EN | ES |

Text view

guj-35


Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

શ્રી દીપકભાઈ મને મારા ગામનો ઊંડો ઘૂનો સાંભરી ગયો ! ઘૂનો એટલે ગામડાનો સ્વિમિંગ પૂલ ને ! બપોરે બરાબરની જમાવટ થાય . એમાં કોઈ નવોસવો હોય તે કાંઠે ઊભો ઊભો અચકયા કરે ! ખાબકું કે ખાબકું ખાબકું કે ખાબકું . . ? એવામાં તો કોઈ જૂનો ખેલાડી એને ધક્કો મારીને કહે કે આમ ઊભું નો રેવાય ! ધુબાકો મારી દેવાય ! ને પડતાંની સાથે હાથપગ માંડે એનું કામ કરવા ! હા . . થોડુંક પાણી પણ પીવાઈ જાય ! ને જરૂર પડે તો જૂના ખેલાડી એને ખેંચીને બહાર કાઢે ખરા ! તમે તો તરવૈયા છો . માત્ર ઘૂનો નવો છે . અમારી વિનંતી છે કે - હવે ખાબકો ! જાપાનનો બટકો કર્મચારી પયટર્ન વિભાગની ટિકિટબારી પાસે બેસીને ભાંગ્યા - તૂટયા અંગ્રેજીમાં બોલ્યે જતો હતો અને ધૈવતનો ગુસ્સો સ્યુસાઈડ ( આપઘાત ) ને બદલે હોમીસાઈડ ( ખૂન ) કરી બેસે કક્ષાએ પહોંચી રહ્યો હતો . દુનિયાભરના સહેલાણીઓ સંવાદ સાંભળીને હસતાં - હસતાં આગળ ધપી રહ્યાં હતાં . મને ખૂબ ગમતી વિવેકની થોડી ગઝલોમાંની એક સૂરીલી ગઝલ આજે માણીએ , એના જન્મદિવસે . ગયા વર્ષે ગઝલ વિવેકનાં બ્લોગ પર સરપ્રાઈઝ પોસ્ટરૂપે મૂકી હતી યાદ છે મિત્રો ? આજે ગઝલ આપણે અહીં ફરી સાંભળીએ અને માણીએ . ગુજરાતમાં ફયુઅલ પરનો વેટ દર ઘટાડીને ટકા કરાયો કહાઁ થમે હૈં આપ શિવ ભૈયા ? ઇધર તો અફ઼સોસ હોને શુરૂ હો ગયે કિ હરિદ્વાર મેં લાઠીચાર્ચ નહીં હો રહા , કાહે સે કિ ઉધર અચ્છી વાલી સરકાર નહીં હૈ સ્પીપાના હેતુઓ તેના એમ યુ માં રેખાંકિત કરવા માં આવ્યા છે , જેની નોંધણી - - ના રોજ સોસાયટી નોંધણી અધિનિયમ - હેઠળ કરવા માં આવી હતી અને તેનુ સંક્ષિપ્ત વિવિરણ નીચે આપ્યું છે . સંપૂર્ણ એમ યુ પણ નીચે આપવા માં આવ્યું છે . સ્પીપા ની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારિઓ ને પ્રશિક્ષણ આપવા માટે રાજ્ય કક્ષા ની વહીવટી પ્રશિક્ષણ સંસ્થા તરીકે માં કરવા માં આવી હતી . ઑક્ટોબર , માં તે એક સ્વાયત્ત સંસ્થા ( ભારતીય સોસાયટી અધિનિયમ હેઠળ નોંધાયેલ ) બની હતી . સંસ્થા નો હેતુ સાર્વજનિક વહીવટ અને રાજ્ય કારભાર ને લગતા મુદ્દાઓ માં આધુનિકતમ પ્રશિક્ષણ આપવાનું છે જેથી સરકારી કર્મચારિઓની તેમના પોતપોતાના ક્ષેત્રો માં સેવાઓ આપવાની યોગ્યતા માં વૃદ્ધિ થાય . સંસ્થા સરકાર અને સરકાર બહાર ના બધાં હકદારો વચ્ચે રચનાત્મક સપાટી ઉભી કરે છે જેથી ઉત્તમ રાજ્ય કારભાર નો અંતિમ હેતુ સિદ્ધ થઈ શકે . સંસ્થા માનવ મૂડી ના વિકાસ અને સંસ્થાકીય શૈક્ષણિક કાર્યક્રમો ને સરળ પરિવર્તન લક્ષી બનાવવા માટે દૃઢપણે કટિબદ્ધ છે . ધક ધકતી છાતીએ અમને એક વખત તો અડકો વાલમ કોણ કહે હું કડકો તમારાં ગમતાં ગીતડાંનો ગુલાલ કરીને તમે બધાંની હારુ ડાયરામાં મેલ્યાં તો હવને ઈનો લાભ મળ્યો . સહકારી મંડળીઓમાં કાયદાનો અમલ કરાવવો તાલુકાના ગ્રામ્ય વિસ્તામરમાંથી સહકારી મંડળીઓની નોંધણી દરખાસ્તો મેળવી , તાલુકાની મંડળીઓની પેટા નિયમ સુધારા અંગેની દરખાસ્તો મેળવી જિલ્લામ કક્ષાએ મંજુરી માટે મોકલવી . ગણિત ને લગતા પ્રકરણો ની યાદી આલ્ફાબેીકલ ઓર્ડર મા પ્રાપ્ય છે ગણિત ને લગતા પ્રકરણો ની યાદી . નિમ્નલિખિત વિષયો ની યાદી અને લિન્કસ ફક્ત સંક્ષિપ્ત િસ્તાર દર્શાવે છે . સમ્પુર્ણ માડખા માટે જૂઓ ગણિત ના વિસ્તારો અથવા ગણિત ને લગતા પ્રકરણો ની યાદીઓ ની યાદી . અહિ ડોલ્ફીન , શાર્ક , દરિયાઇ સાપ , દરિયાઇ ઘોડો , કાચબા , અને લીલ , સ્નાનવાદળી , સ્ટાર ફશિ વગેરે જોવા મળે છે . ઉપરાંત બેટ દ્વારકાના દની પોઇન્ટ ખાતે પણ દરિયાઇ જીવ સૃષ્ટિનો અદ્ભુત નજારો જોવા મળે છે . અહિ ડોલ્ફીન , લાઇવ કોરલ , જેલી ફશિ , પફર ફશિ , સ્ટાર ફશિ , અટોટોપતસ વગેરે જોવા મળે છે . અને આપણે નેતાગીરી ચલાવી લઈએ છીએ . હિનલ : ને દાદીમા તો આપણ ને કેટલા વહાલા છે ! ! ! તેના ઓપરેશન ના પૈસા થી આપણે શું પ્રવાસ માં જઇ ને મજા કરીએ ? મિત્રો , આશા છે કે નવરાત્રિથી શરદપૂનમ સુધીની રમઝટ તમે જરૂર માણી હશે આજે પ્રસ્તુત છે એક ખાસ થાળ . મારે માટે થાળ જરા ખાસ છે , કારણ કે એની સાથે અતીતનાં ઘણા સંભારણા જોડાયેલા છે . કદાચ સંભારણાએ આજ સુધી થાળને ખાસ બનાવી રાખ્યો છે થાળ પહેલાં ઘણા વખતે આજે મારી થોડી બકબક પણ કરી લઉં ( તમને બોરીંગ લાગે તો નીચેનો આખો ફકરો કુદાવી જવાની તમને છૂટ છે ! ) પ્રિન્સ ઓફ વૅલ્સ તરીકેની પરંપરાના ભાગરૂપે , ચાર્લ્સે નૌકાદળ અને વાયુસેનામાં સમય વિતાવ્યો હતો . કેમ્બ્રિજ ખાતેના પોતાના બીજા વર્ષ દરમિયાન ચાર્લ્સની વિનંતી પર તેમણે રોયલ એર ફોર્સની તાલીમ મેળવી હતી , જેના બાદ 8 માર્ચ 1971ના રોજ યુવરાજે જેટ પાયલટની તાલીમના ભાગરૂપે ક્રેનવેલ સ્થિત રોયલ એર ફોર્સ કૉલેજથી ઉડાન ભરી હતી . તે વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પાસિંગ આઉટ પરેડ બાદ , તેમણે નૌકાદળની કારકિર્દી હાથ ધરી હતી , અને ડ્વાર્ટમાઉથ ખાતેની રોયલ નૅવલ કૉલેજ ખાતે સપ્તાહના અભ્યાસક્રમમાં જોડાયા હતા અને ત્યારબાદ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરઢાંચો : HMS ( 1971 - 72 ) તથા ફ્રિગેટ્સ ઢાંચો : HMS ( 1972 - 1973 ) અને ઢાંચો : HMS ( 1974 ) પર ફરજ બજાવી હતી . 9 ફેબ્રુઆરી , 1976ના રોજ 845 નૅવલ એર સ્ક્વૉડ્રનમાં જોડાતા પૂર્વે , ચાર્લ્સે 1974માં આરએનએએસ ( RNAS ) યેવોવિલ્ટન ખાતે હેલિકોપ્ટર પાયલટ તરીકેના ગુણો પણ શીખ્યાં હતા . ઢાંચો : HMS નૌકાદળમાં પોતાના આખરી નવ માસના ગાળામાં યુવરાજે કોસ્ટર માઇનહન્ટરની કમાનઢાંચો : HMS પણ સંભાળી હતી . કુલ મળીને , પ્રિન્સ ચાર્લ્સ ચિપમન્ક બેઝિક પાયલટ ટ્રેનર , હેરિઅર ટી એમકે 4 વી / એસટીઓએલ ( V / STOL ) ફાઇટર , બીએસી ( BAC ) જેટ પ્રોવોસ્ટ જેટ પાયલટ ટ્રેનર , નિમરોડ મેરિટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ , એફ - 4 ફૅન્ટમ ટુ ફાઇટર જેટ , એવરો વલ્કન જેટ બોમ્બર અને સ્પિટફાયર ક્લાસિક ડબલ્યુડબલ્યુટુ ( WWII ) ફાઇટર ઉડાડતા શીખેલા છે . મિત્રો , કેટલાંક લોકોને પોતાની વાત યેન કેન પ્રકારેણ સાચી સાબીત કરવાની ગ્રંથી બંધાઇ ગઈ હોય છે . જ્યારે અનેક લોકો કહે કે તમે જે વાત કરો છો તેમાં વાત બરાબર નથી , જગ્યાએ ખામી છે . તો યે તે પોતાની વાતને સતત વળગી રહે . પ્રકારના માનસને શું કહેવાય તે હવે અમેરિકા સંશોધન કરીને કહેશે [ . . . ] મારી ધડકનોમાં ધડકે છે તું વિશ્વાસ બની , પણ તારી શ્રધ્ધામાં કાં મારું સ્થાન નથી ? આંદામાન - નિકોબાર ટાપુ પર દક્ષિણમાં કયો પૉઈંટ આવેલો છે ? ઈંદિરા પોઈંટ આવેલો છે . ધમાચકડીમાં કેતન બાથરૂમમાં જઇ તે બે પડીકી પાણી સાથે પી ગયો . , મંત્રવિદ્યાવાળો સિમોન , પોતાના જંતરમંતરથી લોકોને અચંબામા નાખી દેનાર સિમોનની વાત ફક્ત પ્રેષિતોનાં ચરિતોમાં આવે છે . પ્રેષિતોનાં ચરિતોના આઠમાં અધ્યાયમાં અમનો પરિચય આપવામાં આવ્યો છે . સિમોન નામનો એક માણસ પહેલેથી શહેરમાં જંતરમંતરનો પ્રયોગ કરતો આવ્યો હતો . અને તેણે શમરુનના લોકોને અચંબામાં નાખી દીધા હતા , અને પોતે કોઈ મહાપુરુષ હોય એવો દાવો કરતો હતો . નાનાથી માંડીને મોટા સુધી સૌ તેનું સાંભળતા હતા અને કહેતા હતા , માણસ જેને મહાશક્તિ કહીએ એવી ઈશ્વરની શક્તિનો અવતાર છે . ' લોકો તોનું એટલા માટે સાંભળતા હતા કે ઘણા લાંબા સમયથી તે તેમને પોતાની મંત્રવિદ્યાથી અચંબ પમાડતો આવ્યો હતો . ( પ્રે . . , - ૧૧ ) નાત , જાત , ધર્મ , દેશ , પ્રાંત આદી ભેદ ભુલી બધાની સાથે પ્રેમ ભર્યો વ્યવહાર કરીએ તો દુનિયાભરમાં જમવાનું પીરસાયું ને પહેલો કોળીયો મોંમાં મૂક્યો , ત્યાં ગૃહલક્ષ્મીએ કલાપીની ' ગ્રામ્યમાતા ' ના ' નહીં તો ના બને આવું ' અંદાજમાં ઉલટતપાસ લેતાં કહ્યું , ' આજ સુધી કદી મારી દાળ દુણાઇ નથી , ભાત ચોંટ્યા નથી , રોટલી બળી નથી , ભજિયાં કાચાં રહ્યાં નથી . . . અને આજે બઘું થયું . આવું કેમ ? સાચું કહેજો , તમારા મનમાં આજે શું ચાલે છે ? ' ' આજના દિવસે ઘરમાં કરેલા પ્રવાસ વિશે હું પ્રવાસવર્ણન લખવાનો છું . ભોજન વિશે પણ . ' ' જોયું ? હું નહોતી કહેતી ? કારણ જડી ગયું ને ! તમારા મનમાં આવા વિચારો ચાલતા હોય પછી ભોજનમાં ક્યાંથી ભલીવાર આવે ? ' ( પહેલા શેરને બાદ કરતાં ) સુંદર રચના પહેલો શેર ( જે આખા કાવ્યના ભાવથી એકદમ વિરુદ્ધ છે ) જો કાઢી નાંખશો તો રચના વધુ ખીલી ઉઠશે રાજીવ ! ! પંજાબમાં દિવાળીપર્વ ભગવાન શ્રીરામના ચૌદ વર્ષના વનવાસ બાદ અયોધ્યામાં પાછા ફર્યાની ખુશાલીમાં તથા ગુરુ હરગોવિંદસિંહની જેલ મુક્તિની ખુશાલીમાં ઊજવવામાં આવે છે . દિવસોમાં અમૃતસરના સુવર્ણમંદિરની શોભા અને ભપકો જોવા જેવો હોય છે . છતાંયે માનથી મારું હૈયું તો તુજને નમે ! સ્ત્રીની કહાણી નરવી સુહાની સ્ત્રી જીવને ત્રણવાર વિંધાણી નાનપણમા કાન વિંધાયા લિમડાની સળી ખોસાણી કન્યા બનીને નાક વિંધાણું હીરાની સુંદર જડ જડાણી નવોઢા બની સાસરે સમાણી પિયુના પ્યારમા હૈયું વિંધાણું ત્રણ વાર જીવનમા વિંધાણી હૈયેથી કદી ' ઉફ ' સેરવવાની છે સ્ત્રીની રમણિય કહાની ખાનગી કંપનીઓ કરતા જાહેર ક્ષેત્રના IPOમાં વધુ વળતર આહવાન યુવાનોને છે , પુકાર યુવાન લોહી માટે છે . એકવીસમી સદીની પ્રભાતમાં દેશના યુવક - યુવતીઓ સ્વાર્થની ઉંઘમાં પોતાની અંગત પ્રતિષ્ઠાના સ્વપ્નોમાં રાચે છે , તે કોઈપણ રીતે યોગ્ય નથી . આજે આપણે સાંસ્કૃતિક સંક્રમણના ઐતિહાસિક ગાળામાંથી પસાર થઈ રહ્યા છિએ . ભૌતિકવાદ તેની ચરમ સીમાએ છે . સંયમ , સેવા , તપ , ત્યાગ અને સાદગી જેવા નૈતિક અને આધ્યાત્મિક મુલ્યોના અસ્તિત્વ પર ગંભીર પ્રશ્નચિહન લાગેલું છે . યુવાન વર્ગમાં તેના પ્રત્યે ગંભીર આસ્થાનો સર્વથા અભાવ જોવા મળે છે . ભીષણ અંતદ્રંદ્રની વિષાદપૂર્ણ સ્થિતિમાં આધ્યાત્મિકવાદ અને બૌદ્ધિકજગતના જાજ્વલ્યમાન સુર્ય સ્વામી વિવેકાનંદ યુવાનોને પ્રખર દિશાબોધ પ્રદાન કરે છે . તેમની દૈદિપ્યવાન જ્ઞાનપ્રભાથી યુવાનોના દિલોદિમાગમાં છવાયેલા જ્વલંત પ્રશ્નોનો ઉકેલ મળતો દેખાય છે , સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે , હે યુવાનો , તમે સર્વશક્તિશાળીના સંતાન છો . તમારા પર અનંત દિવ્ય અગ્નિની ચિગારીઓ છે . દરેક આત્મા મુળરૂપમાં દેવ સ્વરૂપ છે અને તેનું લક્ષ્ય દિવ્યતાને જગવવાનું છે . લક્ષ્યના એક વાર નિર્ધારીત થતા તેને અનુરૂપ યુવાનોના જીવનનું ગઠન શરૂ થઈ જાય છે . તેમના જણાવ્યાનુસાર લક્ષ્યના અભાવમાં આપણી 99 ટકા શક્તિઓ જ્યાં ત્યાં વિખરાઈને નષ્ટ થતી રહે છે . સ્વામીજીના શબ્દોમાં , અજ્ઞાન બધા દુઃખ અને બુરાઈઓનું જડમુળ છે . તેના કારણે આપણે સ્વયંને પાપી , દીન - હીન અને દુષ્ટ - દરીદ્ર માની બેઠા છિએ અને અન્ય લોકો પ્રત્યે પણ આવી ધારણાઓ રાખીએ છિએ . તેનું એકમાત્ર સમાધાન પોતાની દિવ્ય પ્રકૃત્તિ અને આત્મશક્તિનું જાગરણ છે . તેઓ કહે છે કે આધ્યાત્મિક અને માત્ર આધ્યાત્મિક જ્ઞાન આપણી બધી મુશ્કેલીઓ અને દુઃખોને હંમેશા માટે સમાપ્ત કરી શકે છે . ઈન્દ્રિય સુખ અને અન્ય ભોગ પાછળની આંધળી દોડનો કોઈ અંત નથી . અસ્તિત્વની પૂર્ણ આહુતિ આપવા છતાય આગ શાંત નહીં થાય . સ્વામીજી કહે છે કે તમારે હંમેશા યાદ રાખવાનું છે કે દરેક શબ્દ , દરેક વિચાર અને દરેક કર્મ તમારા માટે સંગ્રહીત રહેશે . જેવી રીતે ખરાબ વિચારો અને કર્મો ખુંખાર સિંહની જેમ તમારા પર આક્રમણ કરવા આતુર રહેશે , તેવી રીતે સારા વિચાર અને સારા કર્મોની શક્તિ પણ હજારો દેવદુતોની જેમ તમારી રક્ષા કરવા સદા તત્પર રહેશે . સ્વામીજી કહે છે કે આટલી તપસ્યા પછી યથાર્થવાદી સત્યને હું સમજી શક્યો છું કે ઈશ્વર દરેક પ્રાણીમાં છે અને જે જીવ સેવા કરે છે , તે ઈશ્વર સેવા કરે છે . ઈડર સિવિલમાં રોજના ૨૫ જેટલા વાઈરલ તાવના લક્ષણોવાળા દર્દીઓ આવતા હોવાનું જણાવ્યું હતું , પરંતુ સાથે ડેન્ગ્યૂનો એક પણ કેસ સિવિલમાં આવ્યો હોવાનું ઉમેર્યું હતું . હાલમાં હોસ્પિટલમાં સુરપુરના જાફર અને હસન તથા કેશરપુરા ફૈઝાને પણ શંકાસ્પદ ડેન્ગ્યૂની સારવાર લીધી છે . વઘુમાં ડબાસા ( રાજ . ) ના પણ ત્રણ કેસ રોગના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે . અનુ કપૂર સાથે પ્રણય દ્રશ્યો ભજવવાનો પ્રિયંકાનો ઈનકાર . ધર્માસ્તિકાય : અરૂપી હોવાથી ચક્ષુગોચર નથી તે તેના ગુણથી જાણી શકાય છે . જીવ અને અજીવ તમામ પદાર્થોને એક સ્થાનેથી બીજે સ્થાને ગતિ કરવામાં સહાય કરે છે . તે લોકાકાશવ્યાપી અને અસંખ્યાત પ્રદેશી છે . ડૉ . મહેશ રાવલની ' સુખદ અંજામથી વંચિત્ કથાનક , ક્યાંસુધી લખવા ' પંક્તિથી શરૂ થતી આખી ગઝલ હ્રદયદ્રાવક છે . પ્રશ્શનકર્તા : પણ આપ જે લોકોને જ્ઞાન આપો છો , તેનાથી મૂળ આત્મા પ્રાપ્ત થાય છે ? સ્વપ્ન સિદ્ધ કરવાનો માર્ગ એવો છે કે જ્યાં માત્ર આગેકૂચ થઈ શકે છે , પાછલા પગે પીછેહઠની કોઈ શક્યતા હોતી નથી . ' હરિનો મારગ ' નવી ક્ષિતિજો આંબનારા શૂરવીરોનો માર્ગ છે . આથી મીરાંબાઈએ કહ્યું હતું તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિટામીન પેનક્રિયાઝના કેન્સરને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે . રિસર્ચ ગ્રૂપનું નેતૃત્વ કરી રહેલા બાર્ટ્સ કેન્સર ઇન્સ્ટયુટના ભારતીય મૂળના તબીબ હેમંત કોચરે મહત્વપૂર્ણ માહિતી અભ્યાસ બાદ જારી કરી છે . ઉસકી બાત સુનકર લંગડી મહિલા બોલી - વાહ ! ક્યા તોડ કે લાઊં સુંદર અહેવાલ પંચમભાઇ ! કૃષ્ણ દવે પોતાની અનોખી લેખનશૈલી અને રજૂઆતને કારણે હંમેશા નોખા તરી આવે છે . આપણી ભાષાના તેઓ બહુ મોટા ગજાના કવિ છે . સરસ સંભારણું અમારા સુધી પહોંચાડવા બદલ આભાર . પિતા બનતાં ૫હેલાં હજાર વખત વિચારી લેવું જોઈએ કે પોતાનાં આર્થિક સાધનો કેટલાં છે ? તેમાંથી ૫તિ - ૫ત્ની , માતા - પિતા , ભાઈબહેનોના ગુજરાન ઉ૫રાંત કેટલું બચે છે ? જે બચે છે તેમાંથી કેટલાં બાળકોના ભરણપોષણ , શિક્ષણ , સ્વાસ્થ્ય , લગ્ન , વ્યવસાય વગેરેનાં સાધનો મેળવી શકાય તેમ છે ? ૫ત્નીનું સ્વાસ્થ્ય કેવું છે ? સંતાનોને સુસંસ્કારી બનાવવા લાયક આ૫ણા ઘરનું વાતાવરણ છે ? બધી વાતોને સારી રીતે સમજી લીધા ૫છી નિર્ણય કરવો જોઈએ કે કેટલાં સંતાનો પેદા કરવા જોઈએ એવું રે તપી ધરતી , એવું રે તપી , જેવાં તપ રે તપ્યાં ' તાં એક દિન પારવતી સતી . હતી અદશ્ય દિવાલો , મેં એવા કેદખાનામાં સહી અજ્ઞાન , અને અસત્ય જીવન મેં વિતાવ્યું છે પો ' ફાટે ને સૂરજ ઊગે , ઝાકળમાં થઇ લાલંલાલ , ઝળહળતી આભાદેવી સારી , રાતની વેદના અપરંપાર , આંખ રાતના કરી જાગરણ , આશ કિરણને શોધે રે ! પાંપણથી જ્યાં સ્વપ્ન રાત્રિના , ઓગળવા તરફડતા રે ! શું છે છબીમાં ? દુકાનના શટર જોડે એક જાડી દોરી વડે ટેબલ બાંધ્યું છે . દુકાનના શટરમાં લોક માર્યો નથી . એટલે કે દુકાનનું શટર ઊચું થતા દોરી ખેંચાઈ અને સાથે ટેબલ પણ ઘસડાય , ખબર પડે કે શટર કોઇએ ખોલ્યું છે . ગ્રેટ આઈડ્યા . ( દ્રશ્ય દિલ્હી ગેટ ( સુરત ) પાસેનું છે . ) બાકી પાર્કીગની રામાયણ તો રહેવાની . સબ - રજિસ્ટ્રાર ઓફિસ બંધ કરાવવા ગયેલા વકીલોના ટોળાએ કાબૂ ગુમાવીને રાજ્ય સરકારના - ધરા કેન્દ્રમાં ધમાલ મચાવી હતી . ફર્નિચર તોડ્યું હતું અને કોમ્પ્યુટર તોડવાનો પ્રયાસ કર્યો હતો . તાલુકા મામલતદાર ચેતન ગણાત્રા અને સિટી મામલતદાર શિવરાજસિંહ ખાચર તાત્કાલિક દોડી આવ્યા હતા . વકીલો ભરત જોબનપુત્રા , મિનિષ પટેલ વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવા કાર્યવાહી હાથ ધરી હતી . ઓફિસમાં તોડફોડ થઇ હોવાથી - ધરાના અધિકારી જે . એમ . ડામોર ફરિયાદી બન્યા છે . - ધરામાં R ૬૦ હજારનું નુકસાન થયું હોવાનો અંદાજ છે . કર્મ દિલથી કરવા જેથી , ફળને ભુલી જવાય , સાચી કમાણી ને કીર્તિ મારા , હરિ પ્રસન્ન થઈ જાય હો રાજ . મળે . કેનરેડનાં વકીલે તેનો બચાવ કરતાં લોસ એન્જેલસનાં ડિપટી ડિસ્ટ્રિક્ટ અટર્ની ડેવિડ વાલગ્રેનને વાત કરી હતી . કોનરેડનાં વકીલે જણાવ્યું હતું કે જેક્સનનાં બેડરૂમમાં બે પ્રોપોફોલથી ભરેલી સીરિંઝ મળી હતી . તેણે જાતે દવાઓ વધુ પ્રમાણમાં લીધી હતી અને આત્મહત્યા કરી લીધી હતી . અન્યમાં , વધુ યોગ્ય રીતે , ઉત્તર દિશા નક્કી કરવા માટે ઘટકોની શોધ કરવામાં આવી છે , જે કામગીરી માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર નિર્ભર રહેતું નથી ( કેટલાક કિસ્સાઓમાં તે સાચી ઉત્તર તરીકે ઓળખાય છે , ચુંબકીય ઉત્તરના વિરોધી તરીકે ) . છૂટાછવાયા ક્ષેત્રો , નજીકના ઇલેક્ટ્રીકલ પાવર સરકીટ અથવા નજીકના લોહ ધાતુઓના જથ્થાથી સ્વતંત્ર રહીને ગિરોકંપાસ અથવા એસ્ટ્રોકંપાસનો ઉપયોગ સાચી ઉત્તર શોધવા માટે થઇ શકે છે . તાજેતરની પ્રગતિ ઇલેક્ટ્રોનીક હોકાયંત્ર અથવા ફાયબર ઓપ્ટિક ગિરોકંપાસ છે , જે શક્ય રીતે પડી જતા ફરતા ભાગો વિના ચુંબકીય દિશાઓ નક્કી કરી શકે છે . ઘટક સતત રીતે જીપીએસ રિસીવર્સમાં બંધાયેલ વૈકલ્પિક પેટાપદ્ધતિ તરીકે દેખાય છે . જોકે , ચુંબકીય હોકાયંત્રો સસ્તા , ટકાઉ અને તેમાં ઇલેક્ટ્રીકલ વીજ પુરવઠાની જરૂર નહી હોવાથી ખાસ કરીને નિર્જન સ્થળોમાં લોકપ્રિય રહ્યા છે . [ ] એવો તો ચુસ્ત મેં અંધકાર પૂરી રાખ્યો , સૂરજ બની તડકો લાવ્યો અત્યાર સુધી ! સવાઈ પીર દરગાહ અને નાનકડો બેટ પીપાવાવ પાસેના દરીયાનું મોતી છે . એક સંબંધીને દરગાહ પર લઈ જતાં , પોણા કલાકની બોટ સફરમાં ઉપરોક્ત ગીત સવાઈ પીર સંદર્ભે મનમાં આવ્યું . પહેલા મનમાં રાગ ઉદભવ્યો અને આપોઆપ શબ્દો મૂકાતા ગયા . બે ત્રણ વખત પરિસ્થિતિમાં ગાયા પછી તેને ઓફિસ આવીને કાગળ પર ઉતાર્યું . તેના પ્રકાર - શાસ્ત્રીયતા વિશે કોઈ માહિતિ નથી , પરંતુ ફક્ત સર્જનને સૌ સાથે વહેંચવાના ઉમંગે અહીં પ્રસ્તુત કર્યું છે . હીનાજી સૌ પ્રથમ બ્લોગ જગતમાં આપનુ સ્વાગત . આપે આપનો પરિચય ખૂબજ સુંદર અને સંપૂર્ણ રીતે આપ્યો છે તે બદલ પણ અભિનંદન . હું તો નિવૃત છું અને પુસ્તકો વાંચવાનો અને વસાવવાનો પણ શોખ છે . ગુજરાતી સાહિત્યના જૂના અને નવા લગભગ તમામે તમામ લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોના પુસતકો મેં વસાવેલા છે અને આજે પણ વસાવતો રહુ છું . અલબત્ત હાલમાં ચાલી રહેલા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાની ગાંડી ઘેલછા મને ઘણી વાર મનમાં સવાલ પેદા કરે છે કે તમામ વસાવેલા પુસ્તકો મારી વિદાય પછી કોણ વાંચશે અને એટલે ક્યારે નવા પુસ્તકો ખરીદવા મન પાછું પડે છે પણ પુસ્તકો વાંચવાની અને વસાવવાની ટેવે ખરીદાતા રહે છે . wordpressદ્વારા શરૂ થયેલ ગુજરાતી બ્લોગની સુવિધાએ મને પણ બ્લોગ બનાવા પ્રેયો અને લખતો પણ કર્યો . આપ મારા બ્લોગની જરૂર મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો પણ મોકલશો . આભાર અને અભિનંદન્ લખતા રહેશો . ફરી મળીશુ . મારા બ્લોગની લીંક http . arvindadalja . wordpress . com 37 તેઓને પત્થરોથી મારી નાખવામાં આવ્યા અને બે ટુકડા કરી નાખવામાં આવ્યા . તેઓને તલવારથી મારી નાખવામાં આવ્યા , કેટલાકએક ઘેંટા બકરાના ચામડાં પહેરી રખડ્યા . જે ગરીબો હતા તેમને ખુબજ દુ : આપવામાં આવ્યું અને તેમની સાથે અઘટિત વ્યવહાર કર્યો . કૃષ્ણલીલાના પદ સાથે જ્ઞાન , ભક્તિ , વૈરાગ્યના પદો લખીને ગુજરાતી ભક્તિ સાહિત્યને સમૃદ્ધ કરનારા નરસિંહ મહેતાની ' શામળશાનો વિવાહ ' , ' હાર ' , ' હુંડી ' , ' મામેરું ' અને ' શ્રાદ્ધ ' જેવી આત્મચરિત્રાત્મક રચનાઓ તેમને નામે મળે છે . ઝૂલણા છંદમાં લખાયેલા તેમના પ્રભાતિયાં ખૂબ ભાવવિભોર કરતી રચનાઓ છે . પ્રેમલક્ષણા ભક્તિના પદમાં ગોપીએ શ્રીકૃષ્ણનો અનુભવ મહિમા પ્રસન્નતાપૂર્વક ગાયો છે . ગોપીએ ભક્તિભાવથી અને હરખથી કૃષ્ણના આગમનને વધાવ્યું છે . પ્રત્યેક પંક્તિમાં પહેલા શબ્દનું ત્રણ વાર થતું આવર્તન સંગીત સાથે ભાવને પણ પોષે છે . ઈટીવી ગુજરાતી પર નરસિંહ મહેતા ધારાવાહિક જોતા રચના સાંભળેલી , ત્યારથી તેની શોધ કરતાં અંતે સરસ પદ મળી આવ્યું . વલસાડ પાલિકાના ટાઉન પ્લાનીંગ ઇજનેરને સસ્પેન્ડ કરવા દરખાસ્ત પ્રશ્નકર્તા : આપને ચાર ડીગ્રી જે છે , જે ખૂટે છે સ્વભાવ આધીન છે કે વ્યવસ્થિત આધીન છે ? જો ISO ઇમેજો પાર્ટીશનની રુટ ( ટોચનું સ્તર ) ડિરેક્ટરીમાં હોય તો , ને દાખલ કરો . જો ISO ઇમેજો માઉન્ટ થયેલ પાર્ટીશનની ઉપ ડિરેક્ટરીમાં સ્થિત થયેલ હોય તો , પેલાં પાર્ટીશનમાં ISO ઇમેજોને પકડી રાખેલ ડિરેક્ટરીનાં નામ ને દાખલ કરો . ઉદાહરણ તરીકે , જો પાર્ટીશન કંઇ ISO ઇમેજો પર તરીકે સામાન્ય રીતે માઉન્ટ થયેલ છે , અને ઇમેજો માં છે , તમે ને દાખલ કરો છો . જેઓ સંસારને ભવબંધન કહે છે અને તેને માયાજાળ કહીને નારાજ રહે છે તેઓ ભગવાનની સર્વો૫રી કૃતિનું અ૫માન કરે છે . ત્યાગ કરવા યોગ્ય તો પોતાનામાં રહેલી દુર્ભાવના છે . તે છોડવા અને ધિકકારવા યોગ્ય છે . પ્રકરણ ૧૨ વાંચ્યા પછી હવે જાણવાની ખુબ ઇંતેજારી છે કે ત્યાં પ્રશાંત જાદવની ઓફિસમા કોણ હશે ? જલ્દીથી પ્રકરણ ૧૩ આપશો . ઇમામે મઝલુમ ( . . ) ની શર્મો હયાની હાલતને અનીસે ખૂબ અસરકારક રીતે રજુ કરી છે . પેલા માણસે પણ એજ જવાબ આપ્યો કે આશરે ચારસો - પાંચસો કિલોમીટર તો હશે . ' જમીન પર કોઇ જગ્યાએ ઝુલ્મ , અત્યાચાર , ભય અને આતંક જોવા નહિં મળે . ' તવ દર્શનની પાર સજન , બે લોચન મારાં અંધ , અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ ; અરે જેઈ બાત તો લોગ સમઝતે નહીં હૈં . . . બતાઇએ તો . . . બહુતૈ બઢ઼િયા લિખો હૈ . . . દાદાશ્રી : હા , ચિંતા અહંકારની નિશાની શાથી કહેવાય છે ? એના મનમાં એમ લાગે છે કે હું ચલાવી લઉં છું , તેથી એને ચિંતા થાય છે . આનો ચલાવનાર હું છું . એટલે છોડીનું શું થશે , છોકરાનું શું થશે , એમ કહે . આનું શું થશે , આમ શું થશે , મકાન પૂરું નહીં થાય તો શું થશે ? ચિંતા પોતે માથે લઈ લે છે . પોતે પોતાની જાતને કર્તા માને છે . હું માલિક છું અને હું કરું છું , એમ માને છે . પોતે કર્તા છે નહીં ને ખોટી ચિંતા વહોરે છે . 9 ] આજના સમયની ચિત્રકાર - કવિયિત્રી - પુષ્ટિમાર્ગનાં પદોની રચના કરનારા અને સમય સમયનાં દર્શન કરાવતા પ્રોગ્રામની રજુઆત કોણ કરે છે ? સુપ્રસિદ્ધ રંગકર્મી બાદલ સરકાર કા 13 મઈ કો કલકત્તા મેં નિધન હો ગયા ઉન પર વરિષ્ઠ ચિત્રકાર અશોક ભૌમિક કા આલેખ - પોતાના મૂળ નામે પ્રવાસ કરવાનું પસંદ કરતા ફિલ્મી સિતારાઓ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા , હરખને હુલામણે શામળિયા ઘેર આવ્યા . માતા જશોદા કુંવર કહાન ઘેર આવ્યા , ઝીણે ઝીણે મોતીડે ચોખલિયે વધાવ્યાં રે . નરસિંહ રૂપે નહોર વધાર્યા , હિરણ્યાકંસને માર્યો ; પ્રહલાદને પોતાનો કીધો , અગ્નિથી ઉગાર્યો રે પાતાળે જઇ નાગને નાથ્યો , નાગણીઓને દર્શન દીધાં ; કાળી નાગનું દમન કરીને , કુંડલ ભારો લાવ્યા રે . દશમે તો દયા કરીને નામ નકલંકી રૂપ ધરીને યે કૈસા રિશ્તા હૈ . . ? યે કૈસે સપને હૈ . . ? બૈગાને હો કર ભી , યે ક્યું લગતે અપને હૈ . . ? . . ઈબ્રાહિમભાઈ તેમ મરિયમબાઈને સંતાન . તેમાંથી એક દીકરો ગૂજરી ગયો છે . દીકરો અબ્દુલ મજીદ આશરે ૨૮ વર્ષ પહેલાં મલાવીમાં એક કાર અકસ્માતમાં માર્યો ગયેલો . તેના આઘાતમાંથી ' ખય્યામ ' અને પરિવાર ક્યારે બહાર આવ્યું નથી . અબ્દુલ મજીદ વિમાન ચાલક હતો અને તે નવાસવા ચાલકોને તાલીમબદ્ધ કરાવવાની સેવાઓ આપતો હતો . તદુપરાંત , ગઈ સાલ , ૨૮ ફેબ્રુઆરીએ મરિયમબાઈએ પણ આછીપાતળી માંદગી બાદ વિદાય લીધી . દંપતીનો એક દીકરો , ઉમ્મર અમેરિકા સ્થાયી થયો છે અને બીજો , અન્દલીબ , અહીં ઑક્સફર્ડમાં વસે છે . શકીલા નામે એક દીકરી બાજુમાં નૉરબરીમાં સ્થાયી થઈ છે , જ્યારે બીજી દીકરી , નઝાકત વેસ્ટ ડ્રુયટનમાં પરણી છે . અને છેલ્લું સંતાન , ત્રીજી દીકરી , તરન્નુમ પિતા સાથે રહેતાં રહેતાં તેમની સવિશેષ સારસંભાળ લે છે . તેથી બાબત સ્પષ્ટ થાય છે કે જો અલ્લાહની મઅરેફત પ્રાપ્ત કરવી હોય તો તેમની મઅરેફત પ્રાપ્ત કરવામાં આવે અને જો અલ્લાહ તરફ વળવું હોય તો તેમના તરફ વળવું જોઇએ . અલ્લાહના અવ્લીયાની ખાસીયત રહી છે કે તેઓ હંમેશા પોતાના ઝમાનાના ઇમામની તરફ રજુ થતા હતા . પછી ચાહે તે જનાબે સલમાને ફારસી ( રહ . ) હોય , જનાબે અબુઝર ( રહ . ) હોય , જનાબે હબીબ ઇબ્ને મઝાહિર ( રહ . ) હોય કે પછી જનાબે અલી બીન યકતીન ( રહ . ) હોય . બધા ઇમામની વિલાયત ધરાવનારાઓ પોતાના ઝમાનાના વજહુલ્લાહની તરફ દરેક સમયે રજુ થતા હતા . દોઆએ નુદબામાં કારણથી પોકાર કરનાર ઝમાનાના વજહુલ્લાહને વાક્યોથી પોકારે છે . જવાબ : ઘણા બધા એવા સવાલો છે , જેના સ્પષ્ટ ઉકેલ કુરઆને કરીમમાં નથી . જેમ કે નમાઝની રકાતો વિષે . પરંતુ વિષય એવા વિષયોમાંથી છે કે જેનો ઝીક્ર કુરઆને મજીદમાં મૌજુદ છે . ઘણી બધી આયતો ઇમામે ઝમાના ( . . ) ની હુકુમત વિષે છે , જેનો ઉલ્લેખ અમારા ઘણા બધા બુઝુર્ગોએ પોતાની ભરોસાપાત્ર કિતાબોમાં કર્યો છે . અલ્લામાં મજ્લિસી ( . . ) તેમની મહત્વની કિતાબ બેહારૂલ અન્વારમાં એક આખુ પ્રકરણ આયતોથી મખ્સુસ કર્યુ છે જે ઇમામે ઝમાના ( . . ) ના ઝહુર અને તેઓના કયામ કરવા વિષે બયાન થઇ છે . અમો અહિ નમુના રૂપે કેટલીક આયતો રજુ કરીએ છીએ . સમી સાંજ હતી . આવી બિહામણી સાંજ મેં જોઇ નથી . માણસોથી અમારું ઘર ભર્યું હતું . વાતાવરણ નર્યા દુ : ખથી ધ્રૂજતું હતું . ફોઇના છેલ્લા શ્વાસ ચાલતા હતા . અમારા કુટુંબના વૈદ્ય બેઠા હતા . ત્યાં ફોઇનો શ્વાસ હેઠો બેઠો અને બોલ્યાં : " " ભાઇ ! " બાપુજી જરા વધારે પાસે ખસ્યા . " ભાઇ , " ઊંડાણમાંથી ફોઇનો અવાજ આવ્યો , " ગયા તે દિવસે જવાની ઇચ્છા હતી . પણ સાથે બળી મરવાથી સતી થવાતું નથી . મરીને પણ મારે માટે જીવતા હતા . આજે એમની મા જેવી ભાભીએ સાચા જીવ ઉપર ખોટું આળ ચઢાવીને એમનો ભાવ ભજવ્યો છે . ભાઇ , આજે હવે મારે એમની પાસે જવું જોઇએ . મારું શરીર એમની ચેહની જગ્યાએ બાળજો . હવે મારાથી નહીં જિવાય . " ફોઇના છેલ્લા શબ્દો ઘણા ઊંડામાંથી નીકળતા હોય તેમ બોલાયા . શ્વાસ ચાલતો શમ્યો . આંખો આપમેળે બંધ થઇ ગઇ . વૈદ્યકાકા રડી પડ્યા . આખા ઘરમાં શોકનાં વાદળાં વરસ્યાં . સમકાલીન બુદ્ધિષ્ઠ શિક્ષક તાર્થંગ ટુલકુના અનુસાર , હૃદય ચક્ર અસ્તિત્વને લગતી પરિપૂર્ણતાની લાગણી માટે અત્યંત અગત્યનું છે . ( સંદર્ભ આપો ) સ્ક્રીન ત્રણ ઉપકરણોને બતાવે છે કે જે ડ્રાઇવર સુધારાને અટકાવી શકે છે ૧૦ ડિસેમ્બર ૨૦૧૦ : પ્રથમ ત્રણ વન - ડેને આસાનીથી જીત્યા બાદ ચોથી વન - ડેમાં અશક્ય જણાતા વિજયને પ્રાપ્ત કરીને આત્મવિશ્વાસથી ભરપૂર થયેલી ભારતીય ટીમ શુક્રવારે રમાનારી પાંચમી અને અંતિમ વન - ડે ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રવાસી ટીમને વ્હાઇટવોશ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે . નિયમિત સુકાની મહેન્દ્રસિંહ ધોની , સિનિયર બેટ્સમેન સચિન તેંડુલકર , વીરેન્દ્ર સેહવાગની ગેરહાજરીમાં પણ નવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે . નિયો ક્રિકેટ પર બપોરના : ૩૦થી પ્રસારણ કરવામાં આવશે . વર્તમાન શ્રેણીને - ૦થી જીતીને ભારત પાસે ૨૦૦૩માં ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં મળેલા - ૫ના પરાજયનો બદલો લેવાની સારી તક છે . ન્યૂઝીલેન્ડ માટે ૧૯૭૫ - ૭૬ બાદ ભારત સામે સૌથી શરમજનક પરાજય રહેશે . છેલ્લા કેટલાક સમયથી ખરાબ હવામાનનાં કારણે ઘણી મેચો રદ થઇ હોવાથી ચેન્નાઈમાં નીકળેલો સૂર્યપ્રકાશ સ્થાનિક ક્રિકેટ સમર્થકો માટે રાહત લઇને આવ્યો છે . હવામાન સ્વચ્છ રહેશે તો મેદાન સંપૂર્ણપણે સુકાઈ જશે અને પૂરી મેચ રમાય તેવી સંભાવના છે . મુરલી વિજયને બાદ કરતાં ટોચના ક્રમના તમામ બેટ્સમેનોએ શ્રેણીમાં ઉપયોગી રન બનાવ્યા છે . ચોથી વન - ડેમાં વરસાદનાં વિઘ્ન બાદ ભારત માટે વિજય અશક્ય બન્યો હતો પરંતુ યુસુફ પઠાણે આક્રમક બેટિંગ કરીને ટીમને વિજય અપાવ્યો હતો . કામચલાઉ સુકાની ગંભીરે સતત બે સદી વડે ૧૬૪ . ૫૦ની સરેરાશથી ૩૨૯ રન બનાવ્યા છે . ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે અમારે પાંચમી વન - ડે પણ જીતવાની છે . સતત પાંચ મેચ જીતીને શ્રેણીનું સમાપન કરવાથી સાઉથ આફ્રિકા જતાં પહેલાં અમારો આત્મવિશ્વાસ વધુ દ્રઢ બનશે . સ્પિનર અશ્વિને આઠ વિકેટ ઝડપી છે પરંતુ તે ખર્ચાળ સાબિત થયો છે . નહેરાએ ચાર મેચમાં ૧૯૭ રન આપીને ફક્ત ત્રણ વિકેટ ખેરવી છે . ન્યૂઝીલેન્ડ માટે ભારતનો પ્રવાસ અત્યંત કપરો બની રહ્યો છે અને તેણે ટેસ્ટ શ્રેણીને - ૨થી ગુમાવ્યા બાદ વન - ડેમાં પણ તેનો સફાયો નક્કી છે . પ્રવાસી સુકાની વેટ્ટોરીને બેંગલોરમાં ટીમે કરેલાં પ્રદર્શનથી થોડીક રાહત થઇ છે . પ્રથમ વખત તેની ટીમ ૩૧૫ રનનો સ્કોર નોંધાવી શકી હતી અને તેને આશા છે કે તેના ખેલાડીઓ ચેન્નાઈમાં પણ ચોથી મેચ જેવો દેખાવ કરશે . Courtesy by : divya bhaskar આંસુને આંખમાં લઈ ક્યાં સુધી જીવીશ હું ભલા એના કિનારે તારી આંગળીઓનો સ્પર્શ જો થઈ જાય રહ્યો મઘુર રજનીની એક અપેક્ષા લઈ દિલમાં હું , જાગી જાઉં હું ઝબકીને સ્વપ્ન તારો ચહેરો જો થઈ જાય કઠોર તું થઈ જશે એટલી મને ખબર હતી કે , કોમળ મારા દિલની વેદનાનો પણ નાદ તને જો સંભળાય કહી દે મને માત્ર એકવાર મળીને તું તારી દુનિયામાં લેવો શ્વ્વાસ કેવી રીતે જેથી તુ સમ જો જીવી જવાય નિરાધાર છે તૃષા મારી તારા પ્રણય કાજે , અમૃત ધારા હવે ' રાહી ' , છો અવિરત ઢોળાય અંત પ્રેમનો લાવવો હતો આવી રીતે શોથી , ભલા મળ્યા ને પડ્યા છૂટા કેમ ? શું વિયોગ તારાથી સહેવાય ? ચાહે તું મને કે પણ ચાહે જગતમાં હવે , પણ મારાથી મૃત્યુ પહેલાં તો તને કદી ના વિસરાય ભુરટા બીજ વિના નહિ રે , બીજ ભુરટા ટાર ; નિસિ બીન દિવસ ઘટે નહિ પ્યારે , દિન બિન નિસિ નિરધાર . વિચારી . 2 > CWG મામલે સીબીઆઈની કાર્યવાહી તેજ > સીબીઆઈએ ચોથી એફઆઈઆર નોંધી > એનસીઆરના 10 સ્થાનો પર સીબીઆઈના દરોડા > કલમાડીની બુધવારે 8 કલાક સુધી પુછપરછ > કલમાડીઓના સહયોગીઓને પણ પુછપરછ માટે બોલાવાયા હતા કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલા કરોડો રૂપિયાના કથિત ગોટાળા સંદર્ભે સીબીઆઈએ ગુરુવારે ચોથી એફઆઈઆર નોંધી છે . સીબીઆઈએ ચાર કંપનીઓના પરીસરો સહીત રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના કોઇ પોતાને ભગવાન જાહેર કરે છે અને લોકો તેને ભગવાન ગણીને પુજવા લાગે તો તેમાં મને બાબા કરતાં તેને માનવા વાળા લોકો વધારે મુર્ખ લાગે છે . એક વાતની નવાઇ લાગે છે કે શું ભગવાન આટલો સસ્તો છે ? . . કહેવાતા અવતારી બાબાએ તો આગાહી કરી છે કે હજુ એક બીજો ભગવાન પણ પાકશે . . ! ! ! ! અને લોકોએ તે આગાહી પર મંદિરો બાંધવાના શરુ કરી દીધા છે . ધાર્મિક લોકોની મુર્ખાઇની પણ હદ નથી ! ! ! ! આસ્થાના નામે મુર્ખાઇ - વેડા કયાં સુધી ચાલશે ? હું બાજુના ઓરડામાં ગયો . બધા ત્યાં રડી રહયાં હતા . ઍકમેકને આશ્વાસન આપી રહ્યાં હતા . મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી . તેને સૌથી વધારે દુખ થતું હોય તેવું જણાતું હતું . મારા બંને નાનકડા બાળકોને શું થઈ રહ્યું છે , તેની કોઈ સમજણ પડતી હોય તેમ ના લાગ્યું . પણ તેમની મા રડી રહી હતી ઍટલે તેઓ પણ રડી રહ્યાં હોય તેમ લાગ્યું . ગોળીઓને પ્લાસ્ટીકની શીશીઓમાં બંધ રાખવી જોઈએ . જેટલી માત્રા પેક રાખવી હોય એટલીજ શીશીમાં સાચવી રાખવામાં આવે અને જ્યારે ગોળીઓ ખાલી થઇ જાય ત્યારે પાઉડરને ફેંકી દેવામાં આવે તેનો બીજો ઉપાય છે કે , ઘનસત્વને વાટીને તેના ચોથા ભાગ જેટલી નાની હરડે ( હિમજ ) નું ચૂર્ણ મેળવવામાં આવે , ત્યારબાદ તેની ગોળી બનાવવામાં આવે . ૧૦ ગ્રામ ગૌમુત્રસત્વ માંથી ગોળી બને છે . રીતે એક કિલોગ્રામ ગૌમુત્રમાંથી ૧૦૦ ગોળીઓ બનશે . ઇતિહાસકાર અસ્તાનાના સંશોધન મુજબ ભારતીય લશ્કર હજરત હુસેનની મદદે સમયસર પહોંચી ગયું હોત તો માનવતાની લડાઇમાં ભારત - આરબ બંધુત્વનો એક નવો ઇતિહાસ રચાત . મુનિશ્રી પ્રશમરતિવિજયજી ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કક્ષાના કવિ અને લેખક છે . તેમણે સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનો સઘન અભ્યાસ કર્યો છે . સંસ્કૃત ભાષામાં મહાકાવ્યોની રચના કરી છે . તેમની દરેક રચના બહુ લોકાદર પામી છે . તેમણે સંસ્કૃત ભાષામાં અનેક સંપાદન પણ કર્યા છે . તેમઓ સારા સંગીતજ્ઞ અને ગાયક પણ છે . તેમની પ્રવચનશૈલી આકર્ષક અને પ્રેરક છે . તેઓ પ્રાકૃત , સંસ્કૃત , ગુજરાતી , હિંદી , મરાઠી અને અંગ્રેજી ભાષાના માધ્યમે વિચારશીલ ચિંતન સચોટ રીતે પ્રસ્તુત કરે છે . અરુંધતીદેવીના રૂપાળા ચહેરા પરની કરચલીઓમાં ગુલાબી શેરડા ઊપસી આવ્યા , ' અડધી સદી પહેલાંની વાતો છે બધી ! ત્યારે હું વીસ વર્ષની હતી . તમે કલ્પના કરી શકો છો કે જો અત્યારે હું આવી હોઉં , તો ત્યારે કેવી હોઇશ ! મને ચાહનારાઓની ખોટ હતી . પ્રશ્નકર્તા : મોક્ષ મેળવવો સહજ છે . સહજમાં જે અંતરાયો આવે છે , એને રોકવા પુરુષાર્થ છે . વેદનાની વાટ લાંબી હોય છે , શક્ય છે , બાકી હજુ અંજળ હશે . લીલો , પણ સૂનો ગિરનાર ! ચોમાસામાં પ્રવાસીઓ ઘટતાં પર્વત ભેંકાર ! અપને કાર્ય કો કરતે હુયે જિસને અપને કો અલગ કર લિયા વો ઇસ જગત મે રહ કર ભી ઇસ જગત મે ના રહા ! ઉસકે લિયે જીના ઔર મરના કોઈ ક્રિયા નહી રહી ! વો તો બસ હૈ ઇસ સન્સાર મે હૈ ભી ઔર નહી ભી હૈ ! ભજન સત્સંગના સાચા ભાવથી પધારવા હરકોઇને આમંત્રણ છે . ત્યારે આપણે વિનાસ કારી , દુર્જનોનુ , રાક્ષસોનુ , દુખો દર્દોથી ભરેલુ યુધ્ધ જોઈ દુખી થવાને બદલે , સજ્જનોનુ , દેવોનુ , સર્જનાત્મક , કલ્યાણકારી , આનંદ આપનારુ , નવસર્જનનો માર્ગ બતાવતુ , બે મહાન પ્રતિસ્પર્ધીઓ ભીષ્મપિતામહ અને અર્જુન , નુ ધર્મની , અને બાબાની સાક્ષીએ લઢાતુ યુધ્ધ નિહાળીશુ , જેનાથી આપણે જ્ઞાન , શાન્તિ , સુખ , આનંદ મેળવતા સત્યમાર્ગે જતા સ્વર્ગના અધીકારી થઈશુ , , , , , અત્યારે એક વાત યાદ કરો કે , બે ઝઘડતા હોય ત્યારે જેમ જોનાર વધે તેમ ઝઘડો ઉગ્ર બને , આમ જાણે અજાણે આપણે પાપ વહોરતા હોઈયે છીયે . તેવી રીતે બે સજ્જનો વિવાદ ને સંવાદમાં લાવવા ચર્ચા કરતા હોય ત્યાં સાક્ષી ભાવે હાજર રઃહી પ્રેરણા આપતાં પુન્ય મળે . , , , , અને કળયુગના અંતે સંગમયુગે લઢાતા વિનાશ કારી યુધ્ધ પછી સ્વર્ગનુ સર્જન થવાનુ છે , માટે યુધ્ધ ને સકારાત્મક ભાવે નિહાળીયે , ગ્રહણ કરિયે , તે પ્રમાણે પરિવર્તન કરીયે . જીવનનો રાહ બદલીયે , અને યુધ્ધના અંતે આવનાર સ્વર્ગના અધીકારી બનીયે . ચાલો ત્યારે પ્રથમથી જોવાનુ ચુકી ના જઈયે . આશુને ફરી એક વાર થયુ ઇશ્વર હુ શું સાંભળી રહ્યો છું કે પછી સ્વપનુ તો નથી જોતોને ? તમારી દરેક સમસ્યાના ઉકેલ માટે પૂછો Divyabhaskar . comના જાણકારોને ખુલ્લી આંખે ના દિસે કશું , ને બંધ આંખે બ્રમ્હાંડ ! ભીતર ભીતર શોધીયે , પલમાં પામીએ જ્ઞાન . . નરસિંહ મહેતા કહે છે . . . જાગીને જોઉં તો જગત દિસે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે તમે કરેલી વાતમાં શબ્દો ભલે વિરોધાભાસી લાગતા હોય પણ વાત તો છે . શબ્દો થકી કેવી રમત રમી શકાય , જોવાની એક મજા છે . આપણા માનીતા કવિશ્રી તુષાર શુક્લને જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ . . ! હાલમાં જે દિલ્હીના તાપમાંથી બચવા સરકાર સિમલા જાય છે , તેમ મોગલ બાદશાહોના વખતમાં સવારી કાશ્મીર જતી હતી અને તેથી કાશ્મીરના નૈસર્ગિક સૌંદર્યમાં તેમની સહેલ અને સગવડ ખાતર કલા - કોશલ્યથી ઘણો વધારો થયો . તેમાં મુખ્ય સ્થાન બાદશાહી બગીચાઓનું છે . જુદે જુદે રમણીય સ્થળે જ્યાં પાણીનું ઝરણ હોય , ત્યાં બગીચો અને આરામગૃહ તૈયાર કરવામાં આવતાં . કેટલાક બગીચાઓમાં આરામગૃહ નહિ બાંધતાં તંબૂઓ નાંખવામાં આંવતા અને કેટલેક સ્થળે ફૂલઝાડ નહિ ઉગાડતાં ચિનારાની ઝાડની - આપણા વડને કાંઈક મળતાં - ઘટા કરવામાં આવતી . એમ કહે વાય છે કે આવા સુમારે સાતસો બાગ હતા . હવે તો દસ - બાર બાગ જોવા મળે છે . તેમાંના ડાલ સરોવરને એક કાંઠે નગીનબાગ અને નિસીમબાગ અને બીજે કાંઠે ચશ્મેશાહી , નિશાત અને શાલેમાર તથા શ્રીનગરથી ચાલીસ માઈલ દૂર અછબલ અને સાઠ માઈલ દુર વેરીનાગ અમે જોઈ શક્યાં હતાં . નગીન અને નિસીમબાગમાં ચિનારનાં ઝાડની ઘટા છે ; અને બાકીના બાગની રચના લગભગ એકધારી છે . દરેક બાગમાં પ્રથમ તો તેનું સ્થળ સૌંદર્ય આકર્ષક હોય છે . ઘણે ભાગે પર્વતની તળેટીમાં સ્થળ હોય છે . બાગમાં ખોદાણ કે પુરાણ કરીને જમીનની સપાટી ઊંચીનીચી કરીને ત્રણથી દસ સુધી અગાશીઓ કરેલી હોય છે અને દરેક અગાશીમાં એકેક નાનો હોજ હોય છે . અને એક હોજમાંથી બીજા હોજ સુધી નાની નહેર કાઢેલી હોય છે ; એથી એક અગાશીમાંથી બીજી અગાશીમાં ઉતરતો નાનો ધોધ બને છે . તે ધોધ પથ્થરમાં કોતરેલી જુદીજુદી આકૃતિ ઉપરથી પડે છે એટલે પાણીનો આકાર તે આકૃતિ જેવો લાગે છે . અને તેના ઉપર સૂર્યનાં કે ચંદ્રના કિરણો પડે છે , ત્યારે દેખાવ ઓર લાગે છે . નહેરની અંદર અને બાજુ ઉપર અસંખ્ય ફુવારા હોય છે , ઘણું ખરું જે દર રવિવારે ઉડાડવામાં આવે છે . દરેક આગાશી ઉપર નહેરની બાજુમાં કે નહેર ઉપર આરામગૃહ હોય છે . નહેરની બંને બાજુસુંદર લૉન , પુષ્પો અને વૃક્ષો હોય છે અને તેની અંદર ફરવાના સ્વચ્છ માર્ગ હોય છે . તેમ ત્યાં આરામ લેવાની પણ ગોઠવણ કરેલી હોય છે . બગીચાની સામાન્ય રચના આવી હોય છે . ક્ષેત્ર , રચના , અગાશી અને ફૂવારાની સંખ્યા વગેરેમાં વિવિધતા હોય છે . સાયંકાળ અને ચાંદનીમાં નહેર ધોધ અને ફુવારાનું દ્રશ્ય અતિશય રમણીય લાગે છે અને આહ્લાદક શીતળતા અનુભવાય છે . તેમાં ત્યાંના સંગીત , તાજા મીઠા ફળ અને તાજા શીતળ જળથી ઓર વધારો થાય છે . આવો બગીચો માઈસોર પાસે કૃષ્ણરાજસાગરના કાવેરી નદીના બંધ નીચે કરેલો છે . આનું નામ વૃંદાવન છે અને ત્યાં હોટલ વગેરે રહેવાની સગવડ પણ થઈ છે . તેમાં વીજળીના જુદા જુદા રંગના પ્રકાશથી ઓર શોભા કરેલી છે . અંધારું ગાઢ આંખે આંજી અને પછીથી , કોઈ લચેલ ક્ષણને લણતું રહે સવારે . વાત્સલ્ય દુર ઉભો ઉભો શર્મીલી માસીનાં પ્રસન્ન ચહેરાને જોઇ રહ્યો હતો . હવે મારો નિરવ કહીને નિરવને લાડ કોણ કરશે ? માનાં ઉત્તમ સ્નેહને હવે તે ક્યારેય નહીં પામી શકે . જ્યોતિ તો મા પાછળ વિલાપ કરતી બેહોશ થઇ ગઇ વાત્સલ્યનું રડુ રડુ થતુ ઉદાસ વદન જોઇ રીના પણ ડુસકે ચઢી . બરોબર છનાં ટકોરે તેમને સ્નાન કરાવી અવ્વલ મંઝીલે પહોંચાડવાની શરુઆત થઇ અને નિરવ ખુબ રડ્યો . વાત્સલ્યની આંખમાંથી પણ આંસુ તો નીકળતા હતા અને નિરવને પણ સાચવતા સાચવતા વિષાદની અતિ ગંભિર પરિસ્થિતિમાં શર્મીલી માસીનાં દેહને અંતિમ દર્શન માટે મુક્યો ત્યારે સવારનાં વાગ્યા હતા અને રઘુપતી રાઘવ રાજા રામની ધુન સાથે નનામી નીકળી . સમયની એક એક પળમાં મદદગાર હાથલારી , મારે માટે તો ખુદ પરવરદિગાર હાથલારી . . છેલ્લા સુધારાની તારીખ : સંકલ્પના : સિલ્વરટચ ટેકનોલોજીસ લી . હાથમાં રાખું છું કોરો કાગળ અને હૈયે ઘનઘોર વાદળ વહેતા અશ્રુની શાહી કરી તને લખું હું ભીનો કાગળ એક એક અક્ષર વાંચે ને સંભળાય તને મયુરના ભીના ટહુકા કાળા અક્ષર લાગે મેઘધનુષી રંગ ને હૈયે વરસે પ્રેમ ધ્વનિલભાઈની સુંદર ગઝલ લાવ્યા હો ગુંજનભાઈ ! કાચ જેવા આંસુનું દર્પણ બનાવીને , કેટલાં પ્રતિબિંબ તોડી જાય છે સપનું . વાહ ! મજા આવી ગઈ . . . . . અભિનંદન . માં પર્વતના સૌથી ઉંચા શિખર પર બિરાજમાન છે કહેવાય છે કે માતા ભૈરવનાથથી બચતા બચતા પર્વત પર આવ્યા હતા પ્રથમ માતા પર્વતમાં એક જગ્યા રોકાયા હતા અને ત્યાં તેમણે સ્નાન કરી , માથું ધોયુ હતુ તે જગ્યા બાણગંગા ( બાલગંગા ) ના નામથી પ્રખ્યાત છે ભૈરવનાથ ત્યાં પણ માતાનો પીછો કરતો કરતો આવ્યો હતો તેથી માં ત્યાંથી આગળ નીકળી બીજી જગ્યા રોકાયા હતા તે સ્થળને અધ્ધકુવારી કહેવાય છે માતા ત્યાં નવ મહિના સુધી સંતાયને રોકાયા હતા ત્યાં એક ગુફા છે જેમા માં રહ્યા હતા ત્યાં પણ ભૈરવનાથ પાછળ આવતા માતા પર્વતના સૌથી ઉપરના ભવનમાં જતા રહ્યા હતા તે જગ્યા માતાનુ મુખ્ય ભવન છે અન અત્યારે જગવિખ્યાત મંદિર બની ગયુ છે ભૈરવનાથ ત્યાં પણ માતાની પાછળ ગયો હતો ત્યારે માતાએ ખુબ ક્રોધે ભરાય તેની સાથે ભયંકર યુધ્ધ કર્યુ હતુ અને યુધ્ધના અંતે માતા વાધ પર સવાર થઈને ખડગ વડે ભૈરવનાથનુ માથુ કાપી નાખ્યુ હતુ અને તે મસ્તક ત્યાંથી બે કીલોમીટર દુર જઈને પડ્યુ હતુ અને ત્યાં ભૈરવનાથનુ મંદિર બન્યુ છે મરતા મરતા ભૈરવનાથ માતાના શરણે આવ્યો હતો અને માતા તેને વચન આપ્યુ હતુ કે જે લોકો મારા દર્શને અહી આવશે તેઓએ તારા મંદિરે પણ આવવુ પડશે , અને જો આવુ નહિ કરે તો હું તેમની યાત્રાને અધુરી ગણીશ ! અને તેમની યાત્રા પુરી થશે નહી તો હતો વૈષ્ણોદેવીનો ટુંકો ઇતિહાસ હું બાવો મંગળદાસ . પેલું લખવું હોય તો લખાય . સહેલું , સારું કહેવાય . હું મંગળદાસ બાવો . ' મેં કર્યા રસ્તા ર્હ્રદયમાં આવવા , શ્યામ જો , મેં આંખમાં ડેલી કરી . શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબ આપણી ભાષાના આગવા લેખક છે , તેમની નવલકથાઓથી અજાણ વાચક શોધવો અઘરો છે , તો સાથે સાથે તેમના ગીતો પણ મનમાં ગૂંજારવ પ્રેરતા રહે છે . તેમની નવલકથાઓ સમુદ્રાન્તિકે , તત્વમસી , અતરાપી , અકૂપાર , કર્ણલોક , અગ્નિકન્યા હોય કે તેમના ગીતોનો સંચય ' ગાય તેના ગીત ' , લેખન પ્રત્યેની આગવી સૂઝ , ઉંડાણ અને નિરાળી પદ્ધતિ તેમની વિશેષતાઓ રહી છે . આજે બધાથી કાંઈક અલગ એવી બે ઉર્દુ ગઝલો તેમણે અક્ષરનાદને પાઠવી છે . આશા છે નવા પદાર્પણમાં પણ તેઓ સદાની જેમ શ્રેષ્ઠ અને અનોખું આપશે . અક્ષરનાદને કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર . શહેરની અર્થતંત્ર આધારિત નીતિઓ માટે એન્વાયર્ન્મેન્ટલ પ્રોટેક્શન એજન્સી જેવી સંસ્થાઓ દ્વારા તાજેતરમાં પ્રશંસા કરવામાં આવી હતી . [ ૨૭ ] 2009માં , એટલાન્ટાના વિર્જીનીયા - હાઇલેન્ડ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌપ્રથમ કાર્બન ન્યુટ્રલ ઝોન બન્યું હતું . વેરુસ કાર્બન ન્યુટ્રલે ભાગીદારીનું સર્જન કર્યું હતું જે વેલી વુડ કાર્બન સિક્વેસ્ટ્રેશન પ્રોજેક્ટ ( ગ્રામિણ જ્યોર્જિયામાં જંગલના અસંખ્ય એકર ) ને સીધી રીતે ભંડોળ પૂરું પાડવા શિકાગો ક્લાયમેટ એક્સચેંજ મારફતે ઐતિહાસિક કોર્નર વિર્જીનીયા હાઇલેન્ડ શોપીંગ અને ડાઇનીંગ પડોશપણા રિટેઇલ ડિસ્ટ્રીક્ટના 17 વેપારીઓને સાંકળે છે . [ ૨૮ ] [ ૨૯ ] દાદાશ્રી : તે તમે જો ઉપયોગ મૂકો તો દુરુપયોગ થશે . એટલે ઉપયોગ તો જોઈએ . વરદાન મૂંઝાઇ ગયો . શું કરવું ? એક બાજુ શર્લીનું તન હતું , બીજી તરફ બેંકમાં પડેલું એના બાપનું ધન હતું અને ત્રીજી તરફ અમદાવાદી માણસનું શંકાશીલ મન હતું . દાળમાં કોકમ સિવાય બીજું જે કંઇ કાળું દેખાય એની ખાતરી તો કરી લેવી પડે ને ? છેવટના ઘા તરીકે વરદાને ઇંગ્લેન્ડના વિદેશ મંત્રાલયને - મેઇલ મોકલ્યો . 15 . અનુભવિકા - હરીશ દવેનો અતીતના સ્મરણોની યાત્રા રજુ કરતો બ્લોગ . યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ ? સદ્નસીબે ભારતીય કાયદાશાસ્ત્ર માટે , ન્યાયમૂર્તિ ખન્નાએ ઉલ્લેખ કર્યો હતો તે " કાયદા અંગેનું ગંભીર ચિંતન " થયું અને કટોકટી પછી વહેલાસર તેના અતિરેકોને સુધારવામાં આવ્યા . આવા બે માર્ગ જાણે તે યોગી મોહે પડે નહીં ; હિમાલયની ભૂમિમાં છેલ્લાં પચાસ વરસોના ગાળામાં ત્રણ ખ્યાતનામ મહાપુરુષો થઈ ગયા . એક તો ઋષિકેશના સુપ્રસિદ્ધ સ્વામી શિવાનંદજી , બીજા ઉત્તરકાશીના સ્વામી તપોવનજી ને ત્રીજા ગંગોત્રીના મહાત્મા કૃષ્ણાશ્રમજી . ' હે પિતા ! આપે જણાવેલ બ્રહ્માને પામવા માટે પુરુષે પોતાના આશ્રમધર્મનું કેવી રીતે પાલન કરવું તે મને વિસ્તારથી કહો . ' ઇધર ગુરુદેવ સે બાત હો રહી થી તો ઉન્હોંને બતલાયા કી શબીના અદીબ જી બહુત બઢ઼િયા ગીત લિખતી હૈં . આજ યૂ ટ્યૂબ પર ઉનકા યે ગીત સુનાને કો મિલા . સોચા છોટી દિવાલી પર આપ સબકો ભી સુનવાયા જાએ . આપ સભી કો દિવાલી કી ઢેર સારી શુભકામનાએં . તુમ મુઝે છોડ કે મત જાઓ મેરે પાસ રહો , દિલ દુખે જિસસે અબ ઐસી કોઈ બાત કહો , રોજ઼ રોટી કે લિએ અપના વતન મત છોડો , જિસકો સીંચા હૈ લહૂ સે વો ચમન મત છોડો , જાકે પરદેસ મેં ચાહત કો તરસ જાઓગે , ઐસી બેલૌસ મોહબ્બત કો તરસ જાઓગે , ફૂલ પરદેસ મેં ચાહત કા નહીં ખિલતા હૈ , ઈદ કે દિન ભી ગલે કોઈ નહીં મિલતા હૈ , તુમ મુઝે છોડ કે મત જાઓ મેરે પાસ રહો . મૈં કભી તુમસે કરૂંગી કોઈ ફરમાઇશ , ઐશ આરામ કી જાગેગી દિલ મેં ખ્વાહિશ , ફાતિમા બીબી કી બેટી હૂઁ ભરોસા રખો , મૈં તુમ્હારે લિએ જીતી હૂઁ ભરોસા રખો , લાખ દુઃખ દર્દ હોં હંસ હંસ કે ગુજ઼ર કર લૂંગી , પેટ પર બાઁધ કે પત્થર ભી બસર કર લૂંગી , તુમ મુઝે છોડ કે મત જાઓ મેરે પાસ રહો . તુમ અગર જાઓગે પરદેસ સજા કર સપના , ઔર જબ આઓગે ચમકા કે મુકદ્દર અપના , મેરે ચેહરે કી ચમક ખાક મેં મિલ જાયેગી , મેરી જુલ્ફોં સે યે ખુશબૂ ભી નહીં આએગી , હીરે ઔર મોતી પહન કર ભી સજ પાઊઁગી , સુર્ખ જૂડે મેં ભી બેવા સી નજર આઊઁગી , તુમ મુઝે છોડ કે મત જાઓ મેરે પાસ રહો . દર્દે ફુરકત ગમ તન્હાઈ સહ પાઉંગી , મૈં અકેલી કિસી સૂરત ભી રહ પાઊઁગી , મેરે દામન કે લિએ બાગ઼ મેં કાંટે ચુનો , તુમને જાને કી અગર ઠાન લી દિલ મેં તો સુનો , અપને હાથોં સે મુઝે જ઼હર પિલા કર જાના , મેરી મિટ્ટી કો ભી મિટ્ટી મેં મિલકર જાના , તુમ મુઝે છોડ કે મત જાઓ મેરે પાસ રહો . - કવયિત્રી : શબીના અદીબ તારીખઃ ૨૨ જાન્યુઆરી ૨૦૧૦ થી તારીખઃ ૨૮ જાન્યુઆરી ૨૦૧૦ સૂર્યમંદિર , મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે ૩૦ કિલોમીટર જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલા એક ગામ મોઢેરા ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્ય મંદિર સંકૂલ છે . સૂર્યમંદિર સ્થાપત્ય કળા તેમજ શિલ્પકામનો અજોડ નમૂનો પ્રસ્તુત કરે છે . . . ૧૦૨૬માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા મંદિરના નિર્માણ કરાવવામાં આવ્યું હતું . જો કે હાલના સમયમાં મંદિરમાં પૂજા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . માતૃ દિને " માં " ને ઋણાજલી માં ની મમતા ના મૂલ્ય મુલવ્યા મૂલવાય નહી માં ની કોમળતા ના કુંમકુંમ કદીયે કરમાય નહી માં ની ઓરતા ના અમોલ હાર કદી હણાય નહી માં ની દિવ્યતા ના દર્શન દશે દિશા છુપાય નહી દોહદના દિવસે તું Continue reading © અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ - હક્કો જે તે રચનાકારના પોતાના છે . બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે , એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે , તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ . પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ - ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે . લોકસાહિત્યના કોપીરાઈટ પ્રશ્ને આજથી અડધી સદીથીય વધારે સમય પહેલા શ્રી ઝવેરચંદ મેઘાણીએ ગ્રામોફોન કંપનીઓ સામે કરેલી લડતની વાત અહીં તેમણે આલેખી છે . જન્મભૂમીમાં તેમણે ૨૯ જુલાઈ ૧૯૩૭ , આજથી બરાબર ૭૩ વર્ષ પહેલા લેખ લખેલો . જો કે સાહિત્યના અનેક પ્રકારો વચ્ચે પ્રસંગ એક અલગ વાત લઈને આજે પ્રસ્તુત કર્યો છે છતાં એક અનોખો પ્રસંગ છે , લોકસાહિત્યની તેમની રચનાઓ વિશે શ્રી મેઘાણી લખે છે , ' જોગીદાસ ખુમાણ જ્યારે તમે વાંચતા હશો ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ કોઈએ ઉતરાવી આપી હશે . કથાને નાટક લેખે વાપરનારાઓ , વૃતાંતોને રેડીઓ ઉપર કથનારાઓ , બીજી - ત્રીજી રીતે જાહેર મૂકનારાઓ , સહુ એવો સંતોષ અને દાવો ધરાવતાં કે તો પ્રચલિત સાહિત્ય છે , સર્વકોઈના અધિકારની સામગ્રી છે . તમને ભાગ્યે સત્ય સમજાશે કે સમગ્ર કથા વણવા મારે વાણાતાણા કરવા પડ્યાં છે , ગઢવી માધવદાને , પીંગળશી પાતાભાઈ , ગઢવી દાદાભાઈ , ખોજા વાલજી ઠક્કરે , ડુંગરના સ્ંધી પસાયતાએ - નામો જેનાં નથી એવા બીજા કેટકેટલાએ અક્કેક અસ્થિ આપ્યું . આખું કલેવર અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું , અને તેના ઉપર ઉર્મિની અંજલી છાંટીને પ્રાણ જગાડ્યો છે . " વધારે સક્રિય હોતી નથી તેથી તૈલતત્વનો સ્ત્રાવ ઓછો થતો હોય છે . પ્રકારના વાળ બરડ , ભૂખરા અને નિસ્તેજ લાગે છે . વાળમાં ગૂંચ વધારે પડે છે , અને તે વધારે તૂટે છે . જરા પણ કાળજી રાખતાં તે જલ્દી ખરવા લાગે છે . આવા વાળ સુંવાળા સુંદર લાગતા નથી . ' સમજ્યો . ' પ્રાંજલ વિચારમાં ડૂબી ગયો : ' એકમેકને કાપવાના પ્રયાસમાં બંને કપાઈ ગયાં . અને પરીણામ મારી પ્રણોતીની આંખોમાં છે . પણ વાંધો નહીં . તું રડવાનું બંધ કર , પ્રણોતી ! હું તારાં મમ્મી - પપ્પા વચ્ચે સમાધાન કરાવી આપીશ . અને પછી તારા રૂપની તિજોરી ઉપર