Text view
guj-33
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
ઝડપભેર ફેલાતો ત્રાસવાદ ઉપરાંત પાકિસ્તાન અસંખ્ય સંકટોમાંથી પસાર થઈ રહ્યું છે . રાષ્ટ્રપ્રમુખ ઝરદારી અને નવાઝ શરીફ વરચે શરૂ થયેલો જંગ મોટો વિસ્ફોટ સર્જે તેમ છે . ૧૬મીએ વકીલોની જ લાંબી કૂચ - લોંગ માર્ચ - નીકળવાની છે તેમાંથી સમગ્ર પંજાબ સળગે તેવી ભીતિ સેવાય છે . શરીફ ઝરદારી સામે ' ખુલ્લી બગાવત ' નું એલાન કરી ચૂકયા છે , તો બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે લડતા બલુચ રાષ્ટ્રવાદીઓનું નવું સૂત્ર છે - ' વતન ( સ્વતંત્ર બલુચિસ્તાન ) યા કફન ( મોત ) ' .
હસ્તિ દંત બિનુ , પંછી પંખ બિનુ , નારી પુરૂષ બિના ,
વિન્સેન્ટ વિલેમ વેન ગોનો જન્મ 30 માર્ચ 1853ના રોજ દક્ષિણ નેધરલેન્ડ્સમાં નોર્થ બ્રેબેન્ટ પ્રાંતના બ્રેડા નજીક ગ્રુટ - ઝુન્ડેર્ટ ગામમાં થયો હતો . [ ૮ ] તેઓ એન્ના કોર્નેલિના કાર્બેન્ટસ અને ડચ રિફોર્મ્ડ ચર્ચના મંત્રી થિયોડોર વેન ગોના સંતાન હતા . વિન્સેન્ટને તેના દાદાનું જ નામ અપાયું હતું જે બરાબર એક વર્ષ પહેલા મૃત જન્મેલા તેના ભાઇનું નામ પણ હતું . [ ૯ ] આ રીતે નામનો વારંવાર ઉપયોગ કરવાની પ્રથા અસામાન્ય ન હતી . વેન ગો પરિવારમાં વિન્સેન્ટ સામાન્ય નામ હતું . તેના દાદા ( 1789 - 1874 ) એ 1811માં યુનિવર્સિટી ઓફ લિડેનમાંથી થિયોલોજીમાં ડિગ્રી મેળવી હતી . દાદા વિન્સેન્ટને છ પુત્રો હતા તેમાંથી ત્રણ આર્ટના ડીલર બન્યા હતા જેમાં અન્ય એક વિન્સેન્ટ પણ સામેલ છે જેનો ઉલ્લેખ વેન ગોના પત્રોમાં " અંકલ સેન્ટ " તરીકે કરવામાં આવ્યો છે . દાદા વિન્સેન્ટને પણ આ નામ કદાચ તેમના પિતાના કાકા અને સફળ શિલ્પકાર વિન્સેન્ટ વેન ગો ( 1729 - 1802 ) ના નામ પરથી આપવામાં આવ્યું હતું . [ ૧૦ ] વેન ગો પરિવાર કળા અને ધર્મ સાથે નજીકથી સંકળાયેલો હતો . તેમના ભાઇ થિયોડોરસ ( થિયો ) નો જન્મ 1 મે 1857ના રોજ થયો હતો . તેમને અન્ય એક ભાઇ કોર અને ત્રણ બહેનો - એલિઝાબેથ , એન્ના અને વિલેમિના ( વિલ ) હતી . [ ૧૧ ]
27 - Sep - 2010 | | Jay Laxminaryan | | | | જય લક્ષ્મીનારાયણ | | નિતેશભાઈના કુકર્મ ની વધુ બે નમૂનાઓ તમારી સામે મુકું છું . સાચા સત્પનથી ભાઈઓ ચેતો આવા ખોટા માણસ થી . નિતેશભાઈ ના કુકર્મનો નમુનો નીચે પ્રમાણે છે : " દસોન્દ " નું અર્થ : દસોન્દનો અર્થ ( મતલબ ) આપણે સહુ જાણીએ છીએ . પોતાની વાર્ષિક કમાઈનો દસમો ભાગ ને દસાઉંસ કે દસોન્દ કહેવાય છે . સતપંથ … [ Read more … ]
મંગળ પર જીવન છે કે નહીં એ જાણવાના પ્રયાસરૃપે નાસા દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષથી અવનવા પ્રયોગો ચાલે છે . આ પ્રયોગોના ભાગરૃપે એણે પૃથ્વી અને મંગળના વાતાવરણમાંની સમાનતા તપાસવા માટે વિશ્વના વિવિધ વિસ્તારોમાંથી પથ્થરો મંગાવ્યા હતા . આ માટે ઉત્સુકોને નાસાએ વેબસાઈટ પર જ આમંત્રણ આપ્યું હતું . સુરતની રામકૃષ્ણ ઈન્સ્ટિટયૂટ ઓફ કમ્પ્યુટર એજ્યુકેશન ઈન એપ્લાઈડ સાયન્સમાં બી . એસ . સી . ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં ભાર્ગવે નાસાની વેબસાઈટ પર આ ઈજન જોઈને વઘઈ પાસેના ગીરાધોધના અને સાપુતારાના પહાડમાંથી પડેલા બે પથ્થર લઈને નાસાને મોકલ્યા .
૧ ) ચંદ્ર પ્રસંગ ધુમ્મસ તરબોળ પાંદડામાંથી હલબલતી હવાની સ્વરરચના છૂટથી ટપક્તી હતી , વિચારો પાંદડા સમ રસથી તસતસતી ડાળીઓમાં વળગી રહ્યાં ' તા . સવારે ધુમાડીયામાંથી સરકી આવી જાગેલાં સ્વપ્નને શહેર પર પક્ષીમાં ઉડતા મૂકી દીધાં ; સાંભળ , આ આડકતરાં પ્રવાહસાથે ફરીથી દેખાયેલ વનરાજીમાં સંગીતમય વાવાઝોડું અને જો રાત્રિમાં વૃક્ષને અંબોડા સમ વળગી રહેલો ખગ્રાસ ચંદ્ર ૨ - ૨૪ - ૨૦૧૧ ૨ ) - તારા વાળમાં ઓળી આપું છું સહેજ ભીનો પવન , સમય પગથિયાં પર ઉપર - નીચે થયા કરે , ખેતર નકશો યાદ રાખી ઉકલી પડે , પક્ષીઓ વૃક્ષમાંથી પડઘા જેવું બહાર આવે - આંખને ક્રિયાપદ નથી અને દર્ભ ખોખરું ગીત વગાડે ; ચાલ ઘાસ પર બેસીએ , જ્યાં વર્ષો , તારા વાળ સમ મૂળિયામાં ઊંડા ખૂંપેલા છે , જ્યાં વૃક્ષ અને પવન છૂટથી આપણા વિષે વાતો કરે , શબ્દમાં લખેલું , આપણું બધું રૂઝાય છે . . ૨ - ૨૪ - ૨૦૧૧
જરૂરિયાત કરતા જથ્થો ઓછો આવતા ભારે અફડાતફડી મચી ગઇ : ખેડૂતોમાં આક્રોશ તળાજા પંથકમાં યુરીયા , કેન સહીત રાસાયણીક . . .
આદરણીય તાઊ જી રામ રામ કેવલ રામ કી તરફ સે આપકો નતમસ્તક હોતે હુએ નવ વર્ષ 2011 કી હાર્દિક શુભકામનાયેં સંપ્રેષિત કરતા હૂઁ . . આશા હૈ આપ ઇન્હેં કબૂલ કરેંગે . . . ધન્યવાદ
એક કવિ એક ગામના પાદરથી નીકળે છે ત્યારે એક ઘેઘૂર વડલાની વડવાઇઓ પકડીને થોડી દીકરીયું હીંચકે છે … . હવે મારો વારો … હવે મારો વારો … . એમ વઢવેડ કરે છે . તે ચિત્ર જોઇને કવિને આનંદ આવે છે . વાહ ! કેવી નિર્દોષ દીકરીયું રમે છે .
ફરતો ફરતો ફળિયામાં ફેંટાબાજ , ફૂલકાને ફૂંકી ફુલાવતો ફરીવાર .
કર્મનો ઉપહાર કર પ્યાર મળશે પ્યાર કર થઈ જશે અતૃપ્ત સૌ તું તને ચિકકાર કર બાગ થઈ ખીલું દિલે દર્પનો મલ્હાર કર મોત દેશે પારખાં જીવવા નિર્ધાર કર " શૈલ છું " સાંખુ જખમ શિલ્પતાથી વાર કર - શૈલ પાલનપુરી
12 . 3 આ ખંડમાં શરતોનાં ખંડ 4 હેઠળની સેવાઓની જોગવાઈઓને લગતા Google ના હકો પર અસર કરે તેવું કશું જ નથી .
« ધર્મ - એક શાશ્વત આવશ્યકતા ? - આર્નોલ્ડ ટૉયન્બી , અનુ . તખ્તસિંહ પરમાર | ચોમાસું માણીએ ! - કાકા કાલેલકર »
મિત્રો , આ પહેલા પણ આપણે બીજે ઘેર એટલે કે અન્ય બ્લોગ કે સાઈટ પર હિન્દીમાં લેખ લખેલ છે જેમાં આપ સૌનો ખુબ સાથ - સહકાર મળેલ છે . ભારતમાં વધતી જતી આતંકવાદી ઘટના સાથે દેશમાં બે કોમ વચ્ચે ઝેર અને વૈમનસ્ય પણ ફેલાય રહ્યુ છે , જે પણ ખુબ જ ગંભીર વિષય છે . આ પરિસ્થિતીથી બચવા મોટા મંચ પર ચર્ચા થાય તે ખુબ જરૂરી છે . મારા લેખ ને NDTVखबर . com પર સ્થાન મળેલ છે , જ્યાં आतंकियों का मजहब ! નામ થી હું એ એક લેખ પ્રસિધ્ધ કર્યો છે , આની પ્રતિક્રિયા અહીયા આપવા વિનંતી છે .
ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે આટલા મોટા ગજાના શાયરે , જે વ્યક્તિને પોતે જાણતા પણ નથી , તેને માટે , કેમ આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે ? એ સૌ યુવાનોને યુવાવસ્થામાં થતા , એકપક્ષી પ્રેમની અભિવ્યક્તિ માત્ર જ છે , કે તેથી વધારે કાંઇક છે ? આ કોઇક ઉપમા તો નથી ? ઘણા વિચાર પછી મને આ નઝમનું નીચે મુજબ અર્થઘટન જણાયું છે , જે સાહિત્યપ્રેમીઓની વિચારણા માટે રજુ કરું છું : -
@ anonymus જી મોક્ષ યદિ મિલ ગઈ તો હમ કહીં ઔર હોંગે ઔર બ્લૉગ પે આકે આપકો બતા નહીં સકેંગે . ઔર જહાઁ તક ઇસે જાનને કી બાત હૈ તો યે કોઈ ફિલ્મ યા વસ્તુ તો હૈ નહીં જિસે બતા દિયા જાએ યે લાલ , પિલી યા હલ્કા , ભારી હોતી હૈ . જિસે મોક્ષ કો જાનના હૈ ઉસે ખુદ હી પ્રયાસ કરના હૈ , યદિ આપ વાસ્તવ મૈં મોક્ષ કો જાનના ચાહતે હૈં તો અધ્યયન કીજિયે . . . .
શ્રી કેતનભાઈ તથા શ્રી વિનયભાઈ ; ધ્યાન દોરવા બદલ આપનો ખુબ ખુબ આભાર … ભૂલ સુધારી લીધેલ છે …
જળમાં રહીને જળથી અળગા છે પરપોટા પળમાં ફૂટી પળમાં સર્જાવાની ઘટના !
ઉસને અપની આંખેં ભીતર કો મોડીં ઔર જૈસે જન્મોં સે જમી હુઈ પ્રતીક્ષા કી ઠંડી ચટ્ટાન કો છુઆ . . . જો બિના હિલેડુલે પડી રહતી હૈ ભીતર । વહ પુલ કી ઓર બઢી । દોનોં તરફ સે લોહે કે રસ્સોં પર કંપતા હુઆ પુલ . . . રસ્સોં કે સાથ બંધી બૌદ્ધ મંત્રોં સે ભરી કપડે કી ઝંડિયાં . . . દૈવી શક્તિયોં કો પ્રસન્ન કરને કે લિએ રંગે હુએ મંત્રચીર . . . અબ ઇનસે કુછ નહીં ઢાંકા જા સકતા - યે ઝંડિયાં હવા મેં કાંપતી રહતી હૈં , આત્મા ભીતર ઠિઠુરતી રહતી હૈ ।
મોંઘવારી … અસહ્ય મોંઘવારીમાં મામાને રીબાતી રાખવા કરતા હું તેમને મારી સાથે લઇ જઉ છું અને નેતનું તો મોત એટલે કરું છું કે મોંઘવારી અને બેરોજગારી જણતી આ સરકાર જાગે . યુધ્ધ કદી કોઇ વાતનું સમાધાન નથી હોતુ ત્યાં દેશનો સિપાહી મરે છે અને અહીં મારા અને મામા જેવાનાં આ દેશમાં સપના મરે છે . મેં જે કરવા ધાર્યુ છે તે રસ્તો જલદ છે . . પણ આ પ્રશાસકોની કૂમ્ભકર્ણીય નીદ્રા તોડવા આ સચોટ હથિયાર થશે તેવી મારી શ્રધ્ધા છે .
બાળક એ શ્રીકૃષ્ણનું સ્વરૃપ છે . માટે કદી બાળકને રડાવશો નહીં . સંતો બાળકો સાથે રમે છે , કારણ કે બાળકની ક્રિયા નિર્દોષ હોય છે , તેનામાં છળકપટ હોતાં નથી . અને તેથી જ પ્રભુને બાળક ગમે છે . શ્રીકૃષ્ણને બાળકો ગમતાં હતાં . તે મિત્રોને ખવરાવીને રાજી થતા હતા .
યમુના કિનારે બેઠા છે , મીઠી બંસી બજાવે છે .
રાવજી પટેલની પ્રસ્તુત ગઝલ ગુજરાતી સાહિત્યમાં ભવ્ય રીતે બિરાજમાન છે . દરિયાનો સ્હેજ ઈશારો થતાં જ દૂર પ્હાડમાં સૂતેલાં ઝરણ જાગી જતાં હોય છે , આ દિવ્ય પ્રેમનો તલસાટ સામાપક્ષે પણ એટલો જ હોય છે . પ્રસ્તુત ગઝલ એ જાગૃત અને અર્ધજાગૃત મન વચ્ચેના એક પડાવનું સુંદર આલેખન છે . ક્યાંક રઝળપાટ ભૂલીને પરમાનંદમાં લીન થતાં વેંત દુનિયા જેને સફળતા કહે છે તેનું સ્મરણ થતાં ઉઠવું પડે એ દુર્ભાગ્ય જ છે . તો ત્રીજા શે ' રમાં પ્રેયસીની પણ અનોખી વિભાવના … તો અંતિમ શે ' રમાં રાહ જોયા પછી શરૂ થયેલું કાર્ય ઉપસ્થિતી અનુપસ્થિતીનો ચિતાર રજૂ કરે છે . પ્રતિપળ નાવિન્ય એ જીવનનો ક્રમ છે , પણ એને સ્વીકારીને સહજ જીવવું જ પડે છે . કોઈ વિશેષના ઈન્તજાર છતાં આવી ગયેલાની વાસ્તવિકતા પણ સ્વીકારીને કવિ ' માફ કર ' શબ્દસમૂહ પ્રયોજી લે એ , એને સ્વીકારી જીવાતા જીવનનો અનુબંધ જાળવે છે .
એક એવી પણ ગઝલ આદિલ લખી નાખો હવે ( વાદળોમાં ચાંદનીનાં શિલ્પ કંડારી શકે ) ૪૫
કેટલું ચાલ્યા જ કરવું છે હજૂ આટલો લંબાઈને તું ક્યાં જશે
ગણિતના પારીતોષિકો / ખિતાબો ( awards ) સામાન્યતઃ વિજ્ઞાનથી અળગાં હોય છે . ગણિતનો સૌથી વધુ મહત્તા ધરાવતું પારીતોષિક ફિલ્ડ મેડલ , [ ૯ ] [ ૧૦ ] ૧૯૩૬માં સ્થાપવામાં આવ્યું હતું અને હવે દર ચાર વર્ષે ૪૦ વર્ષથી નીચેના કોઇક ગણિતજ્ઞને એનાયત થાય છે . તેને ગણિતના નોબલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે . ૧૯૭૮માં સ્થપાયેલું વુલ્ફ પારીતોષિક ગણિતશાસ્ત્રીઓના જીવનકાળ દરમ્યાનમાં તેમના યોગદાન માટે એનાયત કરવામાં આવે છે . આ સિવાય બીજા નામના ધરાવતા પારીતોષિકોમાં અબેલ પારીતોષિક ( સ્થાપના ૨૦૦૩ ) છે . આ પારીતોષિક ગણિતના ઘણા સમયથી વલઉક્લ્યા પ્રશ્નોના ઉકેલ મેળવનારને અપાય છે . આવા જ ૨૩ વણઉકલ્યા પ્રશ્નોની યાદી જર્મન ગણિતજ્ઞ ડેવિડ હિલ્બર્ટે ૧૯૦૦માં સંપાદિત કરી હતી જે " હિલ્બર્ટના પ્રશ્નો " તરીકે ખૂબજ પ્રખ્યાત છે . આ યાદીના લગભગ ૯ જેટલા પ્રશ્નો અત્યાર સુધીમાં ઉકેલી શકાયા છે . આ સિવાય " [ w : en : Millennium Prize Problems ] ] " તરીકે જાણીતી યાદીનું સંપાદમ સન ૨૦૦૦માં કરવામાં આવ્યું છે . આ પૈકીના કોઇપણ પ્રશ્નનો ઉકેલ આપનારને દસલાખ અમેરીકી ડૉલરનું પારીતોષિક અપાય છે . રીમાન હાઇપોથીસિસ નામનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન આ યાદી અને હિલ્બર્ટના પ્રશ્નોમાં બન્નેમાં સામેલ છે .
લુવ્ર માટે કહેવાય છે કે તેમાં મુલાકાતીઓ બે સવાલ ખાસ પુછે છે કે , ' બાથરુમ કયાં છે ? ' અને ' મોનાલીસા કયાં છે ? ' તો અમે બીજા નંબરનો પ્રશ્ન ઠેર ઠેર ઉભેલા ગાઈડને પુછવા માંડયો . મોનાલીસા કયાં છે ? ફ્રેંચ લોકો ઈંગ્લીશ બોલવામાં નાનમ સમજે છે ; છતાં મોનાલીસાનું નામ સાંભળતાં હાથથી સમજાવી દેતાં કે , ' આગળ જાઓ . ' હવે મને પાણી ચઢયું કે આપણા હાથમાં મૅપ છે , અને લોકોને પુછીએ તે કેમ ચાલે ? મૅપમાં ન જોઈએ ? તે જ મારી મોટી ભુલ હતી . મૅપ પ્રમાણે અમે ચાલવા માંડ્યું . અમે કેટકેટલાય હૉલમાંથી પસાર થવા લાગ્યા . બધા જ હૉલ અસંખ્ય ચીત્રોથી ભરેલા હતા . મોનાલીસા તો કેવી હશે ! તે હરી જાણે . પરંતુ લુવ્રના બીજાં ચીત્રો કાંઈ ઓછાં મુલ્યવાન નહોતાં ! સુંદરતા અને કલાથી ભરપુર જાણ્યા - અજાણ્યા ચીત્રકારોનાં ચીત્રો પ્રદર્શીત કરવામાં આવ્યાં છે . અને આવા હજારો ચીત્રો છે . વચ્ચે વચ્ચે અમે ઉભા રહીને આ પેઈન્ટીંગ્ઝનો પણ લાભ લેતા હતા . અમે કેમેરાથી તેના ફોટા પણ પાડતા . તે પેઈન્ટીંગ્ઝ આગળ કોઈ નહોતું . જાણે કે તે અમારા આવવાની રાહ જોઈને ઉભા હતા . લાગ્યું કે માનવ મહેરામણ મોનાબહેનને જોવા ગયો છે . પછી મ્યુઝીયમના એક સ્વયંસેવકને મોનાબહેન વીશે પુછતાં , તેણે જણાવ્યું કે અમે ખોટી દીશામાં જઈ રહ્યા છીએ . મ્યુઝીયમનો નકશો હાથમાં હોવા છતાં ખોટી દીશા ? પરંતુ એમ બનવું કાંઈ અઘરું નથી . કારણ કે અમે જ્યાંથી પ્રવેશ્યા એ દરવાજાની જગ્યાએ બીજા દરવાજા પર મેં ચીહ્ન કર્યં હતું . એક તો સમય ઓછો અને એમાં મારી ભુલ . પછી જોઈએ જ શું ? હું આજુબાજુ ચીત્રો જોવાના ફાંફાં મારવા લાગ્યો અને પત્નીએ હું કેટલો ડોબો છું એ મને યાદ કરાવ્યું .
એક આશરા હે તેરા , કહું ક્યા પુકારી વે ;
એમાં અગત્યની વાત હતી તે આજે ટૂંકમાં લખું છું . વધારે વિગતે અવસર ઊભા થતાં જશે તેમ તેમ લખતો જઇશ . એમાં આપ સૌ ઉમેરી શકો છો , વધારી કે સુધારી શકો છો .
પ્રોપર્ટીના ભાવ ઓક્ટોબર - નવેમ્બર સુધીમાં ૧૫ ટકા ઘટવાની ધારણા
યુગયુગની તરસનો હવે અંત આવશે , તેઓ ધરે છે જામ , અમે ન્યાલ થઈ ગયા .
' બટ ધેર પૅરન્ટ લવ્ઝ ઘેમ ! ' કામિનીએ દલીલ કરી , ' જ્યારે મારા પૅરન્ટ … '
હળવે હળવે શીત લહેર મા ઝુમી રહી છે ડાળો સન્ગાથે સુખ શોધીએ રચીએ એક હુન્ફાળો માળો એકમેક ને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે મનગમતા માળાનુ સપનુ જોયુ છે સન્ગાથે અણગમતુ જ્યા હોયે કશુ ના માળો એક હુન્ફાળો સન્ગાથે સુખ શોધીએ રચીએ એક હુન્ફાળો માળો મનગમતી ક્શન ના ચણચણીએ ના કરશુ ફરિયાદ ; મખમલ મખમલ પીન્છા વચ્ચે રેશમી હો સન્વાદ સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુન્વાળો સન્ગાથે સુખ શોધીએ રચીએ એક હુન્ફાળો માળો ! ! મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ એક્મેકના સાથમા શોભે વ્રુક્શ ને વીટી વેલ મનહર મદભર સુન્દરતામા હોયે આપણો ફાળો સન્ગાથે સુખ શોધીએ રચીએ એક હુન્ફાળો માળો ! ! - તુષાર શુક્લ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત સરકારમાંથી સેવા નિવૃત એવા સનદી અધિકારીઓને સ્વર્ણિમ જ્યંતી વર્ષના અવસર નિમિત્તે આમંત્રીને ગુજરાતની વિકાસયાત્રામાં તેમણે આપેલા યોગદાનને બદલ આદરભાવ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ સરકારે ગુજરાતના પ૦ વર્ષમાં જેમણે પોતાનું યોગદાન આપ્યું છે તેને પણ સહિયારા પુરૂષાર્થની શકિત ગણી છે . ગુજરાત સરકારમાં સેવાઓ આપીને નિવૃત થયેલા ઇન્ડીયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ , ઇન્ડીયન પોલીસ સર્વિસ અને ઇન્ડીયન ફોરેસ્ટ સર્વિસના ગુજરાત કેડરના વરિષ્ઠ અધિકારીઓને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મુખ્યમંત્રીશ્રીએ આજે મહાત્મા મંદિરમાં ખાસ નિમંત્રણ આપીને તેમની સેવા શકિતઓને બિરદાવી હતી . આ ઉષ્માસભર કાર્યક્રમમાં પૂર્વ મુખ્ય સચિવશ્રીઓ , પૂર્વ પોલીસ મહાનિદેશકોથી લઇને મોટીસંખ્યામાં વરિષ્ઠ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા . એટલું જ નહીં , ત્રણ જૂથ ચર્ચા ગોઠવીને માનવવિકાસ સૂચકાંક , સામાજિકઆર્થિક વિકાસ અને મહિલા સશકિતકરણ સંદર્ભમાં પ્રેક સૂચનો પણ કર્યા હતાં . શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત આજે વૈશ્વિક વિકાસના સ્તર ઉપર પોતાની આગવી જગ્યા ઉભી કરી રહ્યું છે ત્યારે વહીવટી શાસન વ્યવસ્થા અને કાર્યસંસ્કૃતિમાં આમૂલ પરિવર્તન લાવવાની અનેકવિધ પહેલ રાજ્ય સરકારે કરી છે તેની ભૂમિકા આપી હતી . સેવાનિવૃત થયા પછી પણ આ સનદી અધિકારીઓના દીર્ઘ વહીવટ અનુભવોનું ભાથું , જ્ઞાન અને શકિતઓનો લાભ ગુજરાતને મળતો રહે એવા સહ હેતુ સાથે આ સનદી અધિકારીઓના સૂચનો માટે તેઓ સદા તત્પર છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું . શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વર્ણિમ જ્યંતી વર્ષની ઉજવણીએ ગુજરાતના વહીવટ અને વિકાસની સિધ્ધિઓને નવી ઊંચાઇ આપી છે અને ગુજરાત જે રીતે નીતનવા આયામો અને પહેલ કરીને વહીવટી કાર્યસંસ્કૃતિને ગુજરાતના હિતમાં કંઇક સારૂં વધુ સારૂં કરી શકાય તે દિશામાં લઇ જવા માટેની પ્રતિબધ્ધતા દર્શાવી હતી અને સનદી અધિકારીઓ સેવાનિવૃત પછી પણ સરકાર સાથે જોડાયેલા છે તેવા ભાવાત્મક પ્રદાનને બિરદાવ્યું હતું . અધિક મુખ્ય સચિવ ( વહીવટી સુધારણા ) શ્રી રવિસકસેનાએ આ નિવૃત સનદી અધિકારીઓના કોન્કલેવની ભૂમિકા આપી હતી . વરિષ્ઠ સેવા નિવૃત્ત પોલીસ અધિકારી શ્રી એસ . એન . સિંહાએ આભારદર્શન કર્યું હતું . શિક્ષણના અગ્રસચિવશ્રી હસમુખ અઢિયા , ગ્રામવિકાસના અગ્રસચિવ શ્રીમતી રીતા ટેવતીયા અને શ્રી રવિ સકસેનાએ ત્રણ જૂથ ચર્ચાની ફલશ્રુતિઓ રજૂ કરી હતી . આ પ્રસંગે રાજ્ય સરકારના મુખ્ય સચિવશ્રી એ . કે . જોતી અને વરિષ્ઠ સચિવશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા . મુખ્યમંત્રીશ્રીએ આ ભાવસભર ઐતિહાસિક સંભારણ રૂપે તમામ નિવૃત્ત સનદી અધિકારીઓ સાથે સામૂહિક તસ્વીરસંપૂટ તૈયાર કરાવ્યો હતો .
