમે બીજા દેશમાં ભાગી જવાના હતા રાત્રે મારા માસીએ મને છેલ્લી વખત ભેટીને સોનાની માછલી આપી હતી . મને ભય હતો કે મારી નાની બેગ કોઈ ખેંચી લેશે તેથી હાથની મુઠ્ઠીમાં પકડીને સાથે લઈ આવી હતી . આજે એને તારી પાસે સલામત જોઈને યોગ્ય વ્યક્તિને આપ્યાનો સંતોષ થયો . " આજનો સુવિચાર : - શ્રવણ અને મનનની ટેવ પાડો . આપણે કોણ છીએ ? શું છીએ ? ક્યાં છીએ ? વિશ્વ ક્યાં છે ? વિચારો . વાસ્તવમાં તમે ઈશ્વરથી જુદા નથી . - સાંઈબાબા " બોલશો ના , બાપજી ! હું તમને જવા પણ દઉં નહીં ને સાથે આવું પણ નહીં . લોકો તમારા પર કંઇક કરે . તો હું તમને બચાવી શકું નહીં , એટલે મારે મરવું પડે . પાછા હીંડો - કહું છું ; એવા તમને બાન પકડી રોકી રાખશે . " પ્રશ્નકર્ર્તા : આત્મ શક્તિઓ ક્યારે પ્રગટ થાય ? બાબા રામદેવના સમર્થકો ઉપરના પોલીસ દમનનો ઠેર ઠેર વિરોધ ( ) જનાબે અબ્બાસની રિવાયત છે કે : " હઝરત રસુલે ખુદા ( . . . ) ફરમાવ્યું : " મારા મોહતરમ કાકા ! ખુદાએ અમને તે સમયે પૈદા કર્યા કે જ્યારે તો આસમાન હતુ , અને તો જમીન , તો જન્નત હતી અને જહન્નમ . અમે ખુદાની તે સમયે તસ્બીહ કરી જ્યારે કે તસ્બીહનુ કોઇ વુજુદ હતુ . તે સમયે તેની તકદીસ કરી હતી કે જ્યારે તકદીસનુ વુજુદ હતુ . આગિયા જેવા જીવાણુઓ તેમનાં શરીરમાંથી એક પ્રકારનો રસ ઝરવાથી પ્રકાશે છે . પ્રાણીઓ છંછેડાય ત્યારે આવો રસ ઝરે છે . કેટલીક માછલીઓનાં શરીર ઉપર ઝીણાં પારદર્શક સ્નાયુઓના પડ પથરાયેલાં હોય છે . તેમાં રહેલા રંગ ઉત્પન્ન કરનાર દ્રવ્યો જુદા જુદા રંગનો પ્રકાશ પાથરે છે . ' બીજું પ્યાલું ભરી દેને , હજુ છે મુજને તૃષા , ' 3 ] સાચા અને સારા મિત્રની સમજ આપો : - જીવનમાં મિત્રોની ખૂબ જરૂર હોય છે . વડીલોએ સાચા મિત્રો બનાવવામાં મદદ કરવી જોઈએ જેની સાથે તે સુખદુઃખ વેહેંચી શકે . ડોળા કાઢેલી દરેક આંખને સલામ , સિંદૂર થાપેલા દગડને સલામ , લાખો ખર્ચીને બાંધેલા દેવળને સલામ , દેવાલયના દેવીની ધાકને સલામ , દેવ અને ધર્મનો કૉન્ટ્રેક્ટ લેનારને સલામ , ખાલી હાથમાંથી ભસ્મ કાઢનાર ભુવાને સલામ , હવામાંથી વીંટી કાઢનાર મોટા બાવાને સલામ , શનિને સલામ , મંગળને સલામ , ભીતિના પ્રત્યેક કૉન્ટ્રૅક્ટટરને સલામ , મા પર જિંદગીભર ધૂરકનાર બાપને સલામ , બાપા પર ધૂરકતા સાહેબને સલામ , સાહેબને ફાડનાર તેના સાહેબને સલામ . અનુવાદિત અદ્યાપન શાસ્ત્રના સાધન ખાસ કરીને ઑપન સોર્સ સાઈટમાંથી , અથવા પ્રકાશકોને પ્રત્યેક ડાઉનલૉડ માટે અમુક ફી નક્કી કરી ડાઉનલૉડની સગવડો કરવી . ફેરીમાં બેસીને બધી ગલીઓમાં જવાનું , એમ કરતાં પહેલાં અમે મ્યુરાનો ગ્લાસ ફેક્ટરી જોવા ગયા . મ્યુરાનો વેનેશીયાનો એક ટાપુ છે , જ્યાં નવમી કે દસમી સદીમાં કળા વિકસી હતી . કાચમાંથી ઘડવામાં આવતા વિવિધ રંગોપૂર્ણ આકારોની કૃતિઓ એશિયન અને મુસ્લીમ કળાની અસર તળે હતી . તેમાં કાચને ખૂબ ' હાઈ ટેમ્પરેચર ' પર ગરમ કરવામાં આવે છે , તેને એટલો બધો ગરમ કરવામાં આવે છે કે કાચ પ્રવાહીરૂપમાં ફેરવાઈ જાય છે . પ્રવાહી કાચ ઠંડો થઈને ફરી પાછો ઘન બની જાય , તે પહેલાં તેને ઘડીને અથવા કેટલીક વાર ફૂંકથી હવા પસાર કરીને ( બ્લો એર ) , વિવિધ આકાર આપવામાં આવે છે . પ્રણયના દર્દનું બસ નામ છે નહિ તો ' મરીઝ ' , અનેક દર્દ છે , જેની દવા નથી મળતી . ધર્મયાત્રાની વખતની કડીમાં અમે તમને લઈ જઈએ છીએ મોઢેરાના વિશ્વ પ્રસિધ્ધ સૂર્ય મંદિરમાં , જે અમદાવાદથી લગભગ સો કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે આવેલુ છે . એવુ અનુમાન છે કે મંદિરનુ નિર્માણ સમ્રાટ ભીમદેવ સોલંકી પ્રથમ . . . જે બન્યું ' વ્યવસ્થિત ' કહીએ ! જે બન્યું ન્યાય કહીએ એટલે બુદ્ધિ જતી રહે . જે બને છે ન્યાય છતાં વ્યવહારમાં આપણે પૈસાની ઉઘરાણીએ જવું પડે . તો શ્રદ્ધાને લીધે આપણું મગજ પછી બગડે નહિ . એના પર ચિઢિયાં ના ખાય , અને આપણને અકળામણે થાય નહીં . જાણે નાટક કરતા હોય ને , એમ ત્યાં બેસીએ , કહીએ કે , ' હું તો ચાર વખત આવ્યો , પણ ભેગા થયા નહીં . વખતે કંઈ તમારી પુણ્યૈ હો કે મારી પુણ્યૈ હો , પણ આપણે ભેગા થયા કહીએ . ' એમ કરીને ગમ્મત કરતાં કરતાં ઉઘરાણી કરીએ . ' અને તમે લહેરમાં છો ને , મારે તો અત્યારે મહામુશ્કેલીમાં સપડાયો છું . ' ત્યારે કહે , ' તમને શું મુશ્કેલી છે ? ' ત્યારે કહીએ , ' મારી મુશ્કેલીઓ તો હું જાણું . ના હોય તો કોઈની પાસેથી મને અપાવડાવો . ' કહીએ . આમ તેમ વાત કરીને કામ કાઢવું . લોકો તો અહંકારી છે , તો આપણું કામ નીકળે . અહંકારી ના હોત તો કશું ચાલે નહીં . અહંકારીને એનો અહંકાર જરા ટોપ પર ચઢાવીએને , તો બધું કરી આપે . પાંચ - દસ હજાર અપાવડાવો કહીએ તોય , ' હા અપાવડા છું . ' કહેશે . એટલે ઝગડો ના થવો જોઈએ . રાગ - દ્વેષ ના થવો જોઈએ . સો ધક્કા ખાય ને ના આપું તો કંઈ નહીં , બન્યું તે ન્યાય કહી દેવું . નિરંતર ન્યાય ! કંઈ તમારી એકલાની ઉઘરાણી હશે ? ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે . મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે . અંધારું વધતું ગયું , પણ જ્યાંઆ ઇમારત હતી ત્યાં અંધકાર હતો નહિ . જાણે અંધકાર પણ ઇમારતને અડકવાની હિંમત કરી શકતો હોય એમ લાગતું હતું . ' આફ્રિકાની છોકરી હતી . એની ડીફેક્ટને કારણે સંતાન નહોતાં . ' હેલ્થ ટીપ : - રોજિંદા ખાણામાં કાચી કેરીનું કચુંબર ખાવાથી ગરમીમાં લૂ નહી લાગે . મુશ્કેલીઓ જરૂરી ૫ણ છે અને લાભદાયક ૫ણ : પરમમિત્ર મહેન્દ્રએ આજે અવની પરથી વિદાય લીધી . તે આત્માને પરમાત્મા અનંત શાંન્તિ આપી સ્વર્ગીય સુખ આપે તેવી આજના દિવસે અશ્રુ ભીની આંખે પ્રાર્થના પાનખરની ઋતુ શરૂ થયાને પણ ઘણા દિવસો થઈ ગયા અને એક દિવસ જ્યારે મારા સ્ટાફનાં બહેનનો ગભરાટભર્યો સ્વર હતો અને મને કહી રહ્યો હતો , ' સર , જલદી નીચે આવો ! એક ઇમરજન્સી પેશન્ટ છે . સખત બ્લિડિંગ થઇ રહ્યું છે ' આગળ વધારે કશુંય બોલવાની તો એણે જરૂર હતી , મારે સાંભળવાની . ' હું કોણ છું ? ' પ્રશ્નમા અટક્યા વગર , જિંદગીને એમ પણ માણી શકાય . માતાઓ અઠવાડિયામાં 70 કલાક ઘરકામ પાછળ વિતાવે છે તમારાં અહીં આજ પગલાં થવાનાં , ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે . ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ , ફૂલોનીય નીચી નજર થઇ ગઇ છે . શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને , ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઇ ગઇ છે . બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ , પધારો કે [ . . . ] મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ . પ્રભુના પ્રેમતણી પૂતળી રે લોલ , જગથી જુદેરી એની જાત રે જનનીની અમીની ભરેલ એની આંખડી રે લોલ , વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ , હૈયું હેમંત કેરી હેલ રે જનનીની દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ , શશીએ સિંચેલ એની સોડ્ય રે જનનીની જગનો આધાર એની આંગળી રે લોલ , કાળજામાં કૈંક ભર્યા કોડ રે જનનીની ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ , પળના બાંધેલ એના પ્રાણ રે જનનીની મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ , લેતા ખૂટે એની લહાણ રે જનનીની ધરતી માતા હશે ધ્રૂજતી રે લોલ , અચળા અચૂક એક માય રે જનનીની ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ , સરખો પ્રેમનો પ્રવાહ રે જનનીની વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ , માડીનો મેઘ બારે માસ રે જનનીની ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ , એનો નહિ આથમે ઉજાસ રે જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ . - દામોદર બોટાદકર પાક . ના ત્રાસવાદી અડ્ડાઓ વિરૃધ્ધ કાર્યવાહીના યોગ્ય પરિણામ નથી ઘરનો કચરોે રસ્તામાં ફેંકે , લાજે , કરતાં ગંદકી પારાવાર . કેટલાં દરિયા વલોવ્યાં ને ઉલેચ્યાં , આખરે - ' ઊર્મિ ' નું મોતી જડ્યું છે લખવાનું સખા ! શક્ય હતું ત્યાંસુધી દરેક બાળકને , વડીલને , એમનાં માપનાં સ્વેટરો અમે આપતા હતા . એક યુવાને મારી પાસે આવીને વિનંતીભર્યા સ્વરમાં કહ્યું , ' સાહેબ , એક સ્વેટર , થોડું મોટી સાઇઝનું એક બાજુ રાખી શકો ? ' પ્રેમ તો કોઈપણ ઉંમરે થઈ શકે અને થવો જોઈએઃઅજય દેવગણ શસ્ત્રોના જંગી જથ્થા સાથે લશ્કરનો માજી જવાન ઝડપાયો જોકે , મોટા થયા બાદ ચાણક્ય સમ્રાટ તો થયા પરંતુ , તેઓએ ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ જરૂર બનાવી દીધા . " શ્રીમતિ સાવિત્રીબેન આર . દવે ; લંડન ( યુ . કે . ) થી લખે છે : તેમનો પુત્ર ઘણાં સમયથી સારી જોબની શોધમાં હતો . અંગેના પ્રયત્નો નિષ્ફળ જતા તેમણે પૂ . બાપાનું શરણું સ્વીકાર્યું અને પૌત્રને સારી જોબ મળે તે માટે પરચો માન્યો . પૂ . બાપાની અસીમ કૃપાથી ટુંક સમયમાં તેને મનપસંદ જોબ મળી ગઈ . બનાવથી પૂ . બાપા હાજરાહજુર છે તેવી પ્રતિતિ થઈ . સુકાયેલુ પાણીનું સંગ્રહસ્થાન છે , હવે , તમને કોઈ કુંડ નહિ મળે , તેઓ બધા ( પાણીમાં ) ડૂબાયેલા છે . પણ જયારે પાણી નીચે ઉતરશે , ત્યારે તેઓ પેલી સંરચનાઓમાંથી આખા વર્ષ દરમ્યાન પાણી કાઢી શકશે . વર્ષે તેઓએ માત્ર સેન્ટીમીટર ( વરસાદ ) મળ્યો છે . સેન્ટીમીટર વરસાદ . અને તેઓ તમને ટેલીફોન કરી શકે છે કે જો તમને તમારા શેહેરમાં પાણીની કોઈ તકલીફ હોય તો , દિલ્હી , મુંબઈ , બેંગ્લોર , મૈસોર , મહેરબાની કરીને અમારા સેન્ટીમીટર વાળા વિસ્તારમાં આવો , અમે તમને પાણી આપી શકીશું . ( હાસ્ય ) સુવર્ણપંખીને જોતાં રાજાને નવાઈ લાગી . તેને વિચાર્યું કે રાજહંસને જોઈ સુવર્ણપંખી નીચે પાણી પીવા ઉતરતુ નથી . જો હું રાજહંસોને ભગાડી મૂકું તો સુવર્ણપંખી નીચે ઉતરે અને સરોવરમાં વસવાટ કરે . પછી ધીમે ધીમે તેનો વંશવેલો આગળ વધે તો આખું સરોવર સુવર્ણપંખીઓથી ભરાઈ જાય . મોરની શારિરીક દેહરચના અત્યંત આકર્ષક હોય છે . મોરની પુંછડી અને તેનો રંગ આકર્ષક દેખાવનું મૂળ છે . મોર માથાથી પેટ સુધી ચમકદાર જાંબલી રંગનો હોય છે જ્યારે ઢેલ ઘાટા કથ્થાઈ રંગની હોય છે . મોરની પુંછડી આશરે થી . મીટર લાંબી હોય છે જે રંગબેરંગી પીંછાથી લદાયેલ હોય છે . મોરનું વજન થી કિલોની આસપાસ હોય છે જ્યારે ઢેલનું વજન થી કિલોની આસપાસ હોય છે . મોર તેમજ ઢેલનાં માથે પીંછાની કલગી હોય છે . મોર તેના ભરાવદાર શરીર રચના ને કારણે હંમેશા પોતાના પગ પર આધાર રાખે છે . ભયગ્રસ્ત પરિસ્થિતિ મા પણ તે ઝડપથી દોડ લગાવે છે પરંતુ ઉડવાનુ ઓછું પસંદ કરે છે . ( ૧૮ ) છેલ્લે એવી નાણાકીય લેવડદેવડની પ્રણાલિકા ઊભી થશે કે લોકો બેંક મારફતના વ્યવહારો કરશે , જેના પરિણામે સરકારને ઓછી ચલણી નોટો છાપવી પડશે . ઈશાન ગુજરા હોતા તો અબ તક કિતના બડા હો ગયા હોતા ! વહ હોતા તો ગોઆ કી યહ યાત્રા કિતની - કિતની સુખદ હોતી , લેકિન બાર - બાર હુએ મિસ્કૈરેજ ને સુપ્રિયા કો વહી નહીં રહને દિયા , જો વહ હુઆ કરતી થી : દુનિયા કી સબસે ખુશમિજાજ લડકી , મંદ - મંદ મુસ્કાન સે સબકો મોહિત કર લેને વાલી યુવતી , સ્કૂલ - કૉલેજ મેં સાલ - દર - સાલ ગોલ્ડમેડલ ઔર દક્ષકન્યા કા ખિતાબ હાસિલ કરતી સ્ટુડેંટ , પિતા કી સબસે અચ્છી બેટી ઔર ફિર હમારે ઘર મેં ખુશી બિખેરતી ધવલ - વસના પરી જૈસી પત્ની , જિસકે મુસ્કરાને ભર સે સારા ઘર રોશની સે નહા ઔર ખુશબૂ સે મહમહા ઉઠતા . બહુત ગંભીર ઔર સમઝદાર સ્ત્રી મેં ઢલ ગયી સુપ્રિયા કી ગોદ લેકિન અબ તક સૂની ક્યોં હૈ , યહ સવાલ ઉસે ભીતર હી ભીતર ઘુન કી તરહ ખાતા રહતા હૈ , અહર્નિશ . ઇસીલિએ અબ ઉસકી હર ખુશી ક્ષણિક હોતી હૈ ઔર હર સુખ ક્ષણભંગુર . અપીલો પર એક સ્વતંત્ર ટ્રિબ્યુનલ કાર્યવાહી કરે છે , જે બેનિફિટ ઑફિસથી અલગ છે . જો તમે અપીલ કરતા હો , તો તમારે તમે જે નિર્ણય વિરૂદ્ધ અપીલ કરો છો તો નિર્ણય કરનાર કચેરીને પત્ર લખવો જોઇએ . દરેક એજન્સીને તેના પોતાના અપીલ ફોર્મ હોય છે , જે , જો તમે ભરી શકો એમ હો તો , ભરવા જોઇએ . જો તમે ફોર્મ મેળવી શકો , તો તેઓ પત્ર સ્વીકારશે . મેઘાનિ બાપુ વિશે કાઈ લખવુ તે સુરજ ને દિવો બતાવવા જેવુ કહેવાય , પરન્તુ લેખ વાચ્યા પચિ , પ્રતિભાવ આપવા નિ ઈચ્ચા રોકિ નથિ શકાતિ . દિલ્હી જઇ પોતે હવે એકાદ અઠવાડિયામાં પગ પર ઊભા થઇ જશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો . ' શબ્દશઃ પગ ભર ' એમ તેમ છે ઉમેર્યું હતું . દિલકા ક્યા રંગ કરે ખુને જીગર હોને તક 25મી એપ્રિલે આપણો પ્યારો ટહુકો પરણી ગયો છે એટલે કે ટહુકાવાળી મેનાને એનો પોપટ મળી ગયો છે એટલે કે હવે પછી તો જયશ્રીનો ટહુકો આપણને વધુ ને વધુ જોર અને શોરથી સંભળાવો જોઈએ ખરું ને મિત્રો ? ! નવી જંત્રીના અમલ માટે તત્રં હજુ અવઢવમાં : સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામકાજ હજુ ઠપ્પ જે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુણાત્મક પરિવર્તન કરવામાં આવે છે તેને આપણે સંસ્કારથી ઓળખીએ છીએ . દાદાશ્રી : એની તો વાત જુદીને ! તો ભગવાનના આસિસ્ટન્ટો કહેવાય . વ્યક્તિના જીવનમાં પ્રકારની અનુભૂતિ - ઊર્મિ ( વૃત્તિ ) હોય છે . . . વિવેકચૂડામણિ ગુજરાત સરકાર