EN | ES |

Text view

guj-25


Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

અગાઉ સવારમાં પ્રગટાવાતો દીવો અને તેની મહત્તા વિષે મારાં વિચારો રજૂ કરેલા . લગભગ ત્યારથી મંદિરોમાં અને કેટ્લાક ઘરોમાં પણ કરવામાં આરતી વિષે કેટલાક પ્રશ્નો મારાં મનમાં ઘુમરાયા કરતા હતા જેવા કે આરતી પ્રયોજવા પાછળ્ નો શુ હેતુ હોઈ શકે ? આરતીની પ્રથા કેમ શરૂ થઈ હશે ? કોણે શરૂ કરી હશે ? ક્યારે શરૂ થઈ હોઈ શકે ? વળી આરતી શા માટે ? આરતીના લાભાલાભ - આરતી કરવાનો હેતુ અને ઉદેશ શું હોઈ શકે વગેરે ! ગ્રીક ભાષામાં poiesis એટલે બનાવવું કે સર્જવું અને લેટીનમાં poetria એટલે મૌખિક સર્જનકળા નિહિતપણે તે નાદના સર્જનમાં પ્રવૃત્ત છે . કવિતાનું મૂળગામી દ્વૈત સ્વરુપ - શબ્દનો લેખિત ( અર્થાત visual ) આકાર અને મૌખિક ઉચ્ચાર સાથે અનુસંધાન , એનું રુઢ વર્તન છે . વર્તન ભાષાને આપણી પાસે પદાર્થ તરીકે લાવે છે . ભાષા જ્યારે પદાર્થ રુપે આવે ત્યારે એનો ઓરતરાહનો ( exotic ) ઉપયોગ કરી શકાય છે અને તેજ કાવ્યની નવ્યતા છે . અમે રહી ગયા કોરા રે ફરિયાદ સાંભળું , સપનાંનો જન્મો જૂનો અપવાદ સાંભળું . કેટલીકવાર સંવેદનશીલતા અને મીટરના રિઝોલ્યુશન અંગે ગુંચવણ પેદા થાય છે . સંવેદનશીલતા એટલે માપન વાંચન બદલી શકે તેવો લઘુત્તમ વોલ્ટેજ , વિદ્યુતપ્રવાહ અથવા અવરોધ ફેરફાર . સામાન્ય ઉદેશના ડિજીટલ મલ્ટિમીટર , કેટલાક મિલીવોલ્ટ એસી અથવા ડીસીની પૂર્ણકક્ષાની રેન્જ સામાન્ય છે . પરંતુ પૂર્ણકક્ષાનો લઘુત્તમ વિદ્યુતપ્રવાહ કેટલાક સો મિલિએમ્પીયર હોઇ શકે છે . સામાન્ય ઉદ્દેશવાળા મલ્ટિમીટર માત્ર બે વાયર અવરોધ માપન ધરાવે છે , તે કલાઇના વાયરના અવરોધને સરભર કરી શકતા નથી માટે કેટલાક દશક ઓહ્મથી નીચેનું માપન ઓછું ચોક્સાઇવાળું હશે . મલ્ટિમીટરના માપની ઉપરની રેન્જમાં ઉત્પાદકો દ્વારા નોંધપાત્ર પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે . સામાન્ય રીતે 1000 વોલ્ટથી વધુ , 10 એમ્પીયરથી વધુ , અથવા 100 મેગઓહ્મથી વધુના માપન માટે વિશિષ્ટ માપક ઉપકરણની જરૂર પડશે . તેનાથી 1 માઇક્રોએમ્પીયર અથવા તેનાથી ઓછા વિદ્યુતપ્રવાહનું ચોક્કસ માપન કરી શકાય છે . પાયલ ક્યાં પહેરે છે કોઇની નાડીના ધબકારા ? જો દારૂ નથી , તો ગુજરાતીઓનું એન્ટરટેઈનમેન્ટ શું છે ? છાશ ? જી ના , છે આઈસ્ક્રીમ ! ગુજરાતભરમાં ખાણીપીણી હોય કે મેળાઓ . . પબ્લિકને બ્રાન્ડેડ કંપની કરતાં સંચાનો સ્થાનિક આઇસ્ક્રીમ ખાવામાં ગજબનો નશો આવે છે . ઓટલા પરિષદોની જગ્યા ટી . વી . લઈ લીધી છે , અને દર ત્રીજી ટીવીસિરીયલોમાં ગુજરાતી પરિવાર ડોકિયાં કરે છે - કારણ કે ' પાવર વુમન ' બનતાં બનતાં ગુજરાતી ગૃહિણી ' પાઉડર વુમન ' બની ગઈ છે , અને બપોરે , રાત્રે ટેલિવિઝન પર આડાઉભાસીધાત્રાંસા સંબંધો જોયા કરે છે . ગુજરાતી ફેમિલીને પહેલેથી ડબલ મિનિંગના જોક્સ સાંભલવામાં ટ્રબલ નથી થતી , અને ડિસ્ટ્રિબ્યુટર્સના હિસાબો ગવાહી પૂરે છે કે સૌથી વઘુ કોમેડી ફિલ્મો ગુજરાતમાં ચાલે છે . લગ્ન સયાજીરાવ ગાદીએ બેઠા પછી મહારાણી જમાનાબાઈએ તેમના લગ્ન કરવાનું વિચાર્યું તેમણે વિવિધ રજવાડાઓની રાજકુમારીઓ પર નજર દોડાવી અને દક્ષિણ ભારતના તાંજોર રાજ્યમાં રહેતા હૈબતરાવ નારાયણરાવ મોહિતેની પુત્રી લક્ષ્મીબાઈ પર તેમની નજર ઠરી . મહારાષ્ટ્રમાં લગ્ન પછી નવવધુને સાસરીમાં નવું નામ આપવાની પરંપરા છે . પરંપરા મુજબ જમાનાબાઈએ લક્ષ્મીબાઈનું નામ ચીમણાબાઈ રાખ્યું . જોકે મહારાણીના મૂળ નામ પરથી વડોદરાના એક મહેલને લક્ષ્મીવિલાસ પેલેસ નામ આપવામાં આવ્યું છે . સયાજીરાવ અને ચીમણાબાઈના બે વર્ષના સુખી - સંપન્ન લગ્નજીવન પછી યુવરાજ ફતેહસિંહરાવનો જન્મ થયો . પછી એક દિકરીનો જન્મ થયો . પરંતુ . . 