કહીં સુખ હૈ કહીં દુખ , કભી ખુશિયાઁ કભી ગમ , શાયદ યહી જિંદગી હૈ ।
આ આસનમાં પેટનાં નીચેના ભાગ , કમર તથા નિતંબો પર ખેંચાણ અને દબાણ આવવાથી ત્યાંની પેશીઓ મજબૂત થાય છે .
આજે મતદાનનો દિવસ હતો અને મે મતદાન કર્યું નહી . કારણકે જેટલા પણ ઊભા હતા તેમાંથી એક પણ મને મારા કિંમતી વોટને લાયક ન લાગ્યો .
વિજ્ઞાનીઓને આવી ' ઢીલ ' સામે સખત વાંધો છે . કેમ કે પૃથ્વી પરનો રેડિયો સંદેશવ્યવહાર દિવસે દિવસે વધતો જાય છે . કોમર્શિયલ લશ્કરી , સરકારી અને ખાનગી ઉપયોગો માટે રેડિયો વેલલેંગ્થોનો કબજો લેવાતો જાય છે . હવે તેમાં ઉપગ્રહો પરથી આવતા સંદેશાઓ જોડાયા છે . આમ અવકાશ વઘુને વઘુ કોલાહલમય બનતું જાય છે . આમ જ ચાલતું રહેશે તો દૂરસુદૂરથી આવતા સંદેશાઓ આ કોલાહલમાં જ અટવાઈ જશે ! એ ધીમા - નબળા રેડિયોસંકેતો આ ધાંધલમાં ક્યાંથી સંભળાય ? એટલે આ બાબતમાં પરિણામ મેળવવા માટે સમય ખૂબ જ થોડો છે .
આ એનો ક્રમ બરાબર એક મહિના સુધી ચાલ્યો . અને એક દિવસ તે સ્ટોર પર આવ્યો નહી . પેલી છોકરી પણ તે છોકરાને રોજ જોતી હતી અને તે દિવસે તે પણ ખુબ બેચેન થઈ ગઈ હતી પેલા છોકરાના ના આવવાને લીધે . તે છોકરી એ બે દિવસ તે છોકરાની રાહ જોઈ અને આગળના દિવસે તેણે કસ્ટમરના ડેટા માંથી તે છોકરાનું સરનામુ શોધી કાઢ્યુ અને તે જ દિવસે સાંજે તે પેલા છોકરાના ઘરે પહોચી ગઈ .
માત્ર નર્મદા જિલ્લાના ડુમખલના જંગલમાં જ જોવા મળતા ડુમખલના પ્રખ્યાત પોપટોનું અસ્તિત્વ હવે નામશેષ થવા આવ્યું છે . સેંકડો વર્ષો પહેલા ડુમખલ ઠાકોરનું સ્ટેટ હતું ત્યાંના રાજા મહારાજાઓએ આ ડુમખલના પોપટને પાળતા હતા . મોટી વ્યક્તિ મહેમાનોને ખાસ ડુમખલ પોપટ ભેટ સ્વરૃપે આપતા હતા . વિદેશમાં પણ આ પોપટોને મોકલવામાં આવતા . એવા વિશિષ્ટ જાતિના ડુમખરના પોપટ માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેશભરમાં પ્રખ્યાત છે . તેની વિશિષ્ટતા એ છે કે સામાન્ય પોપટ કરતાં તેનું કદ મોટું હોય છે . ગળામાં લાલ - ગુલાબી રંગના પટ્ટા જેવો કંઠલો હોય છે . તેનું માથું મોટું હોય છે . બંને પાંખ ઉપર ગુલાબી રંગની છાંટ હોય છે . આ પોપટ મનુષ્યની ભાષા સહેલાઈથી બોલી શકે છે , સંકેત પણ કરે છે .
જે નવયુવાનો પોતાનું સારું - ખરાબ સમજવાની સ્થિતિમાં નથી , એમણે ગાંઠ બાંધી લેવી જોઈએ કે સભ્ય સમાજના જવાબદારી નાગરિક હમેશાં પોતાના વ્યક્તિત્વને તેજસ્વી બનાવવા માટે પોતાના સ્વભાવમાં સતત સદ્ગુણોને સામેલ કરતા રહે છે . શિષ્ટતા જ લોકપ્રિય બનાવે છે . શિસ્તપ્રિય વ્યક્તિના અનુશાસનમાં જ બીજા લોકો રહે છે . સજ્જનોને જ શ્રદ્ધા મળે છે . સદ્ગુણી બીજાનું હૃદય જીતે છે અને દસે દિશાઓમાં તેમના ૫ર સ્નેહ તથા સહકાર વરસે છે . જેણે આ રાજમાર્ગ અ૫નાવી લીધો છે . તેને જ મનસ્વી , તેજસ્વી અને યશસ્વી બનવાનો અવસર મળ્યો છે તથા જેઓ દુષ્ટતાના દુર્ગુણોમાં ફસાઈ ગયા , તેઓ થોડા સમય બીજાઓને ડરાવીને ક્ષણિક ધાક જમાવી શકે છે અને ડરાવી - ધમકાવીને અમુક હદ સુધી પોતાનું કામ પાર પાડી શકે છે , ૫રંતુ આ નાનકડી સફળતા અંતે ઘણી મોંઘી અને ભારે ૫ડે છે . લોકોની નજરમાં જ્યારે વ્યક્તિત્વ ઊતરી ગયું અને ગુંડો કે ઉ૫દ્રવી માનવામાં આવ્યા ત્યારે સમજી લેવું જોઈએ કે સન્માન અને સહકારની સ્થિતિ પૂરી થઈ ગઈ . જીવનમાં પ્રગતિ અને શાંતિ માટે બીજા લોકોનો સદ્દભાવ અને સહકાર આવશ્યક હોય છે , ૫રંતુ આ બંને અનુદાન માત્ર સજ્જનોને મળે છે . આતંકવાદી અને ઉદ્ધત વ્યક્તિ કોઈના હ્રદયમાં પોતાના માટે સ્થાન બનાવી નહિ શકે . તેમના માટે બધાની અંદર ઘૃણા અને અવિશ્વાસ રહે છે . આવી વ્યક્તિ જીવનમાં કોઈ ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકતી નથી કે તેમને કોઈ મોટી સફળતા મળી શકતી નથી .
કહ્યું આપે , ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી , મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં , બધી કોલમ .
તું ફરીથી નવા કન્યકત્વને ધારણ કરે , ફરીથી બીડાઈ જાય ગુલાબની જેમ ફરીથી તું નવી વર્ષાધારે વરસતી રહે , ફરીથી વહેતી રહે નવાં તૃણોની જેમ ઘાસના મેદાનો વચ્ચેથી , બસ , તું એક નવી કેડીની જેમ દોડતી આવતી હો અને હું તને જોતો હૌં સુંદર ટમટમતા તારાઓના દક્ષિણ ઢોળાવ તરફ … .
" ટિળીંગ ટિળીંગ , ટિળીંગ ટિળીંગ , ટિળીંગ ટિળીંગ , ટિળીંગ ટિળીંગ " , એક મિનિટ , હું જરા જોઈ લઉં . અરે ! આ તો મારી ઘરવાળીનો ફોન , જવા દો એને મેસેજમાં . હા , તો હું શું કહેતો હતો ? યાદ નથી આવતું . તમે જોયુંને , આ ઘરવાળીનો ફોન આવે ને બધુ ભૂલી જવાય . પણ હું એનો મેસેજ ચેક કરી લઉં .
હોય છે . તેમના વિશે રસપ્રજ સંશોધન એ છે કે મોનેટિઝ તેનો મોટા ભાગનો સમય રેતીમાં
અનંતા જ્ઞેયોને વીતરાગોએ એક જ જ્ઞેયમાં જોયેલું , તેવું આ ' દાદા ' એ એક જ જ્ઞેય , એક પુદ્ગલ જોયું છે . પુદ્ગલ તો સ્વભાવિક રીતે એક જ છે , મૂળ સ્વભાવનું પુદ્ગલ , વિશ્રસાનું બનેલું ! જગત એક છે , નેટ , ચોખ્ખા પરમાણુનું ! ! !
બસ , પહેલવહેલી વાર છોટુકાકાને " મૂઆ લખ્ખોદિયા ' કાપડીનું અનુકરણ કરવું પડ્યું !
મૂઝવાતા સ્રોતનેં રસ્તો મળે પેટછુટ્ટો માર્ગ લઈને આવજો !
હવે બહાર બીજો કોઈ વાત કરતો હોય તો આપણું સાચું છે , આ અમે પકડ્યું છે તે સાચું છે . એટલું માણસમાં રહે , આ જ્ઞાન મળ્યા પછી . એને ભગવાને અહંકાર કહ્યો . આ અહંકારેય કાઢવો પડશે . પણ આપણો અક્રમ જ્ઞાનના આધારે મડદાલ અહંકાર છે . એટલે જ્યારે ત્યારે નીકળી જવાનો . ક્રમિકમાં જીવતો અહંકાર હોય , આ મડદાલ અહંકાર . ડ્રામેટિક બધું , ક્રોધ - માન - માયા - લોભ બધું ડ્રામેટિક .
કોઈ આવીને ઊભું છે આંગણામાં , થાય છે મારું રૂપાંતર બારણામાં . સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ? શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં . એટલે અંદર અજંપો ઊછરે છે , કૈંક ખૂટે છે હજી પણ આપણામાં . એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે , તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં . વય વધે છે , સૂર્ય પણ માથે ચડે છે , ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં . સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે , મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં . - નીતિન વડગામા
મહોદય , મૈંને આપકે પ્રયોગ કો આજમાયા લેકિન અસફલ રહા . address કો copy કરકે html / java script પર pest ભી કિયા લેકિન object error દિખાતા હૈ . ક્યા કરેં ?
ભગવાન તેમની આત્માને શાંતિ આપે . કારણ કે આવું કામ જેની આત્મા મરી ગઈ હોય તે જ કરે . બીજુ તો શું કહેવું .
કોઈ લાવ્યા ખિસ્સુ અજવાળુ કોઈ લાવ્યા મુઠી પતંગિયાં , કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે .
અસહકારની લડત જેમ જેમ વેગ પકડતી ગઈ તેમ તેમ એના વિરોધીઓ પ્રત્યેની અસહિષ્ણુતાનો પારો પણ ઉંચે ઉંચે ચડતો ગયો . નેતાઓનાં ભાષણોમાં પણ ઘણું ઝનૂન પ્રવેશતું ચાલ્યું . લાલા લજપતરાયે તો ' જે અમારી સાથે નથી તે અમારી સામે છે ' એવું સૂત્ર આપ્યું , ને અમે અમારાં વ્યાખ્યાનોમાં એને વેદવાક્યની જેમ ટાંકી એના પરના ભાષ્યમાં વાણીને અંકુશવિહોણી બનાવી દેતાં . આપણાં દેશમાં અનેક વાર સામાજિક અત્યાચારોમાં પરિણમેલું ન્યાતબહાર મૂકવાનું શસ્ત્ર પણ અવારનવાર અપનાવાતું ને કેટલીક વાર તે ઘોર હિંસામાં પણ સરી પડતું . ચૌરાચૌરીમાં એણે એનું અતિ વરવું સ્વરૂપ દાખવ્યું , આમ દ્વૈષ પર વિજય મેળવી માનવતાનો , પ્રેમનો ને અહિંસાનો મહિમા માનવહ્રદયમાં વધારવાનો હતો . અને એ કાર્ય ગાંધીજીએ અમારા જેવા અસંખ્ય અપૂર્ણ કે પાંગળા સાધનો દ્વારા સાધવાનું હતું !
" સાહેબ ! આપણા બીલ્ડીંગનો બોર ફેલ ગયો છે . આ તો સામેના જુબીલી હાઉસની ટાંકીનું પાણી આવે છે . "
શિવસેનાનાં વિરોધ બાદ ભડકેલો શાહરુખ પાકિસ્તાની ટીવીના કાર્યક્રમમાં જવાનો નથી
વાત દિવ્ય હીરો કે માર્ક વિલન એવી બ્લેક એન્ડ વ્હાઈટ નથી . વાત છે યુવાનીની , ક્રિએટિવિટીની અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ … બિઝનેસની .
[ 6 ] વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો . લીંબુને મીઠાની બરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે .
મનનો વિભાગ એથીય વધારે વિલક્ષણ છે જ્યાં બીજા પ્રાણીઓ પોતાના જીવનનિર્વાહ સુધીનું જ વિચારી શકે છે , ત્યાં માનવી મસ્તક ભૂત - ભવિષ્યનો તાલમેળ બેસાડીને વર્તમાનનો શ્રેષ્ઠતમ ઉ૫યોગ કરી શકવા માટે સમર્થ છે . જ્ઞાન અને વિજ્ઞાનની બે પાંખો એને એવી મળેલી છે કે જેના આધારે તે લોક લોકાંતરોનું ૫રિભ્રમણ કરવા અને દિવ્યલોક સુધી ૫હોચવાનો અધિકાર પ્રાપ્ત કરવા ૫ણ સમર્થ છે .
' તારા બાપાની ડાયરી અને એમાં એમણે નોંધેલી રકમ એ બધી વાત સાચી પણ તારી બાને કેન્સરનું નિદાન થયું એ પછી અમદાવાદની હોસ્પિટલમાં જે સારવાર કરાવેલી એમાં એ બધી રકમ વ્યાજ સાથે તારા બાપાએ પાછી લઈ લીધેલી . તારી બાની તબિયત એટલી નાજુક હતી કે ઉપાડેલી રકમની નોંધ કરવાનું એ સમયે તારા બાપા માટે શક્ય નહોતું - બાકી ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે તમે પહેલી વાર ડાયરી લઈને આવ્યા ત્યારે એક પૈસોય જમા નહોતો .
" લાલ સાડીમાં તુ ફાયર - બ્રિગેડ જેવી લાગે છે . ફાયર - બ્રિગેડના લોકો તો આગ બુઝાવે છે , જ્યારે તુ તો આગ જલાવે છે … "
હવે ડોકટર બની ગયેલા રાજેશે આ જોયું . ભોજન જમતા પહેલાં જ એને ઓડકારની એંધાણી આવવા માંડી . એણે ઘંટડી મારી . વોર્ડબોયે પ્રથમ દર્દીને એની દિશામાં જવાનો સંકેત કર્યો . સાવ ગરીબ , ચિંથરેહાલ સ્ત્રી , કાંખમાં એના કૂળદીપકને તેડીને આવી . કૂળદીપક પણ પાછો ઓલવાઈ જવાની અણી ઉપર .
પ્રભુજી એ દર્શન દીધા , પ્રભુજી એ દર્શન દીધા ,
હો પૂનમની પ્યારી પ્યારી રાત , મારી પ્રીતમ સાથે છે મુલાકાત , આજ તું ના જાતી … ના જાતી , ના જાતી .
વિદ્યાર્થીઓ માટે બસો નથી ને અન્ય કાર્યક્રમોમાં બસોની બે હાથે લ્હાણી
આ મોહબ્બત છે , કે છે એની દયા , કહેતા નથી . એક મુદ્દત થઇ કે , તેઓ હા કે ના કહેતા નથી . લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ . બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી . એને તું સંયમ કહે , તારી કૃપા કિંતુ અમે , મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી . એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ , જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી . બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ' મરીઝ ' દિલ વિના લાખો મળે , એને સભા કહેતા નથી . - મરીઝ - મરીઝ
આરટીઓમાં વાહન છોડાવવા , નવા લાઇસન્સ મેળવવા લાંબી કતારો
ફકીરનો વેશ ધારણ કરી વિશ્વાસઘાત કર્યો એવું કોઈને કહીશ નહીં
આશ્ચર્ય સાથે અર્ચનાને જ્યારે અંશે પત્ર બતાવ્યો ત્યારે અર્ચનાને કહ્યું કે - માણસે જાળવેલા સંબંધો તેમના માઠા પ્રસંગે જ કામ લાગે છે . અનસુયાબેનને ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે મિ . સહેગલ દિલ્હી છે . અને આવશે ત્યારે ફોન કરશે .
ત્યાર બાદ પી . આર . એલ . ના એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફીઝીક્સ ડીવીઝનના પ્રો . ડૉ . રાજમલ જૈનએ " Sun - Earth Relation " વીષય ઉપર કહ્યું કે , હું છેલ્લા ત્રણ વર્ષથી સુર્યની પાછળ પડ્યો છું . મને સૂર્યમાં ખુબ જ રસ છે . સુર્યની દીન - પ્રતીદીન , કલાક - મીનીટ , રોજ - બરોજની હીલચાલની નોંધ રાખું છું . છેલ્લા ત્રણ વર્ષના તેઓના સંશોધનમાં સુર્યએ કોઈ મુવમેંટ કરી નથી . ત્રણ વર્ષથી સુર્ય શાંત બેઠો છે - એ વૈજ્ઞાનીકો માટે ચીંતાનો વીષય છે . જો સુર્ય શાંત રહે તો પણ ઉપાધી અને તોફાને ચઢે તો પણ ઉપાધી છે . હમણાનું ગ્લોબલ વોર્મીન્ગ માનવ સર્જીત છે . પણ ભવીષ્યમાં સુર્ય પણ ગ્લોબલ વોર્મીન્ગ માટે જવાબદાર રહેશે ! સુર્યના પરીઘ ઉપર ગોળાકારમાં આપણે એક પછી એક પૃથ્વીઓ ગોઠવીએ તો 1 , 33 , 000 પૃથ્વીઓ ગોઠવી શકાય ! અને સુર્યમાં ઉપરથી એક મોટું બાકોરુ ( કાણું ) પાડીને સુર્યના પેટાળમાં એક પછી એક પૃથ્વી પધરાવીએ તો બે લાખથી પણ વધુ પૃથ્વીઓ સુર્યના પેટાળમાં જાય તો પણ એનો પેટાળો ભરાઈ નહીં ! ! એક કુતુહલ પ્રેરક વાત પણ કરી કે , ત્રાજવાના એક પલ્લામાં સુર્યને મુકીને વજન કરવું હોય તો આશરે દોઢ લાખથી વધુ પૃથ્વીની જરૂર પડે ! ! ! અર્થાત્ સુર્ય આપણી પૃથ્વી કરતાં અનેક રીતે મોટો - ચઢીયતો છે ! ! ! ! આવી વાતો કરી સૌને મંત્રમુગ્ધ કરનાર ડૉ . જૈન સાહેબનું વક્તવ્ય કાબીલે દાદ હતું !
તરુણભાઇ મહેતાની કલમે આજે માણો કવિ શ્રી ગૌરાંગ ઠાકરના ગઝલ સંગ્રહ ' મારા હિસ્સાનો સૂરજ ' નો આસ્વાદ . શ્રી ગૌરાંગ ઠાકર વ્યવસાયે સિવિલ ઇજનેર છે , પરંતુ એક ઇજનેરના વ્યવસાય સાથે તેમણે જે રીતે ગઝલના બાંધકામ કર્યા છે તે કાબિલેદાદ છે . માણો આજે આ સૂરજની પ્રતિભા .
મને પરીક્ષકે ચિઠ્ઠી આપી . મે ખુલ્લી કરીને જોઈ , તેમાં ' ૬ ' લખેલ હતું . હું ' ૬ ' નંબર ના ટેબલે ગયો . તો ત્યાં બોઈલ્સ લોના પ્રયોગ માટેનાં સાધનો હતાં .
થોડીક વારમાં ઘરના બીજા સભ્યો પણ ઓફીસેથી પાછા આવ્યા અને આખી વાત જાણી નરેશનેસમયસુચકતા માટે અભીંનંદન પાઠવ્યા .
એડ્રેસ : શ્રી આણંદજી કલ્યાણજી જૈન શ્વેતામ્બર મંદિર પેઢી મુ . પો . ચિત્તોડગઢ , જિલ્લો - ઉદયપુર ( રાજસ્થાન ) પિન ઃ 312001 . ફોન ( 01472 ) 42162 / 41971 .
કાગળ હવે આ જિંદગીનો સાવ કોરો રાખવો છે , તું રોક : શબ્દો અવતરે છે આંગળીનાં ટેરવે .
ડોલર ડંકે , ડુંગરાઓ ડોલ્યાં , ડાહ્યાઓ ડોલી , ડગલાઓ ડહોળી , ડૂબીને ડૂબાડ્યાં . ' આમ અહીં ૩ હાયકુ અને ૧ તાનકાનો પ્રયોગ થયો છે .
પ્રોફેસર પત્નીએ જોયું કે મારા દવાખાનાનીવાસમાંય કંપની આપવા પ્રોફેસર પહોંચી ગયા છે ત્યારે એમના મનમાં એક સાથે અનેક ભાવો ઉભરાયા . સૌથી પહેલો ભાવ તો એમને સ્ત્રી સહજ પ્રોફેસરના સ્વાસ્થ્ય અંગે જ આવ્યો .
સૂચિત Lufthansa સમાધાન કરારનું વર્ણન માત્ર એક સાર છે . યુ . એસ . Lufthansa સમાધાન કરાર ( કરવામાં આવેલ ચાર સુધારાઓ સહિત ) આ વેબસાઇટ પર અને નોટીસ માં દર્શાવેલ સરનામાં પર યુ . એસ . કોર્ટની ફાઇલ પર ઉપલબ્ધ છે .
પીઆઈ માંજરિયાના વતન અને સાસરેથી પોલીસ ખાલી હાથ પરત
ગંગાધરામાં ટ્રક સાથે કવોલીસ ભટકાતાં સુરતના બેનાં મોત
પહલે ઘર કા કૂડ઼ા સાફ઼ કર લેં , હમ ઉસી ' આક્રામકતા ' સે , ફિર દેખતે હૈં કિ ઔર ક્યા કામ કરના હૈ । પહલે અપને પોંગા સંતોં કે ખ઼િલાફ઼ આક્રામક બનેં , ફિર હરિયાણા ઔર રાજસ્થાન જૈસે પ્રદેશોં મેં ભ્રૂણ હત્યા કે ખ઼િલાફ઼ , ફિર ઓછી રાજનીતિ કે ખ઼િલાફ઼ , દહેજ કે ખ઼િલાફ઼ , મહિલાઓં સે ભેદભાવ કે ખ઼િલાફ઼ । હાં , યે આક્રામકતા ' ઉસ ' આક્રામકતા સે થોડ઼ી મુશ્કિલ જ઼રૂર હૈ પર શુરુઆત યહીં સે કરેં તો બેહતર હોગા । બાક઼ી , મહાત્મા ગાંધી કો આપ સભ્ય ભાષા મેં ગરિયા ગએ તો કોઈ બાત નહીં , ઉન્હેં ગાલી દેના આજકલ ફ઼ૈશન મેં હૈ !
આશ્રયગૃહમાં આવ્યાને ત્રણ અઠવાડીયામાં જ અરધી રાતે એના દીકરાની તબિયત બગડતાં એક કર્મચારી સાથે બાળકને હોસ્પીટલ લઈ ગઈ અને સ્વસ્થતાપૂર્વક પરિસ્થિતિ સંભાળી . સંસ્થાના ત્રસ્ત સભ્યોના ખર્ચની વ્યવસ્થા ગવર્નમેન્ટની મદદ અને સંસ્થાના ભંડોળથી થતી હોય છે . આશ્રયગૃહમાં રહેવાના સમયની પાબંધી હોય છે પણ કમલ માટે બધાને વિશિષ્ટ સહાનુભૂતિ હતી . તે પહેલા આઠ મહિના અને પછી બે મહિના રહી . જન્મદિવસો અને દિવાળી અજનબી પણ સહાનુભૂતિવાળા લોકો વચ્ચે ઉજવાયા .
@ dhurvirodhi બંધુ , બુરા દેખ - દેખ કર દુ : ખ હુઆ થા ઇસલિએ યહ સબ ભાવાવેશ મેં લિખ બૈઠે । ચલિએ અબ બુરે કો ધત કહતે હૈં । ઐસી ફાઁસેં ચુભતીં રહી તો વ્યંગ્ય ભી બનેગા ।
ઉત્તરકાશીમાં વિશ્વનાથ મહાદેવનું સ્થાન છે . તેમાં નાની સરખી કુટિયા કરીને એક મહાત્મા કહેતા . તે નાગાજીના નામે ઓળખાતા . શરીર પર કૌપીન ને ભસ્મ વિના તે બીજું કાંઈ જ રાખતા નહિ . તેમને માથે મોટી જટા હતી . તેમનું શરીર તદ્દન કૃશ દેખાતું . એકવાર કોઈના કહેવાથી ક્ષેત્રમાં ભિક્ષા લેવા જતી વખતે મેં તેમની મુલાકાત લીધી . તેમણે મારો સસ્મિત સત્કાર કર્યો ને સંકેતથી મારી સાથે થોડી વાતચીત કરી . તેમણે વર્ષોથી મૌનવ્રત લીધેલું હોવાથી ખુલ્લી રીતે વાતચીત કરી શકાય તેમ ન હતું . પરંતુ તેમને જોઈને મને તેમની વિશેષતાની ખાતરી થઈ ને તેમના પર પ્રેમ થયો . પછી તો અવારનવાર તેમની પાસે જવાનું ચાલું રહ્યું . પરિણામે તે પણ મને પ્રેમભાવે જોવા લાગ્યા . તેમને ક્ષેત્રમાંથી મદદ મળતી . તેથી તે રસોઈ હાથે જ બનાવી લેતા . તેમની કુટિયામાં અગ્નિ જાગ્રત જ રહેતો . ક્ષેત્રમાં જતી વખતે બીજા પણ કેટલાક સાધુમહાત્મા તેમની પાસે આવતા . મેં પણ તેમની પાસે જવાનો સમય એ જ રાખ્યો .