પણ સ્ટેમ્પ ડ્યૂટી વધારવાનું વિચારી રહી છે પરંતુ હજી દિશામાં પગલું લેવાયું નથી . ગુજરાતને ઇન્વેસ્ટમેન્ટનું ' હબ ' માનવામાં આવે છે અને હવે ટ્રેડિઁગનું સેન્ટર પોઇન્ટ બનાવવું હોય તો દાઝેલા શેરબ્રોકરોને ગુજરાત તરફ વાળવાનો મોકો ઉઠાવી લેવો જોઇએ . ભક્તિ માર્ગની ઉન્માદની અવસ્થા લૌકિક માર્ગની ઉન્માદની અવસ્થાથી અલગ છે . અલૌકિક ઉન્માદ છે . પ્રદૂષિત કેમિકલયુક્ત પાણીથી ત્રસ્ત રહીશોએ મેગાપાઈપ લાઈન તોડી નાંખી સંખ્યાબંધ એકમો લ્લ ૫૦૦ કરોડનો ફટકો પડશે : એક્સપ્રેસ - વેથી નારોલ સુધી ઉદ્યોગોએ સિક્યુરિટી ગોઠવી એક વેશ્યાની ગઝલ હું સારા શબ્દોમાં એમ પણ લખી શક્યો હોત કે એક રૂપજીવિનીની ગઝલ છે યા ગણિકાની ગઝલ છે પણ કારેલું લઈને આવવું હોય તો કેરીની છાલમાં લાવી શકાય હું સમજું છું અને મારી ફિતરત છે ઘણા બધા વાચકમિત્રોએ એકી અવાજે વધાવી લીધો , કેટલાકે અહીં કૉમેન્ટમાં તો કેટલાકે - મેઈલ વડે ! મેં કદી સાંભળેલા અંગ્રેજી શબ્દો વડે કેટલાક ખાસ મિત્રોએ ખાસ્સી એવી વધામણી પણ લીધી અને એના વિપરીત છેડે એક કોલ - ગર્લે પણ એનો આંસુસભર પત્ર મોકલી આપ્યો ખરાબ નનામી કૉમેન્ટ કાઢી નાંખવા માટે પણ ઘણા મિત્રોએ આગ્રહ સેવ્યો , પણ મારું શબ્દભંડોળ વધારતા પ્રતિભાવો તો મારી તાકાત છે જે અનામી મિત્રએ ગ્રુપમાં વેશ્યાના નામોલ્લેખવાળો મેઈલ મોકલવાના ગુનાસર એવા અપશબ્દો પાઠવ્યા કે મને મારા અંગ્રેજીભાષાના અજ્ઞાન પર શરમ ઉપજી . મૌન મારો સાચો પ્રતિભાવ રહેવાનો હતો પણ આજે બે વાત કહેવાનું મન થાય છે એક વડીલમિત્રએ આપેલા પ્રતિભાવના કારણે . એમાં ' તો જરી દોષ તમારો ગુરુદેવ , સઘળું હું પરમાણું , દેવ સમી તમ વિદ્યા , પરંતુ જે માનવી નિર્બળ પેટ તમારું . આમ તો ગીતમાં કશું નવું નથી , સદીઓથી ગવાતી આવેલી શ્યામની શ્વેતલ યાદ અને ગોપીની શાશ્વત ફરિયાદ પણ તોયે બધી વાતો તો એવરગ્રીન રહે છે , ક્યાં કદીયે જૂની થાય છે ! દરેક વખતે યાદ - ફરિયાદ અને દિલને ગમતાં પણ આંખોને ( કહેવાતા ) ખૂંચતા ઉજાગરાંનાં મધમીઠ્ઠા નખરાં - બધુંયે કાયમ સાવ નવું નવું લાગે છે ને ! ગોપીઓને તો ઘડીકમાં કૃષ્ણ કાળોયે લાગે , કામણગારો યે લાગે , કહ્યાગરો યે લાગે અને સાવ ખોટ્ટેખોટ્ટો આકરોયે લાગે અને એવું તો લાગે , કારણ કે પ્રેમમાં તો એવુંયે થાય છે ! સદી માટેના આખરી ૨૦ રન કરવા ૨૯ બોલ લીધા ક્રોસવર્ડ - પઝલ - Crossword Puzzle એટલે ઉલઝન - સમસ્યા . આર્થર વાયને નામના એક ભાઈ ઈંગ્લૅન્ડના નગર લીવરપૂલમાં એક સન્નારીની કૂખેથી જન્મ પામ્યા હતા અને ' ન્યૂયોર્ક વર્લ્ડ ન્યૂઝપેપર ' ના ' Tricks and Jokes ' વિભાગમાં . . 1913માં કામ કરી પેટીયું રળતા હતા . પરંતુ આર્થરભાઈની સ્મરણશક્તિ અસ્ત્રાની ધાર જેવી હતી . પોતે નાનો હતો ત્યારે પોતાના દાદા સાથે એક વિકટોરિયન જમાનાની રમત રમતો , રમતનું નામ ' Magic Square ' અર્થાત ' જાદુઈ ચોરસ ' હતું . રમતમાં ખાલી જગ્યામાં શબ્દો અને અક્ષરોનું ઉમેરણ કરવાની રમત બનતી હતી . એક દિવસ , એટલે કે 21મી ડિસેમ્બર , 1913 અને રવિવારના દિવસની ઉપર્યુક્ત અખબારની રવિવારની પૂર્તિમાં જગા વધી પડતી હતી અને આમેય છાપાંની રવિવારની પૂર્તિ નબળી ગણાતી હતી . અલબત્ત , અત્યારે પણ પ્રત્યેક છાપાંની રવિવારની પૂર્તિઓના આવા હાલહવાલ છે ! ખાલી જગ્યાનો ઉપયોગ કરવાનું આર્થરે વિચાર્યું . એણે પેલી magic square ના જેવી પ્રયુક્તિ લડાવવાનો વિચાર કર્યો , પરંતુ આર્થરભાઈ કરવા ગયા થૂલી અને થઈ ગયો કંસાર ! આર્થરે અખબારમાં જે આપ્યું કંઈક અવનવું , ઈદમ તૃતિયમ બની ગયું . એણે શબ્દોને શ્યામ જગાઓ વાપરી અલગ અલગ પાડ્યા અને પછી ઉકેલ માટેની એક યાદી મૂકી અને વિશ્વમાં સર્વપ્રથમ ' ક્રોસવર્ડ - પઝલ ' નો આવિષ્કાર થયો . નવરા નખ્ખોદ કાઢે નહીં એટલે આર્થરભાઈના આવિષ્કારનો ઉપયોગ હવે વિશ્વના તમામ છાપાંઓ કરે છે ! . મને સમજાતું નથી કે આવું શાને થાય છે , ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે . ટળવળે તરસ્યાં ત્યહાં , જે વાદળી વેરણ બને , તે રણમાં ધૂમ મૂશળધાર વરસી જાય છે . ઘરહીણા ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર : ને ગગનચૂંબી મહાલો જનસૂના રહી જાય છે . દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના : [ . . . ] અંગ્રેજી સ્કુલોના નબીરા દ્વારા દર કલાકે રૃા . ૧૪૦નો ધુમાડો દર વર્ષે ભાદરવી પુનમ ભરતો ભરત આજે પણ એટલી શ્રધ્ધાથી દર મહિને બહેનના ઘેર જવાનો નિયમ ચૂક્યો નથી . એના માટૅ તો કોઇ પણ સારું કામ કરવાનો શુભ દિવસ એટલે એના બહેનનો જન્મદિવસ . એથી આગળ વધીને કોઇ સપરમો દિવસ હોઇ ના શકે . દેવગાણા ગ્રામ પંચાયતની બેધારી નીતિ અમુક વિસ્તારો વિકાસના કામોથી અળગા પૈસાનું પણ એક અલગજ ગણિત છે પૈસાને બનાવવા , કમાવવા , સાચવવા , વધારવા , અને પછી તેને વાપરવા . વાપરવામાં , ઉડાવવામાં , કે ખર્ચ કરવામાં , કે સમજીને સાચવીને ખર્ચ કરવામાં માણસને નિર્ણય લેવા પડતાં હોય છે ગણિતમાં જો થાપ ખવાય જાય તો મુશ્કેલીઓ નો ડુંગર ખડો થઈ જવાની સંભાવના ખરી ઘણીવાર લોકો પોતાની જિંદગી પણ હોમી દેતા હોય છે . લાગતો ' તો જે અતૂટ ને જન્મોનો , તાર જન્મે તૂટ્યો , શું કરું ? ઘણીવાર વિદ્યાર્થીઓ અંદર મૂંઝાતા હોય છે . વાલી કે શિક્ષકોને કશું કહી શકતા નથી . જ્યારે તેઓ બહુ પીડા અનુભવવા લાગે છે ત્યારે નાછૂટકે આત્મહત્યાનો માર્ગ લઈ લે છે . વિદ્યાર્થીઓએ એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે એક ધોરણની પરીક્ષા છે , જીવન આખાની કોઈ પરીક્ષા નથી . ડરથી બહાર નીકળીને જેટલું તૈયાર કર્યું હોય તેટલું ધ્યાનમાં રાખી મનોબળ મજબૂત કરી પરીક્ષા આપી દેવી . તમે મહેનત કરી હશે એટલે ફળ તો જરૃર મળશે . આટલી હદે નિરાશ થવાની જરૃર નથી . સાફ મનથી થાય તો સાર્થક ઠરે સરખામણી દ્વેષભાવે , માપણાં બદલાય સારૂં નથી ! બહોત ખુબ , મહેશભાઇ . . પ્રિય રાજેશભાઇ , આપણે જુદી જુદી આવૃત્તિ ( ફ્રીક્વન્સી ) ઉપર છીએ . તેથી આગળ ચર્ચા કરી શકીએ . મારે હિસાબે ઈશ્વર ભેદભાવ કરી શકે . તમારે હિસાબે તે કરી શકે છે . મારે હિસાબે સ્વર્ગ નર્ક હોઈ શકે . જો હોય તો તે અહીં છે . જે મનુષ્ય અને સમાજ પોતે કર્મ ના ફળો ભોગવે છે તે નર્ક કહેવાય . અને અથવા મૃત દેહ ને જંતુઓ ખાઇ જાય એટલે મનુષ્યના અમૂક મૃત સેલ જન્તુના જીવિત સેલ બની જાય . તે પણ નર્ક કહેવાય . " હું " તત્વ શું છે ? " હું " ની અનુભૂતિ કોણ કરી શકે છે અને ક્યારે કરી શકે છે ? શરીર માં " હું " ક્યાં છે ? શરીરમાં હું ફરી શકે છે ? શરીરને " હું " જાણે છે ? " હું " શરીરની બહાર જઈ શકે છે ? જો હા , તો ક્યારે અને શું કામ ? " હું " શરીરની બહાર શું કરી શકે ? જેની પાસે મોટી મોટી મિલો , મોટરો , મિલ્કતો અને તિજોરીઓ ભરીને રૂપિયા હોય તે માણસ ધનવાન નથી , ૫રંતુ ખરેખર જોતાં જે ઈમાનદારીપૂર્વક કમાય છે અને જેટલું મળે એટલામાં સંતુષ્ટ રહે છે તે ખરો ધનવાન છે . તેમને યોગ્ય જરૂરિયાતો વગર અટકી રહેવું ૫ડતું નથી . તેમને પોતાના થોડા ધનમાં ૫ણ કુબેરના જેટલો સંતોષ રહે છે . કેટલીક વાર ગાયત્રી ઉપાસના દ્વારા ધનની પુષ્કળ વૃદ્ધિ થતી જોવા મળે છે . એની સાથે સાથે તેનો સદુ૫યોગ કરવાની સદબુદ્ધિ ૫ણ વધતી રહે છે . દ્વારા ઉપાસકનું ધન ૫ણ ધન્ય બની જાય છે . કોઈ ગાયત્રી ઉપાસક નાગોભૂખ્યો જોવા મળ્યો નથી . ) નવો થીમ સ્ટ્રકચર . એક કરતાં વધારે સ્તંભ ( કૉલમ ) વાળો થીમ માળખાગત સુવિધાઓ અને પોતાની પસંદગી પ્રમાણેની સેટિંગ કરી શકાય તેવી સુવિધાવાળો છે . પ્રિય પંચમભાઈ , મજલીસના અહેવાલના મેલ બદલ ખુબ ખુબ આભાર . રૂબરૂ ના આવી શક્યાનો અફસોસ ઓછો થયો . ફરી કોઈ પ્રસંગે જરૂર થી મળીશું . હોય છે ? જ્યારે ગાંધીજીએ પોતાની ઉપર પ્રયોગો કર્યા છે અને પછીથીજ લોકોની સમક્ષ મુક્યા છે . બીટ્ટુ ના જનમ વખત ની એક વાત બીજલને યાદ આવતી ગઈ . . એને છેલ્લા દિવસો અને નિરવ ને ટાઈફોઈડ થયેલો . . બીજલ દિવસે અને બા રાતનાં નિરવ ની પથારી પાસે બેસી રહેતાં નિરવ નાં તાવ થી ધગતાં કપાળે સતત કોલનવોટર નાં પોતા મુકતાં રહેતાં . રવીવાર નો દિવસ અને બીજલ ને સવાર થી દુ : ખાવો ઉપડયો હતો . . સહન થાય ત્યાં સુધી કર્યું . પણ પછી અચાનક બુમ પડાઈ ગઈ . . બા અને નિરવ પાસે બેઠાં બેઠા બા શાદ દઈને કીધુ ' તુ ' આવી દીકરાં ' . બા બે રૂમ ની વચ્ચે ના બારણાં સુધી પણ નહીં પહોચ્યા હોય ને નિરવે બૂમ પાડી ' બા તું અહીંજ બેસ ' થોડી પળ માટે પગ અટક્યાં પણ પછી શબ્દો સંભળાયાં . ' અત્યારે તારા કરતાં મારી વહુ ને મારી વધારે જરૂર છે ' . તરતજ હોસ્પીટલ માં ફોન કર્યો અને એમબ્યુલંન્સ મોકલવાં જણાવ્યું . રવીવાર એટલે ડોક્ટર કોણ મળે ? એમ વિચારી ને પુર્ણીમાંબહેન ડોક્ટર ને પણ ફોન કરી દીધો . . બધી તૈયારી કરતાં કરતાં પણ થોડીથોડી વારે નિરવ ને જોઈ આવતાં અને મારી પાસે આવી મારા કપાળે હાથ ફેરવી જતાં . હાથ ની શીતળતાં કેમ અનૂભવી નહોતી સકતી આજે પણ સમજાતું નથી . દવાખાને પહોંચ્યા ત્યાં સીસ્ટરે બોંમ્બ ફોડ્યો . ' ડોકટર ની ગાડી બગડી છે એટલે અમારે ડીલીવરી કરાવવી પડશે ' . અને બા નો પિતો ગયો . ' એને કહે કે ટેક્સી ઘણી મળે છે ગામમાં . આમેય તે ટેકસી નાં પૈસા તો અમારા બીલ માં ચઢસે ને ? ' ખબર પડી કે ટેક્સી ની પણ હડતાલ છે . બીજલ ને દાખલ કરી , જે એમબ્યુલંન્સ માં એને લાવ્યા હતાં એજ લઈને પંદર મીનીટ માં તો ડોકટર સાથે હાજર . બપોરે બે વાગ્યા હશે ને સુપુત્ર ની પધરામણી થઈ . મા - દિકરા ને વોર્ડમાં લાવ્યા ત્યારે તો દાદીમાં ચ્હાં લઈને હાજર . તે દિવસે શર્મીલાબા જમ્યા પણ ન્હોતાં બાપ બનવાની ખુશી માં નિરવ પણ જલ્દી સાજો થઈ ગયો . તેની વિચાર ધારા તુટી જ્યારે તેણે બીટ્ટુ ની ચીસ સાંભળી . ' આવી દિકરાં ' દોડી ને બીજાં રૂમ માં ગઈ જોયું તો બીટ્ટુ ના પગ માં થી લોહી ની ધાર વ્હેતી હતી . તરતજ એને પગે રૂમાલ કચકચાવી ને બાંધી દીધો . નિરવ ની ઓફીસે ફોન કર્યો તો ખબર પડી કે મીટીંગ માં છે . હવે હવે શું કરીશ ? તરતજ શર્મીલાબા ઘા બાજરીયું લાવી ને પગ માં દાબી દીધુ અને બોલ્યા ' લોહી હમણાં બંધ થઈ જશે . આજ દિન બહુત સુહાયા . ઠંડી બયાર થી . ધૂપ છુપમ - છુપાઈ ખેલ રહી થી . લગા નહીં કિ યે ગર્મિયોં કે દિન હૈં . મૈં પેડ઼ કી બદલતી છાયાઓં મેં ઉઠ - બૈઠ કર પઢ઼તા રહા . કાફ્કા કહતે હૈં એક જગહ : ' ' એક બિંદુ હો , પ્યાર હો , આદમી જાન લડ઼ા દેગા . ' ' મૈં ઉસ બિંદુ પર એકાગ્ર હોને કી બજાય છિટક જાતા રહા હૂઁ . મુઝે ઉસે દેખના ચાહિએ . વહાં રહના ચાહિએ . ગુજરાતી પત્રકારત્વમાં શીલા ભટ્ટ , વર્ષા પાઠક જેવી મહિલા પત્રકારો આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે . તેનું શું કારણ ? મુખ્ય પ્રવાહનાં અખબારો મહિલા પત્રકારોને બહુ તક આપતાં નથી અને તેમને જોઈએ તેવું વાતાવરણ મળતું નથી શીલા ભટ્ટ અને વર્ષા પાઠક બંનેને ચિત્રલેખામાં મનપસંદ કામ કરવાની તક મળી અને સાથેસાથે તેમને અનુકૂળ વાતાવરણ મળ્યું હતું . ઉપરાંત તે બંને ક્ષેત્રમાં આગળ વધવા મહેનત કરવા તૈયાર હતાં . આવી એક યાદી તૈયાર થાય પછી એની એકએક નકલ દરેક બ્લોગર પોતાના બેલોગમાં મૂકશે તો વાંચકોને એક જગાએથી કોઈ પણ બ્લોગ કે વેબ સાઈટ પર વિચરણ કરવાની પ્રાથમિક સુવિધા મળી શકશે એવી મારી ગણતરી છે . . ઉત્તરમાં અંબા માત , પૂરવમાં કાળી માત , છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા , કુંતેશ્વર મહાદેવ ; ને સોમનાથ ને દ્ધારકેશ , પશ્વિમ કેરા દેવ - છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત . પતિ ભલે સાંજે છને ટકોરે ઘરમાં હાજર થઈ જાય , પણ હું આજે ફ્રૅન્ડને ઘરે મોડે સુધી બેસીને વાતો કરીશ . . આજે રસોઈ નહીં બનાવું , ઘરમાં કહી દઈશ કે ફોન કરીને રેસ્ટોરાંમાંથી જમવાનું મંગાવી લઈએ . કાલે સવારે મોડી ઊઠીશ . મહિને બજેટની ઐસીતૈસી કરી નાખીને પણ પેલે દિવસે સ્ટોરમાં જોયેલી અને બહુ ગમી ગયેલી પર્સ ખરીદી લઈશ . . હસબન્ડને કહી દઈશ કે બે દિવસ તમારી શિસ્તને પડતી મૂકો અને ચાલો , બહાર ફરવા ઊપડી જઈએ , કોઈ પ્લાનિંગ વિના . . ઘણાં અનુભવી શિક્ષકો દ્વારા પેપરો કાઢવામાં આવે છે . શિયાળ લડતાં ઘેટાંની છેક નજીક જઇને ઊભું રહ્યું . તે બન્ને ઘેટાં સામ સામે અથડાય ત્યારે તેમના માથામાંથી લોહી દદડે તેનો સ્વાદ લેવા લાગ્યું . ખુબજ સરસ ગીત છે . વારંવાર સાંભળવાનું , સમજવાનું મન થાય તેવુ . આભાર . તુમ્હીં ને ધર્મ કો હર વક્ત મિટને સે બચાયા હૈ | અમદાવાદથી ૮૦ કિ . મી . દૂર વિજાપુર પાસે મહુડી ગામે આવેલું તીર્થક્ષેત્ર ર૦૦૦ વરસ જેટલું પ્રાચીન હોવાનું ગણાય છે . હાલના દેરાસરની તથા ઘણ્ટાકર્ણ મહાવીરના સ્થાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૭૪ અને વિક્રમ સંવત ૧૯૮૦માં થયેલ છે . તીર્થસ્થાન ચમત્કારી ગણાય છે અને ભક્તજનોની આશાઓ અહીં પૂર્ણ થાય છે . મહુડીથી . કિ . મી . દૂર સાબરમતી નદીને કિનારે એક ટેકરી ઉપર કોટયાર્ક મંદિરની પ્રાચીન કલાપૂર્ણ પ્રતિમાઓ તથા અવશેષ દૃષ્ટિગોચર થાય છે . શ્રી શાંતિનાથ પ્રભુની પંચધાતુથી બનાવેલી જટાયુક્ત , રેડિયમ જેવાં નેત્રો વાળી સાડાચાર ફૂટ ઊંચી પ્રતિમાનાં દર્શન કરવા દુર્લભ છે . શ્રી અજિતનાથ ભગવાનની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા દર્શન કરવા જેવી છે . બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ અહીં ધ્યાન ધરતા હતા . ભારતીય વિદ્યાર્થીઓને રેડિયો ટેગ મુદ્દે વિવેકબુદ્ધિનો ઉપયોગ થશે સમયે સાયન્સના પ્રથમ વર્ષને પ્રિ - મેડીકલ કહેવાતું . આગળ જતા મેડીકલ અને મેડીકલ માં એડમીશન મળે તો પછી કોલેજના બીજા વર્ષથી જુદા જુદા ક્ષેત્રમાં ફાંટા ફંટાઇ જતા . એશાએ પણ મેડીકલ મળે તો પેરા મેડીકલ એવા માઇક્રોબાયોલોજીમાં આગળ વધવાનું નક્કી કર્યું . મિજાજ થોડો સ્વતંત્રતો ખરો એટલે કેટલાક નિર્ણયો જાતે લેવાની પ્રકૃતિ . બીજી એક ખાસ પ્રકૃતિ એશાની પણ ખરી એને સૌ પોતાના લાગતા જ્યારે જેને મળે પણ પોતાના પરિવારની વ્યકિત હોય એટલી સરળતાથી એને સ્વીકારી લેતી . કદાચ નાનપણ થી સંયુક્ત કુટુંબમાં રહેલા સ્વભાવ બીજા જોડે સરળતાથી સંયોજન ઊભો કરવામાં કામ લાગતો . દિવસ ઓછો પડે તેમ રાત્રે રિવા સાથે વાંચતા પહેલાં આખા દિવસની સવિસ્તાર વાતો પૂરા રસ થી કરવાનો તો હવે એક અનુક્રમ થઇ ગયો હતો . રિવા આર્ટ્સમાં અને પોતે સાયન્સમાં , પ્રકૃતિ ભિન્ન એમ ભણતર પણ ભિન્ન . પણ બંને વચ્ચેના તાદ્દ્મ્યના ચણતરમાં તો પણ ક્યાંય નડયું નહીં . વડીલો , સ્ત્રીઓ અને જે લોકો બીડી નથી પીતા એમની નજીક બીડી પીઓ . હું સંસ્કૃત ભણતો તે વેળા ચતુષ્પાઠીઓની પ્રથા હતી . મંદિરો કે શ્રીમંતોના આશ્રયે ચાલતાં ગુરુકેન્દ્રિત વિદ્યાલયોમાં ચતુર્વેદ અને ષટશાસ્ત્રોનું શિક્ષણ અપાતું હતું . વિદ્યાર્થીઓ ગુરુને ઘેર તેમના સંતાનોની જેમ રહેતા અને ભણતા . ગુરુ તથા ગુરુપત્ની શિષ્યો અને પોતાના સંતાનો વચ્ચે કોઇ પ્રકારનો ભેદભાવ રાખતાં નહીં . આવી આત્મીયતાને કારણે ગુરુ અને શિષ્યોનાં કુટુંબો ઘણી પેઢીઓ સુધી પ્રેમસૂત્રમાં પરોવાયેલાં રહેતાં . ગીતાનગરમાં આવેલી સેવન જ્વેલર્સ બિલ્ડિંગમાં સીદ્દીકી સાઇકલ સ્ટોરની સામે સોમવારે સવારે - ૩૦ કલાકે અજાણ્યા ૩૫ વર્ષના જણાતા યુવાનની લાશ મળી આવી હતી . અંગે સાઇકલ સ્ટોરના માલિક ઇકબાલ સમસુદ્દીન સિદ્દીકીએ વાપી ટાઉન પોલીસ મથકે જાણ કરતાં પોલીસે લાશનો કબજો મેળવી સીઆરપી ૧૭૪ મુજબ અકસ્માત મોત નોંધી વધુ તપાસ એએસઆઈ જગદીશભાઈએ હાથ ધરી . . . બધા બહારના નળે હાથ પગ ધોઇ મંદિરમાં પ્રવેસ્યા , આધેડ ભાઇ સફેદ વસ્ત્રો પહેરેલ હનુમાન ચાલીસા પાઠ કરી રહ્યા હતા સવાઈ પીર દરગાહ અને નાનકડો બેટ પીપાવાવ પાસેના દરીયાનું મોતી છે . એક સંબંધીને દરગાહ પર લઈ જતાં , પોણા કલાકની બોટ સફરમાં ઉપરોક્ત ગીત સવાઈ પીર સંદર્ભે મનમાં આવ્યું . પહેલા મનમાં રાગ ઉદભવ્યો અને આપોઆપ શબ્દો મૂકાતા ગયા . બે ત્રણ વખત પરિસ્થિતિમાં ગાયા પછી તેને ઓફિસ આવીને કાગળ પર ઉતાર્યું . તેના પ્રકાર - શાસ્ત્રીયતા વિશે કોઈ માહિતિ નથી , પરંતુ ફક્ત સર્જનને સૌ સાથે વહેંચવાના ઉમંગે અહીં પ્રસ્તુત કર્યું છે . ભલે ઘણી વખત કહી ચૂક્યો હોય કે તે 100મી સદી અંગે નથી વિચારી રહ્યો પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેણે જે રીતનો અભ્યાસ કરી રહ્યો છે તે દર્શાવે છે કે સચિન એક મિશન પર છે . મેરિલબોન ક્રિકેટ ક્લબના સહાયક કોચ એલન ડંકન વાતના સાક્ષી છે . ડંકને લોર્ડ્સમાં રમાનારી પ્રથમ મેચ પહેલા કહ્યું છે કે જો સચિન પોતાની 100મી સદી પૂરી કરે છે તો તે માટે ઈંગ્લેન્ડની ટીમ પોતાને દોષિત ગણે . છેલ્લા ત્રણ અઠાવાડિયાથી ડંકન તેંડુલકર સાથે . . . પરીખ સ્વ . મહેશભાઇ પ્રવિણભાઇ પરીખનું બેસણું , સી - ૩૭ , કર્મચારીનગર , વિ - , રન્નાપાર્ક , સવારે . ૩૦ થી ૧૦ . ૩૦ વખતે વહેલી સવારે સ્નાનાદિથી પરવારીને હું મુંબઈમાં વાલકેશ્વર પરના ખીમજી જીવા સેનેટોરિયમના મારા વિશ્રામખંડમાં બેઠેલો ત્યારે પરમાત્માની જે પરાત્પર સર્વસમર્થ મહામહિમામયી શક્તિનો મને ધ્યાનાવસ્થામાં વારંવાર સંસ્પર્શ અથવા સાક્ષાત્કાર થતો તે શક્તિ અથવા જગદંબાનો સંસ્પર્શ અથવા સાક્ષાત્કાર જાગૃતિ દશામાં સ્થૂળ ભૂમિકા પર થવા માંડ્યો અને પણ એક વિપળના વ્યવધાન વિના અખંડ અથવા સતત રીતે હરતાં - ફરતાં કે કોઇપણ ક્રિયા કરતાં અનુભૂતિની અવસ્થા અનવરત રીતે ચાલુ રહી . અવસ્થા દરમ્યાન પરમાત્માની પરાત્પર પરમ ચેતનાનો સનાતન સંપર્ક અને એની સાથેનો ઇચ્છાનુસાર વાર્તાલાપ શક્ય બન્યો . અવસ્થાવિશેષને દૈવી શક્તિના અવતરણની અવસ્થા કહેવા કરતાં દૈવી શક્તિના અલૌકિક અદભૂત આવિર્ભાવની અવસ્થા કહીએ વધારે ઉચિત લેખાશે . અનેરી અનુભૂતિથી મને અવર્ણનીય આત્મસંતોષ અને આનંદ થાય સ્વાભાવિક હતું . વરસોના તપ , વ્રત અને વેદના સફળ થયેલા લાગ્યાં . સાધનાની સાર્થકતા દેખાઇ . શરીર ધારણની ધન્યતા અનુભવાઇ . જે સનાતન પરમ શક્તિ , સત્તા કે ચેતનાનો અનુભવ સુદીર્ઘ સમયની સાધના પછી કોઇક સૌભાગ્યશાળી સુસંસ્કારી સત્કર્મપરાયણ સાધકને સમાધિ દશામાં ભાગ્યે થાય તે શક્તિ , સત્તા , કે પરમ ચેતના મારે માટે અતિન્દ્રીય અવસ્થાની અનુભૂતિ મટીને પ્રત્યક્ષ થઇ , એકાદ વારની અનુભૂતિ મટીને ક્ષણે ક્ષણની શાશ્વત સ્વાનુભૂતિ થઇ , કૃતકૃત્યતા કાંઇ ઓછી હતી . મારું અંગેઅંગ આનંદાર્ણવમાં અવગાહન કરવા માંડ્યું . જગદંબાના અસાધારણ અવર્ણનીય અનુગ્રહને લીધે અંતર ભાવવિભોર બનીને અશ્રુબિંદુના રૂપમાં ટપકવા લાગ્યું . કૃતિકા ક્યારેય મળી નથી . હમણાં અદિતિ પાસેથી જાણ્યું કે તો ધરમપુરના આદિવાસીઓને પણ પડતા મૂકીને ફિલ્મદિગદર્શનનો ડિપ્લોમા કરવા લંડન ઊપડી ગઈ હતી અને ત્યાં એક કૅનેડિયનને પરણી ગઈ હતી . મેરે પાસ રેલવે ઔર બીએસએનએલ કે કમસે કમ દો સરકારી ફોન ચાલૂ દશા મેં હોને ચાહિયેં બીએસએનએલ કા ફોન તો વિભાગ ને દે રખા હૈ પર રેલવે ફોન કી ૧૪ કિલોમીટર કી લાઇન બિછાના ભૌતિક રૂપ સે સમ્ભવ હૈ ઔર સસ્તા લિહાજા મુઝે દફ્તર મેં રેલવે ફોન પર બાત કરને કે લિયે વહાં બીએસએનએલ - રેલવે નેટવર્ક કી ઇણ્ટરફેસ સેવા કા પ્રયોગ કરના પડતા હૈ બચા કામ મૈં મોબાઇલ ફોન સે યા ઘર પર ઉપલબ્ધ વ્યક્તિગત ( પિતાજી કે નામ ) બીએસએનએલ ફોન સે પૂરા કરતા હૂં રજનીભાઇ જોડે ઓળખાણ થઇ બક્ષીબાબુની ઓરકુટ કોમ્યુનિટી પર . રજનીભાઇ એકદમ ઉત્સાહી અને હાજરજવાબી . મને આનંદ થયો કે તેમણે મારા સૂચનને સ્વીકારી ( હું ઘણાં બધાંમાંનો એક હતો . . ) બ્લોગની શરૂઆત કરી . બ્રેવો રજનીભાઇ , તમારૂં સ્વાગત છે . જામનગરમાં દારૂ પીવાના પૈસા બાબતે રીક્ષા ચાલક સહિત બેને માર માર્યો ચાંદનીની છૉળો મહીં ઉદધિના વિરહનું ગાન , ભાન ભૂલી રાન મહીં ગૂંજ્યા કરે , ( દૂરતાનો ઉન્મેષ કે સાયુજ્યના વાસુકિની જીભકેરા લબકાર ? ! ! ) કિનારા છે સળવળ : ગતિશીલ ગતિહીન મઝધાર . . . ! ! દૂર . . . દૂર ક્ષિતિજના તરંગ વલય ગ્રહી પીગળતી લહેરના ઉઘડતાં નેણ મહીં પીળચટ્ટી ગંધ , પીળચટ્ટી ગંધ , નાખી સ્કંધ પરે પાણી પર દોડ્યો આવે આપણો સબંધ . . . ! ! ! ડાહ્યાભાઈ પટેલ ' માસૂમ ' પ્રશ્શનકર્તા : આપણે એક જગ્યાએ એને સ્થિર કરવું છે . વીણેલાં મોતી . કોમ પરની દરેક રચના , વાર્તા , ગઝલ કે અન્ય કૃતિના કોપીરાઈટ જે તે લેખક કે કવિઓના પોતાના છે . વીણેલાં મોતી . કોમ માત્ર ગમતાંનો ગુલાલ કરવા માટે છે . ફક્ત પોતાના અંગત સંગ્રહને સાચવવા માટે બનાવેલી સાઈટ જોતજોતામાં એટલી લોકપ્રિય થઈ ગઈ કે લોકોના પ્રતિભાવો અને ફરમાઈશો આવવા લાગી તેને ધ્યાનમાં લઈને ગીતો ને સાંભળી શકાય એવી સુવિધા મૂકવામાં આવી પણ ક્ષમા કરજો કે ગીત ડાઉનલોડ નહી કરી શકાય કારણ કે જો સાઈટ પરથી સીધા ગીતો કે ગઝલો મફતમાં ડાઉનલોડ થતા હોય તો ગીતો કે ગઝલોની કેસેટ / સીડી બજારમાં મળે છે તેને કોણ ખરીદશે ? [ ક્યાંય કોપીરાઈટનો ભંગ થતો જણાય તો write2us @ vinelamoti . com પર જાણ કરવા વિનંતી , જેથી અમે અમારી ભૂલ સુધારી શકીએ . ] ભજમન ભાઈ જેના હાથ જન્મથી નથી એની હસ્તરેખા ક્યાંથી હોય ? અને છતાં વીરલો કહે છે " હું સુખી છું . " ખુબજ સરસ . મનુષ્યને અભાવ કરતા સ્વભાવ દુખી કરતો હોય છે નિરુપમ એકદમ સાચી વાત છે નિપ્રાજી ! મારુ પણ પ્રિય ગીત અને સાંભળો એટલે સાંભળ્યા કરો તેવુ મીઠુ મધુરુ ગીત છે ! સવાર બપોર સાંજ બધુ મધુર થઈ જાય ૮૪ વર્ષના હ્યુ હેફનરની ૨૪ વર્ષની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે . - શંકરાચાર્ય આજ લગ તો કાળ જે બંધન સ્વયં , આભૂષણ બને , પહેરાય ક્ષણ . મિત્રો ! ચાલો હજી વધુ આગળ ચાલો . હવે બીજાવાળો હિસ્સો આવે છે , જેને આધ્યાત્મિકતા કહે છે . એક ત્રીજાવાળો હિસ્સો છે . આધ્યાત્મિકતા અને ધાર્મિકતા . ત્રણ સિઘ્ધાંતોને મેળવીને ત્રિવેણી ત્રિ૫દા ગાયત્રી બનાવવામાં આવી છે . તેમાં લોક શિક્ષણ માટે આ૫ના માટે પૂરતો મસાલો છે . બળ એક નિધિ છે . પણ બળ વિઘટનવાદી હોવું જોઈએ . દિનાંક 14 અગસ્ત , શનિવાર કી છુટ્ટી થી ઔર ઇસીલિએ સુબહ સે કામ ધીમી ગતિ સે ચલ રહા થા ઇન્દ્રદેવ ભી સુબહ સે મેહરબાન થે બારિશ કી હી વજહ શાયદ અખબાર વાલા દેર સે આયા , દેર મતલબ સાઢ઼ે આઠ બજે અબ ઇસે તો દેર હી કહેંગે ઇધર અખબાર આયા ઔર ઉધર મેરી બેટી પ્રબોધિની કા સુપ્રભાત હુઆ પત્નીજી ને ભી આવ દેખા તાવ , તુરંત બિટિયા કો હમારે હવાલે કિયા ઔર નિર્દેશ ( આપ આદેશ ભી સમઝ સકતે હૈં ) દિએ કિ આજ ઉસે સ્કૂલ કે તૈયાર કરકે હમ એક અચ્છે પિતા હોને કા સબૂત દેં સ્વીકાર કરના હી એકમાત્ર વિકલ્પ થા હમારે સામને , સો સૌંપા ગયા કામ પૂરા કિયા તો બિટિયા કે સાથ - સાથ હમેં ભી તૈયાર હોને મેં બજ ગએ સાઢ઼ે નૌ અર્થ : દીક્ષા , દાન , તપ , તીર્થ , જ્ઞાન અને યજ્ઞાદિ ક્રિયાઓ જે લોકો સકામપણે કરે તેના કરતાં પણ તમારા મહિમાના પાઠથી જે સોળમી કળા , તે વધી જાય છે . માટે તમારી સ્તોત્રથી ભક્તિ કરવી ઉત્તમ છે . સંવાદમય સમાજના પ્રસ્થાપન માટે જરૂરી બની જાય છે કે વ્યક્તિઓ વ્યક્તિગત રીતે અન્યોન્ય સાથે સંવાદિતા સાધે . છેવટે તો વ્યક્તિઓ થકી સમાજ બને છે અને જેવી વ્યક્તિઓ તેવો સમાજ એવી એક સામાન્ય વ્યાખ્યા સંપન્ન થઈ ગણાય . હવે સાથેસાથે વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરવો રહે કે બધા સમયે શક્ય નથી કે સમાજની પ્રત્યેક વ્યક્તિ એવા કોઈ આદર્શને સિદ્ધ કરી શકે અથવા એવી સિદ્ધિની નજીક પણ પહોંચી શકે . હા , એટલું જરૂર બની શકે કે ભલે અલ્પમતીમાં પણ એવી વ્યક્તિઓ સમાજમાં એક એવો માહોલ ઊભો કરી શકે કે જે તરફ લોકોની જાગૃતિ કેળવાય અને આમ સમાજ માટે ઉર્ધ્વગામી થવાની આને પણ એક સારી નિશાની ગણાવી શકાય . સૌ પ્રથમ વાંચીએ ' નમ્ર નિવેદન ' ના કેટલાક અંશ , જે મૂળ વિષયને સમજવાની ભૂમિકારૂપ બનશે . " ગુરુના વિષે મારા વિચારોને ઊંડાણથી સમજવાને કારણે કેટલાક લોકો કહી દે છે કે હું ગુરુની નિંદા યા ખંડન કરું છું . બિલકુલ ખોટી વાત છે . હું ગુરુની નિંદા નથી કરતો , બલકે પાખંડની નિંદા કરું છું . . ગુરુજનો પ્રત્યે મારા મનમાં ઘણો આદરભાવ છે પરંતુ જે લોકો ગુરુ બનીને લોકોને ઠગે છે , તેમની પ્રશંસા કેવી રીતે થશે ? તેમની તો નિંદા થશે . માની લે , નહિ માનવા જેવી કથા , ટેરવાં સૂકાં અડે વરસાદમાં . પરમપૂજય પ્રગટ બ્રહમસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજશ્રીની કૃપાથી શ્રી ગોવિંદસિંહજી આર . રાજપૂતની રાહબરી હેઠળ સનફલાવર સંસ્થાએ 25 વર્ષમાં મંગલ પદાર્પણ કર્યુ છે તે અંત્યત ગૌરવની વાત છે . પાણીના એક ટીપાંની અને એક સાવ નાના ઓફીસરની કરામત . તેઓ સાંભળ્યુ ને અણસાંભળ્યુ કરે તો પ્રેમએકરાર શા માટે કરીયે એક હતું પંખી . સાવ મૂર્ખ , ગીત ગાય પણ શાસ્ત્રબાસ્ત્ર વાંચવાની બાધા . કૂદકા મારે , ઠેકડા મારે , ઉડે પણ રીતભાત કે કાયદાકાનૂનમાં કંઈ સમજે નહીં . હમારે દેશ મે બિજલી કી સમસ્યા સબસે બડી બુનિયાદી સમસ્યાઓં મે સે એક હૈ અભી ભી માંગ ઔર આપૂર્તિ મે કાફી ફર્ક હૈ સરકાર કો આશા હૈ કિ 2012 તક દેશ કે હર નાગરિક તક બિજલી કી સુવિધાએં પહુઁચ જાએગી ઇસકે લિએ સરકાર કાફી પ્રયત્ન ભી કર રહી હૈ , જૈસે પાવર ક્ષેત્ર કો પ્રાઇવેટ કમ્પનિયોં કે લિએ ખોલના , બડે બડે પાવર પ્લાંટ લગાના , થર્મલ પાવર કી જગહ પરમાણુ બિજલી પર વિચાર કરના , બિજલી બોર્ડોં કી કાર્યપ્રણાલી મે પરિવર્તન કરના ઇસ ક્ષેત્ર મે કાફી વિકાસ હોના હૈ , ઇસલિએ પાવર કમ્પનિયોં યા ઉસસે સમ્બંધિત કમ્પનિયોં કો ઇસસે વિશેષ લાભ હોગા જાહિર હૈ ઇન કમ્પનિયોં કે શેયરોં મે ભી ઉછાલ આએગા ઇસ ક્ષેત્ર કી જિન કમ્પનિયોં પર નજર રખી જા સકતી હૈ વો હૈ : ભેલ , એલ એંડ ટી , સીમેંસ , પાવરગ્રિડ , એનટીપીસી , એબીબી , રિલાયંસ પાવર , બિજલી કે તાર બનાને વાલી કમ્પનિયાં સંગ્રહમાં 439 પ્રલેખો સમાયેલ છે . તે છેલ્લા 616 દિવસો પહેલા બિલ્ડ / નિર્મિત થયુ હતુ . નમસ્કાર સર જી , પિછલે કુછ દિનોં સે મૈં ઐસે હી એક પ્રોજેક્ટ પર કામ કર રહા થા , ઇરાદા થા , જિતને ભી મકબૂલ ગજલગો હૈં ઉનકા ક્રમવાર પ્રકાશન ઔર વિશેષતાએં વગૈરહ . પર આજ યહાઁ આકર લગા કી મુઝે ઐસે કિસી કાર્ય કી આવશ્યકતા હી નહીં ક્યોંકિ આપને પહલે હી ઇતની અચ્છી ચીજેં લાની શુરૂ કર દી હૈં . બહુત બહુત સાધુવાદ . ભવિષ્ય મેં કિસી તરહ કી મેરી સેવા કે લિએ યાદ જરુર કરેં આપકા આલોક સિંહ " સાહિલ " ( અમેરીકા સ્થીત શ્રી હરનીશ જાનીના આગામી નીબંધ સંગ્રહ ' સુશીલા ' માંથી સાભાર ) 27 દ્રૌપદીની બેઆબરૂ થાય , મહાજનો સહુ મૌન જણાય . ' ' પ્રસંગે પંડિત