1885માં મહારાણી ચીમણાબાઈનું અચાનક અવસાન થયું . તેમની યાદમાં સયાજીરાવે એક વિશાળ ઇમારત બંધાવી , જે અત્યારે ન્યાયમંદિર તરીકે જાણીતી છે . તે પછી સયાજીરાવે બીજા લગ્ન કર્યા . હીરાબજારના વેપારીઓને બાંદ્રા - કુલૉ કોમ્પલેકસમાં શિફ્ટ કરી દેવા જોઇએ . પણ પછી આતંકવાદ - બોમ્બ બ્લાસ્ટથી બચી શકાશે ? ના . એકાદ ટકો જોખમ તો પછી પણ ખરું . ટૂંકમાં તમે આખું ભારત હિમાલય પર વસાવી દો ! કોઇ ચિંતા નહિ . ૨૬ / ૧૧ પછી દેશભરમાં એક આંદોલન ઊભું થયું ભ્રષ્ટાચાર હટાવવાનું અને કાળા નાણાંને પરત લાવવાનું . આંદોલનમાં ૨૬ / ૧૧નો હુમલો ભૂલાઇ ગયો . હવે અણ્ણા અને રામદેવનાં આંદોલનો ભૂલાવી દે એવો આંતકી હુમલો થયો . રાજકારણ છે બધું ? સવાલ વિચારવા જેવો છે . સમાજ ના સૂચારૂ વહીવટ માટે કારોબારી માં આજીવન ટ્રસ્ટીશ્રીઓ , સેક્ટર પ્રતિનિધિઓ તથા દરેક સમાજના નિયુક્ત પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવે છે . ઇનસાઇડર ટ્રેડિંગ કાયદાકીય રીતે અને કંપનીની નીતિ મુજબ પ્રતિબંધિત છે . કંપની વિશેની બધા માટે હોય એવી માહિતી ( ઇનસાઇડર માહિતી ) મેળવીને અથવા પોતાની પાસે રાખીને કોઇ લાભ નહીં મેળવે તથા બીજા કોઇને લાભ મેળવવા નહીં દે . બાબત ખાસ કરીને ડિરેક્ટર્સ અને સીનિયર મૅનેજમેન્ટ અને તેમના ' પોતાના પરિવાર ' ને લાગુ પડે છે . ઇનસાઇડર ટ્રેડિંગ કરનારને 1992ના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ( સેબી ) એક્ટ હેઠળ ભારતમાં જાહેર કરાયેલાં નિયમનો મુજબ આકરો દંડ કરવામાં આવે છે . ' ભાવ પર અસર કરનારી માહિતી ' એટલે કંપનીસંબંધી એવી પ્રત્યક્ષ કે પરોક્ષ માહિતી , જે જાહેર થઇ જાય તો કંપનીના ભાવ પર સકારાત્મક કે નકારાત્મક અસર કરી શકે . 11 . શું તમને લોકો માટે લાગણી છે ? દેવો અને ઋષીમુનીઓના કરોડો વંશજો આજે લગભગ પશુઓની કોટીએ પહોંચી ગયા છે . તેનું તમને લાગી આવે છે ખરું ? આજે લાખો લોકો ભુખે મરે છે અને લાખો લોકો અનેક યુગોથી ભુખમરો વેઠી રહ્યા છે તેનું કંઈ સંવેદન તમને થાય છે ખરું ? કોઈ કાળાં વાદળની જેમ અજ્ઞાન દેશ ઉપર છાઈ રહ્યું છે તેનો તમને કંઈ વસવસો છે ખરો ? શું એથી તમને અજંપો થાય છે ? શું એથી તમારી ઉંઘ હરામ થઈ ગઈ છે ખરી ? શું હકીકત તમારા હ્રદયના ધબકારા સાથે તાલ મેળવીને અને તમારી નસોમાં ભ્રમણ કરીને , તમારા રક્તમાં પ્રવેશી ચુકી છે ? શું એનાથી તમે લગભગ પાગલ જેવા બની ગયા છો ? શું પાયમાલીના દુઃખના એકમાત્ર ખ્યાલે તમારો કબજો લઈ લીધો છે ખરો ? શું આને માટે તમે તમારું નામ , તમારી કીર્તી , તમારાં સ્ત્રીછોકરાં , તમારી સંપત્તી - અને તમારો દેહ સુધ્ધાં - વીસરી બેઠા છો ખરા ? શું તમે આવું બધું અનુભવ્યું છે ખરું ? દેશભક્ત થવાનું પ્રથમ સોપાન છે - સૌથી પ્રથમ સોપાન . હા હા ઘણા વખતે ગઝલ લઇને આવ્યા ને કંઇ બ્રેરાની લલિત કળા અકાદમી દુનિયાની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે . એક જાહેર શૈક્ષણિક સંસ્થા છે , જે રચનાત્મક કળા ( ચિત્રકળા , મૂર્તિકળા , ફોટો - વીડિયો વગેરે ) અને સાંસ્કૃતિક ઐતિહાસિક વિષયો પર શિક્ષણ અને સંશોધન માટે સમર્પિત છે . તે ઇટાલીમાં આંતરરાષ્ટ્રીયકરણનો સૌથી ઊંચો દર ધરાવતી શૈક્ષણિક સંસ્થા છે , જેમાં 3 , 500 વિદ્યાર્થીઓમાંથી 850 કરતાં વિદેશી વિદ્યાર્થીઓ 49 દેશોના છે . વર્ષ 2005માં અકાદમીની શિક્ષણ વ્યવસ્થાને યુનેસ્કો દ્વારા " A5 " તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે . પ્રશ્નકર્તા : છે તો જુદો , પણ વર્તવાની વાત છે ને ? વિષય ઉપર ઘણી બધી વિશ્ર્વાસપાત્ર હદીસો છે . તેમાંની એક મુજબ છે : તેઓ અમારા સમૂહમાંથી નથી જે પોતાના ગાલ ઉપર તમાચા મારે , પોતાના કપડાં ફાડે અને જાહેલિય્યતના જમાનાના લોકોની જેમ રડે . તમને ખબરજ હશે , જેમ ભારતમાં મીસ ઈન્ડિયાની હરિફાઈ થાય છે તેમ બ્રિટનમાં મીસ ગ્રેટ બ્રિટનના તાજ માટે દરેક વર્ષે હરિફાઈ થાય છે . મતલબની છેલ્લે થયેલી હરિફાઈમાં ગુજરાતણ પ્રિતિ દેસાઈ વિજેતા નીવડ્યા હતા . જ્યારે હવે પછીની હરિફાઈમાં પ્રિતિનીજ બહેન અંજલી ભાગ લઈ રહી છે . દેશગુજરાત . કોમ પર બહુજ મોટી સંખ્યામાં બ્રિટન સ્થિત ગુજરાતીઓ મુલાકાત લેતા હોય છે . તેમણે જો અંજલી માટે એસએમએસ કરીને વોટ આપવો હોય તો ઉપર અંગ્રેજી લખાણમાં એની વિગતો છેલ્લે લખેલી છે . જો અંજલી જીતે તો કહેવું પડશે કે બડી બહન તો બડી બહન , છોટી બહન સુભાન એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ અમદાવાદી નગરી એની ફરતે કોટે કાંગરી માણેકલાલની મઢી ગુલઝારી જોવા હાલી હે વઉ તમે નઉ જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ સીદી સૈયદની જાળી ગુલઝારી જોવા હાલી કાંકરિયાનું પાણી ગુલઝારી જોવા હાલી હે વઉ તમે નઉ જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ ત્રણ દરવાજા માંહી માં બિરાજે ભદ્રકાળી માડીના મંદિરીયે ગુલઝારી જોવા હાલી હે વઉ તમે નઉ જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ - અવિનાશ વ્યાસ પણ હકીકત છે કે ' ગુજરાતના પનોતા પુત્ર સરદારના અપમાન ' થી દુભાઇ જનારા ઘણાખરા લોકોને ગુજરાતના બીજા પનોતા પુત્ર ગાંધીના અપમાનથી ખાસ લાગી આવતું નથી . ગાંધીહત્યા માટે વપરાતા ' ગાંધીવધ ' ( કેમ જાણે , ગાંધી કોઇ રાક્ષસ હોય અને કોઇ અવતારી પુરૂષે તેમને હણ્યા હોય - ' વધ ' કર્યો હોય ) જેવા શબ્દપ્રયોગ છૂટથી વપરાતો હોવા છતાં તેમને કંઇ થતું નથી . સરદારે જેમને જીવનભર ગુરૂવત્ ગણ્યા , જેમના પ્રત્યે અપાર આદર અને લાગણી સેવ્યાં , જેમના પગલે ચાલીને સાદગીપૂર્ણ જીવન અપનાવ્યું , એવા ગાંધીજીના અપમાનમાં સરદારનું અપમાન કેટલા લોકોને લાગે છે ? ઉલટું , ' સરદાર હોત તો ગાંધી ગાંધી બની શક્યા હોત ' એવું કહેવાની ફેશન પણ ગુજરાતમાં હતી - હજુ છે ! ખૂબસૂરત અને સર્વગુણ સંપન્ન પાત્રોની ટેલિવિઝન પર ઓસરતી જતી લોકપ્રિયતા દર્શકોના દિલની નજીક છે સામાન્ય દેખાતા પાત્રો મળી ગયા સૌ સ્નેહીજ્નોને હરખે નિરખી , હેમખેમની વાત તો સૌએ કીધી આજે મળ્યા છે હેયેહેયા મનમળેલા માને , જગજાણે છે કાલકોણે ભઈ દીઠી . ચિત્ર - બલરામ અગ્રવાલ મહેશઃ દર્પણ કી પુસ્તક પૂશ્કિન કે દેસ મેં ને મુઝે 60 સાલ પીછે પહુંચા દિયા હૈ ચેખવ કો મૈંને આગરા મેં પઢના શુરૂ કિયા થા કોલકતા કી નૈશનલ લાયબ્રેરી મેં ભી મૈં ચેખવ કે પત્ર પઢ઼ા કરતા થા ઇસ પુસ્તક મેં એક પૂરી દુનિયા હૈ જો હમેં નૉસ્ટેલ્જિક બનાતી હૈ યહ વિચાર હંસ કે સંપાદક ઔર વરિષ્ઠï કથાકાર રાજેન્દ્ર યાદવ ને સામયિક પ્રકાશન દ્વારા પ્રકાશિત પૂશ્કિન કે દેસ મેં પર આધારિત સંગોષ્ઠી મેં વ્યક્ત કિએ ઇસે રશિયન સેંટર ઔર પરિચય સાહિત્ય પરિષદ ને સંયુક્ત રૂપ સે આયોજિત કિયા થા આપણે સત્ય , હિત , પ્રિય અને મિત રીતે કામ લેવું . કોઈ ઘરાક આવ્યો તો એને પ્રિય લાગે એવી રીતે વાત કરવાની , એને હિતકારી હોય એવી વાતચીત કરીએ . એવી વસ્તુ ના આપીએ કે જે એને ઘેર જઈને નકામી થઈ જાય . તો ત્યાં આપણે એને કહીએ , ' ભઈ , વસ્તુ તમારા કામની નથી . ' ત્યારે કોઈ કહેશે કે , ' આવું સાચું કઈ દઈએ તો અમારે ધંધો કરવો શી રીતે ? ' અલ્યા , તું જીવે છે શા આધારે ? કયા હિસાબથી તું જીવી રહ્યો છે ? જે હિસાબથી તું જીવી રહ્યો છે ધંધો ચાલશે . કયા હિસાબથી લોકો સવારમાં ઊઠતા હશે ? રાત્રે સૂઈ ગયા , ને મરી ગયા તો ? ! ઘણા માણસ એવા સવારે પાછા ઊઠેલા નહીં ! કયા આધારે ? એટલે ભડકવાની જરૂર નથી . પ્રામાણિકતાથી વેપાર કરજે . પછી જે થાય તે ખરું પણ હિસાબ માંડીશ નહીં . કરવી એની વાર , ડિયાસ તણા ! એવા બાપ વિનાનીને ભીડ પડી . 1 તારી યાદના આંસુઓ ઘુંટડે ઘુંટડે પીધા છે અને હોઠોં પર હું , ખારાશ લઈ ઉભો છું મેલેરિયા રોગનાં નિયંત્રણ માટે ટેબ . કલોરોકવીન , ટેબ . પ્રિમાકવીન , ઉપયોગ થાય છે . ટેબ . કલોરોકવીન સંભવિત સારવાર તરીકે પુખ્‍તવયનાં વ્‍યકિતને ૧૦ ગોળી આપવામાં આવે છે . જેમાં પ્રથમ દિવસે ગોળી , બીજા દિવસે ગોળી અને ત્રીજા દિવસે ગોળી આપવામાં આવે છે . જો વ્‍યકિતના લોહીની તપાસમાં મેલેરિયા પોઝીટીવ જાહેર થાય તો પી . વાઇવેક્ષનાં કેસમાં ૧૫ મી . ગ્રા . પ્રીમાકવીન દરરોજ એકવાર જમ્‍યા બાદ ૧૪ દિવસ સુધી આપવાની થાય છે . જયારે પી . ફાલસીપેરમ નાં કેસમાં ૪૫ મી . ગ્રા . એક દિવસે એકસાથે આપવાની થાય છે . ઉંમર પ્રમાણે દવાનો ડોઝ જુદો જુદો હોય છે . જે મુજબ સારવાર આપવામાં આવે છે . ફાઈલેરિયા કાર્યક્રમ અંતર્ગત ટેબ . ડી . . સી . ૩૦૦ મી . ગ્રા . વર્ષમાં એકવાર સામુહિક ધોરણે પુખ્‍ત વયનાં વ્‍યકિતને આપવામાં આવે છે . ગીરમાં લુંટ એટલે સ્થાનિક સરકારી કર્મચારીઓ દ્વારા સુયોજિત સ્થાનિક લોકોની મદદથી પ્રવાસીઓની લુંટવાની વ્યવસ્થા . ગીરમાં પ્રવાસીઓની દરેક સ્થળે અને દરેક પળે લુંટ ચલાવાય છે . અગાઉ બે વાર સફારી રાઇડ દ્વારા ગીર સેન્ચ્યુરી જોવાના નિષ્ફળ પ્રયત્નો અને દેવળીયાના માંદલા સિંહ જોઈ કંટાળયા પછી તેમજ અક્ષરનાદ પર જીગ્નેશભાઇના ગીર ના અનુભવો જાણી ગીરની મુલાકાત લેવાની ઈચ્છા વધી ગઈ . દિવાળીમાં ગીરની મુલાકાત વખતે ગમે તે રીતે સફારી રાઈડથી સેન્ચ્યુરી મુલાકાત લેવા મનોમન નક્કી કર્યું . ગીરમાં અમિતાભ બચ્ચન