તરાપ મારીશ . ' પ્રાંજલ એક પુરુષ મટી ગયો , પતિ પણ મટી ગયો અને માત્ર એક પ્રેમી બની ગયો . નરેન્દ્રભાઈ મોદી ભલે ગુજરાતને યુરોપીયન દેશોની હરોળમાં લઇ જવાના સ્વપ્ના જોતા હોય પણ મ્યુનીસીપલ કમીશ્નર સાહેબો અને ચૂંટાયેલા સભ્યો , તેમના સ્વપ્નોને અચૂક રોળી નાખશે . અશોક્ભાઈ , લેખને દૂર કરવામાં આવ્યો છે અને મેં કેટલિક સ્પષ્ટતાઓ પણ કરી છે , આશા છે કે આપ સહુ મને માફ કરશો . સંદર્ભનાં ઢાંચામાં તમે કરેલો ફેરફાર એકદમ યોગ્ય છે , તમે તો મારૂ અડધુ કામ કરી દો છો ભાઈ , તે ખોટુ કેવી રીતે હોઇ શકે . - - ધવલચર્ચા / યોગદાન ૧૧ : ૪૫ , માર્ચ ૨૦૦૯ ( UTC ) લંકા આવ્યા બાદ લંકાને ઘેરી લીધા પછી શ્રી રામે ફરીથી શાંતિ સંદેશ પાઠવવા માટે સુગ્રીવ પુત્ર અંગદને રાવણ પાસે મોકલ્યો . અંગદના કહેવા પછી પણ રાવણ પોતાના અભિમાનમાંથી બહાર આવ્યો અને આથી શ્રી રામ અને રાવણની સેના વચ્ચે મહાયુદ્ધ થયું . શ્રી હનુમાનજી યુદ્ધમાં શ્રી રામ - લક્ષ્મણના ડગલે અને પગલે ઉભા રહ્યા અને અનેક દાનવોને માત કર્યાં . જ્યારે શ્રી રામ અને તેમની સેના રાવણ પર ભારે પડવા લાગી તો રાવણે પોતાના ભાઈ કુંભકર્ણનો સહારો લીધો . કુંભકર્ણ મહાકાય અને તાકાતવાળો હતો . તે પણ શ્રી રામનો ભક્ત હતો પણ પોતાના ભાઈ રાવણની આજ્ઞાનું પાલન ગણી તે યુદ્ધમાં ઉતર્યો . પણ શ્રી રામના બાણથી તેનો પણ વધ થયો . આમ જુઓ તો આપણી વચ્ચે છે કોઇ સંબંધ નહિં , ને આમ જુઓ તો એના જેવો બીજોયે કોઇ ગાઢ નહિં . ( 13 ) ઊર્મિનો સાગર આટકોટમાં દૂકાનોમાં તાળા તોડનાર અઠંગ તસ્કર બેલડી ઝબ્બે મહાત્મા ગાંધીજીએ નરસિંહની સર્વધર્મની સારરૂપ રચના પ્રાર્થનામાં સમાવી . તે સર્જનાત્મકતા દેશ વિદેશના સીમાડા વટાવી સર્વશ્રેષ્ઠ પ્રાર્થના તરીકેનું ઉમદા સ્થાન પામી . નરસિંહની નિધિ ગામડાના ભજનમંડળો , ગોપીમંડળો , વૃદ્ધો , બાળકોના હોઢે ઝળાંહળાં છે . મનીષભાઇ , પુસ્તક વિશે સાંભળ્યું છે ખરુ પણ વાંચી નથી શકાયુ આધુનિક , એક ક્ષણમાં તૈયાર થઈ જતી કૉફી , જો કે સ્વિટ્ઝરલૅન્ડની નેસલે ( Nestle ) કંપનીએ 1933માં રજૂ કરી અને એને ' nescafe ' ( નેસકૉફે ) નામ આપ્યું , પરંતુ નેસલે કંપનીને વિચાર , યુક્તિ બતાવી હતી ' બ્રાઝીલિયન ઈન્સ્ટિટૂટ ઑફ કૉફી ' . ઈન્સ્ટીટ્યૂટે 1930માં કૉફીના બિયાંને ઓગળી જતા પાવડરના રૂપમાં ફેરવી નાખવાનું સૂચન નેસલેને કર્યું હતું . એને નેસલે કંપનીએ પ્રક્રિયાને પાર પાડવામાં આઠ વરસનો સમય લાગ્યો હતો . આખા પ્રકરણને ફકત સોહરાબ સાથે જોડીને જોવા કરતાં તુલસી અને કોસરબી ને લક્ષે લેવા જોઇએ , ગુણવંત જી એમની હત્‍યાને પણ યોગ્‍ય ગણાવશે ? ગુ . શાહના મતે સોહરાબનું એન્‍કાઉન્‍ટર યોગ્‍ય હતું એટલા માટે કે આતંકવાદી હતો , પણ હવેની વાસ્‍તવિકતા છે કે આંતકવાદી હતો નહી , ફકત ખંડણીખોર હતો , અને તે પણ પ્‍ોલીસનો મદદગાર , ઉપરથી બાતમીદાર પણ , અને કોઇ ગુણવિનાના બની રહેલા ( સાઠે બુદ્ઘિ નાથી વાળા ) ગુણવંતને પૂછે કે અનિષ્‍ટને ખતમ કર્યા પછી એવું કેમ જાહેર કર્યું કે મુખ્‍યમંત્રીને મારવા આવ્‍યો હતો ! ! ! ગુજરાત સરકારે જ્ઞાનશક્તિની માનવબળ વિકાસ માટે જે વિશિષ્ટ આરાધના કરી છે તેની પ્રેરક સમજ આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે , પ્રાથમિક શાળામાં કન્યાઓ માટેના હજારો સેનિટેશન યુનિટોનું નિર્માણ કરીને દીકરીઓ ટોઇલેટના અભાવે અભ્યાસ છોડી દે નહીં , એવી નાનામાં નાની સમસ્યા દૂર કરી છે . મારે મન પ્રાથમિક શાળામાં કન્યાના સેનીટેશન યુનિટનું નિર્માણ સરદાર સરોવર ડેમના બાંધકામ જેટલું મહત્વનું હતું , એમ પણ તેમણે જણાવ્યું હતું . ર્સ્વિણમ ગુજરાત અંતર્ગત આગામી ઓગષ્ટ મહિનાને ઊર્જા શક્તિ માસ તરીકે ઉજવવામાં આવશે . ' શિક્ષાપત્રી ' નું હાર્દ નિવૃત્તિ ધર્મ છે . કર્મયોગ , જ્ઞાનયોગ અને ભકિતયોગ જે ગીતામાં છે . રાવણને તો બહેનના નાક - કાન કપાયાથી રામ સામે લડી લેવું છે , પણ શૂર્પણખા અકંપનની મદદથી સીતાના વખાણ કરી કૈક્યીની માફત સ્ત્રીસાઘ્ય માસ્ટર સ્ટ્રેટેજી રચે છે . સીતા રાવણની પત્ની બને , તો રામ મેળવવાનો રસ્તો ખુલે ને ? અને સીતા વિના રામ ઇમોશનલી વલ્નરેબલ બને ( જે બન્યા ! ) નફામાં ! રામને પહેલાં કૈક્યીની લાલસા નડી છે , પછી શૂર્પણખા વન - વે લવ ! વાલ્મીકિના રામ ભગવાન નથી . પણ ચમત્કારિક પરાક્રમો કરનારા , દેવતાઈ ગુણો ધરાવનારા મહામાનવ છે . વાલ્મીકિ - વેદવ્યાસની કૃતિઓ ટાઈમલેસ બનવાનું કારણ પણ છે કે , એમાં ફક્ત મનોરંજન કે ફક્ત મોરલ એજ્યુકેશન નથી . કેરેકટર ગ્રોથ છે . નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી , શત્રુ મારીને સૌ મિત્ર રાખે ; રાય ને રંક કોઈ દૃષ્ટે આવે નહીં , ભવન પર ભવન પર છત્ર દાખે . જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને , એકડો સાવ સળેખડો , ને બગડો ડિલે તગડો . ( more ) મહમંદ અલી ભાઇને તેમના ચાહકો ઘણી વખત આજના યુગનાં નરસિંહ મહેતા કહેતા કારણ તેમના કાવ્યોમાં નરસિંહ મહેતાની જેમ અલખની ગેબી ગોખ દેખાતી . તેઓનાં કાવ્ય ' પૃથ્વીનાં ફેરા ' માં તેમણે લખ્યુ હતુ આંખમાં સુકાય આંસુ , વહે અવિરત . છેલ્લી ઘડી સુધી ઓસામા લાદેન હુમલાની યોજના ઘડતો હતો રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર . રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય . રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા . રમેશ પારેખ એટલે ' અક્ષરનું નામ ' . ' અક્ષરનું નામ ' આજે અચાનક - ક્ષર થઈ ગયું . સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ' હતાં ' લખી શકે . રમેશ પારેખ ' છે ' હતાં , ' છે ' છે અને ' છે ' રહેશે ! ભારતીય જ્યોતિષ પ્રમાણે શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે . એવી માન્યતા છે કે શનિ માણસના સારા - ખરાબ કર્મોનું ફળ આપે છે એટલે શનિદેવને ન્યાયધીશ પણ કહેવામાં આવે છે . જો તમે પણ શનિથી પ્રભાવિત છો અને તેની શાંતિ ઈચ્છો છો તો 1 જૂન , બુધવારે શનિ જયંતિ તેની માટે ખાસ મોકો છે . જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે કોઈની કુંડળીમાં શનિ પ્રતિકૂળ સ્થાને હોય છે તેને જીવનભર દુઃખ સહન કરવું પડે છે . સાડાસાતી અને . . . જ્ઞાનના સાગર પરમાત્મા શિવપિતા આકળયુગના વાતાવરણ માં આવી આપણે સૌ આપ્ણી આત્માઓના બાપ ને ભુલી ગયા , તેની સાથેનો સંબંધ સંપર્ક થી વિમુખ થયા , તેથી તેની સાચી શક્તિઓ અને સંસ્કારો ને ભુલી ગયા , આજે આપણે સૌ કબૂલ કરીયે છીયેકે સંસારમાં રાક્ષસી સંસ્કારો વધી રહ્યાછે અને આત્મીય સબંધો રહ્યા નથી , આવા ખોટા સંસ્કારો ને કારણે આપણા બાપ જે પરમપવિત્ર , સર્વજ્ઞાનવાન , સર્વ શક્તિવાન છે તેને સચી રીતે ઓળખતા નથી . તેથી કહીયે કે ; ; કાલાવાલા સૌને વાલા ; ; ખુશામત તો ખુદા ને પણ ગમે છે . ; ; આવુ કહેવુ શિવબાબા નુ અપમાન છે , શુ આપણે ખોટુ કરી બાબાને રીજવવા કથાઓ હવનો , , , વગેરે કરીયે , તો શુ યે લાંચીયા શિક્ષકો , પ્રધાનો જેવો તમે માનોછો કે તે સજા માંથી મુક્તિ આપે . આપણે કરેલ સારા કે ખોટા કર્મોના ફળ આપણને મળવાનાજ સમજ જેની પાકી છે તેજ સાચો ધર્મી થઈ શકશે . જ્ઞાન જેનેછે તે સાચોજ્ઞાની છે . અને ગીતા માં કહ્યા પ્રમાણે આવો જ્ઞાની મને પ્રિય છે . જ્ઞાન પ્રોફેસરો કે પંડિતો પાસેછે તે નહીં પણ જેણે આત્માની અને પરમાત્માની સાચી શક્તિઓ ને જાણી છે , એજ સાચો જ્ઞાની છે . આવો જ્ઞાની , ખોટુ કરવાનુ વિચારતો નથી , કરતો નથી , , , , , હવે બાબા કહે છેકે હુ તારા સાચા ખોટા કર્મો ના ફળ મારી પાસે રાખુ છુ . તે તને યોગ્ય સમયે પહોચાડ્યા કરુ છુ . તને ખબર નથી કે તારે ક્યારે અને ક્યાં જરુર પડશે , જે મને જાણછે તેથી તારી જરુરીયાત પ્રમાણે અનેક ઘણુ કરી પહોચાડ છુ . . . સમજવા દ્રૌપદી નુ દ્રસ્ટાંત સમજીયે . જે સાથે બીજા ભાગમાં છે , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ઓમશાન્તિ ઇલાહરી . સમાધાન કરવું પડે , જાત સાથે અને જાત , અમથી ઉજાગર બને નહીં ! આવી નુકસાનકર્તા બાબતો શું ફક્ત ધાર્મીકો કરે છે ? ! આજે બિન - નફાકારક અને બિન - સરકારી સંસ્થાઓ , મંડળો , સરકારો અને વ્યક્તિઓ પણ સમગ્ર વિશ્વમાં સામાજિક સાહસિકોને પ્રોત્સાહન આપવાની , ભંડોળ આપવાની અને સલાહ આપવાની ભૂમિકા ભજવે છે . અનેક કોલેજો અને યુનિવર્સિટીઓ સામાજિક સાહસિકોને શિક્ષણ અને તાલિમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતાં કાર્યક્રમોની સ્થાપના કરી રહી છે . * દાળ સાથે પાલક , ચોળા અથવા મેથી ભેળવો . તેવી રીતે કઠી સાથે સરગવાની શીંગ અને પાલકનો પ્રયોગ કરો . આવ્યું આંખમાં આંસું , વ્યથાએ લાજ રાખી છે . દવાની ગઇ અસર ત્યારે , દુવાએ લાજ રાખી છે . તરસનું માન જળવાઇ ગયું , તારા વચન લીધે , સમયસર આભથી વિખરી , ઘટાએ લાજ રાખી છે . ઘણું સારું થયું આવ્યા નહિ , મિત્રો મને મળવા , અજાણે મારી હાલતની , ઘણાંએ લાજ રાખી છે . પડી ' કૈલાસ ' ના શબ પર , ઊડીને ધૂળ ધરતીની , કફન ઓઢાડીને મારી , ખુદાએ લાજ રાખી છે . - કૈલાસ પંડિત અરે આજે તો કહેવું જોઈએ કે મેરી ક્રિસમસ મિત્રો ! ! ! આજે છે ૨૫મી ડિસેમ્બર એટલે કે નાતાલ . આમ તો ઘણા બધા દિવસો બાદ મળવાનું થયું છે પણ સાથે ઘણી ખુશખબરી અને દિવસોની ઉજવણી સાથે લાવ્યો છું . બાલદિન બાદ ખાસ તો આજે નાના ભૂલકા અરે મોટા પણ જેની પાસે ભેટ સોગાદની આશા રાખે છે તેવા સાન્તાકોઝ દાદાની આજે નાતાલ છે તો આજે ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે પણ સમય નિકાળીને પોસ્ટ રજુ કરી રહ્યો છું . વીર્ય એટલે દ્રવ્યમાં રહેલી ગર્ભિત શક્તિ ; વીર્ય બે પ્રકારના છે - ઉષ્ણવીર્ય અને શીતવીર્ય . જગતમાં તમામ દ્રવ્યો સૂર્યાત્મક ઉષ્ણવીર્ય અને ચંદ્રાત્મક શીતવીર્યમાં ગોઠવી શકાય છે . જેથી પિત્ત ( ગરમી ) ની અવસ્થામાં શીતવીર્ય ( ઠંડા ) અને કફ - વાત ( ઠંડી ) ની અવસ્થામાં ઉષ્ણવીર્ય ( ગરમ ) આહાર - ઔષધનો ઉપયોગ થઈ શકે . માંસાહાર નો આટલો દ્વેષ શા માટે ? . . . . . . . કોઈ પણ ખોરાક પોતાનામાં ખરાબ નથી . ખરાબી છે તેનો તમે કઈ રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરો છો તેમાં . કોઈ ખોરાક સાત્વિક છે અને કોઈ તામસિક એવું કશું હોતું નથી . ખોરાક માં હોય છે ફક્ત ન્યુટ્રીસંસ , પોષક તત્વો , વિટામિન્સ , ખનીજ , ફેટ , કારબોહાઈડરેટ્સ , સુગર અને પ્રોટીન્સ અને બીજા અનેક તત્વો પછી એમાં વનસ્પતિજન્ય હોય કે માંસાહાર હોય બધા માં પોષક તત્વો હોય છે . માંસાહાર પ્રત્યે એટલો દ્વેષ શા માટે ? ભાજી મુલા અને ગાજર સારા છે . શરીર ને શુદ્ધ કરે છે વાત સાચી છે . આપણે નિસર્ગોપચાર થી સારા થયા છીએ એટલે એના પ્રત્યે વિશેષ ભાવ હોય તે પણ સાચું પણ એનાથી માંસાહાર ને પ્રત્યેક ખોરાક ના લેખ માં એક વાર તો પુરા જોશ થી વખોડવો દ્વેષ ભાવ કહેવાય . દરેક ખોરાક એના પ્રમાણ સર લેવાનો હોય એમાં ખોરાક નો શું વાંક ? ભાજીમુલા પણ વધારે ખાય જઈએ તો હાની કરે . જે ઘી દૂધ ને તમે સાત્વિક ગણો છો એમાં ગાય કે ભેસ ની ચરબી ભરેલી છે . ઘી તો શુદ્ધ ચરબી છે . એના શરીર માં રહેલી ચરબી એના બચ્ચા ના પોષણ માટે દૂધ માં બીજા તત્વો સાથે ભળે છે . અને એપણ જેતે પ્રાણી ના બચ્ચા માટે કુદરતે બનાવેલ છે નહિ કે માણસ માટે . આપણાં શરીર નું બંધારણ એના માટે યોગ્ય નથી . આપણાં માટે આપણી માનું દૂધ યોગ્ય છે . આપણે માનું દૂધ હવેના બાળકો માટે જુજ રહેવા દીધું છે , ફિગર બગડી ના જાય માટે અને ગાય ભેસ ના દૂધ એમના બચ્ચાઓના મોમાં થી છીનવી આપણાં બાળકોના શરીર ના કામના નથી છતાં આપીએ છીએ , રે હિંદુ તારી અહિંસા . દરેક પ્રાણી ના બચ્ચા ચોક્કસ માર્યાદિત સમય પુરતાજ દૂધ પીવે છે . આપણે મુર્ખાઓ માનું દૂધ પુંરતું પીતા નથી અને પ્રાણીઓના દુધ હમેશા મરતા લાગી પીએ છીએ . સાત્વિક નું લેબલ જો લાગ્યું છે . આખી જીંદગી દૂધ પીતા રહેવાની શી જરૂર છે સંતો ? આતો સરાસર હિંસા છે . કોઈ પ્રાણી જેવાકે વાઘ સિંહ કે ગાય ભેસ આવે અને માણસ જાતની સ્ત્રીનું બચ્ચું ધાવતું હોય તેને બળપૂર્વક ખસેડી લે અને તે સ્ત્રીનું દૂધ ધાવી જાય તો ? સંતો કલ્પના કરો આને શું કહેવાય ? ઘીમાં હાનીકારક કોલેસ્ટ્રોલ સિવાય છે શું ? એને તમે સાત્વિક કહો છો . હજારો નહિ બલકે લાખો વરસો થી માણસ માંસાહાર કરતો આવ્યો છે . આપણે ઉભય આહારી છીએ છતાં પણ ગાય ની જેમ ઘાસ ખાઈ શકતા નથી . એને પચાવવા માટે ની જરૂરી પાચન તંત્ર અને બેક્ટેરિયા ની વ્યવસ્થા આપણી પાસે નથી . ગાય ની પાસે એક નહિ ચાર ભાગવાળું જઠર છે . કુદરતે ફૂડચેઈન બનાવેલ છે , વનસ્પતિ ખાવાવાળા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ ખાય કુદરતી છીએ . આપણે કુદરત આગળ એક બુદ્ધિશાળી પ્રાણી થી વિશેષ કશું નથી . માંસાહાર થી બુદ્ધી બગડે તો પછી દલાઈ લામા ને બદ્ધી વગરના કહીશું ? એમના ધરમશાળાના રસોડા માં ચોક્કસ શાકાહાર રંધાય છે પણ એઓશ્રી તો મોટા ભાગે પરદેશમાંજ ફરતા હોય છે ત્યારે સી ફૂડ ને માંસાહાર કરતા હોય છે . બૌદ્ધ સાધુ ને કોઈ ભીખ્સા માં માંસ આપીદેતો ખાઈ લેવું એવો નિયમ છે . ખાવા માં કોઈ ચોઈસ ઘુસી ના જાય માટે એવો નિયમ હતો પણ એલોકોના રસોડા માં ક્યારેય માંસ ના બને પણ હકીકત છે . જે દેશો બૌદ્ધ ધર્મ પાળે છે લોકો ભયંકર માંસાહારી છે . દુનિયા ના કોઈ પણ પ્રાણી કે જીવ જંતુ ખાવા માટે બાકી નહિ રાખતા હોય . જે બુદ્ધ ધર્મ ની અહિંસા આપણ ને માંસાહાર ના દ્વેષી બનાવ્યા જડતાપૂર્વક લોકો તો આરામ થી માંસ ખાય છે . જૈન ધર્મ ના અતિ કડક નીતિ નિયમો અને પ્રચાર પ્રસાર તરફ ની નીતિ નો અભાવ અને સ્યાદવાદ જેવી અઘરી ફિલોસોફી ને લીધે હિંદુ ધર્મ ને ભલે જૈન ધર્મ પ્રાચીન લગભગ ઋગ્વેદ કાલનો હોવા છતાં બીક નહોતી . બીક હતી અતિ જડપથી પ્રસરી રહેલા બૌદ્ધ ધર્મ ની . એટલે સમય ના હિંદુ મહાપુરુસોએ રટવા નું શરુ કર્યું કે અમે પણ અહિંસક છીએ , આતો વેદો ના ખોટા અર્થ કરી યજ્ઞોમાં પશુઓ હોમાય છે , અમે પણ શાકાહારી છીએ . કોઈ છૂટકો નહોતો બચવાનો . ભગવાન બુદ્ધ દસ દસ હાજર શિષ્યો ના ટોળાં સાથે ફરતા હતા . બુદ્ધં શરણં ગચ્છામી નો નારો ચારે તરફ ગુંજતો હતો . હવે યજ્ઞોમાં પશુ ને બદલે નાળીયેર હોમવા લાગ્યા , કોળા વધેરવા લાગ્યા . નાળીયેર ને ચોટલી રાખી નાક જેવું બનાવી લીધું , માનસિકતા એની એજ છે . વધેરવું શબ્દ માંજ હિંસા છે . ભગવાન બુદ્ધ અને મહાવીર ના હાથમાં શું છે ? વિચાર્યું છે કદી ? અને આપણા એક માં સરસ્વતી સિવાય દરેક ભગવાન ના હાથ માં કાતિલ હથિયારો છે . વેપન્સ , ભગવાન ને શી જરૂર ? અને એમાં ખોટું પણ શું છે ? સરવાઇવલ્ ના યુદ્ધ માં જે મજબુત હોય તેજ જીવે એવો કુદરતનો નિયમ છે . આપણા એક સ્વર્ગસ્થ ભડ કટાર લેખકે વાલ્મીકી રામાયણ ટાંકી ને લખેલું કે રામ સીતા વનમાં હરણ નું માંસ ખાતા અને શિકાર કરેલા હરણાં ના ચર્મ ના વસ્ત્રો પહેરતા હતા . એમણે મહાભારત ને ટાંકી ને લખેલું કે યુધ્ધીસ્થીરે રાજસૂય યજ્ઞ કરેલો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એંઠી પતરાળી ઉઠાવેલી વારતા ખુબ ચગેલી છે પણ પતરાળી માં બ્રાહ્મણોએ હરણ નું માંસ ખાધેલું હતું , સાચી વાતો આપણા કથાકારો છુપાવે છે . આપણા ભડ લેખક ને પ્રણામ . બધા માંસાહારીઓ ની બુદ્ધી બગડેલી હશે ? સ્વામી સચ્ચિદાનંદ લખેછે કે જાપાનીઓ ભયંકર માંસાહારી છે છતાં નાનું છોકરું એની દુકાને જાય તો પણ કદી ચીટીંગ ના કરે , પુરા ઓનેસ્ટ . અને આપણે શાકાહારીઓ કોઈનું ખીસું કાતરતા જરાય શર્મ ના આવે . માછલા ખાતા કવિવર રવીન્દ્રનાથ ની બગડેલી બુદ્ધિએ ગીતાંજલિ જેવું હાઇલી ફિલોસોફીકલ કવિતાઓ ધરાવતું પુસ્તક આપ્યું . માછ્લામાં ઉત્તમ એવું ઓમેગા હોય છે . માંસાહાર માં શાકાહાર કરતા ઉત્તમ ન્યુટ્રીશંસ છે . સાથે સાથે શાકાહાર પણ જરૂરી છેજ . કેટલાક ઉત્તમ પ્રકારના પ્રોટીન્સ એમીનો એસીડ્સ શાકાહાર માં છેજ નહિ ભલે તમે સોયાબીન જેવા સૌથી વધારે પ્રોટીન ધરાવતા કઠોળ ખાવ . આપણા કજીન્સ ચિમ્પાંજી પણ એક્સ્ટ્રા પ્રોટીન માટે માંસાહાર કરી લેછે . વાઘ સિંહ હિંસક નથી . ભગવાને એમને ઘાસ પચાવે એવું જઠર નથી આપ્યું . શું કરે બિચારા . ભૂખ વગર કોઈને ફાડી ખાતા નથી . અને આપણે શાકાહારીઓ ભાજી ખાઈને