મોતીલાલ નેહરુ , દેશબંધુ ચિત્તરંજન દાસ , મૌલાના આઝાદ , મૌલાના શૌકત અલી , ડો . અનસારી , મૌલાના મોહમદ અલી , હકીમ અજમલખાન તેમ સ્વામી શ્રદ્ધાનંદ વગેરે જે હિંદુમુસલમાન આગેવાનો હાજર હતા . તેમણે ગાંધીજીને કોલ આપ્યો કે હિંદુમુસ્લિમ એકતા માટે પોતે બધું કરી છૂટશે . ગાંધીજીના ઉપવાસ પછી ઘણા લાંબા સમય સુધી કરી છૂટશે . ગાંધીજીના ઉપવાસ પછી ઘણા લાંબા સમય સુધી હિંદુમુસ્લિમ એકતા કાયમ રહી . વળી , જીજ્ઞાસુઓ માટે અને ' રૅશનલ - વાચનયાત્રા ' માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે , આગલા બધા લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે . . દરેક ઝીપમાં વીસ પીડીએફ છે . . જે વાચકોને સન્દર્ભ - સંગ્રહ માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત - મેઈલ આઈડી પર , પોતાનું સરનામું આપી , એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ . . વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે . . દાદાશ્રી : તો રહે . જેટલું રહે સાચું . બાકી , સ્વમાન રાખવાની જરૂર નથી . પાછો આપણે ક્યાં ધંધો માંડીએ , નવો વેપાર ? ! અધુરી કવિતા તો પૂરી કરાવી દઊ , પણ અધુરા જીવનને કેમ કરાવાય ? કદાચ જે વાત મન ના બોલી શકયુ , તે વાત આજે કલમ તને પુછી રહી છે ? ખુબ સરસ . . . . . ! ! ! ! વ્રજભૂમિના એકમાત્ર આભૂષણરૂપ , સઘળાં પાપોનો નાશ કરવાવાળા , પોતાના ભક્તોના ચિત્તનું રંજન કરવાવાળા , નંદનદનને હું હંમેશાં ભજું છું . જેના મસ્તક પર મનોહર મોરપીંછનો મુગટ શોભે છે , હાથમાં સૂરીલી બંસરી છે , કામકળાના જેઓ સાગર છે એવા નાગર શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું . ( ) વેળાએ દિલ્હીમાં લોદી વંશનો સિકંદર રાજ કરે . કબીરના વિરોધીઓની ગણતરી બાદશાહની કાનભંભેરણી કરી , કબીરને પિંજરે નાખી , એનું નૂર હણી લેનવાની હતી . આખરે એક દિવસ સંતને સિકંદરના દરબારમાં હાજર થવાનો હુકમ મળ્યો . સંત બાદશાહને દરબાર પહોંચ્યા . કાચાપોચાનો જુસ્સો દબાઈ જાય એવો યુગ હતો . ત્યારે વજ્રમાંથી ઘડાયેલી કબીરની કાયા સીનો તાણીને સિકંદર લોદી સમક્ષ ખડી થઈ . ભારતીય ઉપખંડના કાંસ્ય યુગની શરૂઆત આશરે 3300 બીસીઇની આસપાસ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે થઇ હતી . તેનું કેન્દ્ર મુખ્યત્વે ભારતના ગુજરાત ( Gujarat ) , હરિયાણા ( Haryana ) , રાજસ્થાન ( Rajasthan ) અને આજના પાકિસ્તાનના સિંધ ( Sindh ) અને પંજાબમાં ( Punjab ) હતું . પ્રાચિન ભારતનો ( Ancient India ) ઐતિહાસિક વિભાગ , જે મેસોપોટેમિયા ( Mesopotamia ) અને પ્રાચિન ઇજિપ્ત ( Ancient Egypt ) સાથે વિશ્વની ત્રણ સૌથી જૂની સંસ્કૃતિમાં ગણાય છે . પ્રાચિન ઇન્ડસ નદીની ( Indus river ) ખીણના રહેવાસીઓ હડપ્પન લોકોએ ધાતુવિદ્યામાં નવી શોધો કરી હતી અને તાંબુ , કાંસ્ય અને કલાઇનું ઉત્પાદન કર્યુ હતું . World ' s Fantabulas Defacers ( WFD ) નામનું ગ્રુપ ભારતીય સાઈટોને નિશાન બનાવે છે . જ્યારે અન્ય એક પાકિસ્તાનનું ગ્રુપ Anti India Crew ( AIC ) ભારતીય સાઈટો પર વારંવાર હુમલા કરે છે . અંકિત ફડિયાના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાંથી રોજ ભારતની ૫૦ - ૬૦ વેબસાઈટ પર હેક કરવાની કોશિશ કરવામાં આવે છે . ડો . ડેવિડ સરવન શ્રીબરે એલોપથીની તમામ ટ્રિટમેન્ટ લીધી પણ સારું થયું , પણ તેણે કુદરતી આહાર - વિહાર અપનાવ્યો અને માનસકિ તંગ અવસ્થા છોડવા મેડિટેશન - યોગ સાધીને અને કાચો અહાર વધારીને આજે ૪૭ વર્ષની વયે સંપૂર્ણ સાજા થયા છે . બેનું જીવન ખરાબે ચઢયુ ને ફાવ્યું કોણ ? કુંટુંબની સંપત્તી ઘટતી ગઈ જે છોકરીનાં જોરે મણીમા ઘર કર્યુ ત્યાં તે કામવાળા બન્યા અને ત્રીકમકાકા નાં ઘરે કામવાળા ઘરને કાણુ કરતા ગયા . ઘરના નો ઉલ્લેખ બરોબર વિશ્ર્વદીપભાઈની રહેન સહેન કરતા વિરુધ્ધ છે . તેમણે રેખાબેન ને માન આપ્યુ સાચવ્યા . તેથી સચવાયા . અને હજી સાથે છે . ત્રીકમકાકાએ મણીમાસી ને જેમ તેમ તડકાવ્યા અને આજે એકલા છે . હવે સતીશને ખરેખર ગુસ્સો ચઢી આવ્યો . વાતચીત તેણે ધાર્યા હતા તેવા , તેના ગર્વને પોષતા , રસ્તે આગળ વધતી હતી . તો કોઈ જુદો વળાંક લઈ રહી હતી . તેને ઉત્તર કટાક્ષ અને કડવાશથી ભરેલો લાગ્યો . સતીશના વીવેકી વર્તનમાં હવે બધી કડવાશ ઉભરાઈ આવી . સબકે દુલારે હિન્દી બ્લૉગ ટિપ્સ કી દૂસરી વર્ષ - ગાઁઠ પર બહુત - બહુત બધાઈ ! ' કમપ્યુટર અને એસેમેસ ' આવ્યા માણસની શબ્દ અને લેખન - વહેલી સવારે આદત મુજબ તે મારી પથારીમાંથી ચાદર ખંખેરવા જતી હશે - અને હું એની ચાદરમાંથી કાયમ માટે ખંખેરાઈ જાઉં તે માટે એના કરતાં પણ વહેલા ઊઠીને બાથરૂમમાં જતો રહું છું . સર ! મારી નાની બેન રેખા અને મારા નાના ભાઈ તમને મળવા માટે અમદાવાદથી ગયા હરા એટલે તમને ખાતરી છે કે હું " યાદવ કુલદીપ કુમાર દી સ્વ . શ્રી યાદવ નાનકચંદ , / ૨૫ ગોપાલનગર , પ્રેરણા હિન્દી સ્કૂલની બાજુમાં , ગાંધીનગર - ૨૪ ગુજરાતનો નાગરિક છું . અને પણ " સેન્ટ્રલ જૈલ , કોટ લખપત , લાહૌરથી લખી રહ્યો છું . હું તો તારા પ્રેમમાં પડ્યો હે ચાંદની , પણ વિરહના આંસુ સારતો રહ્યો સૂરજ . કેમ કરી તને સમજાવું - ચાંદની મારા કરતા વધારે તને પ્રેમ કરે છે સૂરજ . 21 સપ્ટેમ્બર , 1908થી ઝળહળતા બલ્બનું નામ બેરી બર્ક હતું . ઓપેરા હાઉસ નામ બદલાઈને પેલેસ થિયેટર થયા પછી બલ્બ પેલેસ બલ્બ તરીકે ઓળખાતો હતો . અત્યારે બલ્બ સ્ટોકયાર્ડ્સ મ્યુઝીયમમાં છે . તેના પર વેબસાઇટ બનવાનું કામ ચાલુ છે . ન્યૂયોર્ક સિટીના એક હાર્ડવેર સ્ટોરમાં એક બલ્બ 1912થી પ્રકાશિત હતો , પણ અત્યારે તે ચાલુ છે કે ઉડી ગયો છે તેની ચોક્કસ જાણકારી નથી . ગુજરાતનું કાકરાપાર અણુમથક સંપૂર્ણ સુરક્ષિત : ડાયરેટર દત્તા કહે કબીર ના ઉલટીયે , વાહી એક હી એક . ' કેવી રીતે પહોંચવું એટલે ? મોટરમાં . અહીંથી દહેરાદૂન ને દહેરાદૂનથી મસૂરી . ' " અબે હટાના તેરે કો સુનાઈ નહીં દેતા કયાં ? સા ' જગા નહીં હૈ કયા કરું ? મેરે સર પે ચઢ જાસા " પોલીસવાળા એક ખૂણામાં જેમ તેમ કરીને ગોઠવાયેલાં પાણી પુરીવાળાને દ્યમકાવી રહ્યો હતો , " અબે એસે નહીં માનેગા તું ? તેરો કો દંડ હી કરના પડેગા અરે તિવારી જરા એન . સી . પી . બુક લાના , ' કોડીનાર , ડોળાસા , ઉના સહિત સોરઠ પંથકને ધમરોળતું તોફાની માવઠું દાન કરવામાં ગલ્લા તલ્લા . એક રાતનો વાસ , અથાણાની બરણી એક લીલાંછમ પાંદડાનાં ખરવાની વાત છે , પછી ઝાડે કરેલાં છાના કલ્પાંતની વાત છે . આમ જુઓ તો હતો તાજો સંબંધ , પણ આખરે તો સંબંધ તૂટ્યાંની વાત છે . દિવસો વીત્યાં , મોસમ બદલાઈ , ફરીથી નવી કુંપળો ફુટ્યાની વાત છે . એજ રૂપ , એજ રંગ અને એજ આકાર , છતાં પાંદડાની ખોટ કદી ભરાયાની વાત છે . નામ મહત્વનું છે મંજુલા પૂજા શ્રોફ , શિક્ષણવિદ્ જન્મ : ૨૭ ફેબ્રુઆરી , બહેરામપુર , ઓરિસ્સા અભ્યાસ : માસ્ટર ઓફ . . . રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે . લોકો તે દિવસે ઉપવાસ કરે છે . ઉપવાસનો અર્થ એવો છે કે , ' ઉપ ' એટલે પાસે અને ' વાસ ' એટલે વસવું અથવા રહેવું . પુંજન અર્ચન થતાં સવારમાં સદાય તહીં ; અહીં આવતા ઘરમાં ભક્તિ નાસાથે આવી રહી , રવિવારની રાહ જોવાતી રસોડાથી છુટવા અહીં ; આરતી ટાણે રહીં મંદીરમાં ખાવા લાઇનમાં રહેવું જઈ . એવી ઍડવાન્સની વ્યાધી છે અહીં આવતા સમજાઇ ભઈ . ગયા વીકએન્ડમાં મૂવી " જન્નત " જોયું જેમાં સિરીયલ કીસર " ઇમરાન હાશમી " મુખ્ય ભૂમિકામાં છે . આમ તો ઇમરાનભાઇનું " મર્ડર " સિવાય કોઇ પણ મૂવી જોયું નથી મેં પણ " જન્નત " નો રિવ્યુ સારો હતો એટલે થયું કે ચલો ટાઇમપાસ કરવા મૂવી જોઇએ . મૂવી જોયા પછી મને પણ મૂવી ઠીક લાગ્યું . એક વખત જોઇ શકાય એવું મૂવી તો [ . . . ] વિક્રમઃ હું શું બોલુ ? હું રહ્યો વૈજ્ઞાનીક અને વિજ્ઞાનતો એક સાધન અને મારું સાધ્ય માનવ કલ્યાણ જે એક આધ્યાત્મ્નો એક યજ્ઞ . મને ગર્વ છે કે બધી સિધ્ધિઓ મને ગુજરાતી તરીકે મળી . દુનિયાનો ભરોસો કરનારા ! છે ધન્ય તારી દ્રષ્ટિને ! મૃગજળથી તમન્ના પાણીની કૈં જેવું તેવું કામ નથી . બધા શેર અફલાતુન થયા છે . કયો શેર ટાંકુ ? ઓવરટેઈક કરતાં પહેલાં ખાતરી કરો . ઉતાવળ કરો . વળાંકમાં વાહન ધીમું રાખો . રૂ . ૪૩૦ કરોડના આયાત - નિકાસ કૌભાંડમાં ૧૧ વેપારીઓ સામે ગુનો પ્રભુ પાસે જ્યારે મેં અઢળક સંપત્તિ માંગી તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા પ્રશ્નકર્તા : નિકાલ થઈ ગયો તો પછી પાછો નિમિત્ત ભેગો નહીં થાય ને ? જેમને જ્યોતિષની સામાન્ય જાણકારી છે તેઓને ખબર છે કે બીજા ગ્રહો કુંડલી માં ( એન્ટી ક્લોક વાઈઝ ) ઘડિયાળના કાંટા ફરે છે તેનાથી ઉલટી દિશા માં આગળ વધે છે જ્યારે રાહુ અને કેતુની ગતિ ક્લોક વાઈઝ એટલે કે બીજા ગ્રહોની સરખામણી માં ઉંધી દિશામાં હોય છે . એટલે કે જો રાહુ ( સર્પનું મસ્તક ) મેષ રાશીમાં હોય તો તેની પૂંછડી એટલે કે કેતુ તુલા રાશી માં હોય અને તે બે ની વચ્ચે એટલે કે મેષ , વૃષભ , મિથુન . . . તુલા સુધીમાં તથાકથિત સર્પનું શરીર ગણી શકાય . જ્યારે બાકીની કુંડલી એટલે કે વૃશ્ચિક , ધનુ થી લઇ ને મીન સુધી ખાલી રહે છે . પરંતુ કાલસર્પ દોષ ના પ્રચારકો જો ચોખવટ માની લે તો અર્ધી કુંડલી ભ્રામક દોષ માંથી બાકાત થઇ જાય - તેઓ એટલે રાહુ કેતુ ની વચ્ચે બધા ગ્રહો આવી જવા બાબતે કઈ દિશા થી વચ્ચે બાબત ચોખવટ કરતા નથી . આમ એક વખત આપણે કાલસર્પ દોષ ને માની પણ લઈએ તો રાહુના શરીર બાબતની તાર્કિક છણાવટથી ૫૦ ટકા કેસ તેમાંથી બાકાત થઇ જાય છે . ' એટલે તમે ઘરનો ત્યાગ કર્યો છે ? સુરત છોડી દીધું છે ? ' [ . . . ] કરેલ લતા મંગેશકરના અવાજમાં મુકેલ ગીત પાંદડું લીલું ને રંગ રાતો સુલભગુર્જર મુંબઈને માયાનગરી અમથી નહીં કહી . અહીં સ્વપ્નો રચાય છે અને ફેન્ટસીમાં જિવાય છે . અહીં જીવતા રહેવાની આદત પાડવી પડે છે . હવે આતંકી ધમાકાની આદત પડી રહી છે . પાડવી પડે , કારણ કે પરિવારજનને ગુમાવીને સવારે કામ પર ચઢી જવાનું છે . જિંદાદિલી તો જરૂર છે , પરંતુ આતંક સામે લડવાની નહીં . નસિરુદ્દીન શાહ - અનુપમ ખેરની ફિલ્મ ' વેન્સ્ડે ' યાદ છે ? એમાં નસિર કહે છે , ' ' મૈં વોહ હૂં જો આજ બસ ઔર ટ્રેન મેં બૈઠને સે ડરતા હૂં . મૈં વોહ હૂં જો કામ પર જાતા હૂં તો ઉસકી બીવી કો લગતા હૈ જંગ પે જા રહા હૈ . મૈં વો હૂં જો કભી બરસાત મેં ફસતા હૈ , કભી બ્લાસ્ટ મેં , મૈં વો હૂં કીસી કે હાથ મેં તસ્બીહ દેખ કે શક કરતા હૈ ઔર મેં વો ભી હૂં જો આજ કલ દાઢી બનાને સે ઔર ટોપી પહેનને સે ગભરાતા હૈ . ઝઘડા કીસી કા ભી હો , બેવજહ મરતા મેં હૂં , ભીડ તો દેખી હોગી ના આપને , ભીડ મેં સે કીસી એક શકલ ચુન લીજીયે , મૈં વો હૂં આઈ એમ જસ્ટ સ્ટુપિડ કોમનમેન વેઈટિંગ ટુ ક્લીન હીઝ હાઉસ . ' ' નીચેથી થોડા સૂચનો આવ્યા . શિવાનીએ પ્રમાણે પ્રયાસ કર્યા ! ઓલ્ટીમીટર પર ઝડપથી ઊંચાઈ ઘટી રહી હતી ઓવરઓલ " વી આર ફેમિલી " એક સુંદર પારિવારિક ફિલ્મ છે જે નિસંકોચે અબાલ - વ્રુધ્ધ સાથે બેસીને નિહાળી શકે . લટકી ત્યાં અટકી તાઃ૩૧ / ૧૨ / ૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાયાની અનોખી લીલા ના સમજે માનવ મતી દુનીયાદારીની રીત મોહ માયાથી મળતી અનોખી કુદરતકેરા ન્યાયમાં નજરલટકી ત્યાં જીંદગીગઇ અટકી . . નજર લટકી ત્યાં ભઇ જીંદગી અટકી ગઇ મોહ મળ્યા જ્યાં કોમળતાના ને લાગે આંખો મળી ગઇ જગની સૃષ્ટિ સજતીદીઠી ત્યાં મનની વાતો પ્રસરીગઇ પાવક પ્રેમની મહેંક [ . . . ] હો બધા જો મિત્ર તો જીંદગીમાં શી મઝા ? દુશ્મનો પણ એટલે બે - ચાર કરતો જાઉં છુ . શું સતત લખવું અને ભૂંસવું ચલ રૂબરૂ મન , જાતનો દરિયો શેં ઓળંગાય અક્ષરમાં સજનવા દહેરાદૂનમાં બેઠેલા એન્ડ્રયુએ તુરંત રાધાનાથની વાત સ્વીકારી નહીં . જગતના સૌથી ઊંચા પર્વત શિખર વિશે જાહેરાત કરતાં પહેલાં તેણે પૂરતી ખાતરી કરવાનું નક્કી કર્યું . « ચિંતન કણિકાઓ - સંકલિત | પરંપરાગત વિરુદ્ધ પ્રગતિશીલ કેળવણી - જોન ડ્યૂઈ , અનુ . નટવરલાલ બુચ » રજીસ્ટર ઓફ એકસ્ટ્રા ડાયેટ ટુ પ્રિઝનર્સ ઈન એન્ડ આઉટ ઓફ હોસ્પીટલ - રજીસ્ટરમાં જેલ હોસ્પીટલમાં અંદરના દર્દી તરીકે કે બહારના દર્દી તરીકે સારવાર લેતા કેદીઓને તેઓને મળતા નિયમ મુજબના મળતા ખોરાક કરતા વધારે ખોરાકની જરુરીયાત જણાય તો મેડીકલ ઓફિસર રજીસ્ટરમાં તે અંગેની નોંધ કરે છે અને બિમાર કેદીને તે મુજબ ખોરાક આપવાની અધિક્ષકશ્રીને ભલામણ કરે છે . એક્મેકના મનને વાંચી કદી શકાતા નથી , પોતાના છે જે સાચા , પારકા કદી થાતા નથી . મશરૂમ ની ખેતી , મશરૂમ ની ખેતી કરવાની રીત , મશરૂમ ની ખેતી કરવા માટે વસ્તુવોની જરૂર પડે છે , રૂમ અને શેડ ઘાસ બિયારણ પ્લાસ્ટિક થેલી પાણી સૌપ્રથમ આપણે રૂમ અને શેડ પર વાત કરીશું , મશરૂમ ઘર નાં અંદર એટલું અજવાળું હોવું જોયે કે ફૂટ નાં દુરી થી આપણે બીજી વ્યક્તિને જોય સક્યે જેના અનેક ફાયદા છે જેવા કે તાપમાન માં ઘટાડો થવો , વાતાવરણ નું ઠંડુ રહેવું , જેનાથી મશરૂમ ની બેગ્સ માં ઘાસ પર ફૂગ નાં પ્રમાણમાં વધારો અને જડપી ફેલાવો થવું , જે મશરૂમ નાં પ્રોડકશન માટે પણ સારું છે , વેન્તીલેસન : - એટલે કે મશરૂમ ઘર માં કુદરતી