અને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોનું ખૂન કરવામાં આવે છે . ચોટીલા પાસે વિદેશી દારૂ અને બિયર ભરેલી ઇન્ડિકા કાર પલટી જતાં એકનું મોત , બે ઘવાયા કોલેજનું પ્રથમ અઠવાડિયું અને ઉપરનો સંવાદ . બગિયન એનાં મામાના ઘરે અમદાવાદમાં કોલેજ કરવા આવી હતી . ત્યાં એને બગીચાનો આશક મળી ગયો . પછી ખબર પડી કે પણ એનાં શહેરમાંથી અહીં આવેલ હતો . મુરાદ શ્રોફ એનું નામ . પાંખનાં ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું ; લક્ષ્યની પરે લક્ષ્ય આપણું કહી રહ્યું છે હવે બોલ તું ; કૈક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા બંધ છે ; મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે ; જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનું ઘરેણું ગુજરાત ! બસ એટલું કહેવુ છે કે જીંદગી ની દરેક ક્ષણ દિલથી માણો નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો એકલા લખનૌ શહેરમાં 413 એકરથી વધુ જમીન પર પાંચ ઉદ્યાન અને સ્મારકનું નિર્માણ થયું છે . તેમાં ' દલિતોના જીવિત દેવી ' તરીકે પોતાના ઓળખાવતા બહેનજીની ' હાથી અને મદનિયા સાઇઝ ' ની કાંસાની અને સંગેમરમરની અનેક પ્રતિમાઓ ઊભી કરવામાં આવી છે . દરેક પ્રતિમામાં બોયકટ હેરસ્ટાઇલ ધરાવતા બહેનજી હાથમાં પાકીટ ઝુલાવતા નજરે પડે છે . સારી વાત છે કે , બહેનજીએ અહીં દર્શનાર્થીઓને પાકીટમાં ફરજિયાત રૂપિયા - બે રૂપિયાનું દાન કરવાનો આદેશ આપ્યો નથી . શહેરમાં આટલાં ઉદ્યાન અને સ્મારકનું નિર્માણ થયું છે . તેમાં બહેનજીના માર્ગદર્શક કાંશીરામની પ્રતિમાઓ ઊભી કરવામાં આવી છે . ઉપરાંત સ્મારકોમાં બહુજન સમાજ પક્ષના પ્રતિક હાથીની 60 પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે . હાથી - હાથણ અને મદનિયાની જય હો . . . . વણજારા વરસના આઠ મહિના દેશભરમાં અનેક રાજ્યોમાં ફરતા રહેતા હોવાથી તેમને વિધવિધ રાજ્યોની ગુપ્ત માહિતીની જાણકારી રહેતી . એમની જાણકારીનો લાભ રાજા - રજવાડા ભરપેટે લેતા . તેઓ તેમને ક્યારેક રાજ્યના ગુપ્તચર તરીકે નિયુક્ત કરી દેતા અને અન્ય રાજ્યોની ગુપ્ત માહિતી મેળવી લેતા . મુદ્દે , સરકારોના જિન્સ અને હોર્મોન્સમાં કદાચ પક્ષનિરપેક્ષપણે આવું કાંક પડેલું ને પેંધેલું છે . હમણાં રાહુલ ગાંધીએ યુવક કોંગ્રેસના આગેવાનોને ઠીક આદેશ આપ્યો કે તમારી ગાડીઓને માથેથી કે આગળના ભાગેથી ખાસ મોભાસૂચક સંકેતો ( બેકન્સ ) કાઢી નાખો . એટલું તો સમજો કે આપણે લોકનું કામ કરીએ છીએ અને લોકમોઝાર એમના જેવા થઈને રહેવાનું છે . રાહુલ ગાંધીએ આવું કહેવાની નોબત આવી એનો માયનો સીધોસાદો છે કે રાજકારણી માત્ર , ખાસ તો સત્તાકારણી માત્ર , પોતાને કાયદાથી પર ને ઉપર માને છે . વલણની વિકત પરાકાષ્ઠા આપણને કટોકટીના દિવસોમાં જોવા મળી હતી જયારે એટર્ની જનરલે સર્વોચ્ચ અદાલત સમક્ષ મતલબનું કહ્યું હતું કે અમે ( સરકાર ) કોઈનું ખૂન કરીએ તોપણ કામ ચલાવવાનો સવાલ ઊભો થતો નથી , કેમ કે અત્યારે મૂળભૂત અધિકારો ( તેમજ હેબિયસ કોર્પસ સુઘ્ધાં ) સ્થગિત છે . રાજય સરકારે અનુગોધરા કાંડની મીલીભગત મનમાનીને છાવરવાનો જે ઉધમ કર્યોતે પણ ફ્રિકવન્સી પરની બીના છે . http : / / www . divyabhaskar . co . in / 2008 / 07 / 11 / 0807110827_rahe_roshan . html મદરેસાઓના પરિવર્તનના પાયામાં મૌલવીઓની બદલાતી જતી વિચારધારા જવાબદાર છે . રૂઢિચુસ્ત ઇસ્લામિક વિચારધારાના માલિક એટલે મૌલવી , એવી સમજ હવે બદલાવા લાગી છે . મૌલવીઓ ખુદ મુસ્લિમ સમાજને રાષ્ટ્રીય પ્રભાવમાં ખેંચવા પ્રયત્નશીલ લાગે છે . ભારતની આઝાદીના પ્રથમ મુકિતસંગ્રામ ૧૮૫૭ના દોઢસો વર્ષની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે . તેના અનુસંધાને મૌલાના ઇકબાલ હુસેન બોકડાએ ' આઝાદીની ૧૮૫૭ની લડાઈમાં મુસ્લિમોનો ફાળો ' નામક પુસ્તક લખ્યું છે . જેનું પ્રકાશન દારૂલ - ઉલુમ , ભરૂચ મહેમૂદનગર દ્વારા થયું છે . ઇતિહાસને આધારભૂત દસ્તાવેજો સાથે રજૂ કરવાનો તેમાં ઉમદા રાષ્ટ્રીય પ્રયાસ ભાસે છે . રીતે મૌલાના ઇકબાલ મૂહમ્મદ ટંકારવીનું પુસ્તક ' ઔરંગઝેબ ' પણ વાંચવા જેવું છે . ઔરંગઝેબના બિન મુસ્લિમ પ્રજા સાથેના સદ્ભાવભર્યા વ્યવહારને ફૂટનોટ સાથે ટંકારવીએ રજૂ કરી ઇતિહાસમાં ઔરંગઝેબ અંગેની ઘણી ગેરસમજો દૂર કરી છે . ટૂંકમાં આજના મૌલવીઓ માત્ર નમાજ અને કુરાને શરીફ સુધી સીમિત નથી રહ્યાં . મદરેસાઓમાં તેઓ ઇતિહાસ , તત્ત્વજ્ઞાન , વિજ્ઞાન , ઇજનેરી અને કમ્પ્યૂટર જેવા વિષયોના શિક્ષકો પણ છે . અરજણિયો કે છે : ભરમ ભાંગ્યો ને સંસ્યો ટળ્યા છે . ને ગન્યાંન લાદયું મને હાચું ; કરહણિયા ! ગન્યાંન લાદયું મને હાચું . તું મારો મદારી ને હું તારો માંકડો તું નચાવે ત્યમ હું નાચું કરહણિયા ! હું તો હવે લડવાનો દૂધ દહીંને સરખી માત્રામાં લઈ શરીરે માલિશ કરવાથી ત્વચા નિખરે છે . નિરવ સહેજ ઉંચા અવાજે બોલ્યો . . ' બા તમે મર્યાદા નહી છોડો તો બીજલ પણ નહિ છોડે ' . જે જેવું વિચારે છે , તેવું . . . Dharm Desk , Ujjain વિશ્વના ઇતિહાસમાં આજ સુધી જેટલા પણ લોકો મહાન બન્યા છે તે તમામમાં એક વાતની 100 ટકા સમાનતા છે તે તમામ લોકો એમ વિચારતા હતા કે તેઓ મહાન બનવા માટે જન્મ્યા છે . માણસની વિચારસરણી કેટલી અસરકારક છે તે વિષયમાં બહુ ઓછા લોકો ઘ્યાન આપી શકે છે . વિચારોની તરફ ધ્યાન આપીને કોઇ વ્યક્તિ સામાન્યમાંથી અસમાન્ય બની શકે છે . વિચારવાની શક્તિ , જીવનની તમામ સફળતા અને અસફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે . માણસના જીવનમાં વિચારોનું એટલું મહત્વ છે જેટલું મહત્વ કોઇ વિશાળ ભવન બનાવવા માટે નક્શાનું હોય છે . માણસ અડધો સમય સકારાત્મક વિચારે છે અને બાકીનો અડધો સમય તે એવા વિચારોમાં ડૂબેલો રહે છે જેના કારણે તેનું તન , મન અને પ્રગતિ ખરાબ રીતે ડગમગી જાય છે . જો કોઇ દસ પગલા પૂર્વ દિશા તરફ ચાલે અને પાછા દસ પગલા પશ્વિમ દિશા તરફ ભરી કાઢે તો તેને નિરાશા હાથ લાગવાની છે . તેણે જ્યાંથી ચાલવાની શરુઆત કરી હતી તે વળી પાછો ત્યાં પહોંચી જશે . નિરાશા , નિર્બળતા , અસફળતાનો ભય , લોકોની પ્રતિક્રિયાનો ભય તથા પોતાની જાતને અન્ય લોકોની સરખામણીમાં ઓછી સમજવી . . . વિચારો છે માણસની પ્રગતિના સૌથી મોટા દુશ્મન છે . વિશ્વના ઇતિહાસમાં આજ સુધી જેટલા પણ લોકો મહાન બન્યા છે તે તમામમાં એક વાતની 100 ટકા સમાનતા છે . તે તમામ લોકો એમ વિચારતા હતા કે તેઓ મહાન બનવા માટે જન્મ્યા છે , તથા તેમની સફળતાની પૂરે પૂરી સંભાવના છે . તેમની સકારાત્મક વિચારસરણીએ તેમને સફળતાના માર્ગ ઉપર દોડતા કરી મૂક્યા . માટે , કોઇ પણ એવો વિચાર જે આપના મગજમાં ઝેર ભરે તેને સમયસર દૂર કી દો . મને ભારતથી દૂર રહીને પણ , ભારત અને ખાસ કરીને મારા અમદાવાદ - ગુજરાતના સમાચાર વાંચવાની ચટપટી હંમેશા રહેતી હોય છે , અને માટે જ્યારે સમય મળે ત્યારે ગુજરાતી છાપાઓની વેબસાઈટ્સ ખોલી લેતો હોઉં છું . સાચું કહું તો ' ગુજરાત સમાચાર ' માટે મને હંમેશા લગાવ રહ્યો છે , કારણ કદાચ હોઈ શકે કે બાળપણથી ઘરમાં તે વાંચતો આવ્યો છું , પરંતુ છેલ્લા થોડા સમયથી તેમાં જે વાસી સમાચારો છપાય છે તેના કારણે જરા તે પ્રેમ ઓછો થઈ ગયો છે , અને દિવ્ય ભાસ્કર પ્રત્યેનો પ્રેમ તેના ત્વરિત સમાચાર આપવાના ગુણને કારણે વધ્યો છે . પરંતુ , ' દિવ્ય ભાસ્કર ' માં લખવામાં આવતી લેખન શૈલિ , મુખપૃષ્ઠ પરની બિભત્સ તસવિરો , હિંદી મિશ્રિત ભાષા જેવા અનેક અવગુણો હંમેશા ખુંચતા રહ્યા છે . આજે તો ' દિવ્ય ભાસ્કરે ' હદ કરી નાંખી , એક સમાચારનાં શિર્ષકમાં તેણે લખ્યું છે , " બુધવારનો દિવસ અપસુકનીયાર સાબિત થયો " , હવે આપ કહો કે " અપસુકનીયાર " શબ્દનો શું અર્થ થાય ? શું દિવ્ય ભાસ્કર પાસે કોઈ ગુજરાતી બોલતા , પત્રકારો , ટાઈપિસ્ટો કે પ્રુફ રિડરો નથી ? કે શું તેની પાસે ગુજરાતી શબ્દકોષ કે ગુજરાતી જોડણીકોષ નથી ? શું ગુણવત્તા છે ગુજરાતી ભાષાની જે આપણે કહેવાતા ગુજરાતનાં " લિડીંગ ન્યુઝ પેપર " પાસેથી અપેક્ષા રાખવી જોઈએ ? " અપસુકનીયાર " ને બદલે સાચો શબ્દ " અપશુકનિયાળ " લખવામાં પણ શું દિવ્ય ભાસ્કરને અપશુકન નડતા હતા ? મને વળી વળીને પ્રશ્ન થાય છે કે જે ભાષા આપને રોજી - રોટી રળી આપે છે તેના પ્રત્યે આટલી બેદરકારી કેમ ? ગુજરાતી ભાષા પ્રત્યેની આતલી બધી નિરસતા કેમ ? ભોજન બનાવવા જેવી રચનાત્મક પ્રવૃત્તિ ૫ણ આનંદનું સાધન બી જાય છે . કોઈ ખાસ શાકને મસાલા વાટીને સ્વયં બનાવવાનો તો આનંદ અનેરો હોય છે . ( 5 ) આપણે જોઈએ તો પ્રુથ્વી ઉપર અનેક પ્રકારની જીવ સ્રષ્ટિ અસ્તિત્વ ધરાવે છે . કદાચ કરોડોની સંખ્યામાં સંભવી શકે