કસાયેલું શરીર ધરાવતાં જ્યોતિર્મય ક્યારેક માથેરાન પણ ઉપડી જતાં હતાં . રસ્તો હોવા છતાં તેઓ ટ્રેનમાં નેરલ સ્ટેશને ઉતરીને તે ડુંગરા ખુંદીને જ માથેરાન પહોંચતા હતા . મિત્રો મજાકમાં એવું કહે છે કે કેમેરો આપીને તેમને જંગલમાં છોડી દો તો તેમને કંઇ ન જોઇએ . સવારે ઉઠીને ગાર્ડનિંગ અને વોક પર પણ તેઓ જતા . તે સારા બોક્સર અને વેઇટલિફ્ટર હતા . મુંબઇ પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે તે આ સ્પોર્ટસ અજમાવતાં પણ હતા .
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો , રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી .
પ્રશ્નકર્તા : અથડામણ ટાળવાની , ' સમભાવે નિકાલ ' કરવાની આપણી વૃતિ હોય , છતાં સામો માણસ આપણને હેરાન કરે , અપમાન કરે , તો શું કરવું આપણે ?
અમૃત - ઇમરોજ કે બારે મેં - પઢ કર એક સુખદ અનુભૂતિ હુઈ . આગે કા ઇંતજાર હૈ .
જૂઠાં , બૂઠાં , ઠૂંઠા - આ બધામાં પહેલો અક્ષર દીર્ઘ - ઊ ધરાવે છે .
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઉપક્રમે આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત મહાકુંભનો પ્રારંભ થયો હતો . આ કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ મોદીએ જણાવ્યું હતું કે , ગ્લોબલ વોર્મિંગથી બચવાનો ઉપાય સંસ્કૃત સાહિત્યની વિરાસતમાં છે .
સબ્જી ખરીદને તો જાતે હી હૈં આપ । યદિ કભી સબ્જીવાલે ને આપકો એક રુપયા ભી કમ વાપસ કિયા તો આપ તત્કાલ પૂછતે હૈં કિ એક રુપયા કમ ક્યોં હૈ ? સબ્જીવાલા . . . Continue Reading
આપ ટિપ્પણી દેં ન દેં , આપકે દિલ મેં મુસ્કાન હો , જોશ હોશ ઔર પ્રેરણા કા જજ્બા હો , જો સદિયોં સે બિખરતી ઇકાઇયોં કો જોડને કે લિએ જરુરી હૈ , બસ વહી મેરા ઉપહાર હૈ . . . .
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે , ગુજરાતે દશ વર્ષમાં જળસમસ્યાનું વિકાસની જળશકિતમાં પરિવર્તન કરીને દેશને સાચો માર્ગ બતાવ્યો છે . ભારતની અન્ન ઉત્પાદનની સમસ્યાનું નિવારણ કરવામાં અને પાણીના સંકટરૂપી અછત નિવારવામાં ગુજરાતનું જનભાગીદારીથી જળવ્યવસ્થાપન દિશાસૂચક બન્યું છે .
પણ અમારા જ ઘરમાં બાકીનાં ત્રણ કબાટો પરત્વે સ્થિતિ એકદમ જડબેસલાક છે . તેય અકારણ નથી . એ કબાટોમાં એક નિમ્ન મધ્યમવર્ગીય કુટુંબમાં હોઈ શકે તેવી કેટલીક કીમતી ચીજો છે : જેમ કે બૅન્કની પાસબુકો , એફ . ડીની રસીદો , વગેરે … આનું વર્ણન હું વિગતે નહીં કરું . કારણ વાચકો સમજી જશે .
તેથી જ શંકરની સંહારક ધારા જ શ્રેષ્ઠ છે અને તેથી જ શંકરને મહાદેવ કહેવાય છે .
કાચી સોપારીનો કટ્ટકો - વિનોદ જોશી તો અમે આવીએ - વિનોદ જોશી મને ભૂલી તો જો . . . ! - વિનોદ જોશી હું એવો ગુજરાતી . . . - વિનોદ જોશી
દિવાળી ઉજવવા પ્રધાનો ગામે ઉપડી જતાં મંત્રાલય ખાલી પડયું
મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી , જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો …
ઇંડિયા ટુડે ને જુલાઈ મહીને કે અંતિમ સપ્તાહ મેં દેશ ભર મેં હિંદી બ્લાગિંગ પર એક સર્વેક્ષણ કિયા . પત્રિકા કે અનુસાર યહ સર્વેક્ષણ અપની તરહ કા પહલા સર્વેક્ષણ હૈ જો હિંદી બ્લાગિંગ કે લિએ ન સિર્ફ મહત્વપૂર્ણ હૈ અપિતુ ઉસકી દિશા તય કરને મેં નિર્ણાયક સાબિત હોગા . ઇસ મામલે મેં પત્રિકા કે પ્રધાન સમ્પાદક કા કહના હૈ ; " હિંદી બ્લાગિંગ સ્વતંત્ર અભિવ્યક્તિ કા ઐસા માધ્યમ બન ચુકી હૈ જિસકા ભવિષ્ય તો ઉજ્જવલ હૈ હી , વર્તમાન ભી કમ મહત્વપૂર્ણ નહીં હૈ . લેખન કે મીડિયમ કે તૌર પર હિંદી બ્લાગિંગ અબ પર્યાપ્ત રૂપ સે પુરાની હો ચુકી હૈ . ઇતની પુરાની હો ચુકી હૈ કિ અબ તો ઇસ મીડિયમ કા વિસ્તાર દલોં , ગુટોં ઔર એશોસિયેશન કે તૌર પર ભી હો રહા હૈ . આજ પૂરે ભારતવર્ષ મેં બીસ હજ઼ાર સે જ્યાદા હિંદી બ્લૉગર હૈં . યહી કારણ થા કિ હમને પહલી બાર ઇતને વિશાલ સ્તર પર એક સર્વે કિયા . હમને પૂરે દેશ કે અટ્ઠારહ બડ઼ે ઔર તૈંતીસ છોટે શહરોં મેં અપને સંવાદદાતાઓં કો ભેજકર કરીબ આઠ હજ઼ાર હિંદી બ્લાગરોં સે કુલ તેરહ પ્રશ્ન કિયે ઔર ઉનપર ઉનકા મત લેતે હુએ યહ સર્વે કરવાયા જિસમેં કઈ ચૌકાનેવાલે તથ્ય સામને આયે હૈં . આશા હૈ કિ હમારી પત્રિકા હિંદી બ્લાગિંગ પર આગે ભી સર્વેક્ષણ કરતી રહેગી . હમ અપના યહ સર્વેક્ષણ રાષ્ટ્ર કો સમર્પિત કરતે હૈં . " પ્રસ્તુત હૈ સર્વેક્ષણ કા પરિણામ જો ઇંડિયા ટુડે કે ૧૬ - ૨૩ સિતમ્બર અંક મેં પ્રકાશિત હોગા . વૈસે આપકો ઇંતજ઼ાર કરને કી જ઼રુરત નહીં હૈ , સર્વેક્ષણ કે પરિણામ આપ યહીં બાંચિયે . ૦૧ . બ્લાગરોં સે જબ યહ પૂછા ગયા કિ " ઉનકી બ્લાગિંગ કા ઉદ્દેશ્ય ક્યા હૈ ? " તો કુલ ૫૭ . ૩૭ પ્રતિશત બ્લૉગર કા યહ માનના થા કિ બ્લાગિંગ કા કોઈ ઉદ્દેશ્ય હો , યહ જ઼રૂરી નહીં હૈ . જહાઁ બડ઼ે શહરોં મેં ઇસ તરહ કા વિચાર રખને વાલે કુલ ૪૦ . ૨૬ પ્રતિશત લોગ થે વહીઁ છોટે શહરોં મેં યહ આંકડ઼ા ૫૨ . ૧૮ પ્રતિશત રહા . બડ઼ે શહરોં મેં કરીબ ૧૯ . ૨૭ પ્રતિશત બ્લૉગર કા માનના થા કિ વે ઇન્ટરનેટ પર અમર હોને કે લિએ બ્લાગિંગ કર રહે હૈં વહીઁ ૯ . ૮૩ પ્રતિશત બ્લૉગર યહ માનતે હૈં કિ વે અપની બ્લાગિંગ સે સમાજ કો બદલ ડાલેંગે . છોટે શહરોં મેં સમાજ બદલને કો બ્લાગિંગ કા ઉદ્દેશ્ય બનાને વાલે બ્લાગરોં કા આંકડ઼ા કરીબ ૧૭ . ૩૧ પ્રતિશત રહા . ૦૨ . જબ બ્લાગરોં સે યહ સવાલ પૂછા ગયા કિ ; " બ્લાગિંગ કી વજહ સે સમ્બન્ધ બનાને મેં સહાયતા મિલતી હૈ ? " તો ૭૦ . ૧૯ પ્રતિશત બ્લૉગર યહ માનતે હૈં કિ બ્લાગિંગ કી વજહ સે સમ્બન્ધ બનતે હૈ . વહીઁ ૧૯ . ૮૩ પ્રતિશત બ્લૉગર યહ સ્વીકાર કરતે હૈં કિ બ્લાગિંગ કી વજહ સે સમ્બન્ધ બિગડ઼તે હૈ . ૭ . ૧૨ પ્રતિશત બ્લૉગર કા યહ માનના હૈ કિ બ્લાગિંગ કી વજહ સે સમ્બન્ધ બનતે - બિગડ઼તે રહતે હૈં . બાકી બ્લૉગર યહ માનતે હૈં કિ સમબન્ધ બને યા બિગડેં , ઉન્હેં ઇસકી પરવાહ નહીં હૈ . ૦૩ . એક ઔર મહત્વપૂર્ણ પ્રશ્ન થા ; " બ્લાગિંગ કરને કી વજહ સે ક્યા બ્લૉગર કો એક પારિવારિક માહૌલ મિલતા હૈ ? " ઇસ પ્રશ્ન પર ૮૯ . ૧૬ પ્રતિશત બ્લૉગર કા માનના થા કિ ઉન્હેં બ્લાગિંગ મેં આને કે બાદ એક હી ચીજ મિલી હૈ ઔર વહ હૈ પારિવારિક માહૌલ . ૬ . ૮૭ પ્રતિશત બ્લૉગર કા ઐસા માનના હૈ કિ વે સ્યોર નહીં હૈ કિ ઉન્હેં પારિવારિક માહૌલ મિલા હૈ યા નહીં ? ઐસે બ્લૉગર કા માનના હૈ કિ અગર ઝગડ઼ા વગૈરહ હોતા રહે તો પારિવારિક માહૌલ કા એહસાસ બના રહતા હૈ પરન્તુ ચૂંકિ ઝગડ઼ા પરમાનેંટ ફીચર નહીં હૈ ઇસલિએ વે અપને વિચાર પર પૂરી તરહ જમ નહીં સકતે . ૦૪ . એક પ્રશ્ન કિ ; " બ્લાગિંગ કી વજહ સે બ્લૉગર કો કૌન - કૌન સે રિશ્તેદાર મિલને કી ઉમ્મીદ રહતી હૈ ? " ઇસ પ્રશ્ન કે જવાબ મેં ૮ . ૯૩ પ્રતિશત બ્લૉગર કા કહના થા કિ વે એક ' ફાદર ફિગર ' મિલને કી ઉમ્મીદ સે રહતે હૈં વહીઁ ૪૫ . ૬૬ પ્રતિશત લોગ ભાઈ - બહન મિલને કી ઉમ્મીદ કરતે હૈં . કરીબ ૧૪ . ૫૭ પ્રતિશત બ્લૉગર કો એક અદદ ચાચા મિલને કી ઉમ્મીદ રહતી હૈ તો ૧૯ . ૩૧ પ્રતિશત બ્લૉગર એક દોસ્ત મિલને કી ઉમ્મીદ મેં બ્લાગગિંગ કરતે હૈં . કેવલ ૭ . ૫૬ પ્રતિશત બ્લૉગર યહ ઉમ્મીદ કરતે હૈં કિ ઉન્હેં પૂરા પરિવાર હી મિલ જાએ જિસસે ઉન્હેં કિસી રિશ્તે કી કમી નહીં ખલે . કરીબ ૩ . ૧૬ પ્રતિશત લોગ યહ માનતે હૈં કિ પારિવારિક રિશ્તોં સે જ્યાદા મહત્વપૂર્ણ હૈ કિ ઉન્હેં ટિપ્પણિયાં મિલે . ૦૫ . હમારે સંવાદદાતાઓં ને બ્લાગરોં સે એક સવાલ કિયા કિ ; " ક્યા કેવલ અપના બ્લૉગ લિખકર બ્લૉગર બના જા સકતા હૈ ? " ઇસ સવાલ કે જવાબ મેં હ્વોપિંગ ૯૭ . ૬૮ પ્રતિશત બ્લૉગર કા યહ માનના થા કિ કેવલ બ્લૉગ લિખકર બ્લાગિંગ નહીં કી જા સકતી . જહાઁ ૨૨ . ૪૪ પ્રતિશત બ્લૉગર કા યહ માનના થા કિ વે અપના બ્લૉગ લિખને કે અલાવા ચર્ચા કરના પસંદ કરતે હૈં વહીઁ ૫૩ . ૭૧ પ્રતિશત બ્લૉગર કા યહ માનના હૈ કિ વે બ્લૉગ લિખને કે અલાવા બ્લૉગર સમ્મલેન કો મહત્વપૂર્ણ માનતે હૈં . ૧૮ . ૮૮ પ્રતિશત બ્લૉગર યહ માનતે હૈં કિ લિખને કે અલાવા વે એશોસિયેશન બનાને કો બ્લાગિંગ કા અભિન્ન અંગ માનતે હૈં . ૪૧ . ૫૧ પ્રતિશત બ્લૉગર યહ માનતે હૈં કિ લિખને કે અલાવા બ્લૉગર સમ્મલેન , એશોસિયેશન ઔર ગુટબાજી કરકે હી એક સમ્પૂર્ણ બ્લૉગર બના જા સકતા હૈ . વહીઁ ૭ . ૩૯ પ્રતિશત બ્લૉગર યહ માનતે હૈં કિ લેખન , એશોસિયેશન ઔર સમ્મલેન કે અલાવા પુરસ્કાર વિતરણ કરકે હી પૂર્ણ બ્લૉગર બના જા સકતા હૈ . ૦૬ . સર્વે મેં એક પ્રશ્ન થા ; " આપ લેખન કી કિસ વિધા કા સમર્થન કરતે હૈં ? " ઇસ પ્રશ્ન કે જવાબ મેં જહાઁ ૮૩ . ૧૫ પ્રતિશત લોગોં ને કવિતા લેખન કા સમર્થન કિયા વહીઁ ૧૪ . ૧૩ પ્રતિશત લોગોં ને ગદ્ય લેખન કા સમર્થન કિયા . કેવલ ૧ . ૧૮ પ્રતિશત લોગોં ને દોનોં કા સમર્થન કિયા . કરીબ ૧ . ૫ પ્રતિશત લોગોં ને યહ કહકર કિસી કા સમર્થન નહીં કિયા કિ વે ગુટ નિરપેક્ષ સંસ્કૃતિ કો જિન્દા રખના ચાહતે હૈં . ૦૭ . એક પ્રશ્ન કિ ; " ટિપ્પણિયાં કિતની મહત્વપૂર્ણ હૈં ? " કે જવાબ મેં ૯૧ . ૮૯ પ્રતિશત બ્લૉગર ને બતાયા કિ ટિપ્પણિયાં સબસે મહત્વપૂર્ણ હૈં . ઇસમેં સે જહાઁ ૮૪ . ૫૬ પ્રતિશત બ્લૉગર યહ માનતે હૈં કિ ટિપ્પણિયાં પોસ્ટ સે ભી જ્યાદા મહત્વપૂર્ણ હૈં વહીઁ ૭ . ૧૬ પ્રતિશત બ્લૉગર માનતે હૈં કિ ટિપ્પણિયાં ઔર પોસ્ટ દોનોં મહત્વપૂર્ણ હૈં . કરીબ ૮ . ૭૮ પ્રતિશત બ્લૉગર માનતે હૈં કિ પોસ્ટ ઔર ટિપ્પણિયોં સે જ્યાદા મહત્વપૂર્ણ વે ખુદ હૈં . ૦૮ . એક પ્રશ્ન કિ ; " ફીડ અગ્રીગેટર કા રહના કિતના જ઼રૂરી હૈ ? " કે જવાબ મેં કરીબ ૯૨ . ૩૯ પ્રતિશત બ્લૉગર કા યહ માનના હૈ કિ હિંદી બ્લાગિંગ કે લિએ ફીડ અગ્રીગેટર કા હોના બહુત જ઼રૂરી હૈ . જહાઁ ૬૭ . ૭૨ પ્રતિશત બ્લૉગર યહ માનતે હૈં કિ ફીડ અગ્રીગેટર કે રહને સે લોગોં કો ઉઠાને - ગિરાને મેં સુભીતા રહતા હૈ વહીઁ ૨૮ . ૭૫ પ્રતિશત બ્લૉગર કા માનના થા કિ ફીડ અગ્રીગેટર કો પંચિંગ બૈગ કી તરહ ઇસ્તેમાલ કરને મેં મજ઼ા આતા હૈ ઇસલિએ ઉસકા રહના બહુત જ઼રૂરી હૈ . કરીબ ૩ . ૧૮ પ્રતિશત બ્લૉગર યહ માનતે હૈં કિ ફીડ અગ્રીગેટર રહે યા ન રહે ઉન્હેં કોઈ ફર્ક નહીં પડ઼તા ક્યોંકિ વે લોગોં કો મૉસ - મેલ કે જરિયે સૂચિત કરતે હૈં કિ ઉનકી નઈ પોસ્ટ આ ગઈ હૈ . ૦૯ . જબ બ્લાગરોં સે યહ પ્રશ્ન કિયા ગયા કિ " બ્લાગિંગ કરને કી વજહ સે ઉનકા કિતને લોગોં સે ઝગડ઼ા હુઆ હૈ ? " તો જો પરિણામ સામને આયે વે ચૌકાને વાલે થે . કરીબ ૮ . ૧૨ પ્રતિશત લોગ હી યહ જવાબ દે સકે કિ બ્લાગિંગ કરને કે બાવજૂદ ઉનકા કિસી બ્લૉગર કે સાથ ઝગડ઼ા નહીં હુઆ . ૯૦ . ૧૭ પ્રતિશત કા માનના થા કિ બ્લાગિંગ કરતે હુએ ઉનકા કિસી ન કિસી બ્લૉગર સે ઝગડ઼ા અવશ્ય હુઆ હૈ . વહીઁ ૧ . ૭૧ પ્રતિશત બ્લૉગર કા માનના થા કિ વે સ્યોર નહીં હૈ કિ ઉનકા કિસી અન્ય બ્લૉગર કે સાથ ઝગડ઼ા હુઆ યા નહીં ? ઐસે લોગોં કા માનના થા કિ અન્ય બ્લૉગર સે ઉનકી તૂ - તૂ - મૈં - મૈં હુઈ ભી તો ઉસે ઝગડ઼ા કહ જા સકતા હૈ યા નહીં ઇસ બાત પર સંદેહ હૈ . કેવલ ૨૪ . ૮૯ પ્રતિશત બ્લૉગર હી ઐસે થે જિનકા દો યા દો સે કમ લોગોં સે ઝગડ઼ા હુઆ હૈ . કરીબ ૪૦ . ૩૭ પ્રતિશત બ્લૉગર ઐસે હૈં જિનકા પાઁચ સે જ્યાદા લેકિન નૌ સે કમ લોગોં કે સાથ ઝગડ઼ા હુઆ . જહાઁ ૧૩ . ૭૮ પ્રતિશત બ્લૉગર કા દસ સે જ્યાદા ઔર પંદ્રહ સે કમ બ્લૉગર કે સાથ ઝગડ઼ા હુઆ વહીઁ ૧૧ . ૧૦ પ્રતિશત બ્લૉગર કા પંદ્રહ સે જ્યાદા ઔર તીસ સે કમ બ્લૉગર કે સાથ ઝગડ઼ા હુઆ . કુલ ૦ . ૩ પ્રતિશત બ્લૉગર થે જિન્હોંને મૉસ લેવલ પર યાનિ પચાસ સે જ્યાદા લોગોં કે સાથ ઝગડ઼ા કિયા હૈ . ૧૦ . જબ બ્લાગરોં સે યહ પ્રશ્ન કિયા ગયા કિ " હિંદી બ્લાગિંગ મેં જ્યાદાતર ઝગડ઼ે કી વજહ ક્યા હૈ ? " તો કરીબ કેવલ ૭ . ૮૯ પ્રતિશત લોગોં ને વ્યક્તિગત મતભેદ કો ઝગડ઼ે કી વજહ બતાયા . દૂસરી તરફ જહાઁ ૬૭ . ૧૮ પ્રતિશત લોગોં ને ધાર્મિક વૈમનષ્ય કો ઝગડ઼ે કી જડ઼ બતાયા વહીઁ ૧૯ . ૦૯ પ્રતિશત બ્લાગરોં ને રાજનૈતિક વિચારધારા કો ઝગડ઼ે કી વજહ બતાયા . વૈસે એક બાત પર સારે બ્લૉગર એકમત થે કિ કહીં પર ઝગડ઼ા હોને સે ઉસ સંસ્થા કે ડેમોક્રેટિક હોને કા ગૌરવ પ્રાપ્ત હોતા હૈ ઇસલિએ હિંદી બ્લાગિંગ મેં ઝગડ઼ે કા મતલબ હૈ કિ ડેમોક્રેટિક સેટઅપ સુદૃઢ઼ હો રહા હૈ . ૧૧ . એક સવાલ કિ ; " સંબંધ બનાને કે લિએ કૌન સે સાધન મહત્વપૂર્ણ હૈં ? " કે જવાબ મેં જો પરિણામ આયે વે ચૌકાને વાલે થે . જૈસે કરીબ ૬૩ . ૩૯ પ્રતિશત લોગોં કા માનના થા કિ સંબંધ બનાને કે લિએ ફ઼ોન સબસે મહત્વપૂર્ણ સાધન હૈ . વહીઁ કરીબ ૮ . ૯૭ % પ્રતિશત બ્લૉગર યહ માનતે હૈં કિ સંબંધ બનાને કે લિએ વે ઈ - મેલ કા સહારા લેતે હૈં . ૬ . ૯૮ પ્રતિશત બ્લૉગર મેલ ઔર ફ઼ોન દોનોં કા ઇસ્તેમાલ કરતે હૈં ઔર બાકી કે બ્લૉગર મેલ , ફ઼ોન કે અલાવા સમ્મલેન ઔર વ્યક્તિગત મુલાકાતોં કો સમ્બન્ધ બનાને કે લિએ મહત્વપૂર્ણ માનતે હૈં . ૧૨ . જબ બ્લાગરોં સે યહ પૂછા ગયા કિ ; " સિનેમા , રાજનીતિ , ક્રિકેટ ઔર સામજિક મુદ્દોં કે અલાવા બ્લૉગ પોસ્ટ કે લિએ સબસે મહત્વપૂર્ણ વિષય ક્યા હૈ ? " તો ઉસપર કરીબ ૭૫ . ૪૩ પ્રતિશત બ્લાગરોં કા માનના થા કિ ઇન સબ વિષયોં કે અલાવા સબસે મહત્વપૂર્ણ વિષય હૈ " ચિટ્ઠાકારોં " કે બારે મેં લિખના . કરીબ ૬ . ૭૩ પ્રતિશત લોગોં કે લિએ યાત્રાવર્ણન એક મહત્વપૂર્ણ વિષય હૈ વહીઁ ૯ . ૧૧ પ્રતિશત લોગોં કે લિએ બ્લાગિંગ કાર્યશાલા મહત્વપૂર્ણ વિષય હૈ . દૂસરી તરફ ૮ . ૨૭ પ્રતિશત લોગોં કે લિએ સમ્માન લેન - દેન કાર્યક્રમ મહત્વપૂર્ણ હૈ તો કરીબ ૦ . ૫ % પ્રતિશત લોગોં ને સ્વીકાર કિયા કિ વે ખુદ સબસે મહત્વપૂર્ણ વિષય હૈં . ૧૩ . જબ બ્લાગરોં સે યહ પ્રશ્ન કિયા ગયા કિ ; " બીચ - બીચ મેં બ્લાગિંગ છોડ઼ દેને કી ઘોષણા એક બ્લૉગર કે ભવિષ્ય કે લિએ કિતની મહત્વપૂર્ણ હૈ ? " તો ઉસકે જવાબ મેં કરીબ ૯૨ . ૧૩ પ્રતિશત બ્લૉગર માનતે હૈં કિ બ્લાગિંગ છોડ઼ દેને કી ઘોષણા કિસી ભી બ્લૉગર કે બ્લૉગ - જીવન કે લિએ અતિ મહત્વપૂર્ણ હૈ . ઇસમેં સે કરીબ ૬૬ . ૮૯ પ્રતિશત બ્લૉગર કા માનના હૈ કિ ઐસી ઘોષણા સે કિસી ભી બ્લૉગર કા બ્લૉગ - જીવન ન સિર્ફ બઢ઼ જાતા હૈ અપિતુ ઉસે ટિપ્પણિયાં ભી જ્યાદા મિલને લગતી હૈં . કરીબ ૭ . ૧૬ પ્રતિશત બ્લૉગર હી માનતે હૈં કિ બ્લાગિંગ છોડ઼ દેને કી ઘોષણા સે એક બ્લૉગર કે બ્લૉગ - જીવન પર ખ઼ાસ અસર નહીં પડ઼તા . વહીઁ જિન લોગોં કા માનના હૈ કિ ઐસી ઘોષણા સે એક બ્લૉગર કા બ્લૉગ જીવન બઢ઼ જાતા હૈ ઉનમેં સે કરીબ ૨૪ . ૩૧ પ્રતિશત લોગ યહ માનતે હૈં કિ દો સે જ્યાદા બાર બ્લાગિંગ છોડ઼ દેને કી ઘોષણા કરને સે એક બ્લૉગર કા બ્લૉગ જીવન ઔસતન તીન વર્ષ બઢ઼ જાતા હૈ . વહીઁ ચાર સે જ્યાદા ઘોષનાએં કરને વાલે બ્લૉગર કા બ્લૉગ જીવન ઔસતન પાઁચ વર્ષ બઢ઼ જાતા હૈ . તો યે થે હમારે પ્રથમ રાષ્ટ્રીય બ્લૉગ સર્વેક્ષણ કે પરિણામ . હમારે સંવાદદાતાઓં ને ન સિર્ફ પૂરે દેશ કા દૌરા કિયા અપિતુ સહી પરિણામોં કે લિએ સૈમ્પલ સાઇજ઼ સે કોઈ સમઝૌતા નહીં કિયા . ઉદ્દેશ્ય કેવલ એક હી થા કિ પૂરે દેશ કે સામને એક સચ્ચી તસ્વીર ઉભર કર આયે . હમ ઉન હિંદી બ્લાગરોં કે ભી આભારી હૈં જિન્હોંને ઇસ સર્વે કે લિએ અપના સમય નિકાલા . આશા હી નહીં પૂર્ણ વિશ્વાસ હૈ કિ યહ સર્વે હિંદી બ્લાગિંગ મેં એક મીલ કા પત્થર સાબિત હોગા . - - - સમ્પાદક
તારી હયાતી શ્વાસની મોહતાજ છે તારા સિમિત અધિકાર છે સંભાળજે !