હવાની જરૂરિયાત ! મશરૂમ ની ખેતી માં મશરૂમ ઘરમાં કુદરતી હવા ની જરૂરીયાત હોવી ખુબજ જરૂરી છે , મશરૂમ ની બેગ્સ માંથી નાયટ્રોજન ગેસ બહાર નીકાળે છે અને ઓક્સીજન ને ખેચે છે અગર મશરૂમ ઘર ચયારે દિશાએથી બંધ રહે છે તો નાયટ્રોજન ને રૂમ થી બહાર જવા ની જગ્યા નાં મળવાથી મશરૂમ ની બેગ્સ માં રોગ આવાની શક્યતા રહે છે જેને માટે મશરૂમ ઘર માં કુદરતી હવાની દાખલ કરવા ની જરૂરિયાત ઉભી થાય છે જે આપણે એકઝોસ ફેન ની મદદ થી મશરૂમ ઘરમાં કુદરતી હવા દાખિલ કરી શકીએ છે , ફયુમીગેસન : - એટલે કે રૂમ ને કેમિકલ થી સાફ કરવાની રીત , રૂમ ને સાફ એટલા માટે કરવો પડે છે કે રૂમ નાં અંદર ખાસ કરીને ખૂણાવો માં જીવ જંતુ નું પ્રમાણ વધારે હોય છે જે મશરૂમ ની બેગ ને ખરાબ કરી સકે છે અને એમાં રોગ આવી સકે છે , રૂમ ને સાફ કરવા ૧૦ એમ એલ ફોર્માંલીન કેમિકલ અને લીટર પાણી નું મિશ્રણ કરી એક દ્રવ્ય બનાવી એક સ્પ્રે કરવાની બોટલ માં ભરી ને રૂમ નાં જેટલા ખૂણાવો છે ત્યાં આનો સ્પ્રે કરો , એક દિવસ માં વાર સવાર અને સાંજ , તાપમાન : - મશરૂમ ઘરના અંદર નાં ભાગે તાપમાન ૧૮ ડીગ્રી થી ૩૨ ડીગ્રી વચ્ચે હોવું જરૂરી છે , ૨૪ ડીગ્રી તાપમાન મશરૂમ ની ખેતી માટે અતિઉત્તમ છે , તાપમાન અને ભેજ જાણવા નજીક નાં સ્ટોર થી હેનગ્રો મીટર ખરીદી લેવું , અને રૂમ માં લગાવી દેવું , જેથી તમને ખ્યાલ આવે કે રૂમ નાં અંદર કેટલું તાપમાન અને ભેજ છે , ભેજ : - મશરૂમ ઘરમાં ભેજ ૬૫ % થી ૯૦ % જેટલો હોવો જરૂરી છે ! ભેજ વધારવા રૂમ ની ચયારે બાજુ કંતાન ને ભીના કરી લગાવા અને એકજોસ ફેન ચાલુ કરવો જે થી મશરૂમ ઘરમાં ભેજનું પ્રમાણ વધી જાય છે , નોર્મલ રૂમ નાં અંદર ૪૦ % ભેજ નું પ્રમાણ હોય છે , મશરૂમ ની બેગ્સ પર વરસાદ નું પાણી અને સૂર્ય પ્રકાશ ડાયરેક પડવું જોયે નેહી , કારણ કે અગર મશરૂમ ની બેગ પર પાણી પડશે તો મશરૂમ ની બેગ નું ઘાસ ખરાબ થય જશે અને એમાં રોગ આવશે સૂર્ય પ્રકાશ થી મશરૂમની બેગ નાં ઘાસ ઉપરની ફૂગ સુખાય જશે , જેથી એમાં મશરૂમ નહિ આવે , ઘાસ મશરૂમ ની ખેતી માટે ઘવ અને ચોખા નું સુખાયેલું ઘાસ ની જરૂરત પડે છે ૮૦ % લોકો મશરૂમ ની ખેતી ચોખા નાં ઘાસ માં કરે છે , કારણકે ચોખા નું ઘાસ નરમ હોય છે અને તેના પર ફૂગ પણ જડપ થી ફેલાય છે , અને પાક પણ સમય પર આવે છે , ઘવ નું ઘાસ કડક હોય છે જેનાથી મશરૂમ ની બેગ નું સુખાય જવું અને પાક મોડો આવવો તે ઉપરાંત પાક ઓછો આવવો એવું બનિ સકે છે , સરકારી સંસ્થા દ્વારા પ્રમાણિત થયું છે કે કિલો ઘાસ માં થી એક કિલો તાજું મશરૂમ મળી સકે છે , ઘાસ હમેશા પીળું અને સોનેરી રંગ નું હોવું જરૂરી છે , એક સારું ઘાસ ની ઓળખાણ છે , ઘાસ લીલું કે કાળું પ્રકાર નું હોવું જોયયે નહિ , એક ખરાબ ઘાસ ની ઓળખાણ છે , 4 ઘાસ કાપેલું છે કે નહિ તેનાથી મશરૂમ નાં ઉત્પાદન સાથે કશું લેવા દેવા નથી . ઘવ નું ઘાસ પહેલાથી કપાયેલું હોય છે અને ચોખાનું ઘાસ ને આખું પણ વાપરી શકીએ છે અન કાપી ને પણ વાપરી શકીએ છે , બિયારણ એક સારું બિયારણ સફેદ અને કડક હોય છે , ખરાબ બિયારણ લીલું અને કાળું હોય છે , તેમાંથી ખરાબ દુર્ઘંધ આવે છે , બિયારણ ની ઉત્પાદક શક્તિ ૩૦ દિવસ ની હોય છે , બિયારણ ને ફ્રીઝ માં શાકભાજી રાખીએ તે કાવુંન્તર પર રાખવાથી બિયારણ ની ઉત્પાદક શક્તિ બીજા ૩૦ દિવસ વધી જાય છે , બિયારણ ને ફ્રીજ માં થી કાઢયા બાદ કલાક રૂમ નાં તાપમાન માં રાખી ત્યાર બાદ ઉપયોગ માં લેવું કારણકે બીજ ને ફાટવા માટે ગરમી ની જરૂર પડે છે , ઠંડુ ઠંડુ બિયારણ નો ઉપયોગ થી બીજમાંથી ફૂગ મોડી આવતા તેમાં મશરૂમ નથી આવતું પ્લાસ્ટિક થેલી પ્લાસ્ટિક થેલી ટ્રાન્સપરેન્ત ( આરપાર દેખાઈ તેવી ) હોવી જરૂરી છે , શુરુવાતી ખેડૂત માટે આરપાર દેખાઈ તેવી પ્લાસ્ટિક થેલી જરૂરી હોઈ છે કારણકે તેમને મશરૂમ ખેતી વિશે શીખવાનું હોય છે કે ફૂગ કેવી રીતે આવે છે મશરૂમ ની કળી કેવી રીતે દેખાઈ છે પણ થોડોક અનુભવ મળિયા બાદ તમે કાળી ભૂરી તેમજ દરેક રંગ ની થેલીઓનો ઉપયોગ કરી શકો છો , ઘણા સારા ખેડૂત મશરૂમ ની ખેતી માટે કાળી થેલી નો ઉપયોગ વધારે કરે છે કારણકે તેમાં ફૂગ જડપ થી પસરે છે અને મશરૂમ બંચ માં નીકળે છે , પ્લાસ્ટિક થેલી ૮૦ થી ૯૦ ગેજ ( જાડાઈ ) ની હોવી જરૂરી છે , મોટા ભાગે ખેડૂતો મશરૂમ ની બેગ બનાવા માટે ૧૪ બાય ૨૪ સાયઝ ની પ્લાસ્ટિક થેલી નો ઉપયોગ કરે છે , જેમાં ૧૦૦ ગ્રામ બીજ લાગે છે અને તેમાં થડ બને છે દરેક થડ માં ૧૫ થી ૨૦ ગ્રામ બીજ લાગે છે , પાણી મશરૂમ ની ખેતી માટે વપરાતું પાણી આછે , નદી નું પાણી , કુવા નું પાણી , બોરિંગ નું પાણી , જમીનમાં થી નીકળેલુ પાણી ચાલે છે , દરિયાનું પાણી અને તળાવ નું પાણી નહિ ચાલે કારણકે દરિયા નાં પાણી માં ખારસ નું પ્રમાણ વધારે હોય છે અને તળાવ નાં પાણી માં જીવ જંતુ નું પ્રમાણ વધારે હોય જે પાણી નો ઉપયોગ મશરૂમ ની બેગ ઉપર છટકાવ કરવા લેવો નહિ , ઘાસ ને કેમિકલ થી સાફ કરવાની રીત , મશરૂમ ખેતી માટે વપરાતું ઘાસ ને આપણે કેમિકલ થી સાફ કરવું પડશે કારણકે ઘાસમાં ઘણા બધા જીવાત હોઈ છે જેના માટે આપણે ઘાસ ને કેમિકલ થી સાફ કરવું જરૂરી છે , ઘાસ ને કેમિકલ થી સાફ કરવા ચાર પધ્ધતિ નો ઉપયોગ કરવો પડે છે , સ્ટીમ ( બાફથી ) થી ઘાસ ને સાફ કરવાની રીત , ( ૯૯ . % જીવાનું મારે છે ) બોયલીંગ ( ગરમ પાણી થી ) કરી ઘાસ સાફ કરવું , ( ૯૦ % જીવાનું મારે છે ) કેમિકલ થી ઘાસ ને સાફ કરવાની રીત , ( ૮૦ % જીવાનું મારે છે ) કેમિકલ + બોયલીંગ ની પધ્ધતિ , ( ૯૦ % જીવાનું મારે છે ) આપણે ચોથા ક્રમ પ્રમાણે ઘાસ ને સાફ કરીશું જેને આપણે કેમિકલ + બોયલીંગ કહીએ છે , કેમિકલ + બોયલીંગ પધ્ધતિ થી ઘાસ ને સાફ કરવા માટે , વસ્તુવો ની જરૂરત પડે છે , ૨૦૦ લીટર નો પ્લાસ્ટિક ડ્રમ ૧૩૦ લીટર પાણી ૧૫ કિલો ઘાસ ૧૦૦ એમ એલ ફોર્માલીન કેમિકલ ૧૫ ગ્રામ થી ૨૦ ગ્રામ બેવીસ્તીન પાવદર ૨૦૦ લીટર નો લોખંડ નો ડ્રમ સૌથી પહેલા ૨૦૦ લીટર નાં ખાલી ડ્રમ માં ૧૫ કિલો ઘાસ ને એક અનાજ ભરવાની બોરી માં ભરીને પ્લાસ્ટિક નાં ડ્રમ ભરો , ત્યાર બાદ પ્લાસ્ટિકનાં ડ્રમમાં ૧૨૦ લીટર પાણી ભરો , આપણી પાસે ૧૩૦ લીટર પાણી હતું અને આપણે એમાંથી ૧૨૦ લીટર પાણી નો ઉપયોગ કરિયો છે ૧૦ લીટર પાણી નો ઉપયોગ કેમિકલ બનાવવા ઉપયોગ લેવાનું છે , હવે આપણી પાસે ૧૦ લીટર પાણી વધ્યું છે પાણીને કેમિકલ નાં દ્રવ્ય બનાવવા ઉપયોગ માં લેવાનું છે , જેની રીત પ્રમાણે છે , પહેલા એક પ્લાસ્ટિક ની ડોલ માં ૧૦ લીટર પાણી નાખો , ત્યાર બાદ પાણી માં ૧૦૦ એમ એલ ફોર્માંલીન કેમિકલ અને ૧૫ થી ૨૦ ગ્રામ બેવીસ્તીન પાવદર નાખી દ્રવ્ય ને બરાબર હલાવી નાખો અને દ્રવ્યના પ્લાસ્ટિકનાં ડ્રમનાં અંદર નાખી કલાક માટે છોડી ડો , બે કલાક બાદ આપણે જે ઠંડા પાણી નાં ડ્રમ માં જે ઘાસ ની બોરીઓ રાખેલ હતી તેને હવે અલગ સ્ટીલ કે લોખંડ નાં ગરમપાણી નાં ડ્રમમાં મુકવાનું છે થી કલાક માટે , તમને સમય અંકુલ લાગે તે પ્રમાણે એક કલાક માટે પણ ચાલશે , એક કલાક બાદ ૧૫ કિલો ઘાસ ની બોરીઓને ગરમ પાણી માં થી કાઢીને હેન્ગીંગ કરી લટકાવીડો ૨૦ મિનટ માટે જેનાથી ઘાસ માં રહેલું વાધરાનું પાણી બોરીઓમાંથી નીકળી જશે ત્યાર બાદ જે રૂમ માં આપણે મશરૂમ ઉઘવાના છે તે રૂમ માં એક કંતાન , પ્લાસ્ટિક , કે કાપડ પાથરીને તેના પર ફોર્માંલીન કેમીકાલ નો છટકાવ કરો , અને તેના પર ૧૫ કિલો ઘાસ કાપડ પર પાથરીને એક મુઠ્ઠી ભરી ને ચૂનો નાખો , ચૂનો નાખવથી મશરૂમ ની બેગ માં જીવાત નહિ પડે અને બેગ માં રોગ નહિ આવે , હવે મશરૂમ ની બેગ ભરવા માટે ઘાસ તયાર છે કે નહિ તે ચકાસવા જ્યાં ઘાસ સુખવા મુકેલ છે તેમાંથી એક મુઠી ઘાસ લય મુઠ્ઠીને જોરથી દબાવી ને જોવો કે કોઈ પણ આગળિયો માંથી નીતરે છે કે નહિ અગર પાણી નથી નીતરતું અને હાથ નાં પંજા પર પાણી દેખાય છે તો તમારું ઘાસ ત્યાર છે મશરૂમની બેગ ભરવા માટે , મશરૂમ ની બેગ ને પાણી આપવાની રીત ગરમી માં દિવસ માં થી વાર વધારે ગરમી હોય તો વાર ધુમ્મસ જાવે સ્પ્રે કરી ઠંડી માં દિવસ માં થી વાર વાર ધુમ્મસ જાવે સ્પ્રે કરી ચોમાસા માં દિવસ માં થી વાર ધુમ્મસ જાવે સ્પ્રે કરી વધારે વરસાદમાં દિવસ માં વાર ધુમ્મસ જાવે સ્પ્રે કરી મશરૂમ ની બેગ બનાવાની રીત એક ૧૪ બાય ૨૪ ની સાયઝ ની પ્લાસ્ટિક ને ગોળ આકાર આપી એમાં . ઇંચ થી ઇંચ ઘાસ નાખી ને ગોળ આકાર આપી કિનારા પર બીજ નાખી ને એવા થડ બનાવો અને તેના ઉપરી ભાગે બાંધી ને પ્લાસ્ટિકની ચયારે બાજુ બ્લેડ થી કાણા પાડો , હવે બેગ ને થી ૨૦ દિવસ ઉશ્માયણ કક્ષ માં રાખો જ્યાં ૧૮ થી ૩૨ ડીગ્રી જેટલું તાપમાન હશે અને કુદરતી હવાની અવર જવર હશે , ૨૦ માં દિવસ બાદ બેગ ને તમે ત્રણ પધ્ધતિ થી ફાડી શકો છો , મશરૂમ ની બેગની ઉપરથી પ્લાસ્ટિક ને બ્લેડ થી કાપી ને કાઢી નાખો મશરૂમ ની બેગ ની ઉપર બે ઇંચ નાં કાપ મારી પ્લાસ્ટિક એમને એમ રાખો , એક કાપથી બીજા કાપ થી થી ઇંચ ગેપ રાખો , મશરૂમ ની બેગ ઉપર બોલપેન ની સાયઝ ગોળ કાણા પાડો , મશરૂમ ખેતી માટે વપરાતી કોય પણ વસ્તુને પહેલા ફોર્માલીન કેમિકલ થી સાફ કરી ને વાપરવી ૨૧ અને ૨૨ માં દિવસે મશરૂમ ની બેગ ઉપર ધુમ્મસ જેવો સ્પ્રે કરો સીઝન પરમાણે , ૨૩ માં દિવસે મશરૂમ ની બેગ માંથી કળી ફૂટ સે ૨૪ માં દિવસે મશરૂમની કળી નું ફૂલ માં રૂપાંતર થશે ૨૫ માં દિવસે સંપૂર્ણ મશરૂમ જોવા મળશે જેને સવાર હી વાગ્યે માં તોડી લેવું મશરૂમ તોડી લીધા બાદ મશરૂમ ની બેગ પહેલા જેવી જોવા મળશે હવે બેગ ને તોડી નાખો અને અગર મશરૂમ ની બેગ નું ઘાસ સુખાય ગયું હોય તો તેને સ્પ્રે કરી ને થોડુક ભીનું કરો અને મશરૂમ ની બેગમાં પાણી નું પ્રમાણ છે કે નથી તે જાણવું જરૂરી છે જવુકે અગર હાથના પંજા આછ્છું પાણી દેખાય તેવું હોયતો એક નવી પ્લાસ્ટિક થેલી માં સીધું ભરીને પ્લાસ્ટિક થેલી ઉપર કાના પાડી ને એક નવી પ્લાસ્ટિક થેલી માં સીધું ભરીને પ્લાસ્ટિક થેલી ઉપર થી બાંધી ને ફરતે અને ઉપરની જગ્યા પણ એમ પ્લાસ્ટિક ની દરેક જગ્યા કાના પાડી ને બેગને થી ૧૦ દિવસ માટે ઉશ્માયણ કક્ષ માં રાખો , ૧૧ માં દિવસે સવારે કે વાગ્યે મશરૂમ ની બેગની ઉપરની પ્લાસ્ટિક ને કાઢી ને દિવસ પાણી આપો ૧૧ અને ૧૨ એમ દિવસ , ૧૩ માં દિવસે મશરૂમ ની કળીઓ દેખાશે , ૧૪ માં દિવસે કળીઓ મશરૂમ નું રૂપ લેશે , ૧૫ માં દિવસે સંપૂર્ણ મશરૂમ જોવા મળશે અને દિવસે મશરૂમ ને સવારે કે વાગ્યે તોડીલો , રીતે તમે બેગમાંથી થી પાક લય શકો છો , મશરૂમ નાં ફૂલો ને સુખવવાની રીત , મશરૂમ નાં ફૂલો ને સુખાવવા માટે મશરૂમનાં ફૂલો ને સૂર્ય પ્રકાશ નીચે સિમેન્ટ કે લોખંડનાં પત્ર ઉપર ફૂલ ને ઊંધું રાખી એટલે કે ફૂલ જમીન તરફ અને દાંડી આકાશ તરફ થી કલાક રાખવાથી તે પાપડની જેમ કડક થઈ જશે એટલે તે સુખાય ગયા છે જ્યારે મશરૂમ સુખાય જાય તો તે દરેક સુખાયેલા મશરૂમને એક ૨૦ બાય ૩૦ ની સાયઝ ની એલ ડી પ્લાસ્ટિકમાં જેમે જરા પણ કાણું ના હોય તેવી પ્લાસ્ટિક માં બધું સુખાયેલ મશરૂમ ભરીને થી વર્ષ માટે સાચવી શકીએ છે ! હું નવો નવો ફૅન છું તમારો . . કૃતિ ઘણી અદભૂત ! ! તમે મારા Inspiration છો ! જો કે આનો ટોટલ 99 . 10 % થાય છે પાછી અલગ વાત થઈ નડાલ ફેડરરના ૧૬ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલના રેકોર્ડને તોડી શકે તેમ છે મરે લાલ ફેંટાવાળા ! સોમાભાઇના સાળા ! કરસનકાકા કાળા ! ભૂરી બંડીવાળા ! મારું ચકડોળ કાલે , ચાકડૂચું ચીંચીં , ચાકડૂચું ચીંચીં . ચરર ચરર સા . કાં . જિલ્લો પછાત વિસ્તાર તરીકે આવેલ હતો . જેમાં ખેડા જિલ્લાના સપુત અને આધસ્થાપક સ્વ . ચુનીભાઈ દેસાઈભાઈ પટેલે તલોદમાં વસવાટ કર્યો અને ખેડુતોનું થતું શોષણ અટકાવવા ૧૯૪૮ ની અંદર ભાડાના મકાનથી બજાર સમિતિ , તલોદની સ્થાપના કરી અને તલોદના ત્રણ માઈલના વિસ્તારને તેમજ તલોદ - પ્રાંતિજ તાલુકો સલાલ સબયાર્ડ તરીકે જાહેર કર્યુ . અને ખુદ બજારના ગામો નક્કી કરી ખુદ બજારના ગામો સીધા માર્કેટ યાર્ડમાં માલ વેચવા જાય તેવો કાયદો અમલમાં લાવ્યા . . સહુથી વધુ મત પ્રાપ્ત કરનાર વિજેતા જે તે મહિના માટે એવોર્ડ ધારક તરીકે એક મહિના સુધી એટલે કે બીજી ચૂંટણી સુધી રહી શકશે . યાર્ક મેડિકલ સ્કૂલના સંશોધકોએ કહ્યુ છે કે જો તમે લાંબા સમયથી થાક અનુભનતા હોવ તો ડાર્ક ચોકલેટ ખાઓ . ડાર્ક ચોકલેટ માંસપેશીઓના દર્દ અને માથાના દુખાવા જેવી સમસ્યાઓને દૂર કરે છે . સંશોધકોનુ કહેવુ છે કે ડાર્ક ચોકલેટ મસ્તિષ્કને સંકેત મોકલતા રસાયણોમાં વૃધ્ધિ કરે છે . કારણે ક્રોનિક ફેટિગ્યુ સિંડ્રોમના લક્ષણો દૂર થઈ જાય છે . પ્રો . સ્ટિવ એટકીનનુ કહેવુ છે કે થાક અનુભવતા દર્દીઓ માટે બહુ સારા સમાચાર . . . જો તમને દૂરસ્થ સંગ્રહસ્થાન સર્વર રૂપરેખાંકિત કરવા માટે initiator ' s qualified name ( IQN ) નક્કી કરવાની જરૂર હોય , તો નીચેના પગલાંઓ સ્થાપન દરમ્યાન અનુસરો : ગુજરાતી ભાષાના બ્લોગનો આરંભ કર્યા બાદ . . . લખતાં લખતાં . . એમ લાગ્યા કરતું કે હજુ કંઇક ખૂટે છે . અમે સહજ હોઈએ . અમારી હરેક ક્રિયા સહજ હોય , કર્તાપણાના ભાન વગરની હોય . એટલે સહજની જોડે બેસીએ ત્યાંથી સહજ થઈ જાય . અને અહંકારીની જોડે બેસીએ તો ના હોય તો અહંકાર ઊભો થઈ જાય . ગયાં સો વર્ષોમાં એકસાથે ભારતમાતાની કૂખમાંથી કેટલાં રત્નો નીકળ્યાં ! સેલુડા ! પાવો સાંભળીને પ્રાણ વીંધાય રે , અરજણિયા ! અમારાં જ્ઞાન મર્યાદિત છે ધર્મના કેદખાનામાં છતાં ભ્રમ જ્ઞાનિ હોવાનો , અજ્ઞાનિ તજી નથી શકતા રાજસ્થાનના સિરોહી રોડથી 7 કિ . મી . દૂર આવેલા વીરવાડાની પાસે જંગલમાં પહાડની ટેકરી પર તીર્થ આવેલું છે . અહીં મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની પ્રવાલ વર્ણની લગભગ 76 સે . મી . ઊંચાઈની પદમાસનસ્થ પ્રતિમા છે . પ્રભુપ્રતિમા અત્યંત સુંદર અને પ્રભાવશાળી છે . તેમ એના દર્શનથી ભાવિક યાત્રાળુઓનું હૃદય ભક્તિભાવથી ઉભરાઈ જાય છે . આસપાસ જંગલ હોવાથી અહીં પ્રકૃતિ પણ એટલી આસાયેશ આપનારી છે . એમ કહેવાય છે કે સ્થળે ભગવાન મહાવીરના કાનમાં કાષ્ઠશૂળ લગાવવાનો ઉપસર્ગ થયો હતો . અત્રે ઉપસર્ગ સ્થળ પર ભગવાનની ચરણ પાદુકા છે . સ્થળે આચાર્ય નાગાર્જુનસૂરિજી , શ્રી સ્કંદિલસૂરિજી , શ્રી પાદલિપ્તસૂરિજી તથા રાજા શ્રી સપ્રતિ નિયમિતપણે દર્શનાર્થે આવતા હતા . બામણવાડાજી તીર્થ જીવિતસ્વામીના નામથી પ્રસિદ્ધ છે . તપાગચ્છ પટ્ટાવલિ પ્રમાણે સપ્રતિ રાજાએ અહીં મંદિર બંધાવ્યું હતું . સપ્રતિ રાજા પ્રતિ વર્ષ પાંચ તીર્થોની ચાર વાર યાત્રા કરવાનો નિયમ ધરાવતા હતા જેમાં બામણવાડાજી તીર્થનું નામ આવે છે . વિ . સં . 