છે . તમામ જીવોને તેમની નિયત કરેલું આયુષ્ય હોયછે . તો કાર્તિકભાઈ એવું છે ને કે કમળો હોય તેને પીળું દેખાય . ટિપ્પણી વસ્તુ નહીં હૈ ઔર હો ભી નહીં સકતી આપ લિખતે રહિએ કોઈ આએ યા આએ પાઠક તો આતે રહેંગે મારા એક મિત્ર છે , આમતો બીહારી છે પરંતુ ઘણા લાંબા સમયથી ગુજરાતમા વસવાટ કરે છે , ગુજરાતના રમખાણોને લઇને હંમેશા લઘુમતી કોમ ની વિરુધ્ધ રેહતા , નરેન્દ્ર મોદી પર લગાવાયેલા આરોપોને નજરઅંદાજ કરીને હંમેશા મોદી ના પક્ષ મા રહેતા , પરંતુ હાલમાં એમને પોતે ભારતીય હોવાનો એહસાસ થયો . મહારાષ્ટૂનાં પગલે એમના મનમા જે ઝેર હતુ નીકળી ગયુ , ગુજરાતમાં બનેલી ઘટનાઓ ની નીંદા પણ કરવા લાગ્યા , ભલે ઉત્તર ભારતીયોની સહાનુભુતી રૂપે હોય , પરંતુ પણ આવા રાજકીય વિચારોથી ઘવાયેલા હતા માટે ગુજરાતી કે બીહારી મટી ભારતીય થયા છે . પિછલે કુછ સમય સે બ્લૉગ મદદ કા યહ મંચ ઠપ્પ જૈસા હી ચલ રહા થા . . . ગલતી મેરી હી થી . . . ઇસકો સજાને કે ચક્કર મેં ઇતના અલસાયા કિ અબ તક ઇસકા કાર્ય અધૂરા ચલ રહા હૈ | ખૈર બીચ મેં કુછ નએ બ્લોગ્ગેર્સ કો ઇસસે જુડને કી બડી આકાંક્ષા થી . . . . . ઔર ઐસે - પત્રોં કા મૈં જવાબ ના દે પાને કા અપરાધી ભી મૈં હી હૂઁ . . . . . . . . . . . . સામૂહિકતા મેં એક સમર્પણ કી આવશ્યકતા હોતી હૈ . . . . ઔર ઐસા સમર્પણ ના દિખાને કે લિએ મુઆફી દેં મુઝે ! Yahoo Messenger પર છોકરીને કઈ રીતે પટાવી લેવી , તેનો આકાશને બે વરસનો અનુંભવ હતો . તેનું હાજર જવાબી દિમાગ અને વિનોદી વિચારો કોઈપણ છોકરીને પ્રભાવિત કરી દેતા . છોકરી બરોડાની હોવાથી આકાશ થોડો વધારે ઉત્તેજીત હતો . પણ આકાશ તેની આદત પ્રમાણે આમતેમ વાતો કરીને તેને જે જોઈતુ હતું , તેની પર આવે છે . અમેરિકન એરલાઇન્સ ત્રણ ક્ષેત્રીય કેરિયર ધરાવે છે જેમાંથી બેની માલિકી અમેરિકનની મુખ્ય કંપની એએમઆર ( AMR ) કોર્પોરેશનની છે અને એકની માલિકી ત્રાહિત પક્ષની છે . * * * રડ્યા ' બેફામ ' સૌ મારા મરણ પર કારણથી , હતો મારો અવસર ને મારી હાજરી નહોતી . સ્પષ્ટતા , સરળતા અને ઊંડાણનો સમન્વય સાધીને ઘણા મહત્ત્વના મુદ્દા મૂકી આપ્યા . તેમણે કહ્યું કે હું સ્વરૂપચર્ચામાં હીં પડું . હું આને ' નેરેટીવ ' કહીશ . સરૂપબહેનનો તટસ્થતાનો દાવો નથી . એમણે સ્પષ્ટ કહ્યું છે કે હું પીડીતોની સાથે છું . ' તટસ્થતા જેવું કંઇ હોતું નથી ' વાત કરતાં ઘનશ્યામભાઇએ કહ્યું , ' તમે વિષય પસંદ કરો ત્યાંથી તમારાં મૂલ્યો આવતાં હોય છે . ચૂપ રહેવું પણ એક સ્ટેન્ડ છે . ' Source : Jivan Darshan વિયેટનામના રાષ્ટ્રનાયક હો ચી મિન્હએ તેમના એક સંસ્મરણમાં લખ્યું છે કે , હું જ્યારે નવ વર્ષનો હતો ત્યારે શાળાની પરીક્ષામાં નાપાસ થયો હતો . ખરાબ પરિણામથી હું નાસીપાસ થઈ ગયો હતો . જીવન અર્થહીન અને દુનિયા રસ વગરની લાગવા લાગી . માનસિક અશાંતિ અને નિરાશાના કારણે હું આત્મહત્યાનો વિચાર કરવા લાગ્યો . મારા પરિવારના તમામ સભ્યો પણ મારી નિરાશાથી ઘણા દુ : ખી હતા . માતા - પિતાએ મને ઘણો સમજાવ્યો , કુળના પુરોહિતે અનેક વખત મંત્રોથી સાધેલાં ફળ ખવડાવ્યાં પરંતુ એક પણ પ્રયાસ સફળ ના રહ્યો . આવામાં એક દિવસ હું ઘરેથી ભાગી નીકળ્યો . બૌદ્ધ મઠ પાસેથી પસાર થઈ રહ્યો હતો તો ભિક્ષુ દ્વારા ગવાતી કવિતાના મધુર શબ્દો સાંભળીને મારા પગ રોકાઈ ગયા . ભિક્ષુ ગાઈ રહ્યો હતો કે પાણી મેલું શા માટે નથી હોતું ? કેમ કે તે વહેતું રહે છે . પાણીના માર્ગમાં વિઘ્નો કેમ નથી આવતાં ? કેમ કે તે વહેતું રહે છે . પાણીનું એક ટીપું ઝરણાથી નદીથી સમુદ્ર શા માટે બની જાય છે ? કેમ કે તે વહેતું રહે છે . આથી હે મારા જીવન , તું રોકાય નહીં , વહેતું રહે , વહેતું રહે . ઘણા સમય સુધી હું અવાચક ઊભો રહ્યો . જ્યારે પાછો ફર્યો તો વહેતું પાણી હતો . આજે પણ વહેતું પાણી છું . હું દરેક જગ્યાએ જાઉં છું અને મારી ગતિ , જે કંઇ મારામાં બચ્યું છે , બધાને આપું છું , કેમ કે હું વહેતું પાણી છું . ગતિમાન છું . કથાનો સાર છે કે જીવનમાં કોઈ સમયે મળેલી નિષ્ફળતાથી નિરાશ થઈને નકારાત્મક વિચારોને તમારા પર હાવિ ના થવા દો . પરંતુ તેમાંથી પાઠ ભણીને બીજા કરતાં વધુ સારા લક્ષ્ય તરફ આગળ વધો , કેમકે ગતિ જીવન છે અને અટકી જવું મૃત્યુ . NSE ખાતે આજથી F & Oમાં નવા ૨૩ શેરો ઊમેરાશે