વગર કારણે હિંસા ઓછી કરીએ છીએ ? આપણા અહિંસક આશ્રમોના સેકસુઅલ અને તાંત્રિક કૌભાંડો હિંસા નથી ? માંસાહાર ને ગાળો દેવાને બદલે જરૂર છે હકારાત્મક અભિગમ ની . અતિ હમેશાં નુકશાન કારક છે . એકલા ગાજર ખાઈ ને કે એકલા માંસ ખાઈને સ્વસ્થ ના રહેવાય . જરૂર છે બંનેના સમન્વય ની . ના તો માંસ ખાઈને બુદ્ધી બગડે છે ના તો એકલા શાકાહાર થી બુદ્ધી સુધરે છે . માંસાહાર થી બુદ્ધી બગડતી હોત તો આપણા સિવાય બધા પાગલ ગાંડા હોત આખી દુનિયામાં . કોઈ એક વસ્તુને સતત દ્વેષ ભાવ થી વખોડ્યા કરવી એપણ હિંસા , સુક્ષ્મ હિંસા કહેવાય . સાયંસ કહે છે , ૨૫ લાખ વર્ષ થયા માણસ ને પેદા થયે પૃથ્વી પર , પાંચ લાખ વર્ષ ઝાડ પર રહ્યો , ૨૦ લાખ વર્ષ થયા ઝાડ પરથી નીચે ઉતરે , ત્યારથી તે આજ સુધી ફળફળાદી અને માંસ ખાતો આવ્યો છે . અને ગાય ભેસ લાખો વર્ષો થી ઘાસ ખાય છે . સૌ સૌના જઠર પ્રમાણે ખાય છે . માંસ ખોટું હોત તો આદિમાનવ નીસર્ગોપચારીને પુછવા ના જાત કે હું શું ખાઉં ? કુદરતી જીવન જીવતો ક્યારનોએ માંસ ખાવાનું બંધ કરી દેત . દરેક મનુષ્ય પોતાના કોઈ ને કોઈ નિશ્ચયથી યુક્ત હોય છે . નિશ્ચયને આધાર બનાવી એનો વ્યવ્હાર અને સમસ્ત કાર્ય થતું હોય છે . સામાન્ય રીતે પ્રત્યેક જીવનો નિશ્ચય હોય છે કે " હું અપૂર્ણ છું અને મારે પૂર્ણતા પ્રાપ્ત કરવી છે , કે જે બાહ્ય નિમિત્તોથી મેળવી શકાય છે . " સુનિશ્ચય નથી પણ એક ખોટી ભ્રાંતિ માત્ર છે . પરંતુ જેણે અંતર્મુખી બની તથા ગુરુના શ્રી ચરણોમાં બેસી દેહ આદિથી ઉપર ઉઠી સત્યને જાણી લીધું , તે પ્રબુદ્ધ થઈ જાય . આમ પોતાના વિષે પૂર્ણસ્વરૂપતાના નિશ્ચયથી યુક્ત મનુષ્યને ગીતામાં સ્થિત - પ્રજ્ઞ નામથી ઓળખાવામાં આવ્યા છે . અર્જુન સામે ભગવાને આને જ્ઞાનસાધ્ય લક્ષ્ય બતાવ્યું છે . * પંખો હવે નંબરથી નંબરની ઝડપે ચલાવવો પડે છે . ઓહ , ગરમી . ઓફિસનું ઠંડુગાર વાતાવરણ મિસ થાય છે , સાથેસાથે શાંતિ છે કે બપોરે ૧૨ વાગે . એમ . ટી . એસ . ની સફર કરવી પડતી નથી . અમારે લેખકોએ તો લખવાનું હોય ત્યારે સારા મૂડની રાહ જોવા બેસાતું નથી કારણકે નહિ તો આવેલા વિચારોમાં ગડમથલ થઇ જાય . અમારે તો મૂડની રાહ જોવા કરતાં લખવાનું શરુ કરી દેવું પડે અને મૂડ પણ હોય તો કલમ મૂડ લાવી દે છે . બાવલું કયા મહાનુભવનું છે ? અમદાવાદમાં કયા અત્યંત જાણીતા જાહેર સ્થળ પર છે ? બંને પ્રશ્નનો સાચો જવાબ આપો . જે સાચો જવાબ આપશે તેને તેની પસંદગીનું આર આર શેઠ પ્રકાશન કંપનીનું રૂ . 300 સુધીની કિંમતનું પુસ્તક ઇનામ સ્વરૂપે મળશે . જવાબ keyurkotak @ gmail . com પર આપવાનો છે . એકથી વધારે સાચા જવાબ મળશે તો ડ્રો દ્વારા વિજેતા નક્કી કરવામાં આવશે . 24 માર્ચ સુધી સ્પર્ધામાં ભાગ લઇ શકાશે અને 31 માર્ચે વિજેતાની જાહેરાત થશે . દરિયો જળનું દાન દઇને બાંધે વાદળ આભે , વાદળ મીઠાં જળ વરસાવે ધરતી એથી લાભે . સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં , ૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા ત્યારબાદ પ્રશાન્તભાઈએ દેવિકાબેનને આવકારી સભાનુ સંચાલન પદ ગ્રહણ કરવા વિનંતી કરી . મહારાષ્ટ્ર પેટર્ન મુજબ મેડિકલ પીજી ડિપ્લોમા કોર્સ શરૂ કરાશે હવે ત્રણ વર્ષમાં એમડી , એમએસ ડોક્ટરો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે કોર્સથી પાસ થનાર માત્ર ગુજરાતમાં તબીબી સેવા આપી શકશે $ ( ' # dir_008 ' ) . bt ( ' રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને અમલીકરણની કામગીરી સરકારના ગૃહ વિભાગની છે . રાજ્યનો ગૃહ વિભાગ કાયદા અને વ્યવસ્થાની કામગીરીમાં મહત્વની ભૂમિકા અદા કરે છે . સલામતી અને સુરક્ષા ઉપરાંત ગૂના - અપરાધી પ્રવૃત્તિને રોકવાની ઉપરાંત અપરાધીક પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓ સામે કાનૂની પ્રક્રિયા કરવાની કામગીરી રાજ્યનું ગૃહ ખાતું સંભાળે છે . રાજ્યમાં સુલેહ , સંપ , કૌમી એકતા અને સાંપ્રદાયિક સદભાવ મજબૂત બને તેવા પ્રયત્નો કરે છે . ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો દ્વારા ઉત્પાદન શૂલ્ક , રાજ્યના વિવિધ વિભાગની કામગીરીમાં ગુનાખોરીને લગતા વિષયો પર નજર , ગુજરાત જેલ સંકુલના કામકાજો પર ગૃહખાતું કામગીરી કરે છે . ઉપરાંત રાજ્યમાં બંદરો , પરિવહન કામગીરી વગેરેની સુરક્ષા સંબંધિત બાબતો પર નજર રાખે છે . ગુજરાત પોલીસ ( પોલીસ મહાનિર્દેશક , કમિશનર , પોલીસ પ્રબંધક - હથીયારધારી એકમ , તાલિમ અને માનવ અધિકાર વગેરે રાજ્યમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર નજર રાખે છે . http : / / home . gujarat . gov . in ' , { width : 250 , fill : ' # fff ' , cornerRadius : 10 , padding : 10 , strokeWidth : 1 , strokeStyle : ' # f0cd37 ' , trigger : [ ' mouseover ' , ' click ' ] , positions : [ ' right ' ] } ) ; મધ્યમ કદનું , નદી નાળાં કે ભેજવાળી જગ્યાએ જોવા મળતું , ચળકાટવાળાં લીલાં પાન ધરાવતું , ઝડપી ઉગનારું વૃક્ષ છે . તેનુ લાકડું બોબીન અને રમત ગમતનાં સાધનો બનાવવામાં તથા તેનાં પાન પાલા તરીકે વપરાય છે . તેના મુળમાંથી આંખ તથા ચામડીના રોગની દવા બનાવવામાં આવે છે . તેના બીજમાંથી અખાદ્ય તેલ મળે છે . જે ચર્મ - ઉદ્યોગ , સાબુ , મીણબત્તી તેમજ દવા બનાવવામાં વપરાય છે . તેના બીજનો ખોળ ખાતર તરીકે , ઢ઼ોર - દાણ તરીકે તથા જંતુનાશક તરીકે વપરાય છે . દેશમાં ગૃહપ્રધાનને આતંકવાદને ભગવા રંગ સાથે સરખાવવાનું ભારે પડી રહ્યું છે અને દેશભરમાં ચારે કોરથી તેમની પર ફિટકાર વરસી રહ્યો છે , પાટણના સ્વામી નિજાનંદતીર્થે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે . સ્વામીએ તેમની ફરિયાદમાં કહ્યું છે કે , ચિદમ્બરમે જાણી જોઈને બદઈરાદાપૂર્વક આવું નિવેદન કર્યું છે અને તેઓ તેમના નિવેદન પર સભાન પણ હતા કે તેમને વિધાનને સમગ્ર દેશમાં મીડિયા દ્વારા કેટલી વ્યાપક પ્રસિદ્ધિ મળવાની છે . આથી સાધુ સંતોની બદનામી કરતા તેમના નિવેદનને અત્યંત ગંભીરતાથી લેવું જોઈએ . તું કોણ છે ? હું કોણ છું ? હું ક્યાંથી આવ્યો છું ? મારી માતા કોણ છે ? મારા પિતા કોણ છે ? પ્રશ્નો પર વિચાર કરો અને અસાર સંસારને સ્વપ્ન માત્ર સમજીને છોડી દો . રાજકીય અભિગમમાં વૈશ્વિક આરોગ્યને લાગુ પડાયેલી રાજકીય અર્થતંત્રની બાબતો પર પણ ભાર મૂકવામાં આવે છે . મૂળમાં રાજકીય અર્થતંત્ર શબ્દનો ઉપયોગ ઉત્પાદન , ખરીદી અને વેચાણ તેમજ તેમનો કાયદો , રિવાજ અને સરકાર સાથેના સંબંધોના અભ્યાસ માટે થતો હતો . નૈતિક ફિલસૂફી મૂળથી વાત કરીએ તો ( ઉદાહરણ તરીકે એડમ સ્મિથ યુનિવર્સિટી ઓફ ગ્લાસગોના નૈતિક ફિસલૂફીના પ્રોફેસર હતા ) , દેશના અર્થતંત્રો - રાજકીય , અને તેથી રાજકીય અર્થતંત્ર - કેવી રીતે વસ્તીના અંકેદર આરોગ્ય તારણોને અસર કરે છે તેના અભ્યાસને આરોગ્યનું રાજકીય અર્થતંત્ર કહેવાય છે . ડેપ્યુટી મેયર માટે રૂપિયા લાખના ખર્ચે કાર ખરીદવા , પાણી વિતરણ ખાનગી કંપ્નીને સાપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત અમદાવાદ - મહેસાણા માર્ગ પર આવેલું અને કલોલથી આઠ કિ . મી . દૂર સેરિસા ગામની પૂર્વ દિશામાં શ્રી સેરિયા તીર્થ આવેલું છે . અહીં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ વર્ણની 165 સે . મી . ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે . એમ કહેવાય છે કે સેરિસા એક સમયે સોનપુર નગરીનો એક ભાગ હતું . આજેએ સોનપુર નગરીનું અસ્તિત્વ જડતું નથી , પણ સેરિસા એક ભવ્ય અને મનોરમ તીર્થસ્થળ તરીકે આજેય ખ્યાતનામ છે . અહીં જોવા મળતા ખંડોરો , અવશેષો , અને સ્તંભો વગેરે પ્રાચીન હોવાનું લાગે છે . વીર નિર્વાણની 18 મી સદીમાં શ્રી દેવેદ્રસૂરિજી દ્વારા શ્રી પાર્શ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ મળે છે અહીંયાં મળતા એક લેખ પરથી એમ જણાય છે કે વિક્રમની તેરમી સદીમાં ગુજરાતના તેજસ્વી મંત્રી વસ્તુપાળ - તેજપાળે પોતાના ભાઈ માલદેવ તથા તેમના પુત્ર પુનસિંહના શ્રેયાર્થે સેરિસા મહાતીર્થમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવી હતી . કવિવર શ્રી લાવણ્યસમયે વિ . સં . 1562 માં અત્યંત ભક્તિપૂર્વક સેરિસાતીર્થ સ્તવનની રચના કરી હતી . મુસ્લિમ આક્રમણોને કારણે ખંડિત બનેલા તીર્થનો વખતોવખત જીર્ણોદ્ધાર થયો રહ્યો . અમદાવાદના શ્રેષ્ઠી સારાભાઈ ડાહ્યાભાઈ નિર્મિત નૂતન નિર્મિત નૂતન જિનાલયમાં વિ . સં . 2002 માં તીર્થોદ્ધારક શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિશ્વરજી . ના સુહસ્તે વૈશાખ સુદ દસમના દિવસે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી . આનો મૂળ ગભારો જોધપુરી લાલ પથ્થરનો અને રંગમંડપ મકરાણાના પથ્થરથી બનાવેલો છે . અહીં ભોંયરામાં બિરાજેલી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા અત્યંત સુંદર છે . અમારા ઉપરોક્ત બ્લોગમાં હમણાં દર્શાવી તે કેટેગરીઝ ઉપરાંત કેટલાક વિશેષ સ્તંભો પણ ગોઠવવામાં આવ્યા છે જેના પરથી બ્લોગ રૂપી જ્ઞાનયજ્ઞની અન્ય ઉપયોગી સામગ્રી પણ પ્રાપ્ત થઈ શકે છે . વિશેષ સ્તંભોનાં નામ પ્રમાણે છે - મુઝે તો લગતા હૈ કિ ઇસે શબ્દોં મેં બાઁધ હી નહીં સકતે . . . આપને માઁ કે લિએ લિખા બહુત અચ્છા લગા શ્રી પ્રભુદાસજી આપશ્રીની સન્નિધાનમાં પણ પ્રત્યક્ષ વિરહનોજ અનુભવ કરતા હતા . વિરહી જનોનું શરીર કૃશજ રહેતું હોય છે . દિવ્ય પ્રેમની ચરમ કક્ષા પ્રત્યક્ષ વિરહ છે . અવસ્થામાં પ્રભુદાસજી આરૂઢ થયેલા છે . અલ્પ મતિ રૂપસનાતન રહસ્યને સમજી શક્યા નહીં , પણ જ્યારે તે કૃષ્ણ ચૈતન્ય પાસે જાય છે અને બનેલો પ્રસંગ કહે છે ત્યારે કૃષ્ણ ચૈતન્ય ; શ્રી મહાપ્રભુજીના કહેલા વચનામૃતોનું હાર્દ - રહસ્ય સમજી જાય છે . કહેવાનું તાત્પર્ય , પુષ્ટિ માર્ગ શ્રી પ્રભુને વિવિધ સામગ્રીઓ ભોગ ધરીને તે અધરામૃતના આસ્વાદનમાં કે અન્ય પણ ભગવાન સંબંધી આનંદોમાં ડૂબ્યા રહેવાનો નથી . અગ્નિ સ્વરૂપે પ્રક્ટ કરેલો માર્ગ તત્સુખનપ્રચૂર તાપાગ્નિથીજ ભરેલો છે . " રાજ મારગ હાંસી ખેલકો નહી હે , તાપ કલેશ કો હે " જ્યાં તત્સુખનો તાપાગ્નિ જલતો રહે છે ત્યાં વૈરાગ્ય પાછળ લાગેલો રહે છે . પ્રણય માર્ગીઓનો વૈરાગ્ય વિરહાનુભવ રૂપ છે . વિરાહાગ્નિથી પ્રિયતમને સુખદ એવો આધિદૈવીક દેહ સિદ્ધ થાય છે . પ્રિયતમ અગણિત આનંદ રૂપ છે . અને અગણિત આનંદના ભોક્તા છે . આવા પ્રિયતમને સુખદ અવસ્થા વિરહાગ્નિથી સિદ્ધ થાય છે . જેમ પ્રિય પ્રભુ અગણિત આનંદરૂપ છે . તેવા અગણિત આનંદને ધારણ કરી શકે તેવો આધિદૈવિક દેહ વિરાહનુભવમાં સિદ્ધ થાય છે . તેથી કહ્યું કે ' વિરહ અનલ યાતે કહત , સબ ગુણ પૂરણ એહ , પકવદશા કર દેત હે , ભર દે નિરવધિ નેહ . ' પ્રથમ પંક્તિનો અંતિમ શબ્દ અને તૃતીય પંક્તિનો અંતિમ શબ્દ પ્રાસ કરતો હોવો જરૂરી છે . તેવી રીતે , દ્વિતીય પંક્તિનો અંતિમ શબ્દ અને છઠ્ઠી પંક્તિનો અંતિમ શબ્દ પ્રાસ કરતો હોવો જરૂરી છે . ' અરે ! અભી તો પાની હૈ . . . પાની મેં થોડ઼ે ભી આતા હૈ ચૂહા ' આમ સમગ્ર અવસર પરિવારે કેવિનને ઘરે ત્રુતિય બેઠકમાં મઝા માણી હતી . ગઝલપઠન - ઓળખે છે . સ્વર - શ્રી શૂન્ય પાલનપુરી ભારતમાં લોક્પાલ કાયદા માટે મીડિયા - કમ - લોક આંદોલન ચાલતું હતું ત્યારે ૩જી એપ્રિલે ચીની સરકારે વેઈવેઈ નામના ચીની કલાકાર / આર્કીટેક્ટ / બ્લોગર / કર્મશીલની કોઈ દેખીતા કારણો વગર ધરપકડ કરી છે . બ્લોગ પર વેઈવેઈ વિષે ઘણું લખાઈ ગયું છે . ( પોસ્ટમાં તેમના લંડનના ટેટ મોડર્ન નામના કળાકેન્દ્રમાં મુકાયેલા અનોખા પ્રદર્શનની વાત હતી , તો પાછળની પોસ્ટમાં વેઇવેઇએ બનાવેલા એક ડાયાગ્રામની વાત હતી ) વેઇવેઇએ ખુલ્લેઆમ ચીની સરકારને પોતાની કળા દ્વારા , લેખન દ્વારા અને મીડિયામાં આપેલી મુલાકાતો દ્વારા પડકારી છે . જેનો બદલો આખરે વાણી કે વ્યક્તિ સ્વાતંત્ર્યથી એલર્જી ધરાવતી ચીની સરકારે લઇ લીધો . વેઈવેઈની , તેના સ્ટુડીયોમાં કામ કરતા કલાકારોની , કર્મચારીઓની અને તેના કુટુંબીઓ સુદ્ધાંની ધરપકડ કરવામાં આવેલી . એક - બે દિવસમાં વેઈવેઈ સિવાયના લોકોને છોડી મુકવામાં આવ્યા . હવે વેઈવેઈ ક્યાં છે તે કોઈને ખબર નથી . થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય દબાણવશ પોલીસ અધીકારીઓએ એવી માહિતી આપી કે વેઈવેઈની ધરપકડ ટેક્સ ચોરી જેવા આર્થીક ગુનાસર કરવામાં આવી છે . ઘણીવાર તપાસ કર્યા બાદ વેઈવેઈની પત્ની લુ કિંગને સત્તાવાર રીતે ધરપકડ વિષે જણાવવામાં આવ્યું અને તેને વેઈવેઈના નાણાકીય દસ્તાવેજો સાથે હાજર રહેવાનું સમન્સ બજાવવામાં આવ્યું . જો કે બધા દસ્તાવેજો સત્તાવાળાઓએ જપ્ત કરી લીધેલા હોવાથી રજુ કરવા માટે કંઇ હતું નહિ . વેઈવેઈ હવે કોઈ અજાણી જગ્યાએ છે અને તેની સલામતી કે સ્વાસ્થ્ય વિષે કોઈને માહિતી નથી . દોસ્ત , હું ગુજરાત છું . 1 જેના મેળામાં રાજુડીનો ને ' ડોલાગે છે ગુજરાત . જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે , એગુજરાત . ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત . શિવતાંડવમાં પડેલા સતીના હૃદયનેગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત . ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાનીધુંસરી જેવું નક્કર ગુજરાત . હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલીગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું , અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળસ્મિતમાં ઝગમગું છું . હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અનેકલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું . કેડિયાની ફાટફાટ થતીકસોને તોડતો માલધારીનો ટપ્પો છું , અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરીઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું . ભારતની વાંકી રે પાઘલડીનુંફુમતું છું હું , ગુજરાત ! સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક એવું હું રાજયછું , જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે . મારા કાઠિયાવાડના પોરબંદરમાંથીભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ ! મારામાંજગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે , અને તાનસેનના દિલ્હીમાંઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે . મારામાં ધરતીની છાતી ચીરીનેનકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે , અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનારસરદાર પટેલ પણ શ્વસે છે . ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી , અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો . મારા સંતાનોવિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી . મહેબુબખાનથી મનમોહન દેસાઇ , આયેશાટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે . ભારતની છાતી પર પેદાથનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે . કાલિંદીની પાણીદાર લટોસાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીનેવસ્યા . હા , કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું . હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનારસુદર્શનચક્ર છું , અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું . ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી , રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી , નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયેઆવીને વસ્યા , મારા થઇને વિકસ્યા . હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહનીખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાનાજેવા સંતોના ભજનોની ચાનક છું . હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામવીરપુરની બુંદીનું બેસન છું . મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અનેમારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે . મધરાતે એકતારા પરગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડીતારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું . મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું , અનેરમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પરઝૂકતું મસ્તક પણ હું છું . ૩૦૦ પોસ્ટ થયાં : ઓગસ્ટ ૧૧ , ૨૦૦૮ ના રોજ . સમયગાળો : મહિના , દિવસ . પ્રસ્તુત છે એક ખૂબ સુંદર ગઝલપઠન , " પરિચય છે મંદિરમાં દેવોને મારો , અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે . " ચાલો સાંભળીએ ગઝલ શ્રી શૂન્ય પાલનપુરી સાહેબના પોતાના સ્વરમાં . ગુજરાતીના એક અદના બ્લોગર શ્રી માવજીભાઈને તેમના મિત્ર શ્રી ભાવેશભાઈ પટ્ટણી પાસેથી મળેલ દુર્લભ ક્લિપ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર . શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની ગઝલોના પઠનની તથા આવી અનેક ઑડીયો ક્લિપ અક્ષરનાદને તેમણે પાઠવી છે . આપણે તેમને સમયાંતરે માણતા રહીશું . વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) નાં રિપોર્ટ પ્રમાણે ' પોલીઓ ' જેવો રોગ પણ વિશ્વના અન્ય ખૂણે એટલે કે સાઉથ આફ્રિકાનાં કોંગોમાં તરખાટ મચાવી રહ્યો છે . કોંગોમાં જે વાયરસ અને ફીવરનાં પ્રથણ કેસ નોંધાયા તે ક્રિમેઅન કોંગો ફિવર ભારતમાં ફફડાટ ફેલાવી ગયો છે . જ્યારે ' પોલીયો ' ' દો બુંદ જીંદગી કી ' ની રસીકરણનો કાર્યક્રમ ભારતમાં આપણે આગળ ધપાવી રહ્યા છીએ ત્યારે , પોલીયો કોંગોમાં પહોંચી ફફડાટ ફેલાવી રહ્યો છે . ગયા ઓક્ટોબર મહિનાથી તેનો નવો આતંક શરૃ થયો છે . અને નવા તેવર સાથે . અત્યાર સુધી કોંગોમાં ૪૭૬ લોકોને ' પોલીયો ' લાગી ચુક્યો છે તમે નહીં માનો પરંતુ ૧૭૯ લોકોનાં મૃત્યુ પણ થયા છે . એટલે કે મૃત્યુ દર ૪૨ % જેટલો થયો . WHO નાં આંકડાઓ મુજબ દર ૨૦૦ માણસોએ ફક્ત એક વ્યક્તિને ' પોલીયો ' લાગુ પડે છે અને રોગનો શિકાર થનાંરાઓમાંથી માત્ર % નાં મૃત્યુ થાય છે . સામાન્ય માહિતી છે . પોલીયો મોટા ભાગે પાંચ વર્ષથી નાના બાળકોને લાગતો હોય છે પરંતુ કોંગોનો પોલીયો કંઈક અલગ તાસીર બતાવી રહ્યો છે . કોંગોમાં પોલીયોનો ભોગ બનનાર વ્યક્તિ ૧૫ થી ૨૫ વર્ષનાં પુરૃષો છે . વિશ્વમાં એવા ઘણા રોગો છે જેનાથી લોકોને ખતરો છે . આવા સમયે એક નાનાં ભોળા બાળકનાં મનમાં પેદા થાય તેવો સવાલ જરૃર આપણા મગજમાં પણ ઘંટડી વગાડી જાય તેમ છે . " શું ખતરનાક અને ફફડાટ ફેલાવનાર રોગોને જળમુળથી ઉખાડીને ફેંકી શકાય નહીં ? " અમે તો સમંદર ઉલેચ્યો છે , પ્યારા , નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે ; મળી છે અમોને જગા મોતીઓમાં ! - ' શૂન્ય ' પાલનપુરી આજનો સુવિચાર : - મનુષ્ય વંદનીય છે પણ પ્રભુ પૂજનીય છે . અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવવા પામ્યા હતા . આવા એક પુરમાં એક સિંહ પરિવાર . . . એક બઈને મેં પૂછયું કે , ' કેમ ધણી જોડે તારે ફાવતું નથી ? ' ત્યારે કહે છે , ' દાદાજી , અક્કલ તો એટલી બધી છે કે પૂછો વાત ! ' ત્યારે મેં કહ્યું કે , ' તારે તો સારું , ધણી અક્કલવાળો હોય તે તો ! ' ત્યારે કહે છે , ' પણ વ્યવહારૂકતા નથી . ' એટલે શું કહે છે કે ' કોમનસેન્સ ' નથી , તે વાતવાતમાં ઝઘડા થઈ જાય . પછી બઈએ મને કહ્યું કે , ' કોમનસેન્સ ' નથી , દાદાજી . શું કરું ? ત્યારે મેં કહ્યું , ' બધું સમજી ગયો . હવે તું બીજી વાત ના કરીશ . ' તો મેળ પડે નહીં ને ! થોડીઘણી તો ' કોમનસેન્સ ' જોઈએ કે ના જોઈએ માણસને ? વ્યવહારૂકતા તો હોવી જોઈએ ને ? બે આતંકવાદી ભારત - પાક મેચ જોવાને બહાને ભારત આવ્યાં હતાં શિવ ઉપાસના છેક વેદ કાળથી ભારતમાં ચાલી આવી છે . આજે પણ ભારતમાં કે ભારત બહાર બ્રાહ્મણો રુદ્રી કરે છે . શિવ ઘોર છે અને અઘોર પણ છે . અમંગલમયશીલ ધરાવે છે અને છતાંયે ભક્તોનું સદૈવ મંગલ કરે છે . હળાહળ ઝેરનું પાન કર્યું છે છતાંયે અજર અમર છે . સ્વયં ભસ્મ એટલે ભૂતિ ધારણ કરે છે પણ ભક્તોને વિભૂતિ એટલે વિશિષ્ટ ઐશ્વર્ય પ્રદાન કરે છે . મહાકવિ કાલિદાસનાં શબ્દોમાં તેઓ કહે છે શિવ સ્વયં અકિંચન છે છતાંયે સંપત્તિનું ઉત્પત્તિસ્થાન છે . સ્મશાનમાં રહે છે છતાંયે ત્રણે લોકના સ્વામી છે . ભીમરૂપ - ભયંકર રૂપ ધારણ કરે છતાં શિવ - મંગલસ્વરૂપ કહેવાય છે . વાસ્તવમાં શિવને સાચા સ્વરૂપે જાણનારું કોઈ નથી . સારી દુનિયા તો ઉસકે તાપ સે જલ રહી હૈ સાધો ભાઈ મૈં અપના યહ વત્સલ ભાવ કિસકો સુનાઊં ? * * * * ચમત્કાર કી પ્રતીક્ષા ખરેખર વધાવવા જેવી વાત ચલો , એક વાત તો નક્કી થઇ ગઇ કે લોકો હવે પહેલા જેવા ' રીજીડ ' રહ્યા નથી . . અહીં વ્યક્તિ નું રુપ રંગ નહીં પણ કામ બોલે છે . . પણ ભારતિય હોવા ને નાતે . . ઉડે ઉંડે પણ એવી ખેવના ખરી કે સુકાન એક દિવસ કોઇ મુળે ભારતિય સંભાળે . . ! ! આનંદો અમેરિકાવાસીઓ . . અભિનંદન ઓબામા અંકલ . . ! ! ગુણધર્મવાળો શેર તો સહજ " અહા ! " ની લાગણી જન્માવી જાય એવો . . ભારત સરકારદવારા વસ્તી વધારા નિયંત્રણ માટે ૧૯પર થી કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અમલમાં છે રાજ્યમાં પુરુષ સાક્ષરતાની ટકાવારી ૭૩ % છે જે વધારી ૧૦૦ % કરવી . ગોકુળની ગલીઓમાં ઘૂમી ગોરસ મટુકી લઈને , તને વેચવા લાગી વ્હાલમ , એવી સુધબુધ ખોઈ મેં ; દરિયો બની ગઈ , જોઈ તારા પગરવ મથુરા - સરણી , પછી તારા વિરહને પરણી . શહેરની સ્થાપના મીડિયોલેનમ નામ અંતર્ગત કેલ્ટિક લોકો ઇનસબરેસ દ્વારા કરવામાં આવી હતી . તે પછી . . પૂર્વ 222માં રોમન સામ્રાજ્ય દ્વારા તેનો કબજો કરી લેવામાં આવ્યો હતો અને તેના આધીન શહેર અત્યંત સમૃદ્ધ થયું હતું . પછી મિલાન પર વિસ્કૉન્ટી , સ્ફોર્જા અને 1500માં સ્પેનિશ , 1700માં ઑસ્ટ્રિયાનું શાસન ચાલ્યું . 1796માં મિલાન પર નેપોલિયન પ્રથમએ વિજય મેળવ્યો અને તેણે 1805માં પોતાના સામ્રાજયમાં ઇટાલીની રાજધાની બનાવ્યું . [ ] [ ] રોમેન્ટિક યુગ દરમિયાન મિલાન યુરોપનું એક મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર હતું , જેણે અનેક કલાકારો , સંગીતકારો અને મહત્વપૂર્ણ સાહિત્યકારોને પોતાની તરફ આકર્ષિત કર્યા . પાછળથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહેર પર બોંબ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને તેના પગલે મોટા પાયે ખાનખરાબી સર્જાઈ હતી . 1943માં જર્મનીના કબજામાં આવ્યા પછી મિલાન ઇટાલીના વિરોધનું મુખ્ય કેન્દ્ર બની ગયું . [ ] તેમ છતાં મિલાને યુદ્ધ પછીના સમયગાળામાં આર્થિક વિકાસ જોયો , જેણે દક્ષિણ ઇટાલી અને વિદેશોમાંથી હજારો આપ્રવાસીઓને આકર્ષિક કર્યા . [ ] અર્થવ્યવસ્થાઓની સ્થિતિ ઉપર નજર રાખતી પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા આર્થિક સહયોગ તેમજ વિકાસ સંગઠન એટલે કે ઓઈસીડીએ ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે દુનિયાની પ્રમુખ અર્થવ્યવસ્થાઓમાં આવી રહેલો એકધારો ઘટાડો સ્થિતિને ઊભી કરી શકે છે . ' ' બેન્ડિટ ક્વીન ' ' સીમા વિશ્વાસ ૧૭ વર્ષ પછી નગ્ન દ્રશ્યો આપશે એમ કહેવાય છે કે યુધિષ્ઠિર ક્દી અસત્ય નહોતા બોલ્યા . પણ દ્રોણવધ વખતે અશ્વત્થામા હત : ( અશ્વત્થામા હણાયો ) એવું અસત્ય બોલતા6 તેમનો રથ , જે જમીનથી એક વેંત અધ્ધર ચાલતો હતો તે જમીનને અડી ગયો . પણ સાચું તો લાગે છે કે શ્રીકૃષ્ણે કહ્યા પ્રમાણે અશ્વત્થામા હત : એટલું કહીને અટકી ગયા હોત તો તેમનો રથ જમીનથી એક વેંત વ્ધુ ઊંચો આવત , પણ અંતરયામી શ્રીકૃષ્ણના વચનને અસંશયપણે વધાવી લેવાને બદલે નરો વા કુંજરો વા કરવા ગયા એમાં તેમનો જીવનરથ નીચે ઊતરી ગયો . પરમાત્મ - પ્રેરણાને નીતિ - અનીતિના વાડામાં પૂર્યા વિના માનવમન નિર્ભય અને નિ : સંશયપણે વધાવી શકાતું નથી . ભીતરનો સત્યાત્મા જે કહે તેને આપણે નિર્બળતાથી નીતિને ધાગે પરોવવા મથીએ એટલું પાછા પડવાનું , યુધિષ્ઠિર ઉણા ઊતર્યા લાગે કારણ સત્ય પ્રેરણાને તેઓ સીધી વધાવી શક્યા અને શબ્દોમાં પૂરવા મથ્યા . શ્રીકૃષ્ણ જેવું સામર્થ્ય બીજા કેટાલામાં હોય ? પોતે શસ્ત્ર લેવાની પ્રતિજ્ઞા લીધી હોવા છતાં જ્યારે રથચક્ર લઇ તે ભીષ્મ સામે ધસી જાય છે ત્યારે સહુ વ્યર્થ શબ્દોના ફુરચેફુરચા ઉડાડી તે સદામુક્ત સત્યપુરુષ તરીકે કેવા પ્રકાશી ઊઠે છે ! ભીષ્મે પણ ક્ર જોડી તેમનું અભિવાદન કર્યું તે આવા સત્યના તેજને લીધે . શ્રીકૃષ્ણના મુખમંડલ પર ત્યારે કેવો પ્રકાશ ફેલાયો હશે ! ભીષ્મ જેવા પણ અક દર્શનથી મુગ્ધ બની જાય છે . અહીં કાયરતા કે કુટિલતા હોય તો આવું બને ખરું ? આમ તો હું ઉમરેઠનો છું , પણ મોસાળ વાઘોડિયા છે અને બા - દાદા વડોદરા રહેતા હતા એટલે બાળપણમાં વડોદરા વધારે આવતો હતો એટલે વડોદરાની ખાણી પીણી અંગે મને જે કાંઈ યાદ આવે તે જણાવું છું . મંડળનું બજેટ તૈયાર કરશે અને કારોબારીમાં રજુ કરશે અને સામાન્ય સભામાં મંજુર કરવા મુકવું . ને તારી યાદ હજીયે છે એવી તાજી . ' તમારે એને કહેવું , મારો જીવ ઊંડો ઊંડો જતો રહે છે . તો પણ હું વિચારીને જીવ સાથે માંડવાળ કરું છું . તું પણ બહુ દુ : ખી થઈશ નહિ . દુ : અથવા સુખ સદાયે રહેતાં નથી . તો પૈંડાના ચકકરની જેમ ફર્યા કરે છે . જો , આવતી દેવઊઠી એકાદશીને દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા ઉપરથી ઊઠશે ત્યારે મારો શાપ પણ પૂરો થશે . એટલા માટે હવે બાકી રહેલા ચાર મહિનાઓ આંખ મીંચીને જેમ તેમ કરીને વિતાવી કાઢશો . ત્યાર પછી આપણે તો મળીશું . લોકોના કહેવાથી મારા પ્રેમ વિષે કોઈ પણ જાતની શંકા તારે લાવવી નહિ . કોણ જાણે લોકો એમ કેમ કહેતા હશે કે વિરહમાં પ્રેમ ઓછો થઈ જાય છે ! સાચી વાત તો છે કે જ્યારે મનમાં જોઈએ તે વસ્તુ મળતી નથી ત્યારે તે મેળવવા માટેની ઝંખના બહુ વધે છે અને તે મેળવવા માટે બધો પ્રેમ ભેગો થઈ જાય છે ' . બાળક ' ' જ્ઞાન ' ' કઈ કક્ષાનું મેળવે છે તે અગત્યનું નથી . ૫રંતુ પોતાની જાતની બીજા સાથે સ૨ખામણી કર્યા વગ૨ મેળવે છે તે જરૂરી છે . માતા - પિતા બાળકના ઘડત૨માં સૌથી અગત્યનો ફાળો આપે છે . જો માતા - પિતા પોતે અટવાઈ જાય તો બાળકને કોણ ૨સ્તો બતાવશે ? વિદ્યાર્થી માટે અભ્યાસ જરૂરી છે ૫ણ સારુ ૫રીણામ આવવું જોઈએ તેવો હઠાગૂહ જરૂરી નથી . " ખરાબ ૫રીણામ આવશે તો માતા - પિતા વઢશે ' તેવો બાળકને બિલકુલ ડ૨ હોવો જોઈએ . ડ૨ વગ૨ ૫ણ બાળક અભ્યાસ કરે તેવી કળા માતા - પિતો ખીલવવી જોઈએ . માટે માતા - પિતા પોતે સર્વે મનોરંજનથી મુક્ત થઈ બાળકની સાથે ૨હેવું અને જીવવું જોઈએ . સમાજિક રીત રીવાજોમાંથી પોતાને મળતા આનંદ અને મોભાની અગત્યતાને એક બાજુએ મૂકી દેવા જોઈએ . ટી . વી . , સીનેમા , લગ્ન - મ૨ણ જેવા પ્રસંગોમાં , ધાર્મિક ક્રિયાકાંડમાં માતા - પિતા વડે જો સમય વેડફી નાંખવામાં આવતો હોય તો તેમાંથી સૌ પ્રથમ માતા - પિતો પોતે મુક્ત થવું જોઈએ . અને ૫છી પોતાના બાળકને બેકાળજીપ્રર્વકની અભ્યાસના બદલે સમય વેડફનારી પ્રવૃત્તિમાંથી મુક્ત ક૨વા જોઈએ . જો માતા - પિતા પોતે મનોરંજનના વ્યસની હોય તો તે બાળકો પ્રત્યે કાળજી રાખી શકે . જો માતા - પિતા પોતાની સામાજિક પ્રવૃત્તિઓમાં મશગુલ હોય તો બીજી બાજુ પોતાના સંતાનોને ટી . વી . અને અન્ય મોજ શોખના ગુલામ બનતા અન્ય કોઈ કેવી રીતે અટકાવી શકે ? પૈસાથી ગણિતના કોયડા ઉકેલવાના ઉપાયો , વિજ્ઞાનના નિયમો અને તેના ૨હસ્યો તથા અંગ્રેજી વ્યાક૨ણની ખૂબીઓ કે તેની ૨ચનાની માહિતી ખરીદી શકાય . બાકી નિષ્ણાત ગણાતા ખાનગી શિક્ષકો કે કોચીંગ કલાસીસ ૫ણ બાળક પ્રત્યે પ્રેમ વહાવીને બાળકને અંદ૨થી મજબૂત બનાવશે તે અપેક્ષા અસ્થાને છે . એમ કરે એવા વી૨લ અને સત્વગુણી ગુરુઓ હોય તો ૫ણ ઘણી મર્યાદાઓ ૨હેલી છે . બાળકનો ઉત્તમ શિક્ષક તો તેની માતા અને ૫છી કોઈ બની શકે તો તે તેનો પિતા બની શકે . અહીંયા સહસ્રલિંગ તળાવ વિશાળ હૂતું , અહીંયા પાટણ જૂનું અહીં લાંબું સૂતું ; અહીંયા રાણીવાવ તણાં હાડ પડેલાં ; મોટા અહીં બુરજ મળ્યા માટીના ભેળા . એમ દઇ દઇ નામ કરવી રહી વાતો હાવાં , પાટણપુરી પુરાણ ! હાલ તુજ હાલ આવાં ! ગુજરાતનો પૂત રહી ઊભો સ્થળમાં , કોણ એહવો જેહ નયન ભીંજ્યાં નહિ જળમાં ? જળ નિર્મળ લઇ વહે કુમારી સરિતા પેલી , નાસે પાસે ધસે લાડતી લાજે ઘેલી ; ઇશ્વર કરુણા ખરે ! વહી નદી સ્વરૂપે , સ્મિત કરી પ્રીતિ ભરે ભરે આલિંગન તુંયે . તુંયે પાટણ ! દયા ધરતીને સૂચવતી , ભલે કાળની ગતિ મનુજ કૃતિને બૂઝવતી ; તૂજ પ્રેમસરિતા પૂર વહ્યું જાશે અણખૂટ્યું , છો ધન વિભવ લૂંટાય ઝરણ મુજ જાય લૂંટ્યું , તોડી પર્વતશુંગ મનુજ મદભરિયો મા ' લે , જાણે નિજક્રુતિ અમર ગળે કાળ તે કાળે ; ને મુજ તનડું ઘડ્યું કોમળ પાણીપોચું , તે તો તેમનું તેમ રહે યુગ અનંત પોંચું . ઘણા લાંબા સમયથી કાવ્ય મેં ટાઇપ કરીને મૂકી રાખ્યું હતું . દર વખતે ટિપ્પણી લખવા જાઉં અને શબ્દો સૂઝે . આમને આમ કેટલાય અઠવાડિયા વીતી ગયા . આજે પણ ટિપ્પણી લખવા વિચારું છું ત્યારે શબ્દો નથી જડતા ખુલ્લી આંખે અંધ ? ના પકડાતી ગંધ ? વાહ ! ! સુન્દર રચના . આજ ના સમય ને લગતી વાત છે ( પિંગળ ) છપ્પઈ છંદનો એક ભેદ . તેમાં ૨૨ ગુરુ અને ૧૦૮ લઘુ મળી ૧૩૦ વર્ણ કે ૧૫૨ માત્રા અથવા ૨૨ ગુરુ અને ૧૦૪ લઘુ મળી ૧૨૬ વર્ણ કે ૧૪૮ માત્રા હોય છે . ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ . ના અનુકર્તી સાર્વજનિક નિર્ગમનુ પ્રબંધન ચાર મર્ચંટ બેંકર કરશે . ભેલ એફપીઓ દિવાળી દરમિયાન આવવાની આશા છે . ભેલની પાંચ ટકાની ભાગીદારીના વેચાણથી સરકરને એક અરબ ડોલરથી વધુ લગભગ 4 , 700 કરોડ રૂપિયાની રકમ એકત્ર થવાની આશા છે . સરકાર ભેલના એફપીઓને માટે ચાર મર્ચંટ બેંકરો મોર્ગન સ્ટેનલી , ડીએસપી મેરિલ લિચ ' બેંક ઓફ અમેરિકા ' , આઈસીઆઈસીઆઈ સિક્યોરીટીઝ અને કોટક મહિન્દ્રા કેપિટલની નિમણૂક કરી છે . . . બદલતી દુનિયામાં નિર્ભય બની આગેકૂચ કરતા રહો દરેક બદલાવમાં નવી ખુશી માણતા રહો સહુને ગમે વિસ્તારવું ખુદનું ફલક પણ કૂપમંડક શું નવું જોડી શકે ? મનથી જે ભાંગી પડેલાં હોય , દોડી - દોડીને કેટલું દોડી શકે ? નાજુક ગણાતી લાગણી , પથ્થર બને તો જિંદગી શું , જાતને તોડી શકે છે હસ્તગત માણસને નવતર કસબ ફુગ્ગાની જેમજ માણસો ફોડી શકે ! જીવનમાં આસપાસ આકાર લેતી ઘટના જેવી વાત વાર્તાનુ સ્વરૂપ લે ત્યારે કદાચ વધુ સ્પર્શે છે . તાજેતરમાં એક એવી છોકરીના પરિચયમાં છું જે લગભગ હિના અને ચારુ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુક્યા છે અને આઠ વર્ષના લાંબા સમય બાદ લગ્ન કરીને એક બન્યા છે . ગુજરાતના ગ્રંથપાલો તો સરસ્વતી મંદિરના દ્વારપાલો છે . પુસ્તકાલય મંદિર છે , વખાર નથી . પુસ્તક વિક્રેતા સાથે રુશવત દ્વારા ગામની કે નિશાળની લાઇબ્રેરીમાં ઘુસાડવામાં આવેલું પ્રત્યેક પુસ્તક લાઇબ્રેરીને વખાર બનાવનારું છે . ગુજરાતમાં રોજ એક ઉધાર પુસ્તકનું ' વિમોચન ' થાય છે , ક્યારેક તો આદરણીય મોરારિબાપુના શુભ હાથે પણ થાય છે . પુસ્તકનું ' પ્રકાશન ' થાય છે . પ્રકાશને એની મેળે પ્રસરવા દેવો રહ્યો . સારું પુસ્તક એના પોતીકા અજવાળે પ્રસરે છે . સુરક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે , પીસીએ ક્લબ હાઉસનો એક કોન્ફરન્સ હોલ બંને દેશોના વડાપ્રધાનો માટે તૈયાર રાખવામાં આવ્યો છે . એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે જો બંને વડાપ્રધાન આરામ કરવા ચાહે , તો પીસીએ ક્લબ હાઉસના બે રૂમ તેમના માટે તૈયાર રાખવામાં આવ્યા છે . મીઠું - તમારી વાતમાં કોઈ મીઠું નથી . [ એમ તો લખાયને કે તમારામાં મીઠું નથી ! ] તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો , છૂટ્યો તે ને અરરર ! પડી ગાળ હૈયા મહીં તો . રે ! રે ! લાગ્યો દિલ પર અને વિશ્વાસ રુંધાઈ જાતા , નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થાતામાં . મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા થી , પાણી છાટ્યું દિલ ધડકતે ત્હોયે ઊઠી શક્યું ના ; ક્યાંથી ઊઠે ? જોખમ દિલના ક્રૂર હસ્તે કરેલો ! ક્યાંથી ઊઠે ? હ્રદય કુમળું છેક તેનું અહોહો ! આહા ! કિંતુ કળ ઊતરી ને આંખ ઊઘડી , મૃત્યુ થાશે ? જીવ ઉગરશે ? કોણ જાણી શકે , જીવ્યું , આહા ! મધુર ગમતાં ગીવ ગાવા ફરીને , વાળીના મધુર ફળને ચાખવાને ફરીને . રે ! રે ! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી આવે , આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને ; રે ! રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે આવે , લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે . - સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ( કલાપી ) દાદાશ્રી : ગારવતા ! હોહો , પણ ગારવતામાંથી છૂટવા માટે લોક તૈયાર હોય છે ? ના , ગારવતામાં તો લોકો ખુશ થઈને એમાં પડી રહે હંમેશાં . યમુના ના તીરે રાધા અને ગોપીઓ ભેળી થઈને તેમના વ્હાલા શ્યામ - કનૈયાને રમવા ( રાસ ) બોલાવે છે . સૌ વસંતના વાયરામાં ફૂલોની સુગંધ સાથે કોયલ અને ઢેલડીના ટહૂંકા રૂપે સંદેશો મોકલે છે , કે શ્યામ હવે વ્હેલેરા આવો અમે તમારા મિલનનની આશાએ વ્યાકૂળ થયાં છીએ , ના આવો તો તમને અમારા સમ છે . શ્યામ આવોને રમવા રાધા ને ગોપીઓ , ટોળે મળી [ . . . ] સોહરાબ કેસમાં રાજકુમાર પાંડિયન તરફથી કરાયેલી જામીનઅરજીમાં એવો બચાવ રજૂ કરવામાં આવ્યો હતો કે , અરજદાર છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં છે . સીબીઆઇ દ્વારા હવે કેસની તપાસ પૂરી થઇ ગઇ છે અને તેણે તપાસનો અહેવાલ પણ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી દીધો છે . સોહરાબ કેસનો ટ્રાયલ કયારે શરુ થશે તે પણ હજુ નક્કી નથી તે સજોગોમાં અરજદારને કારણવિના જેલમાં ગોંધી રાખવાથી બંધારણની કલમ - ૨૧ હેઠળના રાઇટ ટુ લીબર્ટી અને રાઇટ ટુ લીવના અધિકારોનું હનન થાય છે . તેથી તેમને જામીન આપવા જોઇએ . · અમેરિકાએ દેશનિકાલ કરેલી આન્ના ચેપમેને તેમને વીણીવીણીને જાસૂસ બનાવી : એમઆઈ - ( હાલ મેં સુને એક ચુટકુલે કે આધાર પર તૈયાર આલેખ ) ( ચિત્ર સાભાર : ગુગલ ) ૦૧ . જાણી જોઈને ખોટુ કરવાવાળાને ગુનેગાર કહેવાય પણ મારો સીધે સીધો મતલબ એવો નહોતો . ૦૨ . જે જોવા મળ્યું કદાચ એમની જાણકારી બહારનું પણ હોઈ શકે , ( . દા . મારા બ્લોગ પર મને મુખપાઠ મા - બાપ શ્રધ્ધાંજલી તરીકે મુક્યું હતું ત્યારે મને પુનિત મહારાજનું નામ ખબર નહોતી અને એમણે લખ્યું છે એમ પણ ખબર નહોતી , વખતે તમે મને જણાવ્યું હતું , મેઈલ ની હીસ્ટ્રી જોઈ લેવા વિનંતી ) અને છેલ્લે હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ , વિશ્વાસ રાખજો . પણ ત્યાં સુધીમાં જો તમને બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો . ઇસુ કહે છે ' ' તમને કોઈ વ્યક્તિ લગ્નમાં જમણ માટે નોતરે તો મુખ્ય આસને બેસવાનું પસંદ કરશો નહીં . કારણકે તમારા કરતાં કોઈ વઘુ મોભાદાર વ્યક્તિ આવશે તો યજમાન તમને બાજુમાં ખસેડી તેને બેસાડશે અને ભારે શરમીંદગી અનુભવવી પડશે . કરતાં પહેલેથી તમે નીચું આસન પસંદ કરો . રીતે તમે ભોજન સમારંભ યોજો ત્યારે સગાસંબંધીઓને અને મિત્રો તથા ધનવાનોને તો બોલાવવાનો બહુ આગ્રહ ના રાખો . એક માણસે ભોજન સમારંભ ગોઠવ્યો બઘુ તૈયાર થઈ ગયું ત્યારે તેણે પોતાના નોકરને કહ્યું - ' ' જા બધાને જમવા બોલાવી લાવ , પરંતુ થોડીવાર પછી નોકર પાછો ફર્યો . એણે કહ્યું ' ' એક મહેમાન કહે છે કે તેમણે હમણાં નવું ખેતર ખરીદ્યું છે તે એમને જોવા જવું છે . બીજાએ કહ્યું કે એણે પાંચ જોડી નવા બળદ ખરીદ્યા છે તેને પારખવા જવું છે . ત્રીજાએ કહ્યું કે હમણાં તેનાં લગ્ન થયાં છે તેથી આવી શકશે નહીં . ' ' - નોકરની વાત સાંભળીને યજમાનને ખ્યાલ આવી ગયો કે બધાને પોતપોતાનું ઘમંડ હતું . કરતાં જેઓ ભૂખ્યા છે , લંગડા છે , અપંગો છે , અંધ છે , ભીખારીઓ છે તેમને જમવા બોલાવવા સારું ! ' ' એકેડેમીએ પ્રશસ્તિ લેખમાં જણાવ્યું છે કે રોમાનિયામાં રાષ્ટ્રીય પ્રસાર માઘ્યમો દ્વારા મ્યુલરના સાહિત્યની ભારે ટીકાઓ થતી હતી , જ્યારે રોમાનિયાની બહાર , જર્મન પ્રેસમાં તેને રચનાત્મક આવકાર મળ્યો હતો . મ્યુલરે રોમાનિયામાં સરમુખત્યારશાહીની જાહેર ટીકાઓ કરી હોવાથી પોતાના દેશમાં તેમનાં સાહિત્યના પ્રકાશન સામે પ્રતિબંધ હતો . સમગ્ર પૂર્વીય યુરોપમાં સામ્યવાદી શાસનના વ્યાપક પતન મઘ્યે રોમાનિયાના સરમુખત્યાર નિકોલાએ સેસેક્યુને ઉથલાવી પડાયા તેના બે વર્ષ અગાઉ ૧૯૮૭માં હેર્ટા તેમના પતિ સાથે જર્મની સ્થળાંતર કરી ગયાં હતાં . પાલિતાણાની માનસિંહજી હોસ્પિટલમાં અપુરતા સ્ટાફને કારણે સેવાઓ નહિવત મળતી હોવાની રાવ ' ઓહ્ માય ગુડનેસ ! ' એમનો તકિયાકલામ હતો . ' ડો . . ઠાકર , તમારે વાત શીખવાની છે . આપણાં દેશની પ્રજા ભોટ , જડ , ગોબરી અને કોઇ પણ જાતના ભાન વગરની છે . તમે ગમે તેટલું સુંદર ઓપરેશન કરી આપો , પણ ગામડિયા લોકો એનું પરિણામ બગાડી નાખે . ' નજર ઠેરવે તો સુખ અને શાંતિ પ્રાપ્ત કરવામા સફળતાને વરશે . સ્વની પોતાની અંદર શોધ કરવાની છે અને મેળવવાનું છે . આપ સર્વે જો ગઝલકારને બીરદાવવા માગતા હોવ તો સૌને સ્નેહભર્યુ નિમંત્રણ છે . પત્ર વ્યવહારનું સરનામું - ૨૦૧ , ગાયત્રી નિવાસ , ભગતસિંહ રોડ , વિલે પાર્લે ( વેસ્ટ ) , મુંબઈ - ૪૦૦૦૫૬ મોબાઈલ - ૯૮૨૦૦ ૯૦૪૦૪ ગોલ્ફઆંતરરાષ્ટ્રીય ગોલ્ફ સર્કિટગોલ્ફ ખેલાડીઅમેરીકી ગોલ્ફ સ્ટાર ટાઇગર વુડ્સમલ્લિકા શેરાવતે સાપને ચુંબન કર્યુંરોકાણ કર્યુંફિલ્મોમાં કામ કર્યાભારતે પોતાનું બંધારણ લાગુ કર્યુંકૃત્ય કર્યુંસ્વાગત કર્યું પાક . માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી માત્ર તારા અને ફકત તારા નામના કંઇ વિચાર આવે છે ! પચાસ વર્ષ પહેલાં ગુજરાત સ્થપાયું ત્યારે છેવાડાના માણસો કમ સે કમ સમાજની દૃષ્ટિમર્યાદામાં આવતા હતા . તેમના અસ્તિત્ત્વની અને તેમના છેવાડે હોવાની નોંધ લેવાતી હતી . ભલે નોંધ લેવાથી આગળ બીજું કંઇ થતું હોય . મહાગુજરાત ચળવળના નેતા ઇંદુલાલ યાજ્ઞિક હોય કે ગુજરાત રાજ્યના સ્થાપના પ્રસંગે આશીર્વચન આપનાર રવિશંકર મહારાજ , નેતાઓની જિંદગી છેવાડાના માણસોની સોબતમાં અને તેમના પ્રશ્નો અંગેની નિસબતમાં ગઇ . ' લે કે રહેંગે મહાગુજરાત ' નો નારો ગજવનાર ઇંદુલાલ યાજ્ઞિકે અલગ ગુજરાત સ્થપાય પછી કરવાનાં કામમાં સફાઇ કામદારોની સમસ્યાને મોખરે મૂકી હતી , તો રવિશંકર મહારાજે તેમના આશીર્વાદ પ્રવચનમાં સંપત્તિ અને સમૃદ્ધિની યોગ્ય વહેંચણીની વાત કરી હતી . પ્રિયા પ્રેમભરી નજરે એની સામે જુએ છે અને બોલે છે , ' સૂઈ જા હજી આપણે પહોંચતા એકાદ કલાક ઉપર થશે . ' આર્યાન ગાડીની બહાર આકાશ સામે જોતાં - જોતાં પાછો ગાઢ નિદ્રામાં ડૂબી જાય છે . પ્રિયા ' ગાર્ડન સ્ટેટ પાર્ક - વે ' ના રસ્તા પરની ગાડીઓની ભીડભાડમાં પોતાની ગાડીને સડસડાટ મંઝીલ તરફ આગળ વધારવામાં મશગૂલ છે . એમ ને એમ હજુ બીજી પચાસેક મિનિટ જેવું કઈંક થયું હશે અને ત્યાં આર્યાન ચીસ પાડે છે અને ઝટકાથી ઊઠી જાય છે . પ્રિયા અચાનકની ચીસથી ગભરાઇ જાય છે અને ગાડીને બ્રેક મારે છે . રાતનું સુમસામ વાતાવરણ ગાડીના ટાયરના ઘસડવાના અવાજથી ગૂંજી ઊઠે છે . પ્રિયાને આજે એના આવા ભયભીત ચહેરા અને એની ચકળવકળ ઊંડાણમાં ફસાયેલી આંખો જોઈને કંઇક અજુગતું લાગે છે . એનાથી હવે રેહવાતું નથી અને પાછું પૂછે છે : ' શું થયું આર્યાન ? કઇંક બોલીશ ? કેમ આમ ગભરાયેલો દેખાય છે ? ' કન્ટ્રીવાઇઝ ગ્રેપ પ્રોડકશન ( ૨૦૦૪ ) ફ્રાન્સ ૭૫૪૫ , સ્પેઈન ૭૧૫૦ , ચાઈના ૫૫૩૦ , યુએસએ ૫૪૨૦ , તુર્કી ૩૬૦૦૦ , ઇરાન ૨૮૦૦ , આર્જેન્ટીઆ ૨૩૬૦ , એસ્ટ્રેલિયા ૨૦૧૫ , ઇન્ડિયા ૧૨૦૦ . ઈટાલી ૮૬૯૦ , થાઉઝન્ડ એમ . ટી . જેટલું પ્રોડકશન થયું હતું . અન્ના અબ માત્ર અન્ના હોકર બિગુલ હો ગયે હૈં . કહતે હૈં ક્રાન્તિ કા બિગુલ . જબ ભી કિસી અનશન કી બાત ઉઠતી હૈ , અન્ના કા નામ બજ ઉઠતા હૈ . અન્ના ઇન અનશનોં કો દેખ સકતે હૈં , મુસ્કરા સકતે હૈં મગર કર કુછ નહીં સકતે . સ્ટાઈલ પર કૉપી રાઈટ નહીં હોતા . ક્ષેત્રિય , શહર સ્તરીય , પ્રદેશ સ્તરીય નયે નયે અન્ના તેજી સે ઊગ રહે હૈં , ઊગતે હી લહલહા રહે હૈં . જબલપુરિયા અન્ના , મધ્ય પ્રદેશી અન્ના , ફેસ બુકિયા અન્ના સબ આંદોલન કે આકાર , વ્યાપકતા ઔર ભૂમિકા કે આધાર પર અપને આપ તય હોતા જા રહા હૈ . લાંબું જીવનના ફાયદા અને ગેરફાયદા બંને છે . વૃદ્ધાવસ્થાની મોટામાં મોટી કરુણતા છે કે તમારી ઉંમરના , તમારી આસપાસના અનેક માણસો મૃત્યુ પામ્યા હોય છે અને તમે એકલા , વધુ પડતા એકલવાયા થતા જાઓ છો . ઈન્દ્રિયો એક પછી એક ધીમે ધીમે ઓલવાતી જાય છે . નવી પેઢી પોતાની કારકિર્દી બનાવવામાં પડી છે . તમારી પાસે ફુરસદ સિવાય કશું નથી અને નવી પેઢીને તમારે માટે ફુરસદ નથી . " એગ્જિટ " એક સમર્થ , સંવેદનશીલ ઔર સાર્થક લઘુકથા કે રૂપ મેં પાઠક કો ઉસકે અંતર્મન તક પ્રભાવિત કરને મેં સક્ષમ હૈ . ઇસમેં આધુનિક જીવન - શૈલી કે થોથે , વિદ્રૂપિત ઔર કૃત્રિમ ચેહરે કા બેબાકી સે ચિત્રણ કર પાને મેં આપ સફલ રહી હૈં . યહ લઘુકથા દિખાવે કે લિએ જીને વાલોં ઔર ભૌતિકતા કે પીછે અંધી દૌડ઼ લગાને વાલોં કો આગાહ કરતી હૈ . ઇસ લઘુકથા મેં યાતાયાત કી શબ્દાવલી કે શબ્દ " એગ્જિટ " કા બહુત ખૂબસૂરતી કે સાથ પ્રયોગ હુઆ હૈ ઔર ઉસે એક નયા અર્થ ભી મિલા હૈ . શબ્દ પ્રત્યેક રચનાકાર સે યે અપેક્ષા તો રખતે હી હૈં કિ વો રચનાકાર ઉન્હેં ઉપયોગ કરે , ઉન્હેં નએ અર્થ દે ઔર ઇસ પ્રકાર ઉન શબ્દોં કી જિંદગી કો સાર્થક કરે . રચનાકાર સે સમાજ ભી યે અપેક્ષા કરતા હૈ કિ વો અપને શબ્દોં સે નએ અર્થોં કા સૃજન ઔર ભાવાભિવ્યક્તિ કરે જિસસે સમાજ કો દિશા મિલે . જિસ સાહિત્ય મેં જીવન - મૂલ્યોં કી સંસ્થાપના ઔર સમેકિત રૂપ મેં જીવન - દર્શન કી સાર્થક વ્યાખ્યા હો વો સાહિત્ય અપને હોને કી અર્થવત્તા સિદ્ધ નહીં કર સકતા . ઇસ દૃષ્ટિ સે " એગ્જિટ " ને અપને ભાષાઈ , સામાજિક ઔર રચનાત્મક પ્રતિદર્શોં કા સફલતાપૂર્વક નિર્વહન કિયા હૈ . યહ છોટી સી રચના પઢે જાને કે બાદ અપની પીછે એક લમ્બી ચિંતન યાત્રા કી સંભાવનાએં છોડ જાતી હૈ . ઐસી હી ઔર સાર્થક રચનાઓં કી પ્રતીક્ષા રહેગી . . . . . . . . . . . યહાઁ પ્રસંગતઃ આપકો યાદ દિલાના ચાહૂંગા કિ આધુનિક હિંદી સાહિત્ય મેં લઘુકથા એક નયી વિધા કે રૂપ મેં વિકસિત હો ચુકી હૈ . લઘુકથા કા સ્વરુપ કથા ઔર કહાની સે બિલકુલ ભિન્ન હૈ . ઉસકા અપના એક અલગ વ્યાકરણ ઔર સૌંદર્યશાસ્ત્ર હૈ . ઇસ પર વિસ્તૃત ચર્ચા અગલી પાતી મેં . . . . . . . . . . . . . . . . . . . . . સાદર - આનંદકૃષ્ણ , જબલપુર . મોબાઇલ : 09425800818 http : / / www . hindi - nikash . blogspot . com . બ્રાહ્મણને દાન આપવાનો સંકલ્પ કરી પછી દાન આપ્યું . બ્રાહ્મણને આપેલું દાન પાછું લીધું . શંકરજીનો પ્રસાદ લીધો . અને બંને પ્ર . 91 . સામ્બનું લગ્ન કોની પુત્રીસાથે થયું હતું ? . અર્જુનની પુત્રી . દુર્યોધનની પુત્રી . નકુળની પુત્રી . ભીમની પુત્રી પ્ર . 92 . યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞમાં અગ્ર પૂજા કોની કરી ? ગુજરાત સરકારે પંદર હજાર કરોડ રૂપિયા " સાગરખેડુ " નામ ધરાવતી યોજના માટે ફાળવ્યા છે . કહેવાની જરૂર નથી કે રકમ માછીમારીના વિકાસમાં વપરાવાની છે . આપના બ્લોગનો ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે મુલાકાત લેશો http : / / rupen007 . feedcluster . com / શ્લોકમાં શ્રીમહાપ્રભુજી કહે છે કે શેષરૂપી મારા હૃદયમાં લીલારૂપી ક્ષીરસાગરમાં શયન કરતા , હજારો લક્ષ્મીઓ અને તેમની લીલાઓથી સેવાતા કલાનિધિ પૂર્ણપુરૂષોત્તમ શ્રીકૃષ્ણને હું નમન કરું છું . ( 4 ) પૂર્વ લિબિયામાં ગદ્દાફીનું ઘટતું બળ પશ્ચિમમાં અત્યાચારી દોર ન્યૂ ઝીલેન્ડના ભૂકંપમાં મૃત્યુઆંક વધી ૯૮ થયો ૨૨૬ લોકો લાપત્તા અમેરિકી રાજદ્વારીની મુક્તિ અંગે US - પાક . ની મડાગાંઠ યથાવત્ બેઘર પરિવારોના પુનર્વસન માટે સરકારની ઉપેક્ષાથી હાઇકોર્ટ ખફા વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાએ વિજય સાથે પ્રારંભ કરતાં વિન્ડિઝને કચડયું કેટરિના કૈફે આઈપીએલથી છેડો ફાડયો જાપાનીઆવક વધારવા માટેઇન્ફોસિસ નફો આવક શેર બજારઆવક પરતુલા રાશિ નુ આવકમાથાદીઠ આવકઆવક નો દાખલો ટૂંકમાં દેશની ૪૦ થી ૫૦ જેટલી નાની મોટી પાર્ટીઓ વચ્ચે યુદ્ધ છે અને પાર્ટીઓની ભીતર પણ યાદવાસ્થળી છે . દૃશ્યો જોતાં લાગે છે કે ચૂંટણી વખતે ગમે તે વ્યક્તિ વડા પ્રધાન બને પરંતુ તેને રાજકારણીઓ તેની ટર્મ પૂરી કરવા દેશે નહીં . વડા પ્રધાનપદના ઉમેદવારોની લાંબી યાદી જોતાં કૂતરાંઓનો સંઘ કાશીએ પહોંચે તેમ લાગતું નથી . ૧૦ બેઠકો વાળા શરદ પવાર પણ વડા પ્રધાન બનવા માંગે છે અને માયાવતી , ચંદ્રાબાબુ , લાલુ - મુલાયમ - પાસવાન બધાં લાઈનમાં છે . દેશના નાના મોટા એક - એક ડઝન નેતાઓ વડા પ્રધાન બનવા માટે ચૂંટણી લડી રહ્યાં છે તેમાંથી પી . એમ . પદ તો એકને મળવાનું છે બાકીના અગિયાર શું કરશે તે સમજી શકાય તેમ છે . મોહલ્લા પુરાણ ઔર ઉસસે સમ્બંધિત ઔર લેખ યહાઁ પઢિયે Gopal Parekh wrote 3 days ago : ગાંધીજીને બિરદાવતું ગીત ( આજથી પચાસકે તેથી વધુ વરસો પહેલાં નોટમાં ઉતારેલું , તેથી કવિના કોઇ સગડ નથી તો more મનુ જોસેફઃ મૂર્તિનો પરિચય પણ આઉટલૂક થકી . હળવી શૈલીના , રમતીયાળ છતાં ચોટદાર મુદ્દા ઊભા કરતાં તેમનાં ઘણાં લખાણ છે . પણ સૌથી તરત યાદ આવેઃ માલેગાંવ કા ડાયનોસોર ! માલેગાંવમાં જાણીતી હિંદી - ઈંગ્લીશ ફિલ્મોની દેશી નકલ બને છે , તેનું મનુ જોસેફે કરેલું રીપોર્ટંિગ અને ખાસ તો એનું આલેખન આફ્રિન પોકારી જવાય એવું હતું . થોડાં વર્ષોથી ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં ખોવાઇ ગયા હતા . હવે ' ઓપન ' માં ફરી જડશે એવી આશા છે . તેમનો હોદ્દો ડેપ્યુટી એડિટરનો છે . હેમુ ગઢવીનો જન્મ સાયલાના ઢાંકળિયા ગામે તા . 04 - 09 - 1929 નાં રોજ . હેમુ ગઢવી ના મુખે લોકગીત કે ભજન કાને પડે ત્યારે એનો આનંદ રોમાંચ મનેખને ડોલાવી દે છે . હેમુ ગઢવીને ડૉ . સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના હસ્તે લોકસંગીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે . રાજકોટ મુકામે 1998 માં મ્યુ . કોર્પો . દ્વારા બંધાયેલ ઑડીટોરિયમ ને ' હેમુ ગઢવી ' નામ આપવામાં આવ્યુ છે . આકાશવાણી , રાજકોટ આજે જે કાંઇ છે , તેમાં મુખ્ય ફાળો હેમુભાઇ ગઢવીનો છે . સૌરાષ્ટના લોકસાહિત્યને જીવંત કરનાર સૂરમણી સ્વ . શ્રી હેમુભા ને લાખ લાખ વંદન કવિતાએં ઔર અનુવાદ દોનોં ઉચ્ચ કોટિ કે હૈં એક સુઝાવ દેના ચહતા હૂં " મેરે પ્યાર " કી જગહ " મેરી જાન " હોના ચાહિયે અરુણ 3 જે માણસ દરવાજાની ચોકી કરે છે તે ઘેટાપાળક માટે દરવાજો ઉઘાડે છે . અને ઘેટાં ઘેટાંપાળકનો અવાજ ધ્યાનથી સાંભળે છે . ઘેટાંપાળક તેનાં પોતાનાં ઘેટાંને તેમનાં નામનો ઉપયોગ કરીને બોલાવે છે . અને તેઓને બહાર દોરી જાય છે . રાતના વાનખેડેમા ક્રિકેટ મેચ જોઈ રસ્તામા ગઝીબોમા ખાવા ગયા . વનિતા કપડા જે જમાનાથી પુરૂષોએ સ્ત્રીઓને તેની કમજોરી અને નાજુક તબીયત હોવા પછી પણ શહેરોની આધુનિકતા અને પૂર્ણતાના માર્ગોમાં ઝળહળતા દિવાઓ અને પ્રકાશ આપતા મિનારાઓ દેખાડ્યા છે , તે સમયથી સ્ત્રીઓ ઉપર જબરદસ્તી અને અત્યાચારનો પથ્થરમારો થતો રહ્યો છે . નહિ તો પ્રાચીન કાળમાં જેને પથ્થર યુગ કહેવામાં આવે છે , ઇતિહાસ સાક્ષી છે કે ખાનદાન અને કબીલાની સરદારી અને આગેવાની સ્ત્રીઓની રહેતી હતી જેના હુકમનું દરેક વ્યક્તિ પાલન કરતી હતી . દીપ પર્વમાં અંધકારથી પ્રકાશ અને અજ્ઞાનથી જ્ઞાન તરફ ઊધ્ર્વગામી બનવાના સંકલ્પનો જયઘોષ છે . ધનતેરસ , કાળીચૌદશ અને દિવાળીની રાત્રે સમાજની ભૌતિક સમૃદ્ધિ , રક્ષા , શક્તિ અને બૌદ્ધિક સંપદાના પ્રતીક સ્વરૂપ મહાલક્ષ્મી , મહાકાળી અને મહા સરસ્વતીનું પૂજન કરીએ . પણ જો વાત માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત રહી જાય તો પર્વનો ઉદ્દેશ માત્ર કેલેન્ડરના પાનાં પર અશિ્મ બનીને રહી જાય ! વર્ષમાં એકવાર આવતા આવા મોંઘેરા ઉત્સવની ઉજવણી થોડી હટકે કરીએ તો કેવું ? વલસાડમાં બ્યુટીશ્યનનું વશીકરણ કરી મહિલા દાગીના સેરવી ગઇ પરંતુ નાની વાતનું સુખ આજે પણ યાદ આવે છે , અને નાનાં નાનાં દુ : કેવાં ભુલાઇ ગયાં છે ! ૨૦૦૯નાં વર્ષ માટેની સ્પર્ધા માટે સ્વયં સેવકોની સેવા આવકાર્ય છે શાસ્ત્રો , સંતો , આચાર્યો બધા કહે