821 માં પોરવાલ મંત્રી શ્રી સામંતશાહે શ્રી જયાનંદસૂરિજીના ઉપદેશથી તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો . અનેક તીર્થ સ્તોત્રોમાં અને ગ્રંથોમાં તીર્થનો મહિમા ગવાયેલો છે . પ્રાચીન તીર્થનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો હશે . હાલમાં એનો પુનઃ જીર્ણોદ્ધાર . . 1979 ની 5 મી મેના દિવસે . શ્રી સુશીલસૂરિવરજીના સુહસ્તે થયો હતો . મંદિરમાં આરસપહાણમાં આલેખાયેલો ભગવાન મહાવીરના 27 ભવનો પટ્ટ આકર્ષક છે . અશ્રુ છે એને ફુલો માં , સબનમ ની જેમ રાખ જો , જો જો ક્યારેય ભીંજાય નહિ , માટે એને પાપણ થી ઢાંકી ને રાખ જો . દ્રારકાની પરિણીતાના પ્રકરણમાં તટસ્થ તપાસની ખાત્રી અપાતા મામલો થાળે પડયો એક છોકરી પ્રેમમાં પડી - પડી તો એવી પડી કે પછી લાગલી બેઠી થઈ ગઈ ને સ્કર્ટ સંકોરી , ઢીંચણ અને કોંણીપર પડેલા નાજૂક ઘાવને પંપાળતી , આમ તેમ જોતી તે એવી તો ભાગી કે દૂર જઈને તેની બન્ને આંખ પર હાથ ઢાંકી દઈને જાણે નજરથી ઓઝલ થઈ ગઈ ! - ભરત ત્રિવેદી " તમારી એક ક્ષણ અમને આપો ગતિ થી પ્રગતિ - વેગ થી પ્રવેગની વેગસભર જીવન સફરમા આવેગભેર ડગ માંડતા માંડતા તમારી એક ક્ષણ અમને આપો રીનાએ પ્રત્યુત્તરમાં કહ્યું ' બા એમાં બંધન ક્યાં આવ્યું ? દરેક માતાનાં મનમાં ઉદભવે તેવો સહજ માતૃપ્રેમ . . નિર્મળ પ્રેમ છે એતો . . ' શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ? તું નથી એજ જંગ છે મારી ભીતર . શ્રી વજુભાઈ ભરાણીયા ; લંડન ( યુ . કે . ) થી લખે છે : તેમના પુત્ર - પુત્રવધૂ વચ્ચેનો અણબનાવ વધી જવાથી છૂટાછેડા માટે અપીલ કરી હતી . પરંતુ પાંચ વર્ષ સુધી વાતનો નિવેડો નહિ આવતા તેમણે બાબતે પૂ . બાપાને અંત : કરણથી પ્રાર્થ્યા અને પરચો માન્યો . પૂ . બાપાની કૃપાથી બધું વ્યવસ્થિત પાર પડી ગયું . કિળયુગમાં અધર્મ શી રીતે ફેલાશે તે સંબધનું વર્ણન નીચે મુજબ કર્યુ છે . પાપ , કલહ , હિંસા , વિશ્વાસઘાત , વગેરે બધા અનર્થો દુનિયામાં ચોમેર ફેલાશે . બ્રાહ્મણક્ષત્રીય વૈશ્ય શૂદ્ર ચાર વર્ણોમાં એકાકાર થશે અને લોકો દુ : ખી થશે . પોતાના કુળના આચારો છોડી આચારભ્રષ્ટ અને શીલભ્રષ્ટ થશે . મનુષ્યની માનવતા , શુદ્ધ આચારિવચાર વગેરે નષ્ટ થશે અને લોકો ક્રિયાભ્ર્સટ થશે . કર્મકાંડી કહેવડાવનારા લોકો ધર્માચરણ છોડી ધર્મની અને ભકતોની નિંદા અવગણના કરશે . જુદી જુદી જાતોમાં એકંકાર થશે વિવાહ વિગેરેના મંગલિવિધમાં ભંગાણ પડશે અને તે નાશ પામશે . સતી , પિતવ્રતા , કુળવાન અને શીલવાન સ્ત્રિયોક્રીયા ભ્રષ્ટ અને શીલભ્રષ્ટ થશે . રાજાઓ પ્રજાને રંજાડશે . પ્રજા પણ તેવી થશે . યિત સાધુ વિગેરે પણ પોતાના કર્મો છોડી અધર્મી , કામી અને ક્રોધી થશે . પિતાકન્યા , માતા - પુત્ર અથવા કન્યાનો આચાર સાસુ - સસરા સાથે જમાઈનો આચાર બધું વિપરીતપણે થશે અને દુનિયામાં સર્વત્ર પાપાચરણ થશે . આવા પાપાચરણથી વાતાવરણમાં ફેરફાર થઈ કાળચ્રક બદલાશે એટલે અકાળે વર્ષા થશે . અગર દુકાળ પડશે , અનાજ ઓછું પાકશે . વૃક્ષને સારા ફળો આવશે નહીં , તે ફળફુલ વિહોણા થશે . અનાજ અને ફળમાના રસકસ નિકળી જશે , અને સત્વ વગરનું અનાજ ખાવા મળશે , તેથી લોકો માંસાહારી , વ્યસની , દુષ્ટ , અન્યાયી , નિર્બળ નિસ્તેજ અને ક્રોધી બનશે . અનાચાર વધશે , તીર્થસ્થળોનું મહત્વ ઘટશે , રિદ્ધી સિદ્ધી વગેરે થંભી જશે . સમુદ્ર , નદી , તળાવના પાણી સુકાઈ જશે . સૂર્યની ઉષ્ણતા વધશે , મોટા મોટા ગામો ઉજજડ થશે , ધરતીકંપ થશે , આગો લાગશે , ચેપીરોગો ફાટી નીકળશે . રીતે કાળચક્રમાં ફેરફાર થશે . એમા પણ ભારત દેશના ઉતરે આવેલ ચીન દેશમા કાલિંગા નામનો રાક્ષસ અવતરશે . તપશ્ચર્યાના જોરે તે રાવણ જેવો પ્રબળ પ્રમત ક્રૂર ઢોંગી અને બેઈમાન થશે . એમના પોતાન હાથ નીચેના મુખ્ય મુખ્ય શિષ્યોને તે દેશ વિદેશ મોકલી પોતાનું મહત્વ વર્ણવાનું કહેશે . શિષ્યો અનેક ખટપટો કરી , ચમત્કાર કરી બતાવશે . લોકોને તે કહેશે કે અમો તીર્થવાસી છીએ બધા તીર્થોના મિહમા અમારી પાસે છે . પાણી મંતરી તેનું ઘી કરી બતાવશે . લાકડાના ઘોડાને ઘાંસ ચખાડશે . કાલીંગોં દૈત્ય પોતે અત્રંગી આસન ઉપર બેસશે . સાત પેઢીના મા બાપ દેખાડશે . લોકોની મનોકામનાઓ પૂરી કરશે , નદીમાં કેનાલો ખોદી પાણી વહેવડાવશે . નદીના પાત્ર પલટાવશે . દાનવોને દેવ ગણશે . અત્યાચારી બની સજજનોનું પાિવત્ર્ય બગાડશે . રીતે લોકોને પોતાની માયાજાળમાં ફસાવી પોતાની સતા પ્રસ્થાપિત કરશે . સાચા ભકતો માટે કસોટીરૂપ છે . પોતાનું ઈમાન કાયમ રાખી જે દ્રીઢ નિશ્ચયથી પરમેશ્વરનું નિષ્કલંકી નારાયણનું ભજન શરૂ કરશે , નામસ્મરણ છોડશે નહી તેજ રાક્ષસોથી અલિપ્ત રહેશે અને સાચો ભકત કહેવડાવશે આવા ભકતોને દુષ્ટ લોકો પજવ્યા વગર રહેશે નહી વગેરે આગમજ્ઞાન સદગુરુ ઈમામશાહે વર્ણવ્યું છે . પૃથ્વી ઉપર પાપનો ભાર વધશે તે ઉતારવા માટે કે હલકો કરવા માટે ઈશ્વરને અવતાર લેવો પડશે . પંચનદી મૂળસ્થાન ઉપર દેવ દાનવની એટલે નિષ્કલંક નારાયણ અને કાલીંગા રાક્ષસ વચ્ચે લડાઈ થઈ ઈશ્વર દાનવને મારી નાંખી પૃથ્વી ઉપરનો પાપનો ભાર દૂર કરશે અને ચીન દેશનો જલપ્રલય થવા માટે સમુદ્રમાં ડુબાડશે . આગમવાણીનામના ગ્રંથમાં સદગુરુ પ્રમાણે જણાવ્યુ છે . ઉપરથી આપણને તેમના અગાધ આગમ જ્ઞાનનો ખ્યાલ આવી શકશે . સતપંથ યુગેયુગથી ચાલતો આવેલો છે તે આજ કાલનો નથી પણ અનાદિ કાલથી ચાલતો આવ્યો છે . સનાતન છે અને તેજ સત્માર્ગ સદગુરુ આપણને બતાવ્યો છે . ઈમામશાહે બતાવેલા સત્પંથમાં મોટે ભાગે સત્યનો સમાવેશ છે . પરબ્રહ્મના સત્યસ્વરૂપને ઈમામશાહે સત્ નામ આપ્યું છે . સત્યને ઓળખવાનો જે માર્ગ તેજ સતપંથ છે . માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે થોડાક સમય પહેલા વનડેમાં ફટકારેલી રેકોર્ડ બ્રેકિંગ બેવડી સદી અતિપ્રતિષ્ઠિત ટાઈમ્સ મેગેઝિનના વર્ષના ટોપ ટેન સ્પોર્ટ્સ મોમેન્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે . આમ સચિને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને વધુ એક ગૌરવ અપાવ્યું છે . સચિનના વખાણ કરતાં મેગેઝિને લખ્યું છે કે ક્રિકેટના . અબજ જેટલાં ક્રિકેટચાહકો પળને ક્યારેય નહિ ભૂલે . સમિતિ દ્વારા છેલ્લાં પંદર વર્ષમાં પાર્લામેન્ટમાં જાહેરાત કરી હોય અને તે પછી તે કામોમાં ઉપેક્ષા સેવવામાં આવી હોય , વિલંબ થયો હોય કે કાર્યની શરૃઆત થઈ હોય તેવા કિસ્સા પ્રગટ કર્યા છે , નિષ્ફળ નીવડેલા વાયદાઓમાં પાંચ વર્ષ અગાઉ તત્કાલીન પર્યાવરણપ્રધાન - રાજાએ ગૃહમાં એવી સત્તાવાર જાહેરાત કરી હતી કે દેશનાં પંખીઘરોમાં પ્રાણીઓ અને પંખીઓની વિશેષ જાળવણી માટે અને તેની દેખરેખ માટે વૈજ્ઞા | નિકોની ટુકડીઓ બનાવવામાં આવશે , પ્રાણીઓ અને પંખીવિદોની નિયુક્તિઓ કરવાની જાહેરાત કરી હતી , ટુકડીઓ કે ટીમો બની નહીં , પંખીવિદોની વરણી થઈ શકી નહીં , સમય પૂરો થઈ ગયો , રાજા સત્તારંક થઈ ગયા , પંખીઘરોમાં ર્વાિષક રપ હજાર પંખીઓનાં મૃત્યુ થાય છે . સંસદમાં થયેલી પર્યાવરણપ્રધાન . રાજાની જાહેરાત - વચનનું શું થયું તે આજ સુધી પર્યાવરણ વિભાગને ખબર નથી ? ગ્રામ પંચાયત દીઠ રૂ . લાખ ( રૂપિયા બે લાખ ) ની મર્યાદામાં તેમજ જુદા જુદા વિસ્‍તારના પ્રવર્તમાન ભાવ મુજબ . ગીત સાંભળી સૈનિક રોવા માંડે છે તેને તેની નાનકડી દીકરી યાદ આવી જાય છે . પછી જાપાનમાં વિશ્ર્વ યુદ્ઘનો આરંભ થાય છે તે વિભીષિકાનું વર્ણન છે . બારડોલીના અમનપાર્કમાં રહેતી હનીફા ગુલામ હૈદર સૈયદે પ્રેમસંબંધના કારણે રવિવારે સવારે અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો . જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાઇ હતી . જેનુ પાંચ દિવસની આખરે મોત નીપજયુ હતુ . હનીફા ( ૧૮ ) પાડોશી રિયાઝને પ્રેમ કરતી હતી . પરંતુ રિયાઝના ઘરવાળાએ ઈન્કાર કરતા તેણે અગ્નિસ્નાન કરી લીધુ હતુ . સ્કૂલના સમયથી બંને એકબીજાના પ્રેમમાં હતા . હનીફા અને રિયાઝ બંને એકબીજા સાથે લગ્ન . . . ( ' ગુડ મોર્નિંગ ' કોલમ માટે લખેલો લેખ મારા પુસ્તક ' કંઈક ખૂટે છે ' માં પ્રગટ થયો છે . ) તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે . સાહ્યબો મારો ગુલાબનો છોડ છે . આમ હું પ્રત્યેક કિસ્સામાં હતો , યા સમયના કોઈ ખિસ્સામાં હતો . ભારતના વિદેશપ્રધાન એસ . એમ . કૃષ્ણા અને પાકિસ્તાનનાં વિદેશપ્રધાન હિના રબ્બાની ખાર વચ્ચે આજે સોહાર્દપૂર્ણ વાતાવરણમાં મંત્રણાઓ યોજાઈ હતી જેમાં બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપવા સંમતિ સધાઈ હતી . ભારત અને પાક . ના વિદેશપ્રધાનોએ તેમની વચ્ચેની વાટાઘાટોને સંતોષકારક ગણાવી હતી . જમ્મુ કાશ્મીરનાં લોકોને એલઓસીની પેલે પાર પ્રવાસ કરવા માટે પરમિટની શરતો હળવી કરવા બંને દેશો સંમત થયા હતા , માટે મહિનાની મલ્ટિપલ એન્ટ્રી સિસ્ટમ શરૃ કરવાનો નિર્ણય લેવાયો હતો . સંયોગ અને વિયોગ દ્વૈતમાંથી - બેમાંથી પ્રગટે . બે જ્યારે ભેગા થાય કે જુદા પડે ત્યારે પ્રેમ પ્રગટે . કૃષ્ણ અને રાધા બે હોય ત્યારે પ્રેમ પ્રગટે . એકલી રાધા કે એકલા ક્ર્ષ્ણથી પ્રેમ પ્રગટે . ચિટ્ઠાકારોં કો દિયે જાને વાલે કુછ આમ સુઝાવ - યે સુઝાવ ચિટ્ઠા કૈસે લિખેં ઉસ પર નહીં હૈં નીરવભાઇએ ક્યાંય જ્ઞાતિની વાત કરી હતી . જોસેફભાઇને તેમણે દલિત લેખક તરીકે ઓળખાવ્યા , સાચું છે . દલિત સાહિત્યની વ્યાખ્યા છેઃ ' દલિતો વિશે જે સાહિત્ય લખાય તે . ' ફક્ત હું નહીં , ચંદુભાઇ ( મહેરિયા ) જેવા મિત્રો પણ વ્યાખ્યા સ્વીકારે - અપનાવે છે . ( વ્યાખ્યાને અનુસરીને અમે ' દલિતશક્તિ ' નો દલિત સાહિત્ય વિશેષાંક તૈયાર કર્યો હતો . ) બાબતે જેમને વાંધો પડતો હોય , તેમણે દલિત સમસ્યા વિશે વધારે સમજણ કેળવવી રહી . સભાનતાપૂર્વક વધારે સંવેદનશીલ બનવું રહ્યું અથવા ' જ્ઞાતિના ભેદભાવમાં માનતો નથી ' એવો દાવો છોડવો રહ્યો . ઉર્વિશભાઇ , અશ્વિની ભટ્ટના લાખો ચાહકોમાંનો હું તો એક સામાન્ય વાચક છું . પણ એમના વીષે માહિતી ભેગી કરવી મારા રસનો વિષય છે . મે એમની નવલકથાઓમાંથી ક્વોટ્સ અલગ તારવીને ઓર્કૂટ પર તેમની કોમ્યુનીટીમાં ફોરમ બનાવી પોસ્ટ પણ કર્યા છે . તેમના વીષે શક્ય તેટલી માહિતી મેળવી ઇન્ટરનેટ પર તેમનુ અલાયદુ પાનું બનાવીને તેમના ચાહકો માટે હાથવગુ રેફરન્સ બની રહે તેવો પ્રયત્ન કરુ છુ . તમે આપેલી માહિતી લેટેસ્ટ છે , વાંચીને ઘણી ખુશી થઇ . તેમની તાજેતરમાં પુનમુદ્રિત થયેલી ફાંસલોની નકલ ખરીદવા નિમિત્તે નવભારત સાહિત્યની મુલાકાત લીધી ત્યારે મહેન્દ્રભાઇએ પણ કહ્યું હતું કે તેમની નવી નવલકથાના પાંચ પ્રકરણ મેં વાંચ્યા છે અને ખરેખર ' હલી ' જવાય તેવા છે . પણ હવે નવલકથા ક્યારે પુરી કરે છે ખબર નહિ . વાચક તરીકે તો એવી પ્રબળ આશા રાખવી રહી કે નવલકથા જલદી વાંચવા મળે . આપને કદાચ યાદ હોય તો દિવ્ય ભાસ્કરમાં ૨૦૦૬ ના વર્ષમાં રવિવારની પૂર્તિ ( મહેફિલ ) માં ગુજરાતી હસ્તિઓની મુલાકાત આવતી હતી . તેમા અશ્વિની ભટ્ટની મુલાકાત પણ આવી હતી . તમારી પાસે જો હોય તો હું યુનિકોડમાં ટ્રાન્સફર કરવા માંગુ છુ . જો તમારી પાસે હોય તો માત્ર કઈ તારીખે પ્રકાશિત થયો હતો તારીખ જણાવી શકો તો મને મદદરુપ થશે . સેવા જ્યારે Linux સિસ્ટમ બુટ થાય ત્યારે કોઈપણ DNS - સંબંધિત સેવાઓ શરૂ થાય તે પહેલાં શરૂ થાય છે . આનો અર્થ થાય કે ફાયરવોલ નિયમો માત્ર આંકડાકીય IP સરનામાઓને ( ઉદાહરણ તરીકે , 192 . 168 . 0 . 