તેમજ કરન્સી ઓપ્શન રજૂ કરાશે વાંચી વાંચીને વિચારે ચઢી ગયો . શું છે આપણું હોવાપણું ? ભ્રમ હો તો ભ્રમ , પણ તારે ને મારે હંસા , પ્રિત્યું બંધાણી રે ; ઊડી ગયો હંસ , પિંજર પડી રે રહ્યું . - મારો0 જામનગર ભ્રષ્ટાચાર સામે અન્ના હજારેના આમરણ ઉપવાસ આંદોલનને જામનગર વેપારી મહામંડળ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે . સંસ્થાના પ્રમુખ સુરેશ તન્નાએ જણાવ્યું છે કે , દેશમાં ભ્રષ્ટાચારને અટકાવવા લોકપાલને વ્યાપક સતાઓ આપતાં સુગઠીત જન લોકપાલ બીલને કાયદાનું સ્વરૂપ આપવું અનિવાર્ય બન્યું છે . ત્યારે બિનરાજકીય વ્યકિતઓ અને બાૈિધ્ધકોનો સમિતિમાં . . . કહેવતમાં ડહાપણ અને અનુભવછે . પંડિતોએ તેને વ્યવહારુ જ્ઞાનનો ખજાનો કહ્યો છે . યુગયુગનું એમાં ડહાપણ છે . કાળ જાય છે પણ કહેવત તો રહે છે . કહેવતની જનની અનુભવ છે . અનુભવનું તે સંતાન છે . પ્રસંગ ઈતિહાસ સ્વભાવ પરથી કહેવતનું ઘડતર થયું છે . કહેવતોમાં કવિતાના પ્રાસ અને મીઠાશ પણ છે . બંધ થયેલા ચર્મચક્ષુ મિથ્યા અનંત ભાસે આકુળવ્યાકુળ મનને મળશે સાજન સરખા હેત બધે . અંતરમાં સ્વપ્નમાં ભોંઠો પડું છું હરઘડી હું દિલાસા સંઘરીને શું કરું ? બધા ફૂલોનું ઝાકળ પાછું આપે , નહી તો સૂર્ય રાજીનામું આપે . કોઈ કાફે માં જમતા , " તો ટેસ્ટી નથી " એમ કહી ને અન્ન ને અવગણતા , ફરી તે લોકો ને યાદ કરજો . પાલિતાણામાં એરપોર્ટની જગ્યા પસદં કરવા દિલ્હીની ટીમે મુલાકાત લીધી ગુવેરાના મંતવ્યોની ચાઇનીઝ કમ્યુનિટી નેતાગીરીની વિચારધારા સાથે સામ્યતા ક્યુબા માટે સમસ્યા સર્જી રહી હતી કારણકે દેશનું અર્થતંત્ર સોવિયત યુનિયન પર વધુને વધુ આધાર રાખવા માંડ્યું હતું . ક્યુબા ક્રાંતિના શરૂઆતના દિવસોથી ગુવેરાને લેટિન અમેરિકામાં માઓવાદી વ્યૂહરચનાના તરફેણકર્તા અને ક્યુબાના ઝડપી ઔદ્યોગિકરણની યોજનાના જનેતા ગણવામાં આવતા હતા . ક્યુબાની ઔદ્યોગિક ક્રાંતિને ઘણીવાર ચીનના ગ્રેટ લીપ ફોરવર્ડ સાથે સરખાવવામાં આવતી હતી . કેસ્ટ્રો ગુવેરા પ્રત્યે હતાશ થયા હતા કારણકે ગુવેરા સોવિયેટ શરતો અને ભલામણોનો વિરોધ કરી રહ્યાં હતા જ્યારે કેસ્ટ્રો તેમને જરૂરી ગણાવી રહ્યાં હતા . ગુવેરાએ સોવિયેટની કેટલીક શરતો અને ભલામણોને ભ્રષ્ટ અને એકાધિકારતરફી ગણાવી હતી . [ ૧૨૩ ] જો કે ગુવેરા અને કેસ્ટ્રો બંને સંયુક્ત મોરચાના વિચાર પર જાહેરમાં એકમત હતા . ત્યાર પછીના શ્લોકોમાં પણ સખી , રાધાજી કૃષ્ણ પાસેથી કેવું કેવું સુખ પામશે તેનું શૃંગારીક , મનોરમ્ય ચિત્રણ કરે છે . એક જગ્યાએ ઘણી કામની ( ઉપયોગી ' ! ! ) વાત કહી છે . શબ્દ વાપરે છે , हरिरभिमानी , 32 . બધું કહ્યા પછી ભગવાને અર્જુનને કહ્યું , " હે અર્જુન , જે બધું મેં તને કહ્યું તે તેં બરાબર સાંભળ્યું ને ? હવે પૂરો વિચાર કરીને તને જે સૂઝે તે કર . " ભગવાને અર્જુનને મનની મોટાઈથી પૂરી છૂટ આપી . ભગવદ્ગીતાની વિશેષતા છે . પણ ભગવાનને પાછી લાગણી ઊભરી આવી . આપેલું ઈચ્છાનું સ્વાતંત્ર્ય તેમણે પાછું લઈ લીધું . " અર્જુન , તારી ઈચ્છા , તારી સાધના , બધું ફેંકી દે , અને મારે શરણે આવ . " પોતાને શરણે આવવાનું કહી , આપેલું ઈચ્છા - સ્વાતંત્ર્ય ભગવાને પાછું લઈ લીધું . એનો અર્થ એટલો કે " તને સ્વતંત્ર એવી ઈચ્છા થવા દઈશ મા . પોતાની ઈચ્છા ચલાવવાની નથી , તેની ચલાવવાની છે , એવું થવા દે . " સ્વતંત્રતા મારે જોઈએ એવું સ્વતંત્રપણે મને લાગવા દે . હું નથી , બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ . પેલું બકરૂં જીવતું હોય છે ત્યારે ' में में में ' કર્યા કરે છે , ' हुं हुं हुं ' કહ્યા કરે છે . પણ તે મરી ગયા પછી તેની તાંત પીંજણને ચડાવે છે ત્યારે દાદુ કહે છે , " તુહી , તુહી , તુહી , " ' તું , તું , તું , ' એવું બોલે છે . હવે બધુંયે ' तुही तुही तुही ' હવે પ્રશ્ન પાકિસ્તાનનો છે . પાકિસ્તાનને રાજા ઝાહીરશાહ સાથે મનમેળ નથી . તેનું મુખ્ય કારણ છે કે , અફઘાનિસ્તાન અને ભારતની સરહદ નક્કી કરતી ' ડુરાન્ડ લાઇન ' નામની રેખાનો પાકિસ્તાને ક્યારેય સ્વીકાર કર્યો નથી . રેખા પાકિસ્તાનને પણ વારસામાં મળેલી છે . પરંતુ અમેરિકાના દબાણ હેઠળ જનરલ પરવેઝ મુશર્રફે તેમનો ઝાહીર શાહને ગાદી ઉપર બેસાડવા સામેનો વાંધો પાછો ખેંચી લીધો છે . ઉત્તરીય ગઠબંધનના રબ્બાની પણ તેમને સ્વીકારવા સંમત થયા છે . 