હું સુખી છું . પછી જેમણે કાયમ મારું સુખ ઈચ્છ્યું એ લોકો કેમ સુખી નથી ? હું તો પ્રાર્થના કરું છું કે તમે સુખી રહો - મને ભુલીને પણ . ભલે તમારાં આંસુ પણ તમારા કોલ્ડ સ્ટોરેજની જેમ જામીને બરફ થઈ જાય . પણ મારે બરફ થવું નથી . મારે તો ઝરણાની જેમ વહેતું રહેવું છે . એક જગ્યાએ થીજી નથી જવું .
" હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને … ટેલીવીઝન ( ટી . વી . ) બનાવી દે . હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું . હું ટી . વીની જેમ ઘરમાં રહેવા માંગું છું . જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય . મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય . અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું . તેઓ કોઇ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે . જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે . જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટીવી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે . અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે . અને … … મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે . હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે . અને છેલ્લે મને ટી . વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ , આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું . " હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી . વી બનાવી દો . શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં . તેમના પતિ બોલ્યા , " હે ભગવાન ! ! ! બિચારું બાળક ! ! ! ! કેવા ભયાનક માતા - પિતા છે ! ! ! ! ! " શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા , " આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે . "
આ શેરમાં કવિ આપણને ઈશ્વર સુધી પહોંચાડવાનો કહેવાતો દાવો કરનારા ધર્મગુરૂઓ , પયગંબરો , મઠાધીપતિઓ , આચાર્યો વગેરે પ્રત્યે આપણી આંધળી આસ્તિકતા પર વેધક પ્રહાર કરે છે . આપણે આપણી વ્યવહારુ બુદ્ધિનું દેવાળું કાઢીને એમની વાતોને દિવ્યવાણી સમજી આંધળું અનુસરણ કરીએ છીએ . તેથી કવિ કહે છે લોકો બબ્બે પૈસાની ઔકાત , લાયકાત લઈને આવ્યા છે . હજી આ ૨૧મી સદીના વિજ્ઞાનયુગમાં પણ આપણે બાધા - આખડી , દોરા - ધાગા કે લીંબુ ફાડા માંથી બહાર નથી આવતાં . આ સાથે કવિ ધર્મગુરૂઓનો પણ ઉધડો લઈને આક્રોશ વ્યક્ત કરે છે કે એમની જીભ બબ્બે પૈસામાં વેચાય છે . લોકોને ગમે , મઝા પડે એવું જ એ લોકો બોલે છે . આ શેરમાં કવિનું ભાષા પરનું પ્રભુત્વ અભૂતપૂર્વ રીતે જોવા મળે છે . બે પૈસાની ઔકાત જેવા કહેવત બની ગયેલા શબ્દપ્રયોગને પંક્તિમાં સચોટસ્થાને મૂકે છે . ગઝલને બોલચાલની ભાષા , વ્યવહારની રોજબરોજની ભાષા વધુ અનુકૂળ આવે છે અને શેરની પ્રત્યાયન ક્ષમતા વધી જાય છે . માટે યોગ્ય શબ્દની પસંદગી શેરને ઉન્ન્ત બનાવે છે .
રેરે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતાં
આજે હું આપની સમક્ષ એક ધ્રુષ્ટતા કરવા માગું છું . રજકણ સૂરજ થવાનો કે સૂરજને આંબવાનો પ્રયત્ન કરે તેવો જ આ એક બાલિસ પ્રયાસ છે . ક્યાં સૂર્ય જેવા ઝગમગતા તેજપુંજ દાદા અને ક્યાં તેમનાં વિષે બોલનારો આ રજકણરૂપી બાળક હું ? પરંતુ ખુદ સૂર્ય પર પ્રકાશ પાડવાની મારી આ ચેષ્ટાને આપ ' બાળહઠ ' ગણી ક્ષમ્ય ગણશો .
ચાહ્યું સઘળું તે મળી જાય , પછી શું કરશે ? તું જે શોધે છે , જડી જાય પછી શું કરશે ? આંખ ચોળીને જગત જોવાની આદત છે , કોઈ આંખોમાં વસી જાય , પછી શું કરશે ? અબઘડી તો તું ગઝલ કહીને ગુજારે છે સમય , દુઃખની આ રાત વીતી જાય પછી શુ કરશે ? શબ્દ હાથોમાં ગ્રહ્યા , ત્યાં તો થયા હાથ મશાલ , શબ્દ જ્યારે લોહીમાં ભળી જાય , પછી શું કરશે ? કામનાનું પશુ હણવા તું ભલે નીકળ્યો છે , થઈને એ ઘાયલ બચી જાય , પછી શું કરશે ? આંસુઓ શબ્દમાં પલટાતા રહે પણ ક્યાં સુધી ? લોકો મહેફિલમાંથી ઊઠી જાય , પછી શું કરશે ? - રઈશ મનિયાર
અને યાદ રહે , આ બધી વિડિયો કે ઇન્ટરનેટની ગેમ્સ નથી . અહીં કોઈ મશીનગનની ધણધણાટી નથી , અહીં કોઈનો શિકાર કરવાનો નથી કે કોઈથી બચવાનું નથી , કોઈ વિલન નથી , કોઈ ટાર્ગેટ નથી , અહીં તો જીતવાનું કે નંબર વન પણ બનવાનું નથી ! અહીં તો ફક્ત મનમાં સૂઝે એ જ કરવાનું છે અને એમાંથી આનંદ લૂંટવાનો છે . ચાહો તો બધું ભાંગીતોડી નાખો અને ચાહો તો બધું નવેસરથી ગોઠવો . ફરીથી સાઇટ પર જઈને તમે બીજાએ બનાવેલા પ્લેસેટ્સ ડાઉનલોડ પણ કરી શકો . કામનો બહુ ભરાવો ન હોય તો છોકરાંની સાથે મોટાં માટે આ સરસ સ્ટ્રેસરીલિવર છે !
( ૩૭૫ ) આસન તો એકાન્ત કરે , કામિન સંગત દૂર ,
એ રીતે નવેસર લખેલો દાખલો હું વળી પાછો વાંચી ગયો . પહેલાંના કરતાં હવે એ કાંઇક ટૂંકો લાગતો હતો . પણ એને ક્યાંથી ગણવા માંડવો તે હજી મને જરાય સૂઝતું નહોતું , કારણકે જુદાજુદા આંકડા મારા મગજમાં ગોટાળો ઊભો કરતા હતા , ને હુ સીધે સીધો વિચાર જ કરી શકતો નહોતો . હજીય દાખલાને થોડોક ટૂંકાવવાનું મેં નક્કી કર્યું , જેથી આંકડા કાંઈક ઓછા થાય . દુકાનમાં હતાં તેટલાં બધાં કુહાડા ને કરવત વેચાઈ જ ગયાં હોય તો પછી મૂળ દુકાનમાં કેટલાં નંગ હતા તે યાદ રાખવાની શી જરૂર છે ? એટલે મેં વળી પાચો દાખલાને ટૂંકાવ્યો , અને હવે તે આવો બન્યોઃ
તમારુ મુખ નિહાળી એમ વિહવલ થઇ ગયો તારો . . . . .
સ્ટોલ્ટેનબર્ગે જણાવ્યું હતું કે સરકારી મુખ્યાલય અને યુટોએયા ટાપુ પર ભોગ બનેલાઓની યાદમાં તેઓ એક મિનિટનાં મૌનની જાહેરાત કરે છે . આ સમયે દેશની ટ્રેનો બંધ થઇ ગઇ હતી અને સ્ટોક માર્કેટ પણ અટકી ગયું હતું . નોર્વેના પડોશી દેશો સ્વિડન , ફિનલેન્ડ , ડેન્માર્ક અને આઇલેન્ડે પણ એક મિનિટનું મૌન પાળ્યું હતું અને રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવ્યો હતો . ડેનિશ વડાપ્રધાન લાર્સ લોએક્કે રાસમુસેને જણાવ્યું હતું કે આ હુમલો આપણા દેશોએ સર્જેલાં મૂલ્યો પર હતો , તે આપણા બધા સામે હતો .
સરકાર અને તંત્ર સંવેદનાહિન બની જતા શરમજનક ઘટના
વરસો જ નહિ , યુગોથી હિમાલય ભારતનો હતો . એના પર ભારતનું આધિપત્ય હતું . રાજકીય આધિપત્ય તો ખરું જ , પરંતુ સાંસ્કૃતિક આધિપત્ય પણ . ભારતીય સંસ્કૃતિ હિમાલયના પાવન પ્રદેશની સહચરી હતી . એ સંસ્કૃતિ ત્યાં ફાલીફુલીને મોટી થઈ હતી . એ સંસ્કૃતિના સર્વોત્તમ ગ્રંથ ત્યાં સાકાર બનેલા . વ્યાસ , શંકરાચાર્ય , ને કાલિદાસે તેની પ્રશસ્તિ કરેલી . એ ભૂમિ યુદ્ધભૂમિ બનીને બીજાના હાથમાં જાય , તે દેશ કેવી રીતે સહન કરી શકે ? દેશમાં નાદ જાગ્યો : હિમાલય અમારો છે , અને દેશવાસી એના , અને એની દ્વારા આખા દેશના સંરક્ષણને માટે સર્વસમર્પણ કરવા કટિબધ્ધ થયા . શૂરતાને સાદ થયો . સમર્પણ ભાવને આહવાન કરવામાં આવ્યું . લોકો પોત પોતાની શક્તિ પ્રમાણે એનો ઉત્તર આપવા માંડ્યા . સોનું , રૂપિયા , માણસોનો જાણે કે પ્રવાહ ચાલ્યો .
આપણી શૈક્ષણિક સંસ્થાઓનાં સ્થાપકો ધનિક થઈ ગયા છે . શિક્ષકો ભણાવે છે અને ટ્યૂશનના વર્ગો ચાલે છે તેઓ પણ ધનિક થઈ ગયા છે , ગણવેશ , પુસ્તકોવાળા , શાળાનાં ઈન્સ્પેક્ટરો , બધા જ અમીર - ધનિક થઈ ગયા છે .
ગાંધીનગર , તા . ૧૨ ગુજરાત સરકારે રાજ્યમાં સામાન્યજન સુધી આરોગ્યની સુવિધા પહોંચાડવા માટે હાથ ધરેલી કવાયતના ભાગરૃપે તેમજ ખાનગી ક્ષેત્રની આરોગ્ય સુવિધાઓ ઊભી કરવાની આવી રહેલી દરખાસ્તોને ધ્યાનમાં રાખીને હવે સરકારી ઔદ્યોગિક વસાહતોમાં હોસ્પિટલ ઊભી કરવાની વિચારણા હાથ ધરી છે . જો આવી યોગ્ય દરખાસ્તો મળશે તો સરકાર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ( જીઆઇડીસી ) હસ્તકની ૧૮૨ વસાહતો પૈકી મોટાભાગની વસાહતોમાં હોસ્પિટલો ઊભી …
તર્ક અને વીવેકની ઉપાસના નાસ્તીક અને આસ્તીક બન્ને કરી શકે છે . રેશનલીઝમનો સંબંધ મુળે સત્યની શોધ સાથે છે ' - આ પવિત્ર સત્ય કેટલી સહજતાથી વર્ણવાયું છે ! કુટુંબ , સમાજ લોકોના ભયથી ડર્યા વગર આમાનું થોડું પણ અપનાવીએ તો આપણું અને લોકોનું પણ કલ્યાણ થાય … આ અંગે વધુ જાણકારી શ્રી . ગુલાબ ભેડા , તંત્રી , ' વીવેકપંથી ' નો અભ્યાસ કરવા વિનંતિ - " આજે અમે આ વૅબસાઈટ શરુ કરી રહ્યા છીએ . એનો મંગલ ઉદ્દેશ , અમે અહીં ગુજરાતમાં જે વાંચીએ - વીચારીએ , તેના આપ સૌને હમસફર અને હમદર્દ બનાવવાનો છે . આ તો ગુજરાતની એક નવી જ દીશા અને નવી જ શુભ દશા , અર્થાત્ પ્રગતીશીલ તથા વૈજ્ઞાનીક વીચારો તેમ જ જીવનાભીગમની ધીમી છતાં મક્કમ આગેકુચ . રૅશનાલીઝમ એટલે વીવેકબુદ્ધીવાદ . માટે જ મુંબઈના મીત્રોએ પોતાના મુખપત્રનું નામકરણ કર્યું છે , ' વીવેકપંથી ' . એની સત્ત્વશીલ સામગ્રી દ્વારા મુંબઈ - ગુજરાત પ્રદેશમાં રૅશનાલીઝમનો જે પ્રચાર - પ્રસાર થઈ રહ્યો છે એમાં પાયાના પુરુષ છે , શ્રી . ગુલાબ ભેડા * * - ' વીવેકપંથી ' ના તંત્રી અને દૃષ્ટીવંત સંપાદક . આર્થીક તંગી અતી તીવ્ર હોવા છતાંય દરમાસે આ સામયીક આજે તો નીયમીત પ્રગટે , અચુક વહેંચાય - વંચાય - ચર્ચાય . વળી , એની નેત્રદીપક સામગ્રીને કારણે તે અતી લોકપ્રીય પણ બન્યું છે .
કપાસના ભાવ ઘટતા ટેક્સટાઈલ શેરોમાં જામેલો તોફાની તેજીનો માહોલ
નદીઓ તથા કોતરો ઉપર નવીન ચેકડેમ બાંધવાની યોજના .
" … માથુર સાહેબ મારી ઓફિસે આવ્યા , ત્યારે મને એમ જ હતું કે વાત અહીં પતી જશે ; છતાં ખાસ સંજોગોમાં મેં થોડા દિવસ અહીંથી દૂર નીકળી જવાનો વિકલ્પ તૈયાર રાખ્યો હતો . માથુર સાહેબ મને મળીને નીકળ્યા પછી અચાનક કલાક બાદ , પ્રશાંત જાદવનો મારી ફોન આવ્યો ! તેણે મને ખૂબ પ્રેમથી એમ કહ્યું - ગોધાણી સાહેબ , જલસા કરો ! વિજય રાઘવન ગયો ! ! અને આજે કદાચ મારો મનોજ બિલ્ડર સાથેનો શાંતિનગર પ્રૉજેક્ટવાળો ઝઘડો પતી જશે ; તો સાંજે મારા હાથ થોડો છૂટો ! - હું કશું સમજ્યો નહીં ! મને થયું કે તે કટાક્ષમાં તો નથી બોલી રહ્યો ને ? હું ગભરાયો . મેં ઘરે આવી , બૅક - અપ પ્લાન મુજબ , વહેલી સવારે સાપુતારા નીકળી જવાનું ગોઠવી દીધું . પણ એ સાંજે મારે , મારા એક ખાસ મિત્રની લગ્નતિથિની ઉજવણીમાં જવું પડે એવું હતું . હું મારા ફેમિલી સાથે ત્યાં ગયો હતો … ને પ્રશાંત જાદવ નો મારી પર ફરી ફોન આવ્યો . મોબાઇલ પર તેણે મને કહ્યું - ચાલો , હવે આજે તમારો પેલો જૂનો હિસાબ પણ તમને આપી દઉં ! આજે મારા શાંતિનગરવાળા કેસમાં પતાવટ થઈ ગઈ છે . એ સલવાયેલી મોટી રકમ આવે છે , તમને હું આજે જ તમારી લેણ આપી દેવા માંગુ છું ! - મને નવાઈ લાગી ! કારણકે એ રકમ આપવા માટે તેણે આ અગાઉ આનાકાની કરી હતી ! - બોલો ક્યાં આવું ? - તેણે મને પૂછ્યું . હું ચોંક્યો ! મેં તેને ચકાસવા માટે , મેં તેને મારા કે તેના ઘરે મળવા કહ્યું . તો જવાબમાં એણે મને કહ્યું - હું સચીનથી આટલી બધી રકમ લઈને ક્યાં તમારા ઘર સુધી આવવાનો ? - મારી પાસે વિચારવાનો સમય ઓછો હતો . હું તેને કશુંક કહું તે પહેલા એણે મને કહ્યું - કે તમે તાત્કાલિક પાંડેસરા પહોંચો ! મારા ક્લાઇંટની ફૅક્ટરી પર , બેમાંથી એક ગાડી મૂકી દઈશું ત્યાંથી આપણે સીધા ' સચીન - ડુમ્મસ રોડ ' પર થઈ ડુમ્મસ પહોંચીશું ; મારા મિત્રના બંગલે . એક - બે પૅગ મારીશું , મજા કરીશું અને હિસાબ ચૂકતે કરી ઘરે ! ! ! - મેં તેને મારા સાપુતારા જવાના કાર્યક્રમ બાબતે કહ્યું ; તો એણે વધુ જીદ કરી અને એ એક રાત માટે મને માંડવાળ કરવા કહ્યું . હું ભયભીત થઈ ઊઠ્યો ! મને લાગ્યું કે નક્કી પ્રશાંત ક્યાંકથી જાણી લાવ્યો હોવો જોઈએ કે વિજય હકીકતમાં નિર્દોષ હતો ! મને ડર તો લાગતો હતો છતાં હું ના છૂટકે હું પાંડેસરા ગયો ! પણ માનસિક રીતે પૂરી તૈયારી સાથે ! નિયત સમય કરતાં હું વહેલો પહોંચી ગયો . એ આવ્યો . હું એની કારમાં બેઠો . અમે ચર્ચા ચાલુ કરી . તે ત્યારે જ ધૂમ પી ને આવ્યો હોય એવું જણાતું હતું . મેં ડુમ્મસ જવાનું કહ્યું તો કહે - હજી એક દોસ્ત આવવાનો બાકી છે આપણે થોડી રાહ જોવી પડશે ! - અને મારા પેટમાં તેલ રેડાયું ! ' મને મારવાનો કારસો તો નથી ગોઠવ્યોને ? મારી હત્યા માટે મારાઓ બોલાવ્યા હશે કે એ જાતે જ મારશે ? … ' હું વિચારતો હતો . મને ભય લાગ્યો . ને સહસા મેં તેના ડૅશબૉર્ડ માં પિસ્તોલ જોઈ_ ને હું વધું ભયભીત બન્યો . મારી રિવૉલ્વર મારી ગાડીમાં હતી . મેં તેનું ધ્યાન ચૂકવી તેની રિવૉલ્વર લઈ લીધી . ' હું મોબાઇલ ગાડીમાં ભૂલી આવ્યો છું , જરા લઈ આવું ' એવું કહી , માંડ તેની ગાડીમાંથી બહાર નીકળ્યો . ભયત્રસ્ત મનથી અને મને એ મારે તે પહેલાં ; તેને ગફલતમાં રાખી , તેની ગનથીજ મેં તેને પતાવી દીધો ! પણ સાચું કહું તો મારો તેને મારવાનો કોઈ જ ઇરાદો નહોતો . સ્વબચાવમાં જ મેં તેનું ખૂન કર્યું હતું . પણ મેં જો તેને ન માર્યો હોત_ તો તમે કદાચ તેને બદલે , આજે મારી હત્યાનો ખૂની શોધતા હોત માથુર સાહેબ ! ! …
સાહ્યબાએ આવીને કાનમાં કહ્યું કંઈક ખાસ , હરખના હિલોળે ચડી સંગ બેઠી હું તો પાસ .
કલાકારોના સમુદાયમાં કેટલાકની નજરમાં એમ . એફ . હુસેન ' હીરો ' છે તો કેટલાકની નજરમાં ' ઝીરો ' છે . હુસેનના સમકાલીન ચિત્રકાર ક્રિષ્ના ખન્નાએ જણાવ્યું હતું કે , " માત્ર હુસેનની જ નહીં પણ સમગ્ર આર્ટિસ્ટ કોમ્યુનિટીની જિંદગી દાવ પર છે . અમારી સામે હવે ગમે તે વ્યક્તિ કેસ દાખલ કરી શકે છે . કોઇ પણ વ્યક્તિ અમારી જિંદગીમાં હસ્તક્ષેપ કરી શકે છે . " હુસેન સામેની કુપ્રચાર ઝુંબેશ વિરુદ્ધ ફિલ્મકાર સઇદ મિર્ઝા , સામાજિક કાર્યકર નફીસા અલી , નાટયકાર એમ . કે . રૈના સહિતના કલાકારો , કલા વિવેચકો અને આર્ટ ગેલેરી ઓનર્સે રોષ વ્યક્ત કર્યો હતો . બીજી તરફ સતિશ ગુજરાલ સહિતના અન્ય કેટલાક આર્ટિસ્ટ્સે હુસેનની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે , શું હુસેન ઇસ્લામની નિંદા કરતા પેઇન્ટિંગ્સ બનાવવાની હિંમત દાખવશે ? જોકે , હુસેન સાથે જે વ્યવહાર થયો અને તેમને ભારત છોડવાની ફરજ પાડવામાં આવી તેને ગુજરાલે ' મોબ કલ્ચર ' ગણાવી ખેદ વ્યક્ત કર્યો હતો .
' કુળ મરજાદનાં કમાડ હું ખોલી નાખીશ . એ લાકડાનાં બારણાં છે કે આડાં વળે ? મારી અંદર જે માન - અભિમાનનો સમુદ્ર છે તે એક ખાબોચિયાની જેમ ઉલ્લંઘી જઇશ . એ કાંઇ અગાધ નદી તો નથી .
સમજી શકાતી હોય છે ભાષા હૃદયની , આંખથી પણ એટલું સાક્ષર થવું , તારા ગજાની બ્હાર છે !
ઊર્મિ , દેખતા દીકરાનો જવાબ ' રૂપે ત્રણ કવિઓ એ અલગ અલગ રચનાઓ કરી છે . જે ક્રમશ : અહીં મૂકીશ .
જગ વૃક્ષ તણું જે મૂળ છે , જડ ચેતનથી ઉત્તમ છે
એક નવપરિણીતાએ પોતાની બહેનપણીને પૂછ્યુ - મને સમજાતુ નથી કે હું મારા પતિને જન્મદિવસે કંઈ ભેટ આપુ ? બહેનપણી બોલી - છુટાછેડા આપી દે .
સોમેશ્વર મહાદેવનું મંદિર ભારતમાં મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે . ભારતના બાર જ્યોર્તિલિંગમાં સોમનાથનું મંદિર મોખરાનું સ્થાન ધરાવે છે . એવું કહેવામાં આવે છે કે ભગવાન ચંદ્રને તેના શ્વસુર દક્ષ પ્રજાપતિના શાપમાંથી મુક્તિ અપાવનાર ભગવાન સોમનાથ અંહિ બિરાજમાન છે . સોમનાથનું આ મંદિર પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે . તેમજ અવાર નવાર વિવિધ મુસ્લિમ રાજાઓના આક્રમણનું ભોગ બન્યું છે . દંતકથા પ્રમાણે સોમ ચંદ્ર દેવે ભગવાન શિવે તેના શ્વસુરના શાપમાંથી મુક્તિ અપાવી તે માટે આ મંદિર બંધાવ્યું હતું . સોમ તેના સસરા દક્ષ પ્રજાપતિના શાપથી બિમાર થઈ ગયો હતો . એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવનું સન્માન કરવા માટે બ્રહ્માદેવે તેને અહિંયા મંદિર બંધાવવા જણાવ્યું હતું .