1 ) સંદર્ભ આપી શકે . આવા નિયમોમાં ડોમેઈન નામો ( ઉદાહરણ તરીકે , host . example . com ) ભૂલો પેદા કરે છે . ઉપરનું લખાણ એપ્રિલ , ૨૦૦૯નું હોય એવું લાગે છે ? પણ છે ૧૯૬૨નું ! વયોવૃદ્ધ પત્રકાર સદાશિવ પાઠકના સંગ્રહમાંથી મળેલું લખાણ ૪૭ વર્ષ પછી પણ એટલું પ્રસ્તુત છે . બતાવે છે કે રાજકારણમાં પક્ષો અને પાત્રો બદલાયાં છે , પણ તેના મૂળ ( પ્રજાવિમુખ ) પ્રવાહમાં ખાસ ફરક પડ્યો નથી . મૈં સુંદર નહીં યહ એક પ્રકાર કા ડિસઑર્ડર હોતા હૈ જો આમ તૌર પર મહિલાઓં મેં દેખા જાતા હૈ . મહિલાઓં મેં સેક્સ કે પ્રતિ અરૂચિ પૈદા હો જાતી હૈ ક્યોંકિ ઉન્હે લગતા હૈ કિ વે શારીરિક રૂપ સે સુંદર નહીં હૈ ઇસલિએ ઉનકે પતિ ઉનસે પ્યાર નહીં કરેંગે . પરન્તુ વાસ્તવિકતા યહ હૈ કિ યુગલ તબ સેક્સ મેં લિપ્ત હોતે હૈં જબ ઉન્હેં ઇસકી આવશ્યકતા મહસૂસ હોતી હૈ ઔર જબ ઉન્હેં ઇસસે આનંદ પ્રાપ્ત કરને કી સમ્ભાવના દિખાઈ દેતી હૈ . એક દૂસરે કે સાથ રહતે પતિ ઔર પત્ની કે લિએ શારીરિક સુંદરતા ધીરે ધીરે ગૌણ હોને લગતી હૈ . શીઘ્ર સ્ખલન એક બિમારી હૈ યહ ડર પુરૂષોં મેં આમ તૌર પર પાયા જાતા હૈ . એક સર્વે કે અનુસાર કરીબ 80 % પુરૂષ મહસૂસ કરતે હૈં કિ વે શીઘ્ર સ્ખલિત હો જાતે હૈં . ઇસકે પીછે કી એક વજહ પોર્ન ફિલ્મેં ભી હૈં . પરંતુ સચ્ચાઈ યહ હૈ કિ ઐસી ફિલ્મેં સમ્પાદિત હોતી હૈં ઔર ઉનમેં વહી દિખાયા જાતા હૈ જો દર્શક દેખના ચાહતે હૈં . શીઘ્ર સ્ખલન કે પીછે કુછ શારીરિક કારણ ભી હોતે હૈં પરંતુ આમ તૌર પર ઐસા હડબડી , અત્યધિક ઉત્તેજના ઔર ડર કી વજહ સે હોતા હૈ . પરમાણુ શસ્ત્રોના ભંડાર સામેનું એક મોટું જોખમ બહારના હુમલાનું નહીં , પણ અંદરના માણસો ફૂટી જાય કે ગાફેલ બને એનું હોય છે . જોખમની માત્રા ઓછીવત્તી હોઇ શકે , પણ પરમાણુ શસ્ત્રો સાથે કામ કરનારા લોકો આખરે માણસ છે . પરમાણુ શસ્ત્રોની સુરક્ષાની જવાબદારી સંભાળતી સંસ્થાઓ ' માણસ માત્ર ભૂલને પાત્ર ' સૂત્રમાં માને છે , પણ તેનો ઉપયોગ ભૂલના બચાવ માટે નહીં , ભૂલને રોકવા માટે કરે છે . એટલે , પરમાણુ શસ્ત્રભંડાર અને તેના માટેની આવશ્યક સામગ્રી માટે શક્ય એટલી સુરક્ષા વ્યવસ્થા અને તાળાબંધી ગોઠવ્યા પછી પણ અમેરિકા જેવા દેશોને ધરપત થતી નથી . ત્યાં પરમાણુ મથકો અને પરમાણુ શસ્ત્રો સાથે પનારો પાડતા કર્મચારીઓ માટે ' પર્સોનેલ રીલાયેબિલીટી પ્રોગ્રામ્સ ' ( પીઆરપી ) સ્થાપિત કરવામાં આવ્યા છે . તેમની પાછળનો આશય હોય છે કે પરમાણુ શસ્ત્રો વિકસાવતા , તેનો વહીવટ કરતા અને તેનું રક્ષણ કરતા તમામ લોકોની વિશ્વસનીયતા ટકોરાબંધ હોય . વિશ્વસનિયતાની ચકાસણી એક વાર થઇ જાય એટલું પૂરતું નથી . તેનું ઊંચું ધોરણ ટકી રહે માટે પણ સતત ઘ્યાન રાખવામાં આવે છે . ભૂલ મત જાના કભી માજ઼ી કી ભૂલેં વક્ત યે સબકા ગુજિશ્તા બોલતા હૈ . . . waah , mann khush ker diya gazal ne હું હજી વિમાસણમાં . કે કાગળની એક કંકોતરીનો ભાર આટલો બધો ? ઘણાં રસ્તે વેચાતાં કારેલા , તુલસી , લીમડા , આદુ , જવારા , ગાજર વગેરેનો રસ પીતાં હોય છે સાથે સાથે મફતમાં મળતાં ફણગાવેલાં મગ અને ચણા પણ આરોગતાં હોય છે . પહેલાં તો કબૂતરને ચણ આપવાવાળા બેસતાં હતા પણ હવે તો રસ્તામાં તેઓને બેસવાની મનાઈ આવી હોવાથી કબૂતરનાં ચોતરા પર જોવા મળે છે . ભણે સાગર વળી આટલું ભણ્યા પછી નોકરીમાં તને કોણ લેશે ? જાગને જાદવા પંક્તીઓ ગમી સરસ રચના અને કાર્ટુન ભારતમાં બિનસાંપ્રદાયિકતા લાવીને એક વ્યકિતની ગાંડી ધેલછાએ આખા દેશનું સત્યાનાશ વાળી દીધું . વિશ્વમાં નામ કમાવવાના આશયના કારણે વ્યકિતએ ભારતને એટલું બધું નુકશાન કર્યુ છે કે કરોડો માણસોની નિષ્ઠા અને ભાવના રાષ્ટ્રના વિકાસને માટે ઉપયોગમાં લેવાને બદલે તેને વ્યર્થ પડી રહેવા દીધી છે , જેનું પ્રતિબિંબ આપણને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પડેલું જોવા મળે છે . વૈદિક ધર્મએ આપેલી ઉત્કૃષ્ટ શાસ્ત્રીય સમાજવ્યવસ્થાને વર્ણભેદના નામથી ઉડાવી દીધી . અર્થવ્યવસ્થા , શિક્ષણવ્યવસ્થા , રાજ્યવ્યવસ્થા તમામનું વિકૃત અર્થઘટન કરીને તેને હીન વિચારસરણીની કક્ષામાં લાવીને મુકી દીધી . સાથે - સાથે ઈસ્લામ ધર્મ પ્રત્યે આદર ઉભો થાય તે માટે વિદેશી આક્રમણખોર મુસ્લિમ લુંટારા , આતંકવાદીઓને મહાન ગણાવ્યા . તેઓની ઓળખ છુપાવીને તેમને ઉદાત્ત ગણ્યા અને તેઓના કાળા કરતુતોનો ઈતિહાસમાં ઉલ્લેખ એમ કહીને રદ કરાવ્યો , કે આવી ઘટનાઓ લખવાથી કોમી વૈમનસ્ય ફેલાય છે . રીતે બિનસાંપ્રદાયિકતાની નીતિમાં ફીટ બેસે રીતે હિન્દુ - મુસ્લિમ ધર્મનું બેલેંસ કરવામાં આવ્યું . વર્ષ 2007માં હૈદરાબાદની મક્કા મસ્જિદના વિસ્ફોટના કેસમાં ગુજરાતના ડાંગ જિલ્લામાં સબરી આશ્રમ ધરાવતા સ્વામી અસિમાનંદની સાત દિવસ સુધી પૂછપરછ કરવાની મંજૂરી . . . ૨૦૦૭ના જુલાઈમાં ફેડરલ ટ્રેડ કમિશને શાખ આધારિત વીમા સ્કોર અને ઓટોમોબાઈલ વીમો અંગેના અભ્યાસનો એક અહેવાલ રજૂ કર્યો હતો . અભ્યાસમાં જાણવા મળ્યું કે ગ્રાહક દ્વારા કરવામાં આવતા દાવાઓની આગાહી અભ્યાસમાં રજૂ કરાયેલા સ્કોર દ્વારા કરી શકાય છે . ( http : / / www2 . ftc . gov / os / 2007 / 07 / P044804FACTA_Report_Credit - Based_Insurance_Scores . pdf ) 6 . અપાર સૃષ્ટિ ઈશ્વરનું પુસ્તક છે . આંખ આગળ જાડા જાડા પડદા આવી ગયા હોવાથી પુસ્તક આપણને બંધ લાગે છે . સૃષ્ટિના પુસ્તકમાં સુંદર અક્ષરો વડે પરમેશ્વર બધે ઠેકાણે લખાયેલો છે પણ તે આપણને દેખાતો નથી . ઈશ્વરનું દર્શન થવામાં જે મોટું વિઘ્ન છે તે કે સાદું પાસેનું ઈશ્વરનું સ્વરૂપ માણસને ગળે ઊતરતું નથી અને પ્રખર રૂપ તેને પચતું નથી . માતામાં રહેલા પરમેશ્વરને જુઓ એમ કહીએ તો તે કહે છે કે ઈશ્વર શું એટલો સાદો ને સહેલો છે ? પણ પ્રખર પરમાત્મા પ્રગટ થાય તો તે તારાથી સહેવાશે કે ? કુંતીને થયું કે પેલો દૂર રહેલો સૂર્ય પાસે આવીને મળે તો સારૂં . પણ તે પાસે આવવા લાગ્યો તેની સાથે તે બળવા લાગી . તેનાથી તે સહન થયો . ઈશ્વર પોતાના બધાયે સામર્થ્ય સાથે સામો આવીને ઊભો રહે તો તે પચશે નહીં . માને સૌમ્ય સ્વરૂપે તે ઊભો રહે છે તો ગળે ઊતરતો નથી . પેંડા ને બરફી પચતાં નથી ને સાદું દૂધ ભાવતું નથી . અભાગિયાપણાનાં લક્ષણો છે , મરણનાં લક્ષણો છે . આવી રોગી મનોદશા પરમેશ્વરના દર્શનની આડે આવનારૂં મોટું વિઘ્ન છે . મનઃસ્થિતિનો ત્યાગ કરવો જોઈએ . પહેલાં આપણી પાસે રહેલ , સહેજે વરતાતો ને સહેલો પરમાત્મા ઓળખતાં શીખવું અને પછી સૂક્ષ્મ તેમજ જરા અટપટો પરમેશ્વર વાંચતાં શીખવું . માર્ચ 2002માં ઓસ્બોર્નનો એમ્મી વિજેતા રિયાલીટી ટીવી કાર્યક્રમ ોસબોર્ન્સ એમ ટીવી ઉપર શરૂ થયો અને ખૂબ ઝડપથી તે વિશ્વભરમાં પ્રખ્યાત બની ગયો . [ ૨૩ ] કાર્યક્રમને કારણે ઓસ્બોર્નને વધારે લોકો ઓળખતા થયા . બેન્ડની જૂની શાખનો લાભ લેવા માટે સેન્ક્ચ્યુરી રેકોર્ડ્ઝે બેવડું જીવંત આલ્બમ પાસ્ટ લાઇવ્સ રજૂ કર્યું જેમાં 70ના દશકમાં ધ્વનિમુદ્રિત કરવામાં આવેલાં અમુક ગીતો લેવામાં આવ્યા હતા અને તેમાં જૂનાં બિનઅધિકૃત લાઇવ એટ લાસ્ટ આલ્બમમાંથી પણ ગીતો લેવામાં આવ્યાં હતાં . વર્ષ 2004ના ઉનાળા સુધી બેન્ડ વિચ્છેદમાં રહ્યું . ઓઝફેસ્ટ 2004 અને 2005 માટે તેઓ પાછા ફર્યા . નવેમ્બર 2005માં બ્લેક સબાથ યુકે મ્યુઝિક હોલ ઓફ ફેમમાં દાખલ થયું અને માર્ચ 2006માં 11 વર્ષની લાયકાત બાદ બેન્ડ યુએસના રોક એન્ડ રોલ હોલ ઓફ ફેમમાં દાખલ થયું . [ ૧૨૧ ] પુરસ્કાર સમારંભમાં મેટાલિકાએ બ્લેક સબાથને આદર આપવા માટે તેનાં બે ગીતો " હોલ ઇન સ્કાય " અને " આયર્ન મેન " વગાડ્યાં . [ ૧૨૨ ] ઢાંચો : Climate chart લાગોસ અત્યંત ગરમ સવાન્ના આબોહવા ધરાવે છે ( કોપ્પેન ક્લાઇમેટ ક્લાસિફીકેશન એડબ્લ્યુ ) જે દક્ષિણ નાઇજિરીયાના બાકીના હિસ્સા જેવી છે . અહીં વરસાદની બે મોસમ છે , એપ્રિલથી જૂલાઇ દરમિયાન ભારે વરસાદ પડે છે અને ઓક્ટોબર અને નવેમ્બરમાં નબળા વરસાદની મોસમ છે . ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૂકા વરસાદની ટૂંકી મોસમ હોય છે અને ડિસેમ્બરથી માર્ચમાં તેની લાંબી મોસમ હોય છે . મે અને જૂલાઇ વચ્ચેનો માસિક સરેરાશ વરસાદ 300 એમએમ ( 12 ઇંચ ) હોય છે , જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તે ઘટીને 75 એમએમ ( 3 ઇંચ ) તથા જાન્યુઆરી મહિનામાં વધારે ઘટીને 35 એમએમ ( 1 . 5 ઇંચ ) થઇ જાય છે . મુખ્ય સૂકી મોસમમાં સહરાના રણ તરફથી હાર્મેટ્ટનના પવનો આવે છે , જે ડિસેમ્બર અને ફેબ્રુઆરી મહિનાના પ્રારંભ વચ્ચે ઘણા મજબૂત હોવાની શક્યતા હોય છે . જાન્યુઆરી મહિનામાં સરેરશા તાપમાન 27 ° C ( 79 ° F ) હોય છે અને જૂલાઇમાં તે 25 ° C ( 77 ° F ) હોય છે . સરેરાશ રીતે સૌથી ગરમ મહિનો માર્ચ હોય છે ; જ્યારે સૌથી ઓછું તાપમાન 29 ° C ( 84 ° F ) હોય છે ; જૂલાઇ સૌથી ઠંડો મહિનો હોય છે . [ ] શબ્દોં સે ગપશપ કા શૌકીન હૂઁ . આમતૌર પર હમ શબ્દોં કો મૌક઼ા હી નહીં દેતે કિ વે અપની બાત ભી ખુલ કર હમસે કહેં : ઉન્હેં ઘેર કર ઉનસે અપની હી બાત કહલવાના ચાહતે હૈં . લેકિન , ખાસે ગપોડ઼િયા હોતે હૈં શબ્દ ભી - બડ઼ે બૂઢોં કી તરહ - યાદોં કે અથાહ ભણ્ડાર . મૌક઼ા મિલે તો જાને કિન - કિન જ઼માનોં કે કૈસે - કૈસે અનુભવ સુનાને બૈઠ જાતે હૈં . કઈ સબ્જી બેચને કે ફેરીવાલે સાઇકલ પર ફેરી લગાતે હૈં એક સે મૈને પૂછા - ઠેલા ક્યોં નહીં લે ચલતે ? ઉસને કહા કિ વહ પાસ કે ગાંવ મેં રહતા હૈ સબ્જી બેચ કર લૌટતે હુયે સાઇકલ ટ્રાંસપોર્ટ કા ભી કામ દેતી હૈ લિહાજા સાઇકલ બેહતર હૈ ટૂથપેસ્ટ અને બ્રશના યુગમાં દાતણ વેચવાના પરંપરાગત ધંધાનો સૂર્યાસ્ત એમ દુનિયા મહીં ખ્યાતિ રહે , આપ વિષે કંઈક ચણભણ જોઈએ . આજે બેચેન હતો , ટ્રેનમાં ભીડ વધતી જતી હતી અને બફારો આજે વધારે લાગી રહ્યો હતો . ટ્રેનનું વાતાવરણ પણ ગંભીર હતું . આજે કંઇક અજુગતું લાગી રહ્યું હતું . ચાંદનીની છૉળો મહીં ઉદધિના વિરહનું ગાન , ભાન ભૂલી રાન મહીં ગૂંજ્યા કરે , ( દૂરતાનો ઉન્મેષ કે સાયુજ્યના વાસુકિની જીભકેરા લબકાર ? ! ! ) કિનારા છે સળવળ : ગતિશીલ ગતિહીન મઝધાર . . . ! ! દૂર . . . દૂર ક્ષિતિજના તરંગ વલય ગ્રહી પીગળતી લહેરના ઉઘડતાં નેણ મહીં પીળચટ્ટી ગંધ , પીળચટ્ટી ગંધ , નાખી સ્કંધ પરે પાણી પર દોડ્યો આવે આપણો સબંધ . . . ! ! ! ડાહ્યાભાઈ પટેલ ' માસૂમ ' ૧૫૦ ફૂટ રગરોડ પર મહાપાલિકા દ્વારા શહેરીજનો માટે મર્સિડીઝ બેન્ઝ કંપ્નીની રૂા . કરોડની બસ દોડાવાશે તારી લાગણી ભરેલ સમંદર મહી ડૂબી જવું છે , પછી ભલે તહી તાર ખાતા પણ આવડે ! ! - ' અંશ ' જીગરને ખબર પડી અને ઓસ્ટ્રેલીયાથી આવી પહોંચ્યો . . બંને ૩૫નાં હતા . કર્ક ( . . ) Justice - જસ્ટીસનું કાર્ડ કોઈ કાર્યમાં થયેલા અન્યાયનો સુખદ ઊકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે . નાણાંકીય દ્રષ્ટિએ નવું રોકાણ કરવા આયોજન કરી રહ્યા હો તો ઊતાવળા બનવું . અણધાર્યા ખર્ચાઓ ઊદભવશે . મિત્રોનો સહકાર મેળવી શકાશે . આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે . તા . ૨૭ , ૩૦ , ૩૧ શુભ . રક્તરંજીત પગ હોય અને પગલા પાડતા જાય , હ્રદયના હર ધબકારે એક નામની ધડક હોય છે , મઝાની ગઝલના શેરો વધુ ગમ્યા થઈ રાહદારી , સ્વપ્ન ફરતાં હોય છે મન તાસ જેવું હોય છે આખો દિવસ ડો . ઈમોટોએ રાંધેલા ચોખા ઉપર પણ પ્રયોગ કર્યો . તેમણે એક કપ જેટલા રાંધેલા ચોખા બે જુદી જુદી હવાચૂસ્ત બરણીમાં રાખ્યાં . એકની ઉપર લખ્યું " હું તને પ્રમ કરુ છું " અને બીજા ઉપર લખ્યું " તું મુરખ છો " . લગલગાટ ૩૦ દિવસ સુધી રોજ ડો . ઈમોટોએ શબ્દો બંને ચોખા ભરેલી બરણીને કહ્યાં . ખરબચડું લોહી થતું રૂંવાટીદાર , એવું ચોમાસું ચાર ચાર નેણનું ; ધોધમાર પીંછાનો પડતો વરસાદ , ગામ આખું તણાઈ જતું વેણનું . છાતીની ઘુમરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક , ખોવાતી જાત મને યાદ છે , ખોવાતી જાત તને યાદ છે ? જેણે માત્ર ગોદડી પહેરેલી છે , જે પુણ્ય અને પાપથી પર એવા માર્ગે ચાલે છે , પૂર્ણ યોગનાં ધ્યેયોમાં જેનું મન જોડાયેલું છે તેવો યોગી આનંદ માણે છે ( પરમાત્માની ચેતનામાં ) અને ત્યાર પછી એક બાળક કે એક પાગલની માફક રહે છે . ગોવિન્દને ભજ . ગોવિન્દને ભજ . હું બેસતા તો શીખી ગઇ છું અને હવે હું ઉભા રહેવાનું શીખી રહી છું અને મારા પ્રયાસમાં બા મારા માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યા છે . ચાંદીમાં મંદીને બ્રેક લાગી ઊછાળો આવવા છતાં મોડી સાંજે ભાવો ફરી તૂટી ગયા આશા છે કે , હવે તમે . . . અખિલ ટીવીનો સર્વોત્તમ લાભ લેશો અને તમારા મિત્રો તથા સગાં - સબંધીઓને પણ જાણ કરશો . નીચેના ઉદાહરણમાં , ડોમેઈનમાંથી FTP સેવાઓનો વપરાશ કરી રહેલ ક્લાઈન્ટોને આદેશની મદદથી સંદેશો મોકલવામાં આવે છે : KDE . નવીન ફ્રી સોફ્ટવેર ડેસ્કટોપ છે જે દૈનિક ઉપયોગ તેમજ ખાસ પ્રયોજન માટે ઘણાં બધાં કાર્યક્રમો ધરાવે છે . પ્લાઝમાએ KDE માટે બનાવેલ નવું ડેસ્કટોપ કવચ છે , જે ડેસ્કટોપ કાર્યક્રમો સાથે કાર્ય કરવાની નવી શૈલી પૂરી પાડે છે . કોન્કવરર વેબ બ્રાઉઝર ડેસ્કટોપ સાથે વેબને સાંકળે છે . ડોલ્ફિન ફાઇલ વ્યવસ્થાપક , ઓકુલર દસ્તાવેજ વાંચક અને સિસ્ટમ ગોઠવણી નિયંત્રણ કક્ષ સામાન્ય ડેસ્કટોપ પૂર્ણ કરે છે . KDE KDE લાઇબ્રેરીઓ પર આધારિત છે જે નેટવર્ક સાથેનું જોડાણ KIO વડે સરળતાથી સાંકળે છે અને ઉચ્ચ વિઝ્યુલ ક્ષમતાઓ Qt4 વડે પૂરી પાડે છે . ફોનોન અને સોલિડ , જે KDE લાઇબ્રેરીઓનો ભાગ છે , જે મલ્ટિમિડિઆ ફ્રેમવર્ક અને યોગ્ય હાર્ડવેર જોડાણ KDE કાર્યક્રમો સાથે પૂરું પાડે છે . મહિના પછી હાલત એવી થઇ ગઇ કે ઘડિયાળના કાંટે ટપાલીના આગમનની વાટ જોવા માંડી . રવિના પત્રો હવે શૈલુ માટે આદત બની ગયા . કોઇ પણ સ્ત્રીને છેવટે પુરુષ પાસેથી શું જોઇતું હોય છે ? ! માત્ર પ્રેમ ને ? તો વસ્તુ રવિ કરતાં વધારે બીજું કોણ આપી શકવાનું હતું ! જુગાર : જુગારનું વ્યસન બધી રીતે નુકસાનકારક અને પતન કરનારું છે . જે હારે છે તે તો જાતજાતની મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે , પરંતુ જે જીતે છે તે પણ મફતનો માલ સમજીને અનેક જાતનાં વ્યસનો અને ખરાબ કામોમાં તે પૈસા વાપરી નાખે છે . તેનાથી તેની આદત બગડે છે અને પછી પોતાની કમાણીને પણ હાનિકારક વ્યસનોમાં ખર્ચવા માંડે છે . જે જોઇએ તે લઇ લે રમવા ! મજા આવશે ને માંડસે ગમવા ! કોઈ વ્યક્તિના સદગુણ આપણામાં લેવાની સરળ રીત છે કે તે વ્યક્તિના ગુણગાન ગાવામાં આવે . તુલસીદાસજીએ હનુમાનચાલીસામાં હનુમાનજીના ગુણગાન ગાયા છે . આથી જયારે જયારે હનુમાનચાલીસાની પંક્તિઓનું રટણ કરવામાં આવે , તેનો સીધો અર્થ થશે કે આપણે હનુમાનજીના ગુણ અંદર ઉતારવાની તૈયારી કરી રહ્યા છીએ . ગાંધીજીએ ' હિંદ સ્વરાજ ' માં નોંધ્યુ છે કે એક ગામમાંથી ડૉક્ટરો અને વકીલોએ ઉચાળા ભર્યા પછી ગામનો વિકાસ થયેલો , એનું સ્વાસ્થ્ય સુધરેલું , ગાંધીજી પછી પણ સાચા પડતા રહ્યા હશે , પણ એમને ખોટા પાડે એવા એમના અનુયાયીઓ વીસમી સદીમાં જોવા મળ્યા છે , અને પણ પોરબંદરથી બહુ દૂર નહીં એવા સાવરકુંડલામાં . એમનું નામ છે ડૉ . પ્રફુલ્લભાઈ શાહ . વ્યક્તિ અને સમાજનું આરોગ્ય સુધરે એમાં એમની અને એમનાં ધર્મપત્ની ઈન્દિરાબહેનની પણ એવી નિસબત . પ્રફુલભાઈએ ( જન્મ 30 - 09 - 1932 , લીંબડી , એમ . બી . બી . એસ . 1958 , વડોદરા ) સાવરકુંડલામાં તબીબ તરીકે એવાઓ આપવાનો પ્રારંભ કર્યો અને એમની ભાવનાને ટૂંક સમયમાં યોગ્ય પ્રતિભાવ સાંપડ્યો . આખા વિસ્તારના સ્વજન બની ગયા . પ્રવૃત્તિઓ ઉમેરાતી ગઈ . Sourceને credit આપવાની બાબતમાં નરેશ કે ડોડિયા અને જય વસાવડા બહુ પર્ટિક્યુલર છે . They are setting good standards which should be followed by everybody on FB . બે અને એમના જેવા બીજા મુઠ્ઠીભર Facebookersની પ્રામાણિકતાને કારણે દેશનું ભવિષ્ય ઉજળું છે ! અનંત ચૌદસ ઉજવીને આજે બધા ઘરે આવ્યા . ગણેશને એક પ્રતિક રૂપે વિદાય આપી . કિંતુ ઘરમાં ચારેકોર [ . . . ] read more » ભારતની વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સએ થાઈલેંડમાં પોતાની વિસ્તારની યોજના રોકી દીધી છે . કંપનીની નજર હવે ઝડપતી વિકસી રહેલા ઈંડોનેશિયા પર છે . ટાટા મોટર્સની ઈંડોનેશિયાની એક મુખ્ય વાહન કંપનીની સાથે ત્યા પોતાની લોકપ્રિય નાની કાર નેનોના ઉત્પાદન માટે વાતચીત ચાલી રહી છે . . . . તું થી નથી કો વસ્તુ , તેથી તને તર્પુ મા પૂરણ પ્રકટ પ્રશશ્ત , શ્રી ઉપમા અર્પું મા . . ૧૧૩ યુવાધન " શિક્ષણ અને આધ્યાત્મ " વિના ભટકેલ છે ! શિક્ષણ સર્વે સમસ્યાઓનો ઉકેલ છે , જો જાગ્રતતા આવે તો તે મુશ્કેલ છે . મેં " ધો . ૧૦ / ૧૨ પછી શું ? " અને " સ્ટુડન્ટ કોર્નર " ગૃપ મુકેલ છે . પરંતુ ગુજરાતી ભાઈઓ તમારા જોડાયા વિના કામ અટકેલ છે . યુવાધન " શિક્ષણ અને આધ્યાત્મ " વિના [ . . . ] મૃગની જેમ ભરમાયો છું હું રણોની ભીડમાં , ઝાંઝવાઓ પણ મને જોઇ જરા ભરમાય છે . કાગળ વચ્ચે ગાઢ સ્પર્શનો ભડકો એટલે શબ્દો માટે તાપણું , કરી દે તીક્ષ્ણ એવી , મોતનું પણ માથું કાપી લે , હવે જિંદગી મારી સમય ! તારી સરાણે છે . વાતાયન - જૂન 2008 ' હમ ઔર હમારા સમય ' કે અંતર્ગત હરિપાલ ત્યાગી કા આલેખ - " મૈં ક્યોં લિખતા હૂઁ ? " ઔર તેજેન્દ્ર શર્મા કી કહાની - " અભિશ્પ્ત " " બંદૂકવાલા અને દાઉદભાઈની જેમ મહેબૂબ દેસાઈએ કોમી એખલાસની ભાવના વ્યક્ત કરી છે . તેમણે ઈતિહાસ અને સાંપ્રત પ્રવાહોને સાંકળીને " અસ્મિતા " નું વર્ણન અને વિશ્લેષણ આબેહુબ રીતે કર્યું છે . તેમણે ૧૯૩૯ના ભાવનગરના રાજ્ય પ્રજા પરિષદ સમયે સરદાર પટેલની ભૂમિકાનું આલેખન કરતા કહ્યું છે કે પરિષદના પ્રમુખ સરદાર હતા . સરદાર પર અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો અને સૌરાષ્ટ્રમાં કદી પણ બન્યું હતું તેમ ભાવનગર કોમી અશાંતિનો ભોગ બન્યું . મહેબૂબે લખ્યું છે , ગુજરાત મોસમી આબોહવાવાળો પ્રદેશ છે . રાજ્યના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે . અહીં કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં રણપ્રદેશો છે . ગુજરાતના વિશિષ્‍ટ આકારને લીધે આબોહવામાં વૈવિધ્ય છે . દરિયાકિનારાના પ્રદેશોમાં દરિયાઈ આબોહવા અનુભવાય છે . ( 1 ) શિયાળો : ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતમાં તાપમાન નીચું રહે છે . જાન્યુઆરી માસ સૌથી ઠંડો હોય છે . દરિયાઈ લહેરોની અસરના પરિણામે દક્ષિ‍ણ ગુજરાતમાં તાપમાન વધુ નીચું જતું નથી . હિમાલયમાં હિમવર્ષા થતાં સમગ્ર ગુજરાતમાં સખત ઠંડીનો અનુભવ થાય છે . ક્યારેક હિમ પણ પડે છે . ક્યારેક શિયાળામાં થોડો વરસાદ પણ પડે છે , જેને ' માવઠું ' કહે છે . ગુજરાતનો શિયાળો આરોગ્યપ્ર અને ખુશનુમા હોય છે . ( 2 ) ઉનાળો : માર્ચથી મે માસ દરમિયાન ગુજરાતમાં તાપમાન ઊચું રહે છે . મે માસ સૌથી વધુ ગરમ હોય છે . દરિયાકિનારાના પ્રદેશમાં ઉનાળો પ્રમાણમાં ઓછો ગરમ રહે છે . ઉત્તર ગુજરાતમાં ક્યારેક ' લૂ ' ની પરિસ્થિતિ પણ અનુભવાય છે . ગુજરાતનો ગરમ અને સૂકો હોય છે . ( 3 ) ચોમાસું : જૂનથી સપ્‍યેમ્બરનો સમયગાળો ' ચોમાસાની ઋતુ ' છે . ગુજરાતમાં ઘણોખરો વરસાદ જુલાઈ અને ઑગસ્ટમાં પડે છે . ચોમાસાની ઋતુ દરમિયાન અરબ સાગર પરથી આવતા વંટોળ ભારે નુકસાન કરે છે . ગુજરાતમાં મોસમી પવનો દ્વારા મળતો વરસાદ ઘણી અનિયમિતતાઓ અને અનિશ્ચિતતાઓ ધરાવતો હોવાથી કેટલીક વાર અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાય છે . કોઈક વાર સતત સાતથી દસ દિવસ સુધી વરસાદ પડે છે , જેને ' હેલી કહે છે . ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને તેનું વિસ્તરણ : ( i ) 100 સેમીથી વધુ : વલસાડ , ડાંગ , નવસારી , સુરત , નર્મદા અને વડોદરા જિલ્લાનો પૂર્વનો વિસ્તાર ( ii ) 80 થી 100 સેમી સુધી : ભરૂચ અને વડોદરા જિલ્લાનો પશ્ચિમનો વિસ્તાર , દાહોદ , પંચમહાલ , આણંદ , ખેડા અને સાબરકાંઠા જિલ્લાનો વિસ્તાર . ( iii ) 40 થી 80 સેમી સુધી : અમદાવાદ , ગાંધીનગર , મહેસાણા , પાટણ , બનાસકાંઠા અને સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓનો વિસ્તાર ( iv ) 40 સેમીથી ઓછો : બનાસકાંઠાનો પશ્ચિમ વિસ્તાર અને સમગ્ર કચ્છ જિલ્લો ( 4 ) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ : ઑક્ટોબર - નવેમ્બરના સમય ગાળાને ' ઋતુ પરિવર્તનનો ગાળો ' કહે છે . ઑક્ટોબરની ગરમી લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે . નવેમ્બરના છેલ્લા એક સપ્‍તાહમાં ઠંડીનો અનુભવ થાય છે . ગાંધીના પગલે ભારતના જાહેર જીવનમાં સાદગીનો આખો સંપ્રદાય ઉભો થયો . સાચા દિલની સાદગીથી લઇને નિર્માલ્ય , અહંકારથી છલકાતી અથવા દંભનીતરતી સાદગી સુધીની છાયાઓ ગાંધીવાદીઓ સાથે સંકળાઇ . સાદગીની બાબતમાં ગાંધીજીની હરોળમાં મૂકી શકાય એવાં જૂજ નામમાં સરદાર પટેલ અને રવિશંકર મહારાજને ગણી શકાય . સરદાર પરંપરાગત અર્થમાં ' ગાંધીવાદી ' હતા . તે કદી આશ્રમમાં રહ્યા કે ગાંધીટોપી પણ પહેરી . બેરિસ્ટર વલ્લભભાઇનું પૂર્વજીવન વૈભવી હતું , પણ ગાંધીના સંસર્ગમાં આવ્યા પછી તેમણે સાદગીને કાયમી જીવનમૂલ્ય તરીકે સ્થાન આપ્યું . આખી જિંદગી તેમણે મણિબહેને કાંતેલી ખાદીનાં વસ્ત્રો પહેર્યાં . કોંગ્રેસના લાખો રૂપિયાનો વહીવટ કર્યા છતાં કદી મોજશોખમાં મહાલ્યા નહીં . ૧૯૪૬માં પહેલી વાર વચગાળાની સરકારમાં મંત્રી બન્યા પછી ઓફિસે જતી વખતે સરદારને મણિબહેને ઘડિયાળ - પેન લેવાનું યાદ કરાવ્યું , ત્યારે સરદારનો જવાબ હતો , ' ઘડિયાળ તો ત્યાં હશે ને જે સહી કરાવવા આવશે તેની પાસે પેન પણ હશે . ' જો તમને ક્યારેક ભુલી જાઉં તો , સપનામાં આવી યાદ અપાવી જજો , કઈ અમારી સ્યાદ્વાદ વાણી નથી ? બધી ઘણી ખરી વાણી સ્યાદ્વાદ હોય છે . પણ અમે જે એમ કહીએ છીએ કે ' અમુક ફલાણાઓ આવા છે , તેમ છે ' , અમારાથી ના બોલાય . તમને સમજાવવા માટે , તમને વિગતવાર કહેવા માટે બોલીએ છીએ . એમાં અમને રાગ દ્વેષ નથી . પણ છતાં આવું બોલવું , તો સ્યાદ્વાદ ના કહેવાય . " છોડ્યા રસો મેં સથવાર છોડી , કોને સતાવી , હું મનાવું રાધા ? સાથી નથી ત્યા રચુ ( ચું ) રાસ કેવાં ? " ૧૯૯૭૭માં શ્રી ચન્દ્રકાંત પંડ્યાના નેજા હેઠળ નવસારીમાં ગુજરાતી સાહીત્ય પરીષદના જ્ઞાનસત્રનું સુપેરે આયોજન થયું હતું . શ્રી મહેશભાઈ કોઠારીના અધ્યક્ષ સ્થાને સમયે જ્ઞાનસત્રના આયોજન માટે સમીતીની રચના થઈ હતી અને વખતે થયેલી વ્યવસ્થા ઉડીને આંખે વળગે એવી હતી . રસીકોની ઉપસ્થીતીની દૃષ્ટીએ પણ જ્ઞાનસત્રને ઠીક ઠીક સફળતા મળી હતી તે વખતે . વખતે શ્રી સતીશભાઈ પંડ્યાએ ગુજરાતી સાહીત્ય પરીષદનું અધીવેશન નવસારીમાં આયોજવાનું બીડું ઝડપ્યું છે . શ્રી મહેશભાઈ કોઠારી તથા શ્રી પ્રેમચંદભાઈ લાલવાણીના સંગાથે અધીવેશનનું સુગ્રથીત આયોજન થશે નીશ્વીત છે . ત્રણેય મહાનુભાવોને મહાવરો હોવાથી અધીવેશનના આયોજનમાં કોઈ કચાશ નહીં રહે પણ નીઃશંક છે . હું જે આજે પ્રતિભાવ આપી રહ્યો છુ તે સર્વમાન્ય અને સર્વગ્રાહ્ય એવી ભગવદ્ ગીતાનો આધાર લઇને આપવાનો પ્રયત્ન કરીશ કે જેથી કોઇને કોઇ પણ જાતની શંકા રહે નહી . વિભાગ ઘ્‍વારા ગુજરાત પેટર્ન ( ટ્રાયબલ વિભાગે આપેલી ગ્રાંટ ) હેઠળ વર્ષ૨૦૦૭ - ૨૦૦૮માંકૂલ ૮૩૮ તળાવો તથા વર્ષ ૨૦૦૮ - ૨૦૦૯માં કુલ ૪૧૩ તળાવો ઉંડા કરવામાં આવેલ છે . સહભાગી સિંચાઇ વ્યવસ્થાના અમલ સારું સરકારી તંત્ર અને સિંચાઇના ખેડુત સંગઠનો વચ્ચે કરવાના કરારમાં કેટલાક સુધારા કરવા બાબત . CNG ગેસની ફાળવણીમાં એકમાત્ર ગુજરાતને સરાસર અન્યાય કરતી કેન્દ્ર સરકારને ભાવવધારા માટે દોષિત ઠેરવતા પ્રવકતા મંત્રીશ્રીઓને એમ પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારની કંપની પેટ્રોનેટ માત્ર ગુજરાત સરકારને ભારતનો CNG ગેસ ફાળવવાને બદલે આયાતી ગેસ ફાળવે છે જેની પણ ભાવવધારા ઉપર સીધી અસર થાય છે . ગુજરાતને કેન્દ્રની પેટ્રોનેટ ન્ફ્ઞ્નો આયાતી ગેસ મોંઘા ભાવે શા માટે લેવાની ફરજ પાડવામાં આવે છે ? સાઠેક વરસ વસાહત બેળે બેળે ચાલી અને 1914માં અહીં 100 માણસની વસ્તી હતી અને સ્થાનીક પોસ્ટ ઓફીસ પણ રાખવામાં આવી હતી ! પણ દુર્ભેદ્ય પ્રદેશમાં ખેતી આર્થીક રીતે પરવડે તેમ હતું . કાચો માલ અને ખેતપેદાશોની યાતાયાત માટે કોઈ સગવડ હોવાના કારણે ધીમે ધીમે વસ્તી ઘટવા માંડી . 1936માં તો પોસ્ટ ઓફીસ પણ બંધ કરી દેવામાં આવી ; અને છેવટે ભુતીયું ગામ બની રહ્યું . હાલ અમેરીકન લાક્ષણીકતા પ્રમાણે ભુતીયું હોવાના કારણે , જોવા લાયક સ્થળ બની રહ્યું છે ! ગુજરાત સમાચાર : સજાતીય સંબંધોને માન્યતા આપનાર ભારત ૧૨૭મો દેશ ધી લોસ એન્જલસ ટાઇમ્સ ફિલ્મના પ્રારંભિક સપ્તાહના અંતે નકારાત્મક સમીક્ષા પ્રકાશિત કરનાર બહુ ઓછા ન્યૂઝ આઉટલેટોમાંનું એક હતું . કેનેથ ટુરાને લખ્યું હતું કે , " લેખ - દિગ્દર્શકને તેની અસરો માટે ભારે જહેમત ઉઠાવી પડી હોય તેમ લાગે છે . કેટલીક શ્રેણીઓ , ખાસ કરીને જેમાં બોન્ડેજ હારનેસીસ અને હોમોસેક્સ્યુઅલ બળાત્કારનો સમાવેશ થાય છે , તે સર્જાનાત્મક નિરાશાની પ્રતિકૂળ લાગણી ધરાવે છે , જેમ કે સંવેદનશીલતાના ભંગ દ્વારા પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવા હરીફોની સામે લડવાથી દૂર રહેવું . " [ ૮૨ ] ત્યાર પછીના કેટલાક સપ્તાહો સુધી જેમણે સમીક્ષા કરી હતી તેમણે પલ્પ ફિક્શન પરત્વે બળપૂર્વકના નિર્ણાયક પ્રતિભાવ પ્રત્યે વધુ અપવાદો લીધા હતા . ફિલ્મ પ્રત્યે નકારાત્મક પ્રતિભાવ નહી દર્શાવતા , ધી ન્યુ રિપબ્લિક ના સ્ટેન્લી કૌફમેન સ્ટેન્લી કૌફમેને એવુ અનુભવ્યું હતું કે " તે ફિલ્મ એક ખાઉધરા જેવી હતી અને સૂગ પ્રત્યે ભારે આનંદ પેદા કરતી હતી . પલ્પ ફિકશન ઝૂંપડપટ્ટીની મનોવૃત્તિને પોષે છે અને ઉત્તેજન આપે છે . " [ ૮૩ ] ટેરેન્ટીનોની ફિલ્મ અને ફ્રેંચ ન્યુ વેવ ના દિગ્દર્શક જિયાન લૂક ગોડાર્ડે ખાસ કરીને , શિકાગો રીડર ના તેમના પ્રથમ અત્યંત પ્રખ્યાત ફીચર જોનાથન રોસેનબૌમ માં લખ્યું હતું કે , " હકીકત છે કે પલ્પ ફિકશન માં બ્રીધલેસ કરતા વધુ પ્રમાણમાં ઉડાઉ પાર્ટીઓ રાખવામાં આવી છે , જે પરિણામલક્ષી સંસ્કૃતિ કરતા કેવા કેવા પ્રકારની સંસ્કૃતિ હોય છે , અલબત્ત તેવી આપણે ધરાવીએ છીએ અને તેને વિસ્તારવા માગતા નથી . " [ ૮૪ ] નેશનલ રિવ્યૂ માં ધ્યાન પર આવ્યું છે તેમ " કોઇ પણ ફિલ્મ આગોતરી આશાઓ લઇને આવતી નથી " , જોકે જોહ્ન સાયમન તેમના વલણમાં અડગ હતા : " ઉત્તેજન ઢીલાશ કે છીછરાપનો ઇલાજ નથી . " [ ૮૫ ] નિરાલી માટે બોનમેરો મેચીંગની સંભાવના વધે માટે અમેરિકામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં તારીખ 27 મી ઑગષ્ટના રોજ 2 પીએમ થી 7 પીએમ દરમિયાન બોનમેરો ડોનેશન ડ્રાઈવ્સ સમર ( South Asian Marrow Association of Recruiters ( SAMAR ) ) રાખવામાં આવેલ છે તો સેવાના કામમાં સહભાગી થવા ખાસ વિનંતી છે .

Download XMLDownload text