1 . તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો બસ વચ્ચે અધુરા વાકય આવી , ને અલ્પવિરામ મુકીને જાય છે . બે શબ્દ વચ્ચેની જગ્યા વળી , બસ છો રહી ખાલી જગ્યા , અમને બનીને રહેવા દો ત્યાં હવે , Superb . Sundar Rachana ! ઠોઠ વિદ્યાર્થી : " પણ સાહેબ , મને શૂન્ય માર્ક તો મળવા જોઇએ એમ મને લાગે છે . " શિક્ષક : " મને પણ એમ લાગે છે , પણ હું લાચાર હતો - શૂન્યથી ઓછા માર્ક આપવા નો મને અધિકાર નથી . " * * * * * * * * * * * * નિશાળમાં એક દિવસ બહુ ભણવાનુ થયું પછી થાક્યો પાક્યો ઘેર આવેલ નાનો મહેશ એની મમ્મીને કહે , " હું જૂના જમાનામાં જનમ્યો હોત તો કેવું સારુ થાત ! " " કેમ એમ , બેટા ? " મહેશની મમ્મીએ પૂછ્યું . મહેશ કહે " કારણ કે મારે આટલો બધો ઇતિહાસ ભણવો પડત નહી ને ! " * * * * * * * * * * * * એક દાદા તેમની 125 મી વર્ષગાંઠ ઉજવતા હતા . એટલે છાપાવાળાઓએ તેમનુ ઇન્ટરવ્યુ ગોઠવ્યુ . પૂછ્યુ કે દાદા , " આપની આટલી લાંબી જિંદગી નું કારણ શું લાગે છે આપને ? " દાદાએ ઘડીભર વિચાર કરીને કહ્યું , " મને તો લાગે છે કે તેનું કારણ હશે કે હું આટલાં બધાં વર્ષો અગાઉ જન્મેલો . " વર્ષ 2010માં સમગ્ર વિશ્વમાં તમામ મોટી મોબાઇલ નિર્માતા કંપનીઓ એક થી એક ચઢીયાતા મોબાઇલ બજારમાં પ્રસ્તુત કર્યા હતા . પંરતુ તમામ મોબાઇલમાંથી કેટલાક મોબાઇલેજ સ્માર્ટફોનની શ્રેણીમાં પોતાની જગ્યા બનાવી . 1 ) એપ્પલ - આઈફોન - 4 સ્માર્ટફોનના બજારમાં પોતાની મજબૂત પકડ બનાવી ચુકેલી મોબાઇલ નિર્માતા કંપની એપ્પલે વર્ષ 2010 પોતાનો સૌથી લોકપ્રિય મોબાઇલ ફોન આઈફોન - 4જીને ઉતાર્યો છે . આઈફોન - 4ને કંપનીએ મલ્ટીટેસ્ટિંગ , ડ્યૂઅલ કેમેરો , જેવી કેટલીય સુવિધાઓ આપવામાં આવી છે . ફોન વર્ષ 2007માં આવેલા પહેલા આઈફોનથી ખાસ્સો ગુણવત્તા સભર છે . સાથે 4જી સુવિધાથી યૂક્ત છે . આઈફોન - 4માં 100થી વધારે નવી ફીચર્સ આપવામાં આવ્યા છે . એપ્પલના આઈફોન - 4એ વર્ષ 2010માં 1 . 7 મિલિયન યુનિટના વેચાણ સાથે રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો . ( 2 ) સેમસંગ એપિક - 4 જી વર્ષ 2010ના આકર્ષક સ્માર્ટફોનની સ્પર્ધામાં શામેલ થયેલા સેમસંગનો એન્ડ્રોયેડ સૉફ્ટવેર આધારિત મોબાઇલ ફોન ' સેમસંગ એપિક - 4જી ' 4જી સુવિધાથી સજ્જ ફોનમાં 4 ઇન્ચની ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે , અને શાનદાર ક્ષમતા વાળી ક્વાર્ટી કી - બોર્ડ પણ આપવામાં આવ્યુ છે . તેમાં 5 મેગાપિક્સલનો આગળ - પાછળ એમ બે કેમેરા આપવામાં આવ્યા છે , તેને સ્માર્ટફોનની સ્પર્ધામાં શામેલ કરે છે . 512 એમબી રેમની મેમોરી ક્ષમતા , ઇન્ટરનેટ બ્રાઉસિંગ માટે એચટીએમએલ સપોર્ટ , ઑડિયો - વિડિઓ રેકૉર્ડર જેવી ખાસીયતો છે . સેમસંગના ખાસ આકર્ષક મોબાઇલની કિંમત 30 , 000 રૂપિયાથી 35 , 000 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે . 3 ) સેમસંગ ઓમનિયા - 7 સ્માર્ટફોનના બજારમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કોરિયન કંપની સેમસંગે ઉતાર્યો છે પોતાનો નવો મોબાઇલ ફોન , સેમસંગ ઓમનિયા - 7 . સેમસંગ ઓમનિયા મોઇક્રોસોફ્ટ વિન્ડો - 7ની ઑપરેટિંગ સિસ્ટમ ઉપર કામ કરે છે . 8જીબીની મેમરી ક્ષમતા વાળો મોબાઇલ ફોન 3જી સુવિધાથી યુક્ત છે . 4 ઇન્ચની ટચસ્ક્રીન ડિસ્પ્લે વાળા મોબાઇલ ફોનમાં 5 મેગાપિક્સલનો કેમેરો છે . વાઈ - ફાઈ , બ્લૂટૂથ , જીપીએસ , યૂએસબી પોર્ટ , ઉચ્ચ ગુણવત્તા વાળી વીડિયો રેકોર્ડિંગ જેવા આકર્ષક ફીચર્સ પણ મોબાઇલ માં ઉપલબ્ધ છે . તમામ આકર્ષક સુવિધાઓની સાથે મોબાઇલની કિંમત R 17000 છે . ( 4 ) મોટોરોલા ડ્રૉએડ એક્સ ગૂગલના એન્ડ્રૉએડ પ્લોટફૉર્મ ઉપર ચાલનારો મોટોરોલાનો આકર્ષક સ્માર્ટફોન મોટારોલા ડ્રૉએડ એક્સ તમામ પ્રકારે ઉત્કૃષ્ટ છે . 4 . 3 ઇન્ચની ટચસ્ક્રિન ડિસ્પ્લે વાળા ફોનમાં ઑટોફોક્સની સાથે 8 મેગાપિક્સલનો કેમેરો છે . સાથે ટેલીવિઝન સપોર્ટ , ફોટો એડિટર , એમએમએસ , પુશ - - મેલ , 8 કલાકની ટૉલ્ક ટાઇમ જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે . તેનુ વજન માત્ર 155 ગ્રામ છે . સાથે તેમાં માઇક્રો એસડી સપોર્ટ , બ્લૂટૂથ , વાઈફાઈ અને જીમેલ , જીમેલ , જીટૉક , યૂ ટ્યૂબ અને નેટ સર્વિસ સાથે સંબંધીત