બ્રિટાનીયા એ યુનાઇટેડ કિંગડમનું રાષ્ટ્રીય વ્યક્તિકરણછે , જે રોમન બ્રિટન નું મૂળ દર્શાવે છે . [ ૨૨૩ ] બ્રિટાનીયાને ભૂખરા અથવા સોનેરી વાળ ધરાવતી યુવાન સ્ત્રી તરીકે સિંમ્બોલાઇઝ્ડ કરાયુ્ં છે , જેણે કોરિન્થીયન શૈલીની હેલ્મેટઅને સફેદ ઝભ્ભો પહેર્યા છે . તેણી યુનિયન ફ્લેગ ધરાવતા પોઝેઇડોનનું ત્રિશૂળ અને ઢાલછે . કેટલીક વખત સિંહની પીઠ પર સવાર થયેલી તેણીને દર્શાવવામાં આવે છે . બ્રિટીશ સામ્રાજ્યની ઊંચાઇ ધરાવતા હોવાથી , બ્રિટાનીયા ઘણીવખત દરિયાઇ પ્રભુત્વ સાથે સંકળાયેલ હોય છે , જેમ દેશભક્તિના ગીત રુલ , બ્રિટાનીયા ! માં દર્શાવેલું હોય છે . સિંહએ બ્રિટાનીયાની પાછળ બ્રિટીશ પચાસ પેન્સના સિક્કાપર અંકિત છે અને તેને બ્રિટીશ દસ પેન્સના સિક્કાની પાછળના ભાગમાં પણ દર્શાવવામાં આવ્યું છે . તેનો બ્રિટીશ લશ્કરના અવિધિવત ફ્લેગ પરના પ્રતીક તરીકે પણ ઉપયોગ થાય છે . બુલડોગનો ઉપયોગ કેટલીકવાર યુનાઇટેડ કિંગડમના પ્રતીક રૂપે પણ થાય છે અને તે વિન્સ્ટોન ચર્ચીલની નાઝી જર્મનીની અવજ્ઞા સાથે સંકળાયેલું છે . [ ૨૨૪ ]
નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે . આ ગીત પ્રથમ વાર ડિસેમ્બર ૨૮ , ૧૯૧૧ ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને ૨ જાન્યુઆરી , ૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્માનિત કરાયું હતું .
આજ રોજ ફરી પત્ર લખી રહ્યો છુ . જાણવુ છે કે મકાન બારે શું થયું ? મકાન માટે જમીનનો પ્લોટની ખરીદી થઈ ? આશા છે કે તમો મને જરૂરથી પત્ર લખશો .
આ૫ણે ભોગ થી આનંદનો અનુભવ કરતી વખતે એ નથી જાણતા કે આ સંસારમાં બીજી ૫ણ કંઈક શ્રેષ્ઠતા ઓ છે . જો વિચારો થી આત્મા ૫રમાત્માની વાત સમજાઈ જાય તો ભોગને બદલે ત્યાગમાં આનંદનો અનુભવ કરવા લાગીશું અને ત્યારે દિન - પ્રતિદિન મૂળ લક્ષ્ય તરફ આગળ વધીશું ૫છી એ ફરિયાદ નહિ રહે કે ઈશ્વરના ચિંતન માં આનંદ નથી આવતો . દ્રષ્ટિકોણની ઉત્કૃષ્ટતા નો સવાલ છે . જેવી રીતે સંપૂર્ણ ચેષ્ટા ઓ ભૌતિક ઉન્નતિમાં લાગેલી છે , તેવી રીતે આધ્યાત્મિક ઉ૫લબ્ધિઓમાં ૫ણ મન લાગી શકે છે , ૫રંતુઓ ૫હેલાં આ૫ણું લક્ષ્ય નિર્ધારિત કરવું ૫ડશે , પોતાનું દરેક કાર્ય એ દ્રષ્ટિથી પૂરું કરવું જોઈએ કે આ૫ણે શરીર નહિ , આત્મા છીએ .
' ' હિન્દ સ્વરાજ્ય ' ' ના સનાતન મૂલ્યો સાથે સમાધાન કરવાનું નથી અને વિનોબાજીએ ગાંધીજીને સુપેરે જાણ્યાંસમજ્યાં હતા . સામાન્ય જન હોય કે શાસનકર્તા , ગાંધીજીના હિન્દ સ્વરાજ્યના વિચારોને સમજીને સામાજિક આચરણમાં લાવે તે આજની જરૂરિયાત છે એમ શ્રી ભાગવતજીએ જણાવ્યું હતું .
અખિલ ભારતિય કચ્છ કડવા પાટીદાર સમાજના નવા વરાયેલા પ્રમુખ તેમજ લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજના અધ્યક્ષ શ્રી પ્રેમજીભાઇ પુંજા વાસાણીએ જ્ઞાન પ્રસારનુ માધ્યમ શરૂ થઇ રહ્યુ છે તે બદલ આનંદ વ્યક્ત કર્યો અને તે માટે જહેમત ઉઠાવનાર કાર્યકરોને અભિનંદન આપ્યા હતા . ધર્મસભાઓમા સંતોના મુખાવિન્દમાથી વહેતા જ્ઞાનામૃતનુ ઉમાદર્પણ વાહક બનશે એવી અપેક્ષા રાખી હતી . સાથે સાથે ' ઉમાદર્પણ ' ને પોતાનુ ઘણી ઘર ઘર પહોંચતુ કરવામા સૌ જ્ઞાતિજનોને સહયોગ આપવાની અપીલ કરી હતી .
જગમાં માનવીઓ છે અનેક , ખીલી માનવતા સૌ માનવ હૈયે તો , " ચંદ્ર " ને ખુશી વિશેષ !
છેલ્લા વર્ષોમાં શાપૂર ( સોરઠની ) હવેલીમાં રહ્યા . ત્યાર બાદ ભાવનગર રહ્યા . અનેક વૈષ્ણવોને સત્સંગ અને કીર્તનનો લાભ આપ્યો . તેમના અત્યંત સ્નેહી પ . ભ . ગો . શ્રી દેવરાજભાઈ પટેલ શાપુરવાળા અને તેમના પ્રિય સત્સંગી પ . ભ . શ્રી મગનભાઈ દેવરાજ પટેલ વેણુ પાઈપવાળા તથા પ . ભ . શ્રી ધીરુભાઈ દેવરાજ ભાટાસણા શાપુરવાળા અનેક ગાં . બાળકોની અત્યંત કૃપા વૈષ્ણવ સમાજની અત્યંત કૃપાથી જીવન જીવી ગયા સવંત ૨૦૩૬ આસો સુદ છઠના શ્રી ગિરિરાજજીનું સ્મરણ કરતા ગો . વાસ પામ્યા .
જિનકી આંખ મેં બાદલ થા . . . ઉસને પાંચવીં બાર યહી લાઇન કહી લેકિન પૂરા હોને સે પહલે હી ઇસ બાર ભી લડ઼કી ને ઉસે ટોક દિયા । બોલી - યે સબ બાદ મેં સુનાના બારહ બજને સે પહલે અપને મોબાઇલ સે દો એસએમસ કર દો તાજ કે લિએ . . . નહીં , મૈં નહીં કરૂંગા । ક્યોં નહીં કરોગે , તુમ પ્રેમ વિરોધી હો . . . . . । નહીં હૂં , લેકિન એક ભવ્ય સ્મારક બનાને કે લિએ હજારોં લોગોં પર હુએ જુલ્મ ઔર ઉસે બનાને વાલે સંગતરાશ કે હાથ કાટે જાને કી બાત સે દ્રવિત જ઼રૂર હોતા હૂં । તાજમહલ કે લિએ વોટ કરના , એક તરહ સે ઉસ સારી ક્રૂરતા કે પક્ષ મેં ખડ઼ે હોના હૈ । ઓહ . . . તુમ્હારા આદર્શવાદ , યે ભી કોઈ બાત હુઈ . . . . । બાત હો યા ન હો , મૈં નહીં કરને વાલા વોટ । બારહ બજને વાલે હૈં કર દો પ્લીજ એસએમએસ , હો સકતા હૈ હમારી વોટ સે હી તાજ સેવલ વંડર્સ મેં આ જાએ . . . । ઓકે કર દેતા હૂં લેકિન મૈં ઇસકે પક્ષ મેં નહીં હૂં . . . અચ્છા અબ સુનો દો લાઇનેં . . . . જિનકી આંખ મેં બાદલ થા . . . યાર આજ મેરા મન સિર્ફ઼ તાજમહલ કી બાત કરને કા હૈ । તુમ સાહિર ક્યોં નહીં સુનાતે . . . . । સાહિર કી તાજમહલ વાલી ગ઼જ઼લ , મેરી મહબૂબ કહીં ઔર મિલાકર મુઝસે , ઐસે નહીં ગાકર સુનાઓ . . । ગાકર નહીં સુના સકતા , તુમ્હેં પતા હૈ ન , ગાકર હી સુનાઓ . . . . ઓકે ; સુનો . . . . મેરી મહબૂબ કહીં ઔર મિલાકર મુઝસે . . . ઔર તાજમહલ ઉનકે બીચ આ બૈઠા થા સફે઼દ ઔર ઠંડા , ઉસે છૂકર દેખતે હુએ વો બોલી ચલો આગરા ચલતે હૈં ન , , , નહીં બનારસ ઠીક રહેગા , ઓહો આગરા , ઠીક હૈ પહલે આગરા ફિર બનારસ . . . તાજમહલ દૌડ઼ રહા થા , સાત અજૂબોં કી રેસ મેં ઉસકી સાંસ તેજ થી , બહુત તેજ પ્રેમ કે સ્મારક કો જીતના હી હોગા સારી દુનિયા ઇંતજાર કર રહી હૈ , પટાખે઼ , ફુલઝડ઼ી ઔર રોશનિયોં કે સારે ઇંતજામ કરકે હમારા તાજ ઓહ હમારા તાજ ઔર જીત ગયા હમારા તાજ . . . . । જીત કી આતિશબાજિ઼યોં કે બીચ લડ઼કે ને એક બાર ફિર કહા અબ સુનોગી જો મૈં કહના ચાહતા થા . . . લડ઼કી ને નહીં સુના . પ્રેમ કે સ્મારક કા જીત કા શોર બહુત થા । લડ઼કી સુન નહીં પા રહી થી , લડ઼કે ને બુદબુદાયા જિનક આંખ મેં બાદલ થા ગાલોં પર બરસાત હુઈ . . . . . . . બારિશ સચમુચ આ ગઈ થી . . . . ઉસને મુંહ આસમાન કી તરફ઼ કિયા ઔર ચુપચાપ વાપસ હો લિયા થા । . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . 07 / 07 / 07 . આજ સે ઠીક દો સાલ પહલે , જબ તાજમહલ કો વિશ્વ કે સાત અજૂબોં મેં શામિલ કરને કી મુહિમ જો઼રોં પર થી તો યહ દ્રશ્ય દિખા થા ।
બિંદુએ ફોન મુકી દીધો . અર્ચનાએ પૂછ્યું … ' એઈ શું વાત કરી ? '
આરોપીને કોર્ટમાં હાજર નહી કરનાર પી . આઈ . ને સેશન્સ કોર્ટે શો કોઝ ફટકારી
સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઇઝ થયેલ યજમાનો એ ડોમેઇન એ અટકાવેલ છે કે નથી અટકાવેલ તે દરમ્યાન ગુમાવેલ સમય માટે બરાબર કરી શકતુ નથી . અટકાવેલ અને બિનઅટકાવેલ ઘટનાઓ ને વિરુદ્દ યોગ્ય રીતે સમય ને ટ્રેક કરવા માટે સક્ષમ છે તે પેરાવર્ચ્યુઅલાઇઝ થયેલ કર્નલો નો એક ફાયદો છે . આ મુદ્દો એ બદલાયેલ ટાઇમરો સાથે અપસ્ટ્રીમમાં નોંધેલ છે , તેથી સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઇઝ થયેલ યજમાનો પાસે પેરાવર્ચ્યુઅલાઇઝ થયેલ ટાઇમરો હશે . હાલમાં , આ કોડ એ અપસ્ટ્રીમ વિકાસની હેઠળ છે અને Red Hat Enterprise Linux ની પછીની આવૃત્તિઓમાં ઉપલ્બધ હોવો જોઇએ .
સફળ વ્યક્તિ કામને ૫રિણામ આપે છે અને નિષ્ફળ વ્યક્તિ કામ થવાની રાહ જુએ છે .
" સૉરી મિ . ગોધાણી ! હું તમને મંજૂરી આપી શકું એમ નથી . એના કારણો મેં તમને જણાવ્યા અને તે તમે સમજી શકો છો … . " માથુરે ઊભા થતા કહ્યું . પછી ગોધાણી ફરી કંઈક કહે તે પહેલાં જ કૈંક ચેતવણી સૂચક સ્વરમાં કહ્યું " આભાર મિ . ગોધાણી ! હું રજા લઇશ . પણ એવું લાગે છે કે આપણે જલ્દીથી ફરી મળવાનું થશે . અને પ્લીઝ ! મહેરબાની કરી મને પૂછ્યા વિના શહેર છોડશો નહિ ! કોઈ કારણસર ખૂની તમારા માટે આફતરૂપ બની શકે છે . હજીય કહું છું પોલીસ પ્રૉટેક્શનની … "
શેષ મુનીમ પાસેથી પસાર થયો ત્યારે લાભશંકર ભાઈએ બૂમ પાડી .
વેશ બદલી રોજ તું આવે રઇશ એની સમીપ , જિંદગી ચાલાક છે , હરદમ પિછાણી જાય છે . ( ડો . રઇશ મણિયાર )
" અલ્યા , કરસન ! બધાંને એક - એક ગ્લાસ મલાઇવાળું દૂધ પીવડાવી દે ! " કર્નલે કંદોઇને અડીને આવેલી દુકાનમાં દૂધનો તાવડો માંડીને બેઠેલા કરસનને હુકમ કર્યો . હવે બધાંએ ઓડકાર ખાધા .
પપ્પાને ઓળખવાનો એક સીધો રસ્તો કહું ? એમની એક આંખમાં મમ્મી રહે ને બીજી આંખમાં હું ! પાણી લેવા વાંકા વળ્યા ને બાલ્કનીમાંથી ઢોળાયા છે ! મારા પપ્પા ખોવાયા છે !
સમય જતો ગયો , પેઢીઓ બદલાતી ગઈ . . મારા ફાધર આવ્યા , પછી હું આવ્યો . અમને હજી સતત એવું લાગે છે કે ગુજરાતી ભાષામાં હજી સ્પેસ છે , હજી ઘણી જગ્યા છે . જો તમે વાચકો સુધી પહોંચી શકો તો વાચકોને વાંચવાની ભૂખ છે . એને માટે આજની તારીખે અમારું મેઈન સ્ટ્રીમ પ્રકાશન ગુજરાતી જ રાખ્યું છે . પ્રોફિટનો મુદ્દો સાચો છે કે બીજી બધી ભાષાઓમાં વધારે પ્રોફિટ મળે . પણ ગુજરાતીમાં યે પ્રોફિટ ઓછો નથી . બીજો મુદ્દો એ છે કે દુનિયામાં કોઈ પણ પ્રકાશક એક કરતાં વધારે ભાષાના પ્રકાશનોમાં સફળ ન થઈ શકે . મુખ્ય ચેનલમાં જે પ્રકાશન હોય એમાં જ એ સફળ થાય . .
લોકો જુએ છે આહ ભરી વાટ જેમની બેચાર એવા શ્વાસ કદી આપણે હતાં
આજે બધા હાલરડા એકી સાથે વાંચ્યા . . મજા આવી . સ્ટોકમાં વધારે હોય તો જરૂર મૂકશો …
મોટાભાગની ટ્રેનોમાં છેવાડાના ભાગ પર હોતા અનરિઝર્વ્ડ કે બીનઅનામત ડબ્બાઓમાં સમાજનો છેલ્લો વર્ગ મુસાફરી કરે છે . અહી સૌથી મોટી વાત ' આ ટ્રેન પર સવાર તો છીએ ' તે સંતોષ હોય છે અને સૌથી મોટી ઈચ્છા આ મુસાફરી હેમખેમ કરીને ઝડપથી પતે તે હોય છે . દરેક વાત અહી ' ટકી રહેવાનો પ્રશ્ન ' થઇ જાય છે . ભયંકર ગીરદી વચ્ચે ઈંચે - ઈંચ જગ્યાનો ઉપયોગ અહી વ્યવસ્થિત રીતે થયેલો હોય છે . અહી ટી . સી ઉર્ફે સરકાર બહુ ફરકતી નથી , તેથી કાયદો - વ્યવસ્થાથી માંડીને જગ્યાની દેખરેખ વગેરે સ્વયંભૂ રીતે સ્વયંસેવકોથી થાય છે . જગ્યા માટે કે થોડી સુવિધા માટે ઝઘડાઈને લોકો થાળે પડે છે અને લાંબી મુસાફરીમાં જ્યાં કંઈ જ બીજું મળવા જેવુ ન હોય ત્યાં આખરે એક - બીજાને સહારે લોકો સમય ગાળી દે છે . આ બીજા વર્ગોના માનવા જેટલો ' મફતિયા ' કે બીનઅનામત વર્ગ હોતો નથી . દરેક સુવિધા પર ભારાડી પ્રકારના તત્વો જેવા કે થોડા પૈસા લઈને જગ્યા કરી આપતા કૂલીઓનું તંત્ર વગેરે ફૂલ્યા - ફાલ્યા હોય છે . આં ડબ્બાની અંદર ' વિકાસ ' નાં પોસ્ટર લાગ્યા હોયને ટક્યા હોય તો લોકો તેને કોઈ પરીકથાની જેમ બહુ જ રોચકતાથી જુએ છે . અહી સૌથી મોટી ચિંતા લેપટોપ - ફોનના પ્લગની નહિ પણ આટલી ભીડમાંથી રસ્તો કરીને ટોઇલેટ સુધી સમય રહેતે પહોંચાશે કે નહિ તેની હોય છે . આગળના સ્ટેશનોથી ચડી બેઠેલા લોકો નવા સ્ટેશનોથી ચઢનારા લોકોને કેમ ખાળી શકાય તેની યોજના બનાવતા રહે છે . અહી ભોજન મળતું નથી , સફાઈ થતી નથી , સિક્યોરીટી આપવાનો પ્રશ્ન જ નથી . બધું જ લોકોએ જાતે કરવાનું હોય છે . આ અંગે રેલવેનો હાજર જવાબએ હોય છે કે ' આ વર્ગમાં તો બધું કેટલું સસ્તું છે પછી એટલામાં કોઈ સુવિધા કેવી રીતે અપાય ' . મોટી મોટી શાનદાર ટ્રેનોમાં આ વર્ગના ડબ્બા જોઈને પ્લેટફોર્મ પર ઉભેલા લોકો રેલવે અંગે ખોટી શંકા ન કરે એટલે આવા ડબ્બાઓને પ્લેટફોર્મના છેવાડે કે પ્લેટફોર્મની બહાર જ રાખવામાં આવે છે . આમ આપણો સમાજ અલગ અલગ ડબ્બાઓમાં વહેંચાયેલો છે છતાં એક જ ટ્રેન પર બધા સવાર છે અને આ ટ્રેનનું ગંતવ્ય એક દિશામાં છે તે સભાનતા દરેકમાં એકસરખી હોતી નથી . લોકોનું એક - બીજા પ્રત્યેનું વર્તન પોતે ક્યા ડબ્બામાં ક્યા પ્રકારની ટીકીટ પર બેઠા છે તેના પરથી નક્કી થતું હોય છે . એ . સી . ડબ્બામાં બેઠા હોવ તો છેવાડાના બીનઅનામત ડબ્બા આ ટ્રેનમાં છે કે નહિ તેની ખબર ન પણ હોય તેથી ' આખી ટ્રેન હવે તો એ . સી . કરી નાખવી જોઈએ ' તેવા ઉદગારો પણ નીકળતા હોય છે . સ્લીપર ક્લાસમાંથી એ . સી . ડબ્બામાં જવું પ્રમાણમાં સહેલું છે પણ અનરિઝર્વ્ડમાંથી સ્લીપરક્લાસમાં પહોંચવું અઘરું હોય છે કારણ કે દરવાજા જ બંધ હોય છે .
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક જવાને કથિત રીતે તેમની પત્નીની હત્યા કરી હતી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો . પોલીસ સૂત્રના કહેવા પ્રમાણે , આ ઘટના કાલિયાબીડ વિસ્તારમાં ઘટી હતી . દલસુખ રાઠોડે કથિત રીતે તેની પત્નીનું ગળું રહેંસી નાખ્યું હતું . આ ઘટના કાલિયાબીડના જીવન એપાર્ટમેન્ટની છે . આ ઘટનાને અંજામ આપ્યા બાદ રાઠોડે ઝેરી પદાર્થનું સેવન કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો . જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું . . .
[ આવા રેલમછેલ ડુંગરાની અંદર છલકાતાં સુખની વચ્ચે માનવીને પોતાનાં વિસારે પડેલાં વહાલાં યાદ કરાવી આપે એવા પરોપકારી મોરલાને ન મરાય . ]
ગૂગલ પહેલાં પણ સર્ચ એન્જિનો તો ઢગલાબંધ હતાં , પણ અત્યારે ગૂગલની જ બોલબાલા છે . કેમ ? કેમ કે ગૂગલા કા અંદાઝે બયાં હૈ કુછ ઓર … ! ગૂગલમાં એવી અફલાતૂન અલ્ગોરીધમ ( શબ્દમાં અટવાશો નહીં , આગળ વધો … ) વાપરવામાં આવી છે કે ગૂગલ લગભગ ખરા અર્થમાં જાણી જાય છે કે તમે શું શોધવા ઇચ્છો છો . ક્યારેક કોઈ એક જ વાતની સર્ચ ગૂગલ ઉપરાંત અન્ય સર્ચ એન્જિનમાં કરી જોજો , તમે જે જાણવા માગતા હશો તેની સૌથી નજીક ગૂગલનું લિસ્ટિંગ હશે !
અતીતનો હવે એના ઘરમાં અલાયદો રૂમ હતો . એ રૂમમાં એના સિવાય કોઇને પ્રવેશવાની મંજૂરી ન હતી . એમાં માત્ર બે જણાં બાકાત હતાં . એક , અતીતની મમ્મી . ઓરડાની સફાઇ માટે કે અતીત વાંચી રહ્યો હોય ત્યારે ચા - નાસ્તો આપવા માટે એની મમ્મી જઇ શકતી હતી .
ઘરમાં ય નીંગળું તો છું પણ આટલો નહીં શું થાય છે આ તારા સ્મરણને પ્રવાસમાં ?
આપણે અજિત શેઠનો ઉપકાર માનવો જોઇએ કે ' આંખે કંકુના સૂરજ ' ની રેકર્ડ અને કૅસેટ દ્વારા આપણા ચાર કવિઓ - પ્રિયકાંત મણિયાર , જગદીશ જોષી , મણિલાલ દેસાઇ અને રાવજી પટેલનાં ગીતોને કાવ્યનું દૈવત જાળવીને યોગ્ય તરજ બાંધીને ઉત્તમ કલાકારોને કંઠે વહેતા કર્યાં .
ઓળખીતા થઈ ગયા અમે . આપે સાહિત્યના સાચા ગુર્જર રત્નોનો સાથ અને સંગાથ અનુભવ્યો તે માટે જીવનની
" લાલાશ આખા ઘર મા ભરી જઈશ , ગુલમહોર મારી લાગનીનો પાથરી જઈશ , મારો અભાવ મોરની માફક ટહુકશે , ઘેરશે વાદળો ને હું સાંભરી જઈશ . "
સૌને એ સત્યમ શિવમ સુંદરમ ની અનુભૂતિનો લ્હાવો મારી જેમ મળે એ માટે કૈલાશયાત્રા - પ્રવાસનું પણ આયોજન કરતી રહું છું . વાચકો તે માટે વધુ માહિતિ મેળવવા નીચે આપેલા મારા ઈ - મેઈલ સરનામે મારો સંપર્ક કરી શકે છે .
સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે , હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈ ને ,
શનીવાર એપ્રીલ 18 , 2009 અમે 12 ગુલાબના ફુલ , 2 નાળીયેર , 2 સફરજન અને સ્ટ્રૉબેરીની ખરીદી કરી . અમારી પાસે શુધ્ધ સુતરાઉ આસન હતાં અને પારુલનાં મમ્મીએ શુધ્ધ ઉનનાં બે નવા આસનો કાઢી આપ્યાં . બપોરે અમે જાયન્ટ નામના ગ્રૉસરી સ્ટોર ( કરીયાણાંની દુકાન ! ! ! ) માં બધું લેતાં હતાં ત્યારે મેં તુલસીને ફોન કરીને રવીવારે સવારે 9 વાગ્યે દીક્ષા લેવાનો સમય જણાવ્યો . મને મનમાં હતું કે જો આનન્દીમા સાથે વાત થાય તો કેવું સારું ! અને તુલસીએ મને ફોન હૉલ્ડ કરવા જણાવ્યું . સામેથી એક સૌમ્ય પુરુષસ્વર સમ્ભળાયો કે , " હું બાપુજી બોલું છું . " મને શું કહેવું ખબર ના પડી , પણ 3 - 4 સેકંડમાં હોશ સમ્ભાળીને મેં આશીર્વાદ માંગ્યાં . દીલીપજીએ કહ્યું કે , " મા સાથે વાત કરો . " એકદમ મૃદુ , સૌમ્ય , અણીશુધ્ધ સ્ત્રીસ્વર સમ્ભળાયો અને મેં આનન્દીમા પાસે આશીર્વાદ માંગ્યાં . પછી પારુલે પણ આનન્દીમા સાથે વાત કરી . ફોન મુક્યા બાદ પાછાં ફરતાં મને એકાએક સીન્દુરની સુગન્ધનો 2 - 3 સેકન્ડ માટે અનુભવ થયો . મેં એ જગ્યે પાછાં ફરીને જોવાનો પ્રયત્ન કર્યો કે , કોઈ વસ્તુમાંથી એ સુગન્ધ આવે છે કે શું . પણ , ફરી એ સુગન્ધી ના મળી ! અમે કાઉન્ટર પર નાણાં ચુકવીને ગાડીમાં બેઠાં . ત્યાં પારુલ બોલી કે તેને સીન્દુરની સુગન્ધ આવે છે . અમને લાગ્યું કે કદાચ ગુલાબનાં ફુલોની એ સુગન્ધી છે . પારુલને ઘણાં સમય સુધી એ સુગન્ધ આવી . મને તો એ ફરી ના જણાઈ .
હવે , આશ્ચર્ય વચ્ચે જીવવાની ટેવ પાડી ' લ્યો ! સહજ રીતે , કિનારે ડૂબવાની ટેવ પાડી ' લ્યો ! પ્રસંગોપાત બનતું , એ કદાચિત્ નિત્ય બનવાનું તમેં બસ , પાળિયાનેં પૂજવાની ટેવ પાડી ' લ્યો ! દિલાસો એજ આપે , જેમનો હિસ્સો દરદમાં છે નજીવા કારણોસર , તૂટવાની ટેવ પાડી ' લ્યો ! જવાનું હોય ત્યાં પહોંચી શકો , તો પાડ ઈશ્વરનો ! છતાં , તસ્વીર જેવું ઝૂરવાની ટેવ પાડી ' લ્યો [ . . . ]
દાદાશ્રી : એ સમજાય ખરું . એ દર્શનમાં આવે , સમજમાં આવ્યું એ દર્શન કહેવાય . દર્શનમાં ના આવ્યું હોય તેને અદર્શન કહેવાય .
મૉલ મલ્ટિપ્લેક્ષ , મોટેલ હોટેલ , ફાઈવસ્ટાર બાર સાથોસાથ ગંદકી , ગર્દી , ઘોંગાટ , ધૂમડા સાથે પનરો પડ્યો છે આપને .
ગામ રૂદરડી હાલ વેજલપુર નીવાસી હંસાબેન ( ઉ . વ . ૫૪ ) તે અર્જુનભાઈ , ચુનીલાલ પુરોહીતના પત્ની તે હેમંત , જાગૃતીના માતા , બંકીમકુમાર તથા મિતાના સાસુ , તા . ૮ - ૬ - ૦૬ના ગુરુવારના દેવલોક પામ્યા છે . પ્રાર્થનાસભા ઈડર સત્તાવીસ જ્ઞાતિ સભાગૃહ શીંપોલી , કસ્તુર પાર્ક , ગણેશમંદીર ગલી , બોરીવલી ( વે . ) માં તા . ૧૨ - ૬ - ૦૬ સોમવારના રાખી છે . સમય ૪ થી ૭ પિયર પક્ષની પ્રાર્થનાસભા સ્વ . અમૃતલાલ રેવાશંકર ભટ્ટ તરફથી સાથે જ રાખેલ છે . ઉત્તરક્રીયા વેજલપુર મુકામે રાખેલ છે .
પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં છે કે પ્રકૃતિ અને આત્મા વચ્ચેની ચંચળતા ઊડી ગઈ એનું નામ સાહજિકતા .
રશિયાથી આવેલો વિક્ટર કહે છે , હવે ૩૧ ડિસેમ્બરને બદલે જન્માષ્ટમી ગમે છે
બીજા દીવસે ખાસ કાસદો નીકળી પડ્યા અને શીયાળો ઉતરતાં બધાને જગ્ગાના ગામ આગળ ભેળા થવાનો આદેશ અપાઈ ગયો .
પ્રાપ્ત જાણકારી મુજબ , જીસીએમાં શાહજૂથનો દબદબો પ્રસ્થાપિત થઈ ગયો હતો . શાહસાહેબે વાવણી કરી હતી અને લણણી કરવાની તૈયારીમાં હતા ત્યારે તેમને આંચકો લાગ્યો . મોદીસાહેબે પોતે ક્રિકેટના મેદાનમાં ઉતરવાની ઇચ્છા વ્યક્ત કરી . પછી શાહસાહેબ પાસે પોતાના ગળા માટે તૈયાર કરેલી વરમાળા મોદીકાકાના ગળામાં પહેરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો . આ પ્રકારના સ્ટ્રોકને માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક કહેવાય .
અશ્રુ જે પીવે છે તે મા હોય છે , મનમાં જે રૂવે છે તે મા હોય છે .
યુનિયન ધ્વજ અને અલ્સ્ટર બૅનર મુખ્યત્વે સંઘવાદીઓ દ્વારા વાપરવામાં આવે છે . [ ૫૩ ]
સત્ય બોલનારે બીજાના સત્યનો પણ સ્વીકાર કરવો પડે .
ગુજરાત સરકારે રાજ્યમાં સામાન્યજન સુધી આરોગ્યની સુવિધા પહોંચાડવા માટે હાથ ધરેલી કવાયતના ભાગરૃપે તેમજ ખાનગી ક્ષેત્રની આરોગ્ય સુવિધાઓ ઊભી કરવાની આવી રહેલી દરખાસ્તોને ધ્યાનમાં રાખીને હવે સરકારી ઔદ્યોગિક વસાહતોમાં હોસ્પિટલ ઊભી કરવાની વિચારણા હાથ ધરી છે . જો આવી યોગ્ય દરખાસ્તો મળશે તો સરકાર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ( જીઆઇડીસી ) હસ્તકની ૧૮૨ વસાહતો પૈકી મોટાભાગની વસાહતોમાં હોસ્પિટલો ઊભી કરવાની મંજૂરી આપશે .
મેં તને કીધું હતું કે પ્રેમના તું જામ પી હસતા હસતા સાથ ત્યારે ઝેરના પણ જામ પી
રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે મારી હથેળી પછી પગ તારો પડશે વેદનાનો ભાર હું એકલો જ સહું - - હું very nice lines .
સોનેરી સંગાથ સાંપડ્યો હતો . શાન મમ્મીની વ્યથા સમજી શકતી હતી . દાદા દાદી તેને
દાદાશ્રી : બસ , ડખલ એ પાછલો અહંકાર કરે છે . મડદાલ અહંકાર ડખલ કરે છે . અને તે મડદાલ અહંકારને બુદ્ધિ છે તે પપલાવે છે , બુદ્ધિ હેરાન કરે છે , બસ . નહીં તો સહજભાવે ઊકલ્યે જ જાય છે .
- આદિવાસીઓના વિકાસ માટે બનાવાયેલી ડિસેગ સંસ્થામાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસનો ગૃહત્યાગ
અસ્થમાના હુમલા મોટા ભાગે શિયાળા અથવા ચોમાસામાં આવે છે . ક્યારેક હૃદયના રોગના કારણે તા હુમલા મહેનત , માનસિક તાણ વગેરેથી વધી કોઈ પણ ઋતુમાં આવે છે .
આવા સમુદાયોમાં લાખો કે કરોડો માધ્યમિક કક્ષાએ શિક્ષણ લેતા વિશ્વભરના અને ખાસ કરીને તો ભારતના વિદ્યાર્થીઓ અને તેમનાં માબાપ આવી જાય છે કે જેમણે જાણીજોઈને ગાંડા હોવાનું સ્વીકારી લીધું છે . બધા જ જાણે છે કે તેમના શિક્ષકોને તેમનાં શિક્ષણ સંકુલોમાં પ્રમાણિકતાપૂર્વક પોતાની ફરજો બજાવવા માટે આકર્ષક પગારો આપવામાં આવે છે . પણ , આપણે જોઈએ છીએ કે અહીં વ્યાખ્યાયિત કરાએલા એવા દીવાનાઓ ગેરકાયદેસર રીતે ખાનગી ટ્યુશન દ્વારા અઢળક નાણાં બનાવતા હોય છે અને એવી બિનહિસાબી કાળી કમાણી છૂપાવીને કરચોરી કે કરબચતની તરકીબ અજમાવતા હોય છે . જો આપણે આ ખુલ્લા કૌભાંડ સાથે સંકળાએલા વિદ્યાર્થીઓ , માતાપિતા , સંચાલકો અને સરકારી તંત્રને ગણીએ તો કુલ વસ્તીના ત્રીજા ભાગ કરતાં પણ વધારે તેમની સંખ્યા થાય . બીજા એક મોટા સમુદાયમાં વિશ્વના લોકશાહી દેશોમાંના રાજકારણમાં પડેલા લોકો અને મતદારોને સંયુક્તપણે ગણીએ તો અંદાજે દુનિયાની કુલ વસ્તીનો ૨ / ૩ ભાગ થઈ જાય . રાજકારણના , એક રીતે કહીએ તો , આ ધંધામાં માત્ર નાણાંકીય ભ્રષ્ટાચાર જ નહિ ; પણ વિપુલ નાણાંથી પણ ભરપાઈ ન થઈ શકે એવું લોકોનું નૈતિક અધ : પતન થતું હોય છે જેમાંથી અશાંતિ , સંહાર , અવળચંડાઈ અને કાયદાઓનાં ઉલ્લંઘનો જેવી આડપેદાશો નિપજતી હોય છે .
હવે જવાબ સાંભળો . કૃપા બે પ્રકારની હોય છે . ઓફિસનો બોસ કોઇ જુનિયર કર્મચારીની રજા મંજૂર કરે તે બોસની કૃપા ( મહેરબાની ) ગણાય છે . જો રજા મંજૂર ન થાય તો કર્મચારીનું કશુંક અટકી પડે છે . જીવન દરમિયાન આવી તો અસંખ્ય કૃપાઓ માણસ ઝીલતો રહે છે . આવી માનવીય કૃપાનું એક લક્ષણ એ છે કે કૃપા ન થાય તો કશુંક ખોરવાય છે , ખોટકાય છે કે અટકી પડે છે . કૃપા કરનારો મનુષ્ય ક્યારેક હેતુપૂર્વક કૃપા કરે છે . એ હેતુ ગમે તેટલો ઉમદા હોય તોય હેતુ હાજર છે . આવી દુન્યવી કૃપા ઓછી મહત્વની નથી . દુનિયાનો વ્યવહાર આવી અસંખ્ય કૃપાઘટનાઓ પર ચાલે છે .
શાંતિ ભૂષણ અને તેના પુત્રને માયાવતીએ ફાર્મ હાઉસ માટે કિંમતી પ્લોટ આપ્યા હોવાનો ધડાકો
અતીત કી યાદેં અનુગૂઁજ અર્થ ચર્ચા આડિયો બ્લાગ આપબીતી કાંગ્રેસ કાર્ટૂન ક્રિકેટ ચર્ચા ગપશપ જુગાડી લિંક । Cool Links ટિલ્લૂ તકનીકી દેશ દુનિયા ધીરૂ નિવેશ નૈટ મટરગશ્તી પૂઁજી બાજાર ફિલ્મ સમીક્ષા ફિલ્મી ગપશપ બચપન બચપન બીજેપી બ્લૉગ જ્ઞાન બ્લૉગિંગ કા ઇતિહાસ ભારત ભારત માઁ કે સપૂત મિર્જા પુરાણ મિર્જા સાહબ મોહલ્લા પુરાણ મૌજ મસ્તી રાજનીતિક ચર્ચા વામપંથી વિવિધ વિવિધ શેયર બાજાર શેરો શાયરી સંગીત ચર્ચા સઈદ રાહી સમ સામયિક સૂચના હમારે ત્યોહાર હાસ્ય વ્યંગ્ય હાસ્ય વ્યંગ્ય હિન્દી હિન્દી બ્લૉગિંગ
બાળકોને લક્ષ્યમાં રાખીને આવતી જાહેરખબરોની વધતી જતી ટકાના સામના માટે માધ્યમ સાક્ષરતા સંગઠનો પણ શરૂ થયા છે અને કોર્પોરેશનો તથા જાહારેત વ્યાપાર પોતે તેમાં ભંડોળ આપે છે . યુએસમાં ' ધી એડવર્ટાઈઝિંગ એજ્યુકેશનલ ફાઉન્ડેશન ' ( The Advertising Educational Foundation ) 1983માં સ્થપાયુ હતુ અને તેને જાહેરાત એજન્સીઓ , જાહેરાતકારો તથા માધ્યમ કંપનીઓએ ટેકો આપ્યો હતો . " જાહેરાતોની સમજ અને સંસ્કૃતિ , સમાજ અને અર્થતંત્રમાં તેની ભૂમિકાને સમૃદ્ધ બનાવવાનું કાર્ય જાહેરાત ઉદ્યોગનું ભરણ - પોષણ કરનાર અને શૈક્ષણિક સામગ્રીના વિતરકોએ કર્યુ છે " [ ૯૬ ] ઉદાહરણ તરીકે કેટલાક નામોનો ઉલ્લેખ કરીએ તો અમેરિકન એરલાઈન્સ ( American Airlines ) , એન્હ્યુસર - બુશ ( Anheuser - Busch ) , કેમ્પબેલ સુપ ( Campbell Soup ) , કોકા - કોલા ( Coca - Cola ) , કોલગેટ - પામોલિવ ( Colgate - Palmolive ) , વોલ્ટ ડીઝની ( Walt Disney ) , ફોર્ડ ( Ford ) , જનરલ ફૂડ્સ ( General Foods ) , જનરલ મિલ્સ ( General Mills ) , જિલેટ ( Gillette ) , હેઈન્ઝ ( Heinz ) , જ્હોન્સન એન્ડ જ્હોન્સન ( Johnson & Johnson ) , કેલોગ ( Kellogg ) , ક્રાફ્ટ ( Kraft ) , નેસ્લે ( Nestle ) , ફિલિપ મોરિસ ( Philip Morris ) , ક્વેકર ઓટ્સ ( Quaker Oats ) , નાબિસ્કો ( Nabisco , સ્ચેરિંગ ( Schering ) , સ્ટર્લિંગ ( Sterling ) , યુનિલીવર ( Unilever ) , વોર્નર લામ્બર્ટ ( Warner Lambert ) , સાટ્ચી એન્ડ સાટ્ચી ( Saatchi & Saatchi ) , કોમ્પટન ( Compton ) જેવી જાહેરાત એજન્સીઓ માધ્યમ કંપનીઓ જેવી કે અમેરિકન બ્રોડકાસ્ટિંગ કંપનીસ ( American Broadcasting Companies ) , સીબીએસ ( CBS ) , કેપિટલ સિટિસ કમ્યુનિકેશન્સ ( Capital Cities Communications ) , કોક્સ એન્ટરપ્રાઈઝીસ ( Cox Enterprises ) , ફોર્બ્સ ( Forbes ) , હીઅર્સ્ટ ( Hearst ) , મેરિડિથ ( Meredith ) , ધી ન્યૂયોર્ક ટાઈમ્સ ( The New York Times ) , આરસીએ / એનબીસી ( RCA / NBC ) , રીડર્સ ડાઈજેસ્ટ ( Reader ' s Digest ) , ટાઈમ ( Time ) , વોશિંગ્ટન પોસ્ટ ( Washington Post ) જેવા દ્વારા પ્રાયોજિત હોય છે . કેનેડિયન વ્યાપારે 1990માં ' કન્સર્ન્ડ ચિલ્ડ્રન્સ એડવર્ટાઈઝર ' ની સ્થાપના કરી , જેનો હેતુ " સક્રિયતાથી અમારા વચનો , ચિંતાઓ , જવાબદારી અને બાળકો માટેનો આદર દર્શાવીને તમામ સંબંધિત જનતામાં વિશ્વાસ લાવવાનો હતો " . [ ૯૭ ] તેમાં કાનવેસ્ટ ( CanWest ) , કોરસ ( Corus ) , સીટીવી ( CTV ) , જનરલ મિલ્સ ( General Mills ) , હાસબ્રો ( Hasbro ) , હર્શેસી ( Hershey ' s ) , કેલોગ્સ ( Kellogg ' s ) , લોબ્લો ( Loblaw ) , ક્રાફ્ટ ( Kraft ) , મેટલ ( Mattel ) , મેકડોનાલ્ડ્સ ( MacDonald ' s ) , નેસ્લે ( Nestle ) , પેપ્સી ( Pepsi ) , વોલ્ટ ડીઝની ( Walt Disney ) , વેસ્ટન ( Weston ) જેવા 50 જેટલા ખાનગી પ્રસારણ ભાગીદાર અને અન્ય સભ્યો હતા . [ ૯૮ ] કન્સર્ન્ડ ચિલ્ડ્રન્સ એડવર્ટાઈઝર એ યુનાઇટેડ કિંગડમ સહિત જર્મની , ફ્રાન્સ , નેધરલેન્ડ્સ તથા સ્વીડનમાં તેની શાખાઓ ધરાવનાર ' મીડિયા સ્માર્ટ ' અને અન્ય દેશમાં પણ આ પ્રકારના સંગઠનોનું ઉદાહરણ છે . ન્યૂઝીલેન્ડમાં પણ આ પ્રકારનું વ્યાપારી ભંડોળ ધરાવતો કાર્યક્રમ છે , જેને ' વિલ્લિ મુંકરાઈટ ' કહે છે . " આ પ્રકારના હસ્તક્ષેપોનો હેતુ બાળકોને વ્યાપારી સંદેશાઓની સહજ ટીકા માટે તરીકે પ્રોત્સાહિત કરવાનો છે તેવો દાવો કરવામાં આવે છે , ત્યારે માર્કેટિંગ ઉદ્યોગના ટીકાકારો સૂચવે છે કે ઉદ્યોગના પોતાના દ્વારા ઉભી થતી સમસ્યાના ઉકેલ માટે પ્રોત્સાહનને જોવાવુ જોઈએ અને તે છે નકારાત્મક સામાજિક અસરો કે જેમાં માર્કેટિંગ પ્રવૃત્તિઓએ યોગદાન આપેલ છે … . માધ્યમ સાક્ષરતા શિક્ષણમાં યોગદાન આપીને માર્કેટિંગ ઉદ્યોગ પોતાની જાતને આ સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્નશીલ બતાવવા માગે છે અને આ રીતે મોટા અંકુશો અથવા માર્કેટિંગ પ્રત્યાયનો પર પ્રતિબંધ ટાળવાની ઈચ્છા ધરાવે છે , ચોક્કસ વાત કરીએ બાળકો માટે સૂચવાતા ખાદ્ય ઉત્પાદનોમાં ખૂબ ઓછુ પોષણ હોય છે . … . જાહેરાતો પરના સંભવિત અંકુશો ટાળવા માટેના પ્રાથમિક પગલા તરીકે આ જરૂરિયાતને જોવાવી જોઈએ અને કેટલાક ક્ષેત્રોએ તો જાતે જ તેનો અમલ કર્યો છે … . આગળ વધુમાં , હોબ્સ ( 1998 ) સૂચવે છે કે માધ્યમોની પોતાની નકારાત્મક અસરોની સંભવિત ટીકા ઘટાડવા માટે લેવાતા પગલામાં ટેકો આપવા આવા કાર્યક્રમો માધ્યમો સંગઠનોના પોતાના હિતમાં છે . " [ ૭૫ ]
દેશના વરીષ્ઠ રાજકારણીઓ ફરતું માત્ર એસ . પી . જી . નું જ સુરક્ષા કવચ હોતું નથી . તેઓને માટે તો અન્ય વરીષ્ઠ રાજકારણીઓ જ સાચું સુરક્ષા કવચ બની રહેલ છે . જેમ કે કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીના એક સહાયક ઉપર થોડા સમય પૂર્વે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મુકવામાં આવ્યા હતા . સીપીઆઈના અધિકારીઓએ તેમના ઉપર એવો આરોપ મૂક્યો છે કે તેઓ તેમની આવકનાં જ્ઞાન - સ્ત્રોતો કરતાં અનેક ગણી વઘુ મિલ્કત ધરાવે છે . પરંતુ , કોંગ્રેસના કેટલાયે વરીષ્ઠ નેતાઓને એમ લાગ્યું કે આ આક્ષેપો સોનિયાજીના સહાયક તરીકે કાર્યરત તેવી વ્યક્તિને માટે યોગ્ય ગણી શકાય નહીં . આમ છતાં સીપીઆઈએ તેમની ઉપર કેસ ઠોકી જ દીધો . આથી કોંગ્રેસના બે વરીષ્ઠ નેતાઓ શ્રી અર્જુનસંિહજી અને શ્રી નટવરસંિહજીને માઠું લાગ્યું હશે . તેથી જ્યારે જ્યારે એ કેસની સુનાવણી શરૂ થાય છે ત્યારે ત્યારે તે બંને નેતાઓ સીપીઆઈના વરીષ્ઠ અધિકારીઓને તેમજ કેન્દ્ર સરકારના અધિકારીઓ અને કેન્દ્રના મંત્રીઓને ગમે તેમ કરી સમજાવી પટાવી કેસને ભીંસપૂર્વક આગળ નહીં વધારવા માટે સમજાવવામાં સફળ રહે છે .
ઈમામનું પહેલું કથન એ હતું કે ' અલ્લાહને કદીય જોઈ શકાય નહિ . ' આ કથન સામે પેલા મૌલવીની દલીલ હતી કે ' એ સાવ અશક્ય છે કે કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી હોય અને છતાંય અદૃશ્ય રહેતી હોય ! '
નહીં છાલક , નહીં છાંટા - ભર ઉનાળે ય , સોળે કળાએ ખીલેલા આ ચોમાસામાં માંહ્યલો લથબથ ભીંજાઇ જાય તેવું ગીત !
ગયા મહિને અમેરિકા ખાતે ગુજરાતી બ્લોગર કોન્ફરન્સનું આયોજન થયું હતું કે જેનો મુખ્ય ઉદ્દેશ ટેકનોલોજીની ચકાસણી કરીને મોટા પાયા પર આ પ્રકારની કોન્ફરન્સ કરવાનો હતો . આપને જાણીને ખુબ જ આનંદ થશે કે હવે આ કોન્ફરન્સ વિશ્વનાં કોઇ પણ ગુજરાતી બ્લોગર માટે ખુલ્લી રાખવામાં આવી છે . આપને વિજયભાઇ શાહનો ઇમેઇલ મળી ગયો હશે કે જેમાં તેમણે માર્ચ મહિનાનાં પહેલા અઠવાડિયામાં થનારી કોન્ફરન્સનો સંકેત આપ્યો હતો . તો દોસ્તો , આપ ૮ મી માર્ચ , ૨૦૦૯ રવિવારે સવારે ૧૦ : ૦૦ ( સેન્ટ્રલ ) વાગે તૈયાર છો ને ? વિગતો નોંધી લેશો . તારીખઃ ૮ મી માર્ચ , ૨૦૦૯ રવિવાર સમયઃ સવારે ૧૦ : ૦૦ ( સેન્ટ્રલ ) વાગે ફોન નંબરઃ ૨૧૮ - ૩૩૯ - ૨૫૦૦ કોન્ફરન્સ એક્સેસ કોડઃ ૫૩૦૧૦૨ # યાહુ મેસેંજર આઇડીઃ vishal_monpara
આણંદ : બબ્બે વાર બળાત્કાર ગુજારી તેને તારાપુર ચોકડી પાસે ઉતારી દીધી
કાળાં નાણાંને વિદેશમાંથી શોધી કાઢીને તેને પાછાં લાવવા માટે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને ઘણાં લોકોએ એક ' ઐતિહાસિક ' ચુકાદો ગણાવ્યો છે . લોકોએ એવો હરખ વ્યક્ત કર્યો છે કે શાસક અને વિરોધ પક્ષો જે અત્યંત મહત્ત્વના મુદ્દા તરફ દુર્લક્ષ સેવી રહ્યા છે તે જ મુદ્દાના સંબંધમાં નક્કર પગલાં લઈને સુપ્રીમ કોર્ટે દેશના નાગરિકોને એવી હૈયાધારણ કે ખાતરી કરાવી છે કે દેશમાં સર્વત્ર અંધેર નથી , પરંતુ બીજા કેટલાક નિષ્ણાતોના મત પ્રમાણે આવા આદેશ દ્વારા સુપ્રીમ કોર્ટ એમ પણ પ્રસ્થાપિત કરે છે કે સરકાર પોતાની જાતે આવાં કોઈ પગલાં લેવા માંગતી નથી અથવા આવાં પગલાં લેવાની તેનામાં ક્ષમતા નથી . આ ચુકાદામાં પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ' નવઉદારમતવાદી ' વિચારસરણી તરફનો ઝોક અથવા તેની દિશા તરફની ગતિ જ આખી દુનિયામાં મોટી સમસ્યાઓ સર્જી રહી છે . ૧૯૯૧થી ભારત સરકારે ઉદારીકરણ અને જાગતિકીકરણના આર્થિક સુધારાની જે નીતિ અપનાવી છે તેને કેટલાક રાજકીય વિચારકો , ખાસ કરીને ડાબેરી વિચારધારાના સમર્થકો , નવઉદારમતવાદ અથવા નીઓલિબરલાઈઝમ તરીકે ઓળખાવે છે અને સુપ્રીમ કોર્ટે આ જ શબ્દનો ઉપયોગ પોતાના ચુકાદામાં કર્યો છે તે વિશિષ્ટ રીતે સૂચક છે .
ખત્તલવાડા નિવાસી ( હાલ નાલાસોપારા ) ભગવાનભાઈ ઉર્ફે છોટુભાઈ કેશવભાઈ ભંડારી ( ઉ . વ . ૮૦ ) તા . ૨૦ - ૨ - ૧૦ના સ્વર્ગવાસી થયેલ છે . ચંપાબેનના પતિ . અનિલભાઈ મુકેશભાઈ સંજીવભાઈ કુમુદેન નરેશભાઈના પિતા . રેખાબેન મમતાબેન અનિતાબેનના સસરા . નકુલ , પ્રિયંકા , દર્શિત , પાર્થ , મિતી , કેયા , ક્રિષા , પરિમલ , પ્રિતુલ , તુપ્તિ , દિવ્યાના દાદા . બેસણુ તા . ૨૪ - ૨ - ૧૦ને બુધવાર તા . ૨૬ - ૨ - ૧૦ને શુક્રવારે રાખેલ છે . ઠે . ઃ ડી - વીંગ , ૫૦૫શ્રી હરિ કોમ્પલેક્ષ સેકન્ડ ક્રોસરોડ , શ્રી પ્રસ્થા , નાલાસોપારા ( પશ્ચિમ ) .
પર મેરી ખિડ઼કી સે દિખતી હૈ બર્લિન કી ટૂટી હુઈ દીવાર ભી ઔર દેખતા હૂઁ કિ ઉસકે ચારોં ઓર લગા રહી હૈ ચક્કર એક પાગલ સ્ત્રી ન જાને કબ સે । કહીં કુછ હૈ કીલ કી તરહ ઉસકી આત્મા મેં ઠુંકા હુઆ કિ રુકને દેતા નહીં ઉસે ઔર વહ બાર - બાર આ રહી હૈ જા રહી હૈ ઉધર સે ઇધર ઔર ઇધર સે ઉધર . . .
અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે સતત ધંધાકીય મુસાફરી , કામકાજનો સખત બોજ , અંગત તેમજ સામાજીક જવાબદારીઓ , શેર - બજારની મંદીને કારણે આર્થિક સંકડામણ જેવા અંગત તેમજ જાહેર કારણોને લઈને આપનું આ મનપસંદ અને લાડકું બ્લોગ આજથી બંધ કરવામાં આવે છે .
નવી રચાયેલી સરકારે , સતસુમાના સમાવેશ સાથે , સમાન્તી અધિકારક્ષેત્રની સત્તાને ઘટાડવાના હેતુથી ઘણા મૂળભૂત બદલાવોની સ્થાપના કરી , અને સમુરાઇ પ્રતિષ્ઠાનું વિલયન થયું . આના પરિણામે આખિરકાર અપરિપકવ વિદ્રોહ , સૈગો તાકામોરીના નેતૃત્વ દ્વારા થયો .
' એમાં અરે વાત જ શી છ મોટી ?
રાજકોટ , ૧ ઓક્ટોમ્બર ૨૦૧૦ : શહેરની કડવીબાઈ વિદ્યાલય દ્વારા આવતીકાલે ગાંધી જયંતી નિમિત્તે અહિંસા ફૂડ ફેસ્ટિવલ તથા ગ્લોબલ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં ઈંગ્લેન્ડની શાળાના આચાર્યો તથા શિક્ષકોની ટીમ હાજર રહેશે . સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ર ઓકટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિન જાહેર કરાતા આ દિવસને વિશિષ્ટ રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે . જે અંતર્ગત યોજાનારા ગ્લોબલ ફેશન શોમાં શાળાની વિદ્યાર્થિનીઓ વિશ્વના પંદર દેશોના પારંપરિક પોશાકમાં એ દેશના નૃત્ય રજૂ કરશે ત્યારબાદ વેદની ઋચાઓ , નવકાર મંત્ર , બુધ્ધં શરણં ગચ્છામિ , ગુરૃવાણી , સૂફી ભજન , શાંતિમંત્ર રજૂ કર ી , વિશ્વમાં આરોગ્ય , સમૃદ્ધિ , શાંતિનો સંદેશ પાઠવશે . । આ ઉપરાંત શાળાની ર૦૦ વિદ્યાર્થિનીઓ દ્વારા ગાંધી જયંતીને અનુલક્ષીને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે . જેમાં રઘુપતિ રાઘવ રોટલા , વૈષ્ણવજન વેડમી , પેટ્રિઓટીક પરાઠા , ખાદી ખીચું , એકતા દલિયા , સેકયુલર સલાડ , સ્વદેશી ઢોકળા , સંયમી સુખડી , સોવેરીન સરબત ઉપરાંત બકરીના દૂધની ખીર સહિતની વાનગીઓ બનાવવામાં આવશે . ઈંગ્લેન્ડના શિક્ષકોની ટીમ સમક્ષ શાળાની વિદ્યાર્થિનીઓ ' વૈષ્ણવજન ' નું અંગ્રેજી ભાષાંતર તેમજ દેશભક્તિને લગતા નૃત્યો , નાટક , ગીતો રજૂ કરશે . Courtesy by : sandesh . com
ચિ . જમના ઉર્ફે સુમતિ , સાસરે જાય એટલે સ્ત્રીને જુદું નામ શું કામ ? પુરુષને કેમ નહીં ? મને એ રિવાજ બહુ કઠે છે . તારું નામ અસલ તો જમના છે . એ મને લાગે છે મેં અહીં જ જાણ્યું . ૨૨ - ૦૫ - ૧૯૪૫
અદભૂત નિરાલી શાન તેરી દેખી હે ઈસ દિવાનેને બચપનસે ' સૂફી ' કો માલૂમ હે , તુ ઉસ્કા સહારા હે
બોર્ડ દ્વારા ગુરૂવારે સવારે ૮ : ૪૫ વાગ્યે પરિણામ જાહેર કરવામા આવશે , વિદ્યાર્થીઓને આ પરિણામ સ્કુલમાથી ૯ વાગ્યા પછી મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામા આવી છે . બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનુ પરિણામ વેબસાઇટ ઉપરાંત ઇ - મેઇલ , એસએમએસ તથા ફોન દ્વારા જાણી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામા આવી છે . ધોરણ - ૧૨ સાયન્સની પરીક્ષામા તો પેપર વિદ્યાર્થીઓને સરળ લાગ્યા હતા , જોકે ગુજકેટની પરીક્ષાએ વિદ્યાર્થીઓને ખરી કસોટી કરી હતી .
ફૈંકલિન ડી . રૂજવેલ્ટ કી " ફાસીવાદી નઈ ડીલ બની ઔર વિલ્સન કી સરકાર કો આગે બઢ઼ાયા ।
રસેલ વાઈપરનો દંશ ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે . તેની વિષગ્રંથીમાં હેમોટોક્સિક ઝેર હોય છે . તે દંશ મારફ્તે ખુબ જ વ્યાપક પ્રમાણમાં ઝેર છોડે છે . તેની વિષગ્રંથીમાં ૧૫૦ થી ૨૫૦ મિ . ગ્રા ઝેરની માત્રા હોય છે માણસના મૃત્યુ માટે ૪૦ થી ૬૫ મિ . ગ્રા ઝેરની માત્રા જ બસ પડે . શરીરના જે ભાગમાં સાપ કરડ્યો હોય તે ભાગમાં ખુબ જ પીડા અને બળતરા થાય છે . ધીરે ધીરે તે ભાગમાં સોજો આવતો જાય છે . રક્તવાહીનીઓમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે . આવા લક્ષણ સાપ દંશની ૧૦ થી ૨૦ મીનિટમાં શરુ થઈ જાય છે . સમયની સાથે માંસપેશીઓ નિષ્ક્રિય થવા લાગે છે . કેટલીક વખત ઉલ્ટી થવી અને ચેહેરા ઉપર સોજા આવી જવા . . તેવા લક્ષણો પણ દેખાય છે . જો યોગ્ય સમયે સારવાર મળી જાય તો જીવન બચી શકે છે .
* આજે ઓફિશિઅલી અમને અમદાવાદમાં ત્રણ વર્ષ પૂરા થયા . આ ત્રણ વર્ષ અમુક અપવાદો બાદ કરતાં આરામથી જ ગયા છે . અમદાવાદી કહી શકાય એવી અસરો આવી ગઈ છે , પણ વાર - તહેવારે મગજ યાદ કરાવી દે છે કે હજી સંપૂર્ણ પરિવર્તન થતાં વાર લાગશે . એકંદરે , રીક્ષાવાળાઓ , ટ્રાફિક ( નોન ) સેન્સ અને ગરમી સિવાય અમને બધું સેટ થઈ ગયું છે . આ બાકીની ત્રણ વસ્તુઓ અમે બદલી તો નહી શકીએ એટલે અમારે જ એડજસ્ટ થવું પડશે .
માધવે ઉચ્ચારી ફુરુક્ષેત્રમાં જે તે ગીતાના જ્ઞાનનુ અંકુર રાધા
અક્ષરનાદ . કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો સતત યૂટ્યૂબ પર મૂકાઈ રહ્યા છે , અને તે સાથેની પોસ્ટ અક્ષરનાદ પર પણ મૂકી રહ્યો છું . આ અંતર્ગત આજે ચોથા દિવસે પ્રથમ વિડીયોમાં હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલનમાં યોજાયેલા ' સૂર ઉમંગી ' સંગીત સંધ્યા પર્વ અંતર્ગત મેં ગાયેલું શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની રચના એવું " ઓચિંતુ કોઈ મને રસ્તે મળે … . " પ્રસ્તુત કર્યું છે .
અરે પણ આટલી મોડી રાત્રે કઈ ગાડી મળશે … ?
અને દૂર સુધી ભીજાતાં ભીજાતાં ડ્રાઈવ કરે છે . અને ત્યાર પછી હાઈવે ઉપર આવેલા ટ્રેડિશનલ રેસ્ટોરન્ટમાં ચટપટા ભોજનનો સ્વાદ લઇને એન્જોય કરે છે . વર્ષાૠતુમાં લોકો ફાઈવ સ્ટાર હોટલ કરતા હાઈવે ઉપર જમવાનું વધારે પસંદ કરે છે . ચારે તરફ હરિયાળી અને શાંત જગ્યા લોકોને વધારે પસંદ આવે છે . અમદાવાદની બહાર ચારે તરફ હાઈવે ઉપર આવેલી રેસ્ટોરન્ટમાં જમવા જવાનું લોકો વધારે પસંદ કરે છે .
ભાગ્યે જ કોઇ માનવી સમક્ષ આવાં પ્રલોભનો આવ્યાં હશે . અને પ્રલોભનો માનવી તરફથી મુકાય તો તો બુધ્ધ્ની માફક તેનો પ્રતિકાર કરવો સહેલો છે ; કારણકે તે આસુરી પ્રલોભનો છે . પણ આ તો ભગવાન પોતે પ્રલોભનો મૂકે છે . હજી થોડા સમય પહેલાં જ કુરુસભામાં જેના વિરાટ સ્વરૂપનું દર્શન સૌ કોઇએ કર્યું છે , એવા ક્રૂષ્ણ કર્ણને આ કહે છે . કાચાપોચા માનવી માટે આટલું જ પૂરતું છે . એ રાજવીપદ , દ્રૌપદીનું ભર્તાપદ તથા ક્રૂષ્ણનું સખાપદ એ ત્રણે એકસાથે પામે એવો વિરલ યોગ જતો કરે જ નહિ . પરંતુ કર્ણ જુદી માટીનો બનેલો છે . કર્ણ અધર્મના પક્ષે છે , પણ એમાં એના જીવનનાં મૂલ્યો રહ્યાં છે . કર્ણ જે ઉત્તર આપે છે . એ માનવસંબંધોના આદર્શ તરીકે યુગોથી ટકી રહ્યો છે . યુગો સુધી ટકી રહેશે .
પ્રેમી પંખીડા પાછા નહીં રે મળીએ , વન મારે વિગ્તાળા પડદા આડા મોતનાં પડીયા , તે પર જડીયા તાળા ઊડી જાઓ પંખી પાંખ્યું વાળા હો જી
દીકરી : ' પપ્પા , મારે માટે તમને રમેશ જરૂર પસંદ પડશે . ' પિતા : ' એમ ? એની પાસે કેટલા પૈસા છે ? ' દીકરી : ' તમને પુરુષોને આ તે કેવી ટેવ ? રમેશ પણ વારંવાર આ જ સવાલ પૂછે છે ? '
પ્યારની રંગીન લત મોંઘી પડી , આગ સાથેની રમત મોંઘી પડી . . જીતતાં જીતાઈ ગૈ બાજી બધી , એક આ દીલની લડલ મોંઘી પડી . જીંદગીના રંગ સૌ રુઠી ગયા . . , બુધ્ધીની આ આવડત મોંઘી પડી . બાગમાં આવો , રહો , પણ બે ઘડી , માળીની બસ આ શરત મોંઘી પડી . પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા , તારી કીમત ઓ જગત મોંઘી પડી …
બીલીપત્ર : - શિવજીને ચઢતા આ બીલીપત્રમાં અનેક ગુણ છે . બીલીપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી ½ ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજા પર આરામ મળે છે .
વર્તા બહુજ સરસ ચ્હે . પન મરા બાલકનિ વાત કરુ તો તેને િ . વિ તેલિવિસન જોવાનો બહુજ શોખ ચ્હે . અને રમવા અને બિજિ કોઇ પન વાતમ એતલો બધો શોખ નથિ . તો સુ તેને તિ . વિ . જોઆ દવુ . જો તેમ કરુ તો તેનિ આન્ખો બગ્દે તો સુ કરુ . તેનો ઉપાય બત્તાવ્વા વિન્ન્તતિ કરુ ચ્હુ .
પ્રશ્નકર્તા : પણ જ્ઞાની સિવાય અથડાયા વગર તો કોણ રહે ?
ભણકારા વાગે મને વેણુના નાદના , ઝબકીને જોઉં થઈ બાવરી ,
26 સર્વ પ્રજાઓનું ગૌરવ અને સન્માન શહેરમાં લવાશે .
સોંપવામાં આવ્યો છે . જેથી જામનગર શહેર ભાજપ દ્વારા રવિવારે સવારે સુભાષબ્રિજ
* + * અહિંસા અને આપણા માટે કોઈ અન્ય લડે એવી વિચારસરણી જાણે આપણી જીવન પધ્ધતિ બની હોઈ તેમ જણાય છે . ગાંધીજી એ ક્યારેય અહિંસા કાયર કે નિર્માલ્યની પ્રબોધી નથી પણ આ દેશના લોકો અબુધ અને અભણ હોય એટલી સૂક્ષ્મ સમજ ના જ ધરાવતા હોય તે સહજ છે . એટ્લે ગાંધીજીએ પ્રબોધેલી અહિંસા કે ઉપવાસના શસ્ત્રનો લોકીક અર્થ સમજાયો પરિણામે . ક્યારેય અન્યાય સામે પોતાની જાતે લડ્તો થઈ ના શક્યો . પરંતુ જો નેતાજીની વિચાર સરણી સ્વીકારાય હોત તો લોકો લડતા શીખ્યા હોત તેમ માનવાનું મન થાય છે . અહિંસાથી પ્રભાવીત લોકો પ્રથમથી જ પરાવલંબી તો હતા જ અને તેથી ક્યારેય અન્યાય કરનાર સામે ઉંચો અવાજ ઉઠાવતા શીખ્યા નહિ
અમરાપુરના મેળામાં બાળક સાથે સૃષ્ટ્રિ વિરૂધ્ધનું કૃત્ય : આરોપી ઝડપાયો
1860માં બ્રિટિશ ઉત્તર અમેરિકાના સંસ્થાનો ( કેનેડા , ન્યૂ બ્રુન્સવિક , નોવા સ્કોશીયા , પ્રિન્સ એડવર્ડ ટાપુ અને ન્યૂફાઉન્ડલેન્ડ ) ના પ્રતિનિધિઓ નવા સંઘ માટે સ્વ - શાસનના દરજ્જાની ચર્ચા કરવા શ્રેણીબદ્ધ પરિષદોમાં એકઠા મળ્યા હતા .
હું તો ભૂલો પડ્યો છું વનમાં , ઔર મનમાં કંઈ ન સૂજે ,
રુહની વાત રુહને તરત સ્પર્શી જાય … પરાવાણી જ જાણે કલમ થકી ટપકતી હોય , તેવી આ સાદ્યંત સુંદર ગઝલને શબ્દોના કાંધિયાની ક્યાં જરુર ? અને છતાં એટલું તો કહીશ જ કે વૃક્ષોની લીલાવાળો શેર … . અદ્ . ભૂત ! ! બાકી તો આખી ગઝલ જ એટલી સુંદર છે કે નિબંધ જ લખવો પડશે .
જોગાનુજોગ શહેરી વિકાસ મંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી નીતિન પટેલ મૂળ મહેસાણાના જ છે …
અખિલભાઈનો પરિચય આપવાનો ' નો હોય દદ્દુ ! … આ દાઢી ધારી જોગી એમના મિશનમાં હમેશાં જોગિંગ કરતો … એક્ટીવ રહેતો જોવા મળે છે . અખિલભાઈ … . ઇન્ડિયા આવવાનું થાય ત્યારે મને પણ મુલાકાતનો સમય મળશે ને ?
ભેસાણ ઃ જૂનાગઢ જિલ્લા કિસાન સંઘના વડપણ હેઠળ આજરોજ તાલુકા મામલતદારને ખેડૂતોના પ્રશ્નો નિવારવા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું . તેમાં સરકારી કચેરીઓમાં ખાલી જગ્યા વહેલાસર ભરવાની માંગણી પણ કરવામાં આવી હતી .
સુડોકુ રમત કઈ રીતે રમાય તે જોઈ લઈએ
૦૧ . તને ગમે તે મને ગમે , પણ મને ગમે તે કોને ?
સુલભ તણી મળી ગુર્જરતા , મળ્યો સુલભ માર્ગ અમોને સુલભગુર્જરી તણો ,
આ કાવ્યમાં , કોએટ્ઝીની નવલકથામાં કે બેકેટના નાટકમાં અર્થ સાથેના પૂર્વગ્રહો ( મનમાં ઘોળાતા વિચારો , ) આદાનપ્રદાન અને બાની હયાત છે . છતાં ત્રણેવમાં એમની પ્રજાની ભાષા કોઇ બોલતું નથી . ત્રણેવમાં એક વાતનું સાતત્ય છે ભાષા અને તેનો વિનિમય , સત્તા બંધારણ ( power structure ) , વસાહતવાદ , અનિવાર્યતા અને અર્થ . આ કાવ્ય અને અન્ય કૃતિઓ લોકોની ભાષા નથી બોલતી . સરમુખત્યાર પ્રજા તથા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે તેથી અહીં શરુ થાય છે ભેદ , સત્તાનો , આધિપત્યનો , વસાહતવાદનો અને સાંસ્કૃતિક અથડામણનો , કાયદેસરતાનો . યુધ્ધ સત્તા અને પ્રજા વચ્ચે નથી પણ લોકોને સામુહિક ટોળા સ્વરુપે ગણાવામાં આવે છે તેનું છે . નાગરિકને en mass તરીકે જોવાય છે .
Interests : લેખ , રચના , કવિતા લેખ્ને ર પઢ્ને સાથ સમાજ કો સેવામા સમેત ટેવા પ્રુયાઉને
આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સરકાર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ્ટ ( એચડીઆઇ ) ને ઊંચે લઇ જવા બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેમાં માતા સગર્ભા થાય તે પૂર્વે તેને વિદ્યાર્થીકાળથી આયર્ન તેમજ અન્ય પોષણક્ષમ વિટામિન્સની ઊણપ પૂરી કરવા વિવિધ પગલાં લીધાં છે .
બેહતરીન જાનકારી રહી ઔર મન મેં કભી વહાઁ ઘૂમ આને કી લાલસા ભી જાગી . પ્રવીણ જી કા બહુત આભાર .
નીફટના શિક્ષકોની બૌધ્ધિ ક ક્ષમતા અને કુશળતા એમના ધ્વાારા પ્રકાશીત પ્રકાશન - શુંખલા અને ઉધોગો તથા વૈશ્વી્ક સંસ્થા ઓ સાથે કરવામાં આવતી સંશોધન પરીયોજનાઓથી પ્રકટ થાય છે . વિવિધ શૈક્ષણિક વિભાગો ધ્વા રા આધુનિક ફેશનના વિષયો પર સમય સમય પર રીપોર્ટ પ્રકાશિત કર્યા છે , સુચના પુસ્તિ . કાઓ ધ્વાષરા જ્ઞાનના ખજાનામાં યોગદાન આપ્યુા છે અને શિક્ષકો ધ્વા રા પ્રમુખ જર્નલોમાં લેખો પ્રકાશિત કર્યા છે અને રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રી ય સ્તર પર સંશોધન પત્ર પ્રસ્તુયત કર્યા છે .
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પાકિસ્તાન આતંકવાદ વિરોધી લડાઈમાં મદદ ન કરી રહ્યું હોવાનું કહીને તેને અપાતી 80 કરોડ ડોલરની સૈન્ય સહાયતા પર બ્રેક લગાવી દીધી હતી . અલકાયદાના પ્રમુખ બિન લાદેનને પાકિસ્તાનની ધરતી પર મોતને ઘાટ ઉતાર્યા પછી પાકિસ્તાન આમપણ આ પ્રકારની આલોચનાનો ભોગ બન્યું છે .
" અરે પણ એક મિનિટ , મીઠું અને મસાલા વાળુ પડીકું તો ખીમાભાઇ દુકાનેજ ભૂલી ગ્યા લાગે છે . " કાંતિભાઇ થેલીમાંથી લોટ , વાસણો અને અન્ય સામગ્રી કાઢતા બોલ્યા
આઇટીસી આધારિત જનસેવા વિતરણ કેન્દ્રમાં ઇ ગર્વનન્સ માટે , જનસેવા કેન્દ્ર , ગાંધીનગર .
છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમરતકાકીએ નિર્ણય કર્યો . એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો . છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઊડી ગઇ હતી .
ભારતનાટ્યમ આપણું સાંસ્કૃતિક નાટ્ય છે . દક્ષિણનાં લોકો નાટ્યનાં ખુબ શોખીન હોય છે . ગુજરાતની ઓળખ રાસ ગરબા છે . પણ કેટલીક ગુજરાતી છોકરીઓ દક્ષિણનાં પ્રસિદ્ધ નાટય ભારતનાટ્યમનો અભ્યાસ કરી દક્ષિણની ઓળખને ગુજરાત સુધી પહોંચાડ્યો છે . મૌલીને નાનપણથી ભારતનાટ્યમનો શોખ છે . તેણે પોતાના નાટ્યશાસ્ત્રનાં અભ્યાસમાં સફળતાં મેળવ્યાં બદલ પ્રકાશ ઓડીટોરીયમ ખાતે પરર્ફોમન્સ આપ્યુ હતું . જેમાં તેણે ખુબ સરસ નૃત્ય કરી લોકોને ભાવવિભોર . . .
રાત કો હી યહ રાય પક્કી હો ગયી કિ સબેરે સૂરજ નિકલને કે પહલે તિલિસ્મી ખોહ મેં સિદ્ધનાથ બાબા સે મિલને કે લિએ રવાના હોંગે । ઉસી મુતાબિક દૂસરે દિન તારોં કી રોશની રહતે હી મહારાજ જયસિંહ , રાજા સુરેન્દ્રસિંહ , કુઁઅર બીરેન્દ્રસિંહ , તેજસિંહ , દેવીસિંહ , પણ્ડિત બદ્રીનાથ , પન્નાલાલ , રામનારાયણ ઔર ચુન્નીલાલ વગૈરહ હજાર આદમી કી ભીડભાડ લેકર તિલિસ્મી તહખાને કી તરફ રવાના હુએ । તહખાના બહુત દૂર ન થા , સૂરજ નિકલતે તક ઉસ ખોહ ( તહખાને ) કે પાસ પહુઁચે ।
સુખ નો પણ એક ભાર હોય છે , દુખ પણ ક્યારેક એક આધાર હોય છે . લિલ્લિછ્મ્મ લાગણી ઓ તો પલવાર હોય છે , લાગણીઓ નો દિલમા દુકાળ પારાવાર હોય છે . કડકતી વીજળી નો ઉજાસ ક્ષણવાર હોય છે , વારસાદ મા લાગતા દાગ અપરંપાર હોય છે . સંમ્બન્ધો મા શબ્દો પર મદાર હોય છે , શબ્દોની પણ કાતિલ એક ધાર હોય છે . મન મા ભટ્કતા અનેક વિચાર હોય છે , ક્યારેક ભટકી જવા માજ શાર હોય છે . તબિબો પણ આમતો ઘણા બિમાર હોય છે , દિલ જીતનારના હાથમા કયાં તલવાર હોય છે ? . અમિરો ને પૈસાની બહુ ભરમાર હોય છે , પણ તેનો ક્યાંકોઇ સાચો દિલદાર હોય છે ? . જીવતા આદમી નું કલેજુ ઠંડુગાર હોય છે , કબરમા સુતેલ હૈયામા પણ ધબકાર હોય છે . ગગન નો વરસાદ મંદ મથાર હોય છે , અશ્રુ ના શ્રાવણ ભાદરવા ચૌધર હોય છે . મન્દિરમા જઇ ભિખ માંગતા શાહુકાર હોય છે , રસ્તે રઝ્ડતો ભિખારિ વધુ ખુદાર હોય છે . દુનિયા દારી નો રોકડો વેપાર હોય છે , દારિયાદિલના ખાતે બોલતું ગણુ ઉધાર હોય છે . રાજાઓ ના મહેલો પણ નર્કાગાર હોય છે , રંક્ના દિલમા પણ ભરાતા દરબાર હોય છે . નાની મોટી અથડામણો તો બેસુમાર હોય છે , વિચારો નો ટ્કરાવ ઘણો ગમખ્વાર હોય છે . રુપૂમતિ ઐશ્વરિયાઓ પાસે કિમતી હાર હોય છે , સાધુને તો સાદગીજ એક અલંકાર હોય છે . નેતાઓની વાણીમા ઠાલા વચનોનો રણકાર હોય છે , પીડાતી પ્રજાનુ મૌન એક ચિત્કર હોય છે . - શબ્દશ્યામ કૃત
કેટલાંક બ્લોગરના પરિચયમાં વાંચવા મળ્યું છે કે તેઓ કંપનીમાં , હોસ્પિટલમાં , સ્ટોરમાં કામ કરે છે અને સમય મળતાં બ્લોગ પર લખે છે . આવા કવિ , લેખક , બ્લોગર મિત્રો ઓફીસ ટાઈમ માં બ્લોગ વાંચવામાં કે કોમેન્ટ આપવામાં સમય પસાર કરે તેને દૂષણ કહી શકાય .
જો ઉંઘ ન આવતી હોય તો : RSS Feed
થેન્ક્સ ચેતના બેન , તમારી આ સેવા બદલ ઠાકોરજી તમને ખુબ સુખી રાખે , અને અમને આ બધા લાભ મળતા રહે . ચિરાગ ના જઈ શ્રી કૃષ્ણ
જ્ઞાનયજ્ઞની હજુ શરૂઆત છે . એમાંથી અગ્નિની જ્વાળાઓ ફૂટી રહી છે . હજુ એને એવા પ્રચંડ વિશ્વવ્યાપી દાવાનળનું સ્વરૂપ આપવાનું છે કે જેની આગમાં માનવસમાજનાં બધાં પાપો બળી જાય અને લોકો શુદ્ધ સોના જેવા ક્રાંતિવાન બનીને વિશ્વકલ્યાણનો નવો સૂત્રપાત કરી શકે .
( ૭ ) શતાવરી , ગોરખમુંડી , ગળો , હસ્તકર્ણ ખાખરો , અને મૂસળી આ બધાનું ચૂર્ણ બનાવીને મધ અથવા ઘીની સાથે સેવન કરવાથી મનુષ્ય વૃદ્ધત્વ , મરણ અને રોગથી મુક્ત થઈ બળવાન , વીર્યવાન , દિવ્યકાંતિવાન અને શુદ્ધ બુદ્ધિશાળી થઈ જાય છે . - ભાવપ્રકાશ
અલબત્ત , હાલમાં અાને ગ્રંથસ્થ કરવાનો વિચાર નથી . પણ જો અહીં પ્રસ્તુત થયેલી વિચારસરણી કદાચ પુસ્તકદેહ પામે , તો અને ત્યારે હું સૌનો અાભારી રહેવા છતાં , વ્યક્તિગત રીતે અાભારદર્શન કરવા અસમર્થ હોઇશ તે ધ્યાનમાં રાખવા વિનંતિ .
" ના ! " બાનુએ કબૂલ કરતાં અચરજ બતાવ્યું , " ત્યારે ખરી જરૂર તમારે એને ઓળખવાની હતી . " પોલીસે દંડ લઈ પોતાની મોટરસાયકલ શરૂ કરતા કહ્યું , અને ઉમેર્યું , " હું કાનજી રવજી છું . "
મોત ક્યાંથી આવશે , ડરતું હશે જીંદગી ને આજીજી કરતું હશે મૈકદામાં ખૌફ છે મેવાડનો કોણ પ્યાલી ઝેરની ધરતું હશે ? જીરવાતી હોય ના લીલાશને પાન પીળું એટલે ખરતું હશે હો કિતાબે આંખ પણ , મન ક્યાંક હો તોય પાનુ કેમ આ ફરતું હશે કેટલી જલતી હશે એવી ચિતા જેમનાથી કો ' ક દિલ ઠરતું હશે ઠોસ કારણ કોઇ તો નક્કી હશે સાવ અમથું ના કોઇ મરતું હશે
૨૪ . પલ્લામાં ૫ ( પાંચ ) તોલા સોનાની મર્યાદામાં એક જ દાગીનો લઈ જવો .
લ્યુઇસિયાના ઘણી સંસ્કૃત્તિઓ અને ખાસ કરીને નોંધપાત્ર કહી શકાય તેવા ક્રેયોલી અને કેજુન્સ જેવી અજોડ સંસ્કૃતિનું સ્થળ છે . ક્રેઓલ સંસ્કૃતિ વિવિધ સંસ્કૃતિઓનું મિશ્રણ છે , જેમાં ફ્રેન્ચ , સ્પેનિસ , આફ્રિકન અને મૂળ અમેરિકનની સંસ્કૃતિના વિવિધ પાસાંનો સમાવેશ થાય છે . [ ૪૮ ] . ક્રેઓલ સંસ્કૃતિ શ્વેત ક્રેઓલ અને શ્મામ ક્રેઓલ સંસ્કૃતિનો હિસ્સો છે . ક્રેઓલ્સ શબ્દ અશ્વેત ફ્રેન્ચ - સ્પેનિશ વંશજના અશ્વેત મૂળ જન્મેલા માટે વપરાતો હતો . આ શબ્દ અશ્વેત સ્રી સાથે શ્વેત પુરુષના સંબંધોના પરિણામસ્વરૂપના વંશજોનો પણ ઉલ્લેખ કરે છે , આમાંથી ઘણા શિક્ષણુક્ત અશ્વેત લોકો હતા . ઘણા ધનિક શ્વેત પુરુષો તેમના લગ્ન ઉપરાંત અશ્વેત મહિલા સાથે અર્ધકાયમી સંબંધો રાખતા હતા અને તેમને પ્લેસીસ તરીકે સહાય કરતા હતા . જો મહિલાને સંબંધોની શરુઆતમાં ગુલામ બનાવામાં આવી હોય તો પુરુષ સામાન્ય રીતે તેને તેમજ તેના બાળકોને ગુલામીમાંથી મુક્ત કરવાની વ્યવસ્થા કરતા હતા .
દિવસ ક્યાં હોય છે મહોતાજ વર્ણનનો ? રહસ્યો ખોતરીને રાત લખવી છે !
એવી આજ્ઞા કે જે વસ્તુ ન જ બની શકે એમાં પણ વિશ્વાસ રાખીએ તો રાજીપો થાય . ભગવાનની આજ્ઞા આપણા શ્રેય માટે જ હોય છે . આપણને ખબર નથી એટલે આપણને એમાં સંશય થાય છે , પરિણામે રાજીપો થાય નહીં . એ રાજીપો લેવા માટે ભગવાનની ઇચ્છા , મરજી સમજીને શાસ્ત્રોનાં વચનમાં વિશ્વાસ રાખવો . સ્વામી કહે : ' આખા મંદિરનું કામ એકલો કરતો હોય અને લાખો માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે મનધાર્યું કરતો હોય તો એ ન્યૂન છે . મોટાપુરુષની આજ્ઞાથી થોડોક સત્સંગ કરાવતો હોય તો એ અધિક છે . '
જન્મજાત રોગ વી . યુ . આર માં પેશાબ કરવાની પ્રક્રિયા દરમ્યાન પેશાબ ઊંઘી તરફ મૂત્રાશયમાંથી એક અથવા બંને મૂત્રવાહિની તરફ જાય છે .
- ફિલ્મ અભિનેતા શાળામાં બે કલાક રોકાયા : ડાંગીયા નજીકના વિનય મંદિરમાં આમીર ખાને ભોજન , ક્રિકેટ રમીને ભેટસોગાદો આપી કોઇને કલ્પના ન હતી કે , ફિલ્મ અભિનેતા આમીરખાન શાળાનો મહેમાન બનશે . પાલનપુર નજીક આવેલા ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ગુરુવારે બપોરે અચાનક જ આવી ગયેલા આ ફિલ્મ અભિનેતાને શરૂઆતમાં કોઇ ઓળખી શક્યું નહતું . પરંતુ ઓળખાણ બાદ શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન લઇને ક્રિકેટ રમ્યા હતા અને ઇંગ્લીશમાં એકે લખેલી સોનાની વીંટીઓની ભેટ આપી હતી . આમીરખાનની ' થ્રી ઇડિયટ્સ ' ફિલ્મના પ્રચાર માટે અજામાવાયેલા અજ્ઞાતવાસના નુસખાને લઇને દેશમાં અત્યારે આમીરખાને અલ્ટનેટ રીયાલીટી ગેમ નામનો એક સ્પર્ધાત્મક કાર્યક્રમ શરૂ કર્યો છે . જેમાં ખુદ આમીરખાન જુદાજુદા વેશ પલટા કરીને ભારતના જુદાજુદા શહેરોમાં ફરે છે અને છેલ્લે તે શહેર છોડતા પહેલાં એક કાગળ પર પંક્તિમાં પોતે આગળ કયા શહેરમાં જશે તે લખીને કાગળ છોડતા જાય છે . આ સમય દરમિયાન જો કોઇ વ્યક્તિ તેમને ઓળખી લે છે તો તે વ્યક્તિને આમીરખાન વિમાન દ્વારા પોતાના ઘરે ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં બોલાવે છે . આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર નજીક આવેલા ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ગુરુવારે બપોરે ૧૨ - ૦૦ વાગ્યાના સુમારે અચાનક કાળુ ટી શર્ટ , જીન્સ પેન્ટ અને શુઝમાં સજજ થઇને આવી પહોંચ્યા હતા . જો કે એકાએક આવી પહોંચેલા આમીરખાનને શાળામાં કોઇ ઓળખી શક્યુ ન હતું . જેથી આચાર્યને પોતાની ઓળખાણ આપી સંસ્થા વિશે માહિતી મેળવી હતી . તેમજ શાળાના ઉદ્દેશો જાણ્યા હતા . તેમણે વિદ્યાર્થીઓને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા આમીરખાનને ધોરણ ૭થી ૧૦ના વિદ્યાર્થીઓને મળવા માટે લઇ ગયા હતા . જ્યાં બાળકો સાથે ગપસપ કરી હતી . કેટલાક વિદ્યાર્થીઓને ગીત પણ ગવરાવ્યું હતું . તેમજ આમીરખાનનો ફોટો હંમેશા પોતાની સાથે રાખતા એક વિદ્યાર્થીને ગળે લગાવી વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરીને દેશ માટે કામ કરવાની શીખ આપી હતી . તેઓ બાળકો સાથે ક્રિકેટ પણ રમ્યા હતા . અંતમાં એક વિદ્યાર્થીની સાથે તેના ટીફીનમાં ભોજન લીધુ હતું . આમીરખાને પોતાની મુલાકાત દરમિયાન શાળાને બે ક્રિકેટના બેટ , દડા અને બે ફૂટબોલ અર્પણ કર્યા હતા અને ૨ વાગ્યાની આસપાસ તે ત્યાંથી નીકળી ગયા હતા . આમ , અંદાજે ર કલાકના સમય દરમિયાન વિદ્યાર્થીઓએ સાથે રહીને આમીરખાન એકાએક ત્યાંથી ગાયબ થઇ ગયા હતા . જો કે તે ત્યાંથી કયાં ગયા તેની કોઇને જાણ નથી . અત્રે ઉલ્લેખનિય છે કે , અલ્ટનેટ રીયાલીટી ગેમ કાર્યક્રમ અંતર્ગત આમીરખાન કુલ ૭ શહેરોમાં જવાના છે . જયાં તે અલગ - અલગ વેશ પલટો કરીને ફરશે . અત્યાર સુધી તેઓ ૫ શહેરોમાં જઇ આવ્યા છે . જેમાં વારાણસીમાં વૃદ્ધનો વેશ ધારણ કરીને ફર્યા બાદ કરીનાકપૂર સાથે મધ્યપ્રદેશના ચંદેરી જિલ્લાના પ્રાનપુર ગામમાં એક હેન્ડલુમ કારીગરના ત્યાં રાત્રી રોકાણ કરીને ભોજન લીધું હતું અને સાડીમાં ભરત ભરવાની કામગીરી શીખ્યા હતા . છેલ્લે કલકત્તા શહેરમાં ફર્યા હતા . જયાં સૌરવ ગાંગુલીના ત્યાં ગયા હતા . જયાં વોચમેને તેમને પ્રવેશ નહતો આપ્યો . બાદમાં સૌરવ ગાંગુલીને બોલાવીને તેના ઘરે ગયા હતા . આમીરખાને પાલનપુર આવતા પહેલા સૌરવ ગાંગુલીના ત્યાં એક કાગળ છોડ્યું હતું . જેમાં લખ્યું હતું કે , કૈસી હૈ યહ ભૂલ ભુલૈયા , સાત દરવાજે ઇસ શહર મેં ભૈયા , કિસસેં જાઉં , કેસે જાઉં , ડરતા હું કહિઁ ખો ન જાઉં , ફુલો કે ઇસ શહર મેં , કયોં ન થોડા વકત બિતાઉ , જો કે તેને પાલનપુર છોડતા પહેલા ડાંગીયા ગામના લોકનિકેતન વિનય મંદિર શાળામાં એક કાગળ છોડ્યું હતું . જેમાં લખ્યું હતું કે , લૈલા કી બર્થડે મેં જાઉં , યા ફરીદ કી શાદી મેં ગાઉં , કોટ પહન કે મેં ઇતરાઉ , યા શેરવાની મેં સજ જાઉં , આમ , આ કાગળના લખાણ પરથી હવે લોકો શોધે છે કે , આમીરખાન હવે કયા શહેરમાં હશે . આમીરે મુંબઇ આવવાનું આમંત્રણ આપ્યું પાલનપુર નજીકના ડાંગીયા ગામની લોકનિકેતન વિનયમંદિર શાળામાં આવેલા આમીરખાને કેટલાક લોકોને પોતાના ઘેર આગામી ૨૩ ડિસેમ્બરના રોજ આયોજીત પાર્ટીમાં પધારવા માટેનું નિમંત્રણ પાઠવ્યું હતું . તેમજ તેમને હવાઇ માર્ગે આવવા જવાનો તમામ ખર્ચ પણ આમીરે આપવાનું જણાવ્યું હતું . જેમાં ભરતસિંહ રાજપૂત ( આચાર્ય ) , વિષ્ણુભાઇ પટેલ ( શિક્ષક ) , કરશનભાઇ પ્રજાપતિ ( પટાવાળા ) તથા તેમનો પુત્ર માધાભાઇ પ્રજાપતિને આમંત્રણ આપ્યું હતું . ભરતસિંહ રાજપુત ( આચાર્ય , લોકનિકેતન વિનય મંદિર , ડાંગીયા ) શાળામાં ૧૩ ડિસેમ્બરના રોજ મુંબઇથી એક ફોન આવ્યો હતો . જેમાં સામેના વ્યક્તિએ કહ્યું હતું કે , ' અમારી એક ટીમ આવતા ૪ - ૫ દિવસમાં આપની શાળાની મુલાકાત લેશે . પરંતુ કોણ આવશે , કેટલા આવશે કે શા માટે આવશે તેવી કોઇ જાણકારી આપી ન હતી . માટે અમે કંઇ ખાસ નોંધ નહતી લીધી . પરંતુ ગુરુવારના રોજ આમીરખાન સાથે આવેલી ટીમના સભ્યોએ અમને જાણ કરી કે ફોન અમે લોકોએ જ કર્યો હતો . ' મકબુલખાન અબ્બાસખાન ચૌહાણ ( વિદ્યાર્થી , ધોરણ - ૯ ) આમીરખાન જયારે અમારા વર્ગમાં આવ્યા ત્યારે મેં તેમને મારી પાસે રહેલો તેમનો ફોટો બતાવ્યો હતો . જે દેખીને તેઓ ખુશ થઇ ગયા હતા અને મને ગળે લગાડીને કીસ કરી હતી . આ ફોટો હું હંમેશા મારી સાથે જ રાખું છું . ક્રિષ્ણાબેન દલપતભાઇ પ્રજાપતિ ( વિદ્યાર્થીની , ધોરણ - ૯ ) આમીરખાને મને ગુજરાતી ગીત ગાવાનું કહ્યું હતું જેમાં મેં તેમને ' વનમાં બાંધી ઝુંપડી ' ગીત સંભળાવ્યું હતું . ત્યારબાદ તેમને આ ગીત વિશે વિસ્તૃતમાં માહીતી મેળવી હતી . વિષ્ણુભાઇ બી . પટેલ ( સહ શિક્ષક , લોકનિકેતન વિનય મંદિર , ડાંગીયા ) આમીરખાને મને પુછયુ હતુંકે તમે કેટલા વર્ષથી શિક્ષક છો અને કયો વિષય ભણાવો છે . ત્યાર બાદ કહ્યું હતું કે તમે ઘણા વર્ષોથી શિક્ષકરૂપે સમાજની સેવા કરો છો તો હું તમને સોનાની વીંટી ભેટમાં આપું છું . જેથી તમે દરરોજ મને યાદ કરો .
ને હા , દીપકભાઈ પોતાના વાચન - ચીંતન - અનુભવોની વહેંચણી માટે એક બ્લોગ શરુ કરે .
સકામ કર્મ તો સૌ કરે છે પણ સૌ કર્મ સફળ થતા નથી
પ્રિય પપ્પૂ મિયાં પપ્પૂ તો હમ ભી હૈં . આપસે ઇસ લિયે પટ ભી ગઈ . જિતને દુનિયા ભર મેં પપ્પૂ બિખરે પડે હૈં પાસ વો હી હોતે હૈં . જબકિ નજરિયા લોગોં કા પપ્પૂઓં કે લિયે બડા હી નેગૈટિવ હોતા હૈ જનાબ . સો હે યુગ કે સુપર નામધારિયો પપ્પૂઓં કી સફલતા કા સિરમૌર બન રહા નયા પપ્પૂ મહફૂ઼જ હૈ જિસકી આગ ને ભારત સે અમેરિકા તક આગ લગા દી . . . . . . . . . . . જૈ હો પપ્પૂ નેતા કી /
આ આધાર Fedora 9 માં પરિચયમાં આવેલ UVC ડ્રાઈવર પરના પ્રથમ સુધારાઓને અનુસરે છે કે જેણે Windows Vista સુસંગત લોગો સાથે કોઈપણ વેબકેમ માટે આધાર ઉમેર્યો છે . Fedora 10 gspca ની નવી V4L2 આવૃત્તિનું લક્ષણ આપે છે , ઘણા બધા વિવિધ USB વેબકેમ બ્રીજ અને સેન્સરો માટે એક USB વેબકેમ ડ્રાઈવર ફ્રેમવર્ક .
હું ડો . ત્રિવેદી સાહેબના કાનમાં ગણગણ્યો , ' તમે ભલે ને ગમે તે કહો , પણ હું તો સ્પષ્ટપણે માનું છું કે આવા વસ્ત્રો પહેરીને આપણાંથી છેક છેવાડાના માણસ સુધી પહોંચી ન જ શકીએ . દેશનો સામાન્ય માણસ આપણને જોઇને ગભરાઇ જ જાય . આપણે ધારીએ તો પણ એની નિકટ ન જ પહોંચી શકીએ . '
અહીં એક એવા કેસની વાત કરવી છે જેમાં મામલો કોઇ અદાલતમાં નથી ગયો પણ સ્ત્રી એના ઘરની અંદર વરસોથી સજા ભોગવી રહી છે અને કદાચ મરતા સુધી છુટકારો નથી થવાનો . સુખી ઘરના છોકરા સાથે લગ્ન કર્યા બાદ પાંચ - છ મહિના તો છોકરી બહુ ખુશ હતી . પણ પછી છોકરાને વિદેશમાં બહુ સારી નોકરીની ઓફર મળી અને એ જતો રહ્યો . ' વરસમાં પાછો આવીશ કે તને ત્યાં બોલાવી લઇશ ' આવું પ્રોમિસ એણે જતા પહેલાં પત્નીને આપેલું પણ પછી કોઇ કારણસર વાત ટલ્લે ચઢી ગઇ .
તેઓને ઈનામ મળવાની શરૂઆત એક ફિલ્મી મેગેઝીની શબ્દ સ્પર્ધાથી થઈ હતી જેમાં તેઓની પ્રથમ વખત ઈનામના રોક્કડ રૂપિયા ૧૭ મળ્યા હતા . ત્યાર બાદ તેઓની ઈનામી યાત્રા જાણે શરૂ થઈ ગઈ , એક તબક્કો એવો આવ્યો હતો કે મદનભાઈ જે ઈનામી સ્પર્ધામાં ભાગ લેતા હતા ત્યાં ઈનામ જાતે તેઓને શોધતુ આવતુ હોય તેમ લાગતુ હતુ . ફિલ્મી શબ્દોની આ સ્પર્ધામાં તેઓની ઈનામ રૂપે ૧૭ રૂપિયા મળ્યા ત્યાર પછી તેઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવાનું ચાલુ રાખ્યુ હતુ .
આરતી જલાબાપાની તાઃ૧૯ / ૨ / ૨૦૦૯ ગુરુવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ આરતી કરીએ જલારામનીને ભક્તિપ્રેમથી કરીએ રામનામની માયા રાખી પ્રભુ સ્મરણ નીત કરીએ … . ભઇ આરતી કરીએ જલારામની . પ્રેમથીમાગણી ભક્તિનીકરીએ , જીવને શાંન્તિથાય રહેજો સંગે સદા અમારે , ઉજ્વળ જીવન થઇ જાય વિરબાઇમાતા સંગે રાખી , મમતા દેજો હૈયે લગાર આરતી સંગે હેત નીત રાખી ધુપદીપ કરુ હું આજ [ . . . ]
( શાંતિગ્રામ નિર્માણ મંડળ , તણછા , જિ . ભરૂચ દ્વારા પ્રકાશિત " ડુગડુગીયા " નામની આ વર્ગીકૃત બાળગીતોનો સુંદર સંચય ધરાવતી પુસ્તિકા શ્રી રચના પાઠક , શ્રી દિવ્યેશ ત્રિવેદી , શ્રી દર્શીની ભટ્ટજી તથા શ્રી રેશમા પટેલ દ્વારા સંપાદિત કરવામાં આવી છે . મૂલ્ય 60 રૂપિયા અને કુલ 181 પૃષ્ઠ ધરાવતી આ પુસ્તિકામાં આવા સુંદર 250 થી વધુ બાળગીતો સુંદર વર્ગીકરણ સાથે મૂકવામાં આવ્યા છે . )
અસ્પતાલ કે હમારે ઇસ કમરે મેં પરદે સફ઼ેદ હૈં શામ કા ડૂબતા હુઆ સૂરજ ઉનમેં રંગ ભરતા હૈ
આ હદીસ આપના વિષે એકદમ બંધબેસતી છે કે :
વ્રત દરમિયાન નાસ્તિક , પતિત , અને પાખંડી સાથે સંભાષણ કે વિતંડાવાદ વર્જિત છે . વ્રત અને દાનનો શુભ આરંભ સૂર્યોદય વિના કરવો નહિ . ઋષિમુનિઓની આજ્ઞા છે કે , સર્વ કર્મોના પ્રારંભમાં પ્રણવ મંત્રનો ઓમકારનો ઉચ્ચાર કરવો .
હલકો માણસ પોતાનાં ઘણાં વખાણ કરે છે , ૫રંતુ આદર્શો મો સાહસ બતાવવાની તેની હિંમત ચાલતી નથી . સાચો માણસ સાહસિક હોય છે , ૫રંતુ સાહસિક સાચો ૫ણ હોય તે જરૂરી નથી .
કરશન : અરે ! ગાંડા , પાણીથી નહીં , પણ આગ લગાડીને નવડાવે તો દેવી પ્રસન્ન થાય .
અમેરિકા ( યુએસએ ) માં ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીથી પરિચિત થઈ ભોગીલાલ દવે હિંદુસ્તાન પરત આવ્યા .
હે હે હે . આ ફોટો તો ક્વેક નામની વિડીઓગેમનો લાગે છે . .
કેનેડામાં બધા કર્મચારીઓને સલામત તેમજ આરોગ્ય હાનિ ન પહોંચાડે તેવા વાતાવરણમાં કામ કરવાનો અધિકાર છે . કાર્યસ્થળે આરોગ્ય તેમજ સલામતી જળવાય તે અંગેના કાયદાનો ઉદ્દેશ કાર્યસ્થળે કર્મચારીનું કાર્યસ્થળે આરોગ્ય અને સલામતીનું રક્ષણ કરવાનો છે . આ અંગે પ્રત્યેક પ્રાન્ત , પ્રદેશ , તેમજ ફેડરલ સરકારના પોતપોતાના કાયદાઓ છે .
સુગમ સંગીત અને લોક સંગીતમાં શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી સરોજબેન ગુંદાણી જેવા પીઢ ગાયકોની સાથે શ્રી નયન પંચોલી , શ્રી નયનેશ જાની અને શ્રી ઓસમાન મીર જેવા ગાયકો પણ હાજરી આપશે .
સામાકાંઠે સોમવારે મેગા ડિમોલિશન ; નદી કાંઠાની ઝુંપડપટ્ટી પર ફરશે બુલડોઝર
( ડ ) Google આપ જે દેશમાં વસવાટ કરો છો અથવા જ્યાંથી સેવાનો ઉપયોગ કરો છો , તે દેશને સેવા સંચારિત કરવાનું હવે બંધ કરી દે ; અથવા
પ્રભુના ચરણકમળના ૧૦ ધર્મ પણ સમજવા જેવા છે . ( ૧ ) તે સર્વદા બિરાજે છે . ( ૨ ) તે પ્રશાંત છે . ( ૩ ) તે જ્ઞાનરૂપ છે . ( ૪ ) તે આનંદરૂપ છે . ( ૫ ) તે સદ્રૂપ છે . ( ૬ ) તે કાર્યકારણથી પર છે . ( ૭ ) તે આત્માનું પણ વાસ્તવિક સ્વરૂપ છે . ( ૮ ) તેમનો મહિમા વાણીથી ગવાઈ શકતો નથી . ( ૯ ) તે સુખરૂપ છે . ( ૧૦ ) તે પરમાનંદરૂપ છે .
સૂફી તો ગાતે હી રહે હૈં અપને ખો જાને ઔર અપને પ્રિયતમ કે હી રહ જાને કી ગાથાઐં ।
સિદ્ધાર્થ આનંદની ફિલ્મમાં પ્રિયંકાને સ્થાને દીપિકાની એન્ટ્રીની આશંકા
' હા બેન . ' અને પૂછ્યું ' તે બેન તરત જ કાં પાછા વળ્યાં ? '
આ કાવ્યની ભીનાશ જો તમને સ્પર્શે તો માનજો કે લખતાં પહેલાં જ ફૂલછોડને પાણી પાયું હતું અને હાથ ભીનો થયો હતો . .
અન્નાદ્ભવન્તિ ભૂતાનિ પર્જન્યાદન્નસમ્ભવઃ | યજ્ઞાદ્ભવતિ પર્જન્યો યજ્ઞ : કર્મસમુદ્ભવઃ | |
આપણા દેશભરમાં ઉજવાતો હોળીનો તહેવાર આપણી ભારતીય સંસ્કૃતિની શાલીનતાને અનુરૂપ રંગબેરંગી રીતે આનંદ ઉત્સાહપૂર્વક ઉજવાય છે .
જિલ્લા પંચાયતના વ્યવસ્થાકીય માળખાના પરિપ્રેક્ષ્યમાં હિસાબી શાખા તિજોરી કામગીરી કરે છે . શાખામાં જિલ્લા પંચાયતના હિસાબો નિભાવવા તથા તાલુકા પંચાયતોના હિસાબોના એકત્રીકરણની કામગીરી થાય છે . જિલ્લા પંચાયતના નાણાંકીય વ્યવહારો હિસાબી શાખામાં કરવામાં આવે છે . હિસાબી શાખાની કામગીરીની વિગતો " મુખ્ય કામગીરી ' ' અંતર્ગત રજૂ કરેલ છે
આબાની પીઠ પર બેસીને , ઝૂલી ઝૂલીને એણે આંબાને ખૂંધા કરી નાખ્યા છે ,
બધા મિત્રો મને સમજાવતાં … " રીટાબેન , તમે તો નસીબદાર કહેવાવ . દેશમાં પણ સાથે રહી એકજ કંપનીમાં જોબ કરતાં હતાં અને અહીં પણ તમો ૩૦ વર્ષ એકજ કંપની માં સાથે જોબ કરી , ૨૪ કલાક એકબીજાની સોડમાં ! ' " હા , એજ વાતનું સુખ સાથે દુઃખ છે કે અમો એટલા નજીક રહ્યાં છીએ કે હવે આ એકાંત મારાથી સહન નથી થાતું . . હે ! ઈશ્વર તું મને ઉપાડી લે ! મારું જીવવું નિર્થક છે . ભટકતાં ભૂત જેવી જિંદગી જીવવા કરતાં મારા આ લાશ જેવા શરીરને ઉપાડે લે !
Download XML • Download text