છે કે જીવ શિવરૂપ છે . આધ્ય શંકરાચાર્યે કહ્યું છે , ' ચિદાનંદરૂપ શિવોહમ્ ' ' હું સિચ્ચદાનંદરૂપ છું . ' ઉપનિષદ કહે છે ' તત્વમસિ ' તે તું છે અને ઋષિઓની અનુભૂતિ પણ તે છે . જીવ શિવરૂપ હોય તો પછી જીવ એટલે કે મનુષ્ય આટલો પામર , લાચાર , દીનહીન , અસહાય કેમ ? ભગવાન તો કરુણાસાગર છે , તેજોમય છે , પ્રેમમય છે . તો પછી જીવમાં પણ , તેના વર્તનમાં પણ તે ગુણોના બદલે બીજાનું છીનવી . . . ગુરૂની આવશ્યકતા છે કે નથી પ્રશ્ન કોઈ - કોઈ સાધકને સતાવ્યા કરે છે . કોઈ - કોઈ સાધક તરફથી પ્રશ્ન પુછાય છે પણ ખરો . આમ તો પ્રશ્નમાં સમજાય એવું અટપટું કશું નથી , અને પ્રશ્ન એમને એટલો બધો સતાવત ; પરંતુ એમને માટે સમસ્યા એટલા માટે ઊભી થઈ છે કે એમના પોતાના વિચારો સ્થિર નથી , અને કેટલાક નામાંકિત , પ્રમાણભૂત તેમ વિશ્વસનીય પુરૂષો તરફથી એવા વિચારો વહેતા કરવામાં આવે છે કે ગુરૂની આવશ્યકતા બિલકુલ નથી . ગુરૂ આપણો ઉદ્ધાર કરી શકે એમ નથી માટે ગુરૂ કરવાનો કે કોઈને ગુરૂરૂપે માનવાનો કોઈ અર્થ નથી . પરમસત્યનો પાવન પ્રકાશ માણસની અંદર છે , અને એને આખરે તો પોતાની અંદરથી પ્રાપ્ત થવાનો છે . પ્રકાશનું પ્રાકટ્ય કોઈ બીજું નથી કરાવી શકવાનું . માટે બાહ્ય ગુરૂની ઈચ્છા રાખવી નકામી છે . માણસે પોતે પોતાના ગુરૂ થવાનું છે . એવા વિચારોના શ્રવણમનન તથા વાચનના પરિણામરૂપે એમના મનમાં હલચલ પેદા થાય છે ને ખળભળાટ મચે છે . એમની માન્યતા ને શ્રદ્ધાના પાયા હાલવા માંડે છે . ગુરૂ માટેની ઊંડી ભાવના કે લાગણી એમનાં દિલમાંથી મટતી નથી , અને સાથેસાથે નામાંકિત તથા પ્રમાણભૂત કહેવાતા પેલા માન્ય ઉપદેશકોના ઉપદેશ પણ એમને ગળે જોઈએ એટલા પ્રમાણમાં નથી ઊતરતા . એટલે એમની દશા ત્રિશંકુના જેવી થઈ જાય છે . નથી ગુરૂનો કે ગુરૂ કરવાની ભાવનાનો ત્યાગ કરી શકતા , કે નથી ગુરૂમાં જેવી જોઈએ તેવી શ્રદ્ધા જાગ્રત કરી શકતા . હિંચકાની પેઠે એમની ચિતવૃત્તિ ચંચલ બનીને આમતેમ ઝૂલ્યા કરે છે ને સ્થિરતા ધારણ કરી શકતી નથી . એવા માણસો શંકાશીલ બને , ભ્રાંતચિત્ત થાય , કિંકર્તવ્યવિમૂઢ બને , અને કોઈ વાર અવસર આવતાં પોતાના આત્મસંતોષને માટે , ગુરૂની આવશ્યકતા છે કે નથી એવો પ્રશ્ન પૂછે અને પ્રશ્નના ઉત્તરની આશા રાખે તદ્દન સ્વાભાવિક છે . આપણે ત્યાં પ્રગતિવાદ અથવા તો આધુનિકતાને નામે હમણાં - હમણાં જે નવો પવન વાવા માંડ્યો છે તેની એક મોટી ખાસિયત છે કે જૂનાનો સદંતર વિરોધ કરે છે , અને એને ઠેકાણે નવું આવવું જોઈએ એવો આગ્રહ રાખે છે . જૂના વિચારો , સિદ્ધાંતો , રિવાજો , ગ્રંથો , અને જૂની વ્યવસ્થાઓ તથા સંસ્થાઓ તેને માન્ય નથી . માટે તેમને ઉખેડી નાખીને કે નિર્મૂળ કરીને નવાની સંસ્થાપના કરવાનો તે આગ્રહ રાખે છે . જૂનું તેટલું બધું સોનું છે એમ કહેવાનો આશય નથી . જૂનામાં ક્યાંક કંચન હોય તો ક્યાંક કથીર પણ હોઈ શકે : ક્યાંક પવિત્ર પારદર્શક પાણી હોય તો ક્યાંક તેના પર જામેલી લીલ પણ હોય : ક્યાંક પ્રજ્વલિત પાવક હોય , ક્યાંક કેવલ સ્ફુલ્લિંગ હોય , તો ક્યાંક રાખ પણ હોય : એમાં અવલોકન , સંશોધન ને સુધારણા માટે અવકાશ હોઈ શકે . માટેનો પ્રામાણિક પ્રયાસ આવકારદાયક અને સ્તુત્ય પણ કહેવાય . તેને બદલે જૂનું કથીર છે , માલ વગરનું છે , અને ઉપેક્ષા કરવા યોગ્ય કે કાઢી નાખવા જેવું છે , તથા જૂનું છે માટે એનો વિરોધ કે ઉપહાસ કરવા જેવો છે , એવું જક્કી ને જડ વલણ અખત્યાર કરવામાં આવે , અને એને પ્રગતિવાદ અથવા તો આધુનિકતાની નિશાની માનવામાં આવે , ત્યારે એવા વલણ સાથે આપણે સંમત થઈ શકીએ અને એવી આધુનિકતાને અંજલિ પણ આપી શકીએ . જૂના અને નવા , પ્રાચીન અને અર્વાચીન - બંનેનો વિચાર પોતાની બુદ્ધિથી તો કરવો પડશે . જૂનામાં બધું સારું લાગતું હોય તો બધું ખરાબ પણ નથી , અને એવી સ્થિતિ નવાની પણ છે . એમાં પણ સારાનરસાનું સંમિશ્રણ છે . એટલે બંનેની બાબતમાં નીરક્ષીર ન્યાયને કામે લગાડવો પડશે . જૂનાને ખાતર જૂનાનો આગ્રહ અથવા અસ્વીકાર , અને નવાની ખાતર નવા પ્રત્યે સૂગ અથવા અશ્રદ્ધા બંને પ્રકારનાં ભયસ્થાનોમાંથી માણસે બચવાનું છે . બીજી એક અગત્યની વાતનો ઉલ્લેખ કરી લઉં ? જેને પ્રાચીન કહેવામાં આવે છે તે વિચારો , ભાવો , માન્યતાઓ , સિદ્ધાંતો , સંસ્થાઓ અને વ્યવસ્થાઓની પાછળ અનુભવનું પીઠબળ છે . આટલાં બધાં વરસો સુધી તે જીવંત છે તેનું કારણ , કેટલાક કહે છે તેમ , કેવળ પરંપરા , રૂઢિ કે અંધશ્રદ્ધા નથી , કિન્તુ તેમની પોતાની તર્કબદ્ધતા , શક્તિ ને સંગીનતા છે . એટલે તો વારંવારના વિરોધ છતાં તે આજે પણ જીવંત છે . તેમને સહાનુભૂતિથી સમજવાની કોશિશ કરવાને બદલે કાંઈક નવું કહી કે કરી નાખવાની ધૂન કે લગનમાં તેમનો વગર વિચાર્યે વિરોધ કર્યા કરશો તો તેમને ધારો છો તેમ ઉખેડીને ફેંકી તો નહિ શકો ; પરંતુ લોકોના મહામહેનતે ઊભા કરેલા વિશ્વાસને હલાવી નાખશો અને એવી રીતે નુકસાન પહોંચાડશો તો નક્કી . લોકોને જ્યાં સુધી તમે કોઈ નવી ને વધારે સારી વ્યવસ્થા નહિ આપો ત્યાં સુધી જૂનાનો અંત આણવાના કામમાં તમને સફળતા નહિ મળે . તમારી એવી પ્રવૃત્તિથી કોઈ વિશેષ હેતુ પણ નહિ સરે . ગુરૂની આવશ્યકતાનો સ્વીકાર પૂરતા ચિંતનમનન અને અનુભવ પછી કરવામાં આવ્યો છે . આત્મિક ઉન્નતિની અભીપ્સાવાળી વ્યક્તિને ગુરૂની આવશ્યકતા છે . ખાસ કરીને યોગના માર્ગમાં તો ગુરૂ વિના ચાલે નહિ . ગુરૂ વિના માર્ગ કોણ બતાવશે , ઉત્સાહ કોણ આપશે , ગૂંચ કોણ ઉકેલશે અને મંઝિલ પર પહોંચવાનું પીઠબળ કોણ પૂરું પાડશે ? સંસારના મોટા ભાગના માણસો ગુરૂની મદદ વિના ભાગ્યે આગળ વધી શકશે . તેનાથી ડરવાનું ને તેનો વિરોધ કરવાનું શું કામ છે ? તે તો પિતાતુલ્ય છે , માયાળુ માતા છે , મિત્ર છે , અને માર્ગદર્શક છે . ગુરૂની સંસ્થામાં કોઈ દોષ દેખાતા હોય તો એમને દૂર કરવાના પ્રયાસ જરૂર કરો , પરંતુ ગુરૂનો અથવા એની પાછળની લોકોપયોગી ભાવનાનો વિરોધ શા માટે કરો છો ? એવો વિરોધ કદાપિ સફળ નહિ થઈ શકે . જીવનમાં એક એવો તબક્કો પણ આવશે જ્યારે બાહ્ય ગુરૂની જરૂર નહિ રહે . પરંતુ તે ક્યારે ? મન જ્યારે નિર્મળ ને સાત્વિક બનશે અને ઈન્દ્રિયોનો સંયમ સહજ થશે , ત્યારે એવું મન માર્ગદર્શકનું કામ કરી શકશે . હૃદયની શુદ્ધિ સધાતાં અંદર રહેલા ઈશ્વરની સાથે સંબંધ બંધાશે , અને ઈશ્વરની પ્રેરણા તથા ઈશ્વરનું પથપ્રદર્શન પ્રાપ્ત થશે . શુદ્ધ થયેલું હૃદય અને એમાં રહેલો ઈશ્વરી પ્રકાશ પછી ગુરૂનું કામ કરશે . એવા વિશાળ અર્થમાં કહી શકાય કે માણસ પોતે પોતાનો ગુરૂ થઈ શકશે . કવિ દયારામે ગાયું પણ છે કે મન તણો ગુરૂ મન કરીશ તો સાચી વસ્તુ જડશે , દયા - દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે . પરંતુ એવી ભૂમિકા પર પહોંચેલા સાધકો કેટલા ? આંગળીના વેઢા પર ગણી શકાય એટલા પણ ભાગ્યે મળી શકે . મોટા ભાગના લોકો તો હજુ તદ્દન પ્રાથમિક દશામાં , આરંભની ભૂમિકામાં જીવી રહ્યા છે . તે પોતાના પ્રકાશદાતાને ઝંખે છે . માર્ગદર્શકની માગણી કરે છે . શ્રદ્ધાસ્પદને માટે શ્રદ્ધાભક્તિથી પ્રાર્થના કરે છે . આગળ વધવાની ઈચ્છા રાખે છે , પરંતુ પ્રગતિનો સાચો ને સ્પષ્ટ ખ્યાલ હોવાથી આગળ નથી વધી શકતા . કોઈ આગળ વધ્યા છે તો કોઈ ક્યાંય અટકી પડ્યા છે . એવા બધા લોકોને ગુરૂની જરૂર રહેવાની . તે બહારના ગુરૂને બદલે અંદરના અથવા મનના ગુરૂ નહિ કરી શકવાના . એવી રીતે વિકાસ પણ નહિ કરવાના . એટલે તો મનના ગુરૂ માટેની ભલામણ કરનાર દયારામને પણ બહારના ગુરૂ કરવા પડ્યા હતા . પહેલાં બહારના ગુરૂ , પછી અંદરના . બહારના ગુરૂમાં શ્રદ્ધાભક્તિ રાખનારે અંદરના ગુરૂનો સંબંધ છેવટે તો કરવો રહેશે . એનો સંપર્ક સાધી ચૂકેલા કોઈક ગણ્યાગાંઠ્યા વિરલ સાધકો બાહ્ય ગુરૂ નહિ કરે તો ચાલશે , બાકી આત્મિક ઉન્નતિના રાજમાર્ગ પર આગેકૂચ કરવા માગતા બીજા જીવોને તો બાહ્ય ગુરૂની આવશ્યકતા રહેશે રહેશે . એમાં કાંઈ ખોટું પણ નથી . - શ્રી યોગેશ્વરજી ૧૨મી મે નો દિવસ બી . . પી . એસ . સંસ્થા શતાબ્દી મહોત્સવની આંતરરાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે હતો અને એટલે દૂર દૂરના દેશો અમેરિકા , ભારત , ઇંગ્લેન્ડ , ઇન્ડોનેશિયા તેમજ આફ્રિકાના દેશો યુગાન્ડા , ટાન્ઝાનિયા , દક્ષિણ આફ્રિકા , બોટ્‌સ્વાના , મલાવીથી માંડીને કેન્યાના દરેક સેન્ટરમાંથી ઉત્સવને આત્મસાત્‌ કરવા માટે હજારો હરિભક્તો ઊમટી પડ્યા હતા . સ્વામીશ્રીની પ્રાતઃ પૂજામાં સંતો - યુવકોએ શૂરાતન ચડે એવાં કીર્તનો રજૂ કર્યાં . સ્વામીશ્રી પૂજાના આસન ઉપર બેઠાં બેઠાં જાણે હમણાં ઊભા થઈ જશે એટલા ઉમળકા ને ઉત્સાહથી હાથ ઊંચા કરીને કીર્તનના તાલે તાલ દઈ રહ્યા હતા . આંખોમાં ચમક હતી . મુખ ઉપર અનેરી દિવ્યતા હતી , મંદ સ્મિત હતું . સામે બેઠેલા દેશવિદેશના હરિભક્તો પણ સ્વામીશ્રીના લટકાથી પ્રભાવિત થઈને આનંદસાગરમાં નિમગ્ન થતાં થતાં સ્વામીશ્રીના તાલે તાલ દઈ રહ્યા હતા ને સ્વામીશ્રી પણ યજ્ઞપુરુષને દ્વારે દેવાતા ડંકાના તાલે તાલ મિલાવી રહ્યા હતા . કેટલાય હરિભક્તો મંચ ઉપર આવીને ' આજે યજ્ઞપુરુષને દ્વાર નોબત વાગે રે લોલ . . . . ' કીર્તનના તાલે તાલ દઈને નૃત્ય કરવા લાગ્યા . સ્વામીશ્રી સૌ પર અમી દૃષ્ટિ કરતાં કરતાં બેઠાં બેઠાં મુજરા કરી રહ્યા હતા . સૌનાં અંતર લહેરાઈ ઊઠ્યાં હતાં . આમ સવારનો માંગલિક પ્રારંભ અદ્‌ભુત રીતે થયો . આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં બોચાસણ જેવા નાના ગામમાં મંડાયેલા પવિત્ર ચરણ આજે વામનમાંથી વિરાટ બનીને ત્રણેય લોકમાં આવૃત્ત થઈ ઊઠ્યા છે . તેની સ્મૃતિ રૂપે આજે ઠાકોરજી સમક્ષ ૧૦૦ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવ્યો હતો . પડદા પર બોચાસણ મંદિરની મૂર્તિઓ દર્શન દઈ રહી હતી . આયોજન મુજબ સ્વામીશ્રીએ આરતી હાથમાં લીધી કે બોચાસણમાં પણ સમયે રાજભોગ આરતીના ડંકા ગાજી ઊઠ્યા . અડધી આરતી બાદ પડદો ઊંચકાયો અને નૈરોબીના ઠાકોરજીનાં સમૂહ દર્શન થયાં . સૌએ બી . . પી . એસ . શતાબ્દીનો જયનાદ કર્યો . મંદિરના સામેના પ્રાંગણમાં હજારો હરિભક્તો બી . . પી . એસ . શતાબ્દી મહોત્સવના પ્રારંભને વધાવવા ઊભા હતા . સૌના એક હાથમાં ફુગ્ગાઓ હતા અને બીજા હાથમાં બી . . પી . એસ . ની ધજા હતી . સમગ્ર પરિસર રંગબેરંગી ફુગ્ગાઓ વડે શોભી રહ્યું હતું . ત્રણેય શિખરો ઉપર તેમજ કાંગરે કાંગરે ફુગ્ગાઓનાં ઝૂમખાં શોભી રહ્યાં હતાં . મંદિરના વિશ્વમાં અદ્વિતીય એવા કાષ્ઠના કોતરકામયુક્ત ઘુમ્મટમાં પણ રંગબેરંગી ફુગ્ગાઓના શણગાર સજાવવામાં આવ્યા હતા . સ્વામીશ્રી જેવા પોર્ચમાં પધાર્યા ને એક સાથે જયનાદોથી ગગન ગાજી ઊઠ્યું . બી . . પી . એસ . શતાબ્દી મહોત્સવની જયનો ત્રણ વખત ઉદ્‌ઘોષ થતાં સ્વામીશ્રીએ દોરી ખેંચી લીધી અને ફુગ્ગાઓ ગગનગામી થતાં ઊડવા લાગ્યા . વાતાવરણ અદ્‌ભુત હતું . જયનાદોની સાથે બૅન્ડની સુરાવલિઓએ ' જનગણ મન અધિનાયક . . . . ' રાષ્ટ્રગીતનું ગાન કર્યું . એની સાથે હજારો ધજાઓ ફરકવા લાગી . સ્વામીશ્રીએ પણ બી . . પી . એસ . ની ધજા ફરકાવી . રાષ્ટ્રગીત પૂરું થયા પછી કેન્યાના રાષ્ટ્રગીતની ધૂન પણ વગાડવામાં આવી . સાંજે સભામાં કિશોર ને યુવક મંડળે ' શતાબ્દી ગાથા ' નામક સંવાદ રજૂ કર્યો . જેમાં શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વની છણાવટ રજૂ થઈ . ' હીરામુખી ' જેવા સંવાદો અને ' સારંગપુરની શોભા અતિ સારી . . . . ' ના આધારે સ્લાઇડ શૉ પણ દર્શાવાયો . ' અક્ષરપુરુષોત્તમના ડંકા દિગંતમાં સંભળાય છે . . . . ' નૃત્ય પછી નૈરોબી , બોટ્‌સ્વાના , મોમ્બાસા , મલાવી તથા ઇન્ડોનેશિયાથી આવેલા હરિભક્તોએ હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા . અંતે સ્વામીશ્રીએ અમૃતવાણી વહાવીને સંસ્થા શતાબ્દી માટે સૌને કટિબદ્ધ કર્યા . બી . . પી . એસ . ના ઉદ્‌ઘોષનો દિવ્ય કાર્યક્રમ રીતે વિદેશની ધરતી ઉપર સંપન્ન થયો . વહાલસોયા સુરેશભાઈ . . આપના ઉત્તમ વીચારો અને ઉત્તમ અવલોકનોના ચાર વરસના પ્રવાહને આમ એકાએક રોકીને અલવીદા કહેવાની આપની વાત બીલકુલ જચતી નથી ! ! બ્લોગજગતનું આપ ઉત્તમ ધરેણું છો . ઉત્તમ ધરેણું વીના બ્લોગજગત સુનો રહેશે ! ! ! જેથી બાગકામની સાથે બ્લોગકાર્ય ચાલુ રાખવા અંગે ફેરવીચારણા કરવા આપને આગ્રહભરી વીનંતી છે . આજ ઠેકાણે ફરીથી મળવાના ઓરતા સાથે . . આવશો ને ? - ગોવીન્દ મારુ અંદર સુધી ઉજાસનો અનુભવ થઈ જશે , સગપણ વગર કબર પર , દીવો કરી જુઓ . આમાં વીસ વર્ષ સુધી જે સંસ્કાર કે ટેવનાં બીજ રોપાય છે વધતાં જાય છે અને ૫છીના ચારપાંચ વર્ષમાં દ્રઢ થઈ તે જીવન૫ર્યત રહે છે . ૫છી એમાં મુશ્કેલીથી અને ઓછો ફેરફાર થાય છે , તેમ છતાં શક્ય છે કે મોટી ઉંમરે ૫ણ કોઈ નવા વિષયમાં નિપુણતા પ્રાપ્ત કરી શકાય છે . ચોમાસામાં બીજ વાવ્યા ૫છી મહેનત કર્યા વગર ખેતરમાં પાક તૈયાર થઈ જાય છે , ૫રંતુ બીજી ઋતુમાં પાક માટે પાણી વગેરેની ખાસ વ્યવસ્થા કરવાથી ઊ૫જ મળે છે . પ્રમાણે મોટી ઉંમરે કોઈ નવા વિષયના અભ્યાસની યોગ્યતા માટે તે વિષય ૫રત્વે આંતરિક ઉત્કંઠા અને તીવ્ર ઈચ્છા જરૂરી બને છે . માણસને કોઈ વિષય શીખવાની ઈચ્છા થાય તો પોતાની અંદર ૫ડેલા બીજને એવી રીતે અંકુરિત કરે છે જેમ આગઝરતા જેઠ માસમાં ખેડૂત પાણી વગરની ખેતી કરે છે અને છોડ ઉ૫રથી ઉત્પાદન મેળવે છે . એવું વિચારવું જોઈએ કે હવે મારી ઉંમર થઈ ગઈ અને વૃધ્ધત્વને આરે ૫હોંચ્યો એટલે નવું શીખવાની શી જરૂર છે ? જીવતા માણસના મગજની વિશેષતા છે કે તેના માનસિક કોષો પૂર્ણ૫ણે નાશ પામતા નથી . કોષો અત્યંત વૃદ્ધ થવા છતાં મગજમાં જીવિત રહે છે . જે માણસોની કિશોરાવસ્થા જતી રહી તેમણે સરળતાથી નવું શીખવા માટેની એક તક તો ગુમાવી દીધી છે , છતાં નિરાશ થવાની કોઈ જરૂર નથી . તીવ્ર ઈચ્છાશકિત સાથે કોઈ૫ણ ઉંમરે કોઈ૫ણ પ્રકારની પ્રગતિ કરવી માણસના પોતાના હાથની વાત છે . હોંચી હોંચી ગધ્ધારાજા હોંશે ઘોડે ચઢ્યા ચકલી કાબર તેતર આગળ નાચવામાં પડ્યાં કોણ કે ' છે કે નમાલી છે પ્રજા ગુજરાતની ? શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની . છંદ જળવાય તો વાંધો નહીં , પણ કાફિયા તો જળવાવા જોઈએ ને ? ગયા રવિવારે એક હળવી મિટિંગમાં કવિ રવીન્દ્ર પારેખે એક નવોદિત કવિને ટકોર કરી હતી તે કહેવાની ગુસ્તાખી કરું છું : " છંદ - કાફિયા અને રદીફના માપ - ભાન વિના દસ હજાર ગઝલો પણ લખશો તો એનું મૂલ્ય પસ્તીથી વિશેષ કંઈ નથી . " તમામ ઈન્દ્રિયો પોતપોતાનો ભોગ ઈચ્છે છે તેથી કુશળતાનો યોગ કેવી રીતે સાંપડે ? વિવેકપૂર્વક તો કોઈ વિચારતું લાગતું નથી . સંસારમાં બધાં તમાસો જોઈ રહ્યાં છે . . . . કિષ્કિન્ધાકાંડની ચેતના આળસુ ચેતના છે - સૂઈ જતી ચેતના છે . પ્રકારની ચેતનામાં ક્યારેક થોડીક આળસ આવી જાય છે . ચાર પ્રકારના માણસોમાં તમારું સ્થાન ક્યાં છે કે કયા પ્રકારમાં છે તમારે સમજીને નક્કી કરી લેવાનું છે . તમે મુક્ત કે સિદ્ધ હો તો તો ઘણી સારી વાત . તો તો કાંઈ કહેવાનું નથી . સાધક હો તો પણ સારું છે . જિજ્ઞાસુ હો તોપણ બહુ ખોટું ના કહેવાય ; પરંતુ તેમાંના કોઈ ના હો અને જો વિષયી કે જડ હો તો તો જાગવાની ને ચેતવાની જરૂર છે . ચારે પ્રકારો એક રીતે જોતાં વિકાસની ચાર અવસ્થારૂપ છે , અને અવસ્થામાંથી ઉત્તરોત્તર પસાર થઈને તમારે જીવનનું કલ્યાણ કરી લેવાનું છે , વાતનું વિસ્મરણ ના થવા દેતા . આજે " આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ " ( International Mother Language Day ) છે અને દુનિયાના પ્રત્યેક વ્યક્તિ માટે " ગૌરવ દિન " છે . આપણે જે સંસ્કૃતિ , સભ્યતા મા જન્મ્યા , ઉછર્યા , પહેલો શબ્દ જે ભાષા મા બોલ્યા એને અભીવાદિત કરવાનો દિવસ છે . મને ગુજરાતી હોવાનું ગૌરવ છે અને મારો અભ્યાસ ગુજરાતી અને ઇંગ્લીશ બંને ભાષા મા થયો હોવા છતાં હું પોતે ગુજરાતી બોલવાનું , સાંભળવાનું , વાંચવાનું વધારે પસંદ કરું છું . અને મને વિચારો પણ ગુજરાતી ભાષામાં આવે છે ! ! ! ! આથી હે ગુજરાતી . . મારી આત્મ - ભાષા તને શત્ - શત્ વંદન અને તારા માન મા એક ગુજરાતી કવિતા . . પણ પ્રેમ થી ભરેલી જો ભાષા મા છે તો કાવ્ય એના માનમાં થતી પુષ્પ વંદના . . ૦૭૯ - ૨૩૨૫૦૧૬૬ - ૬૮ ફેકસ : ૦૭૯ - ૨૩૨૫૭૦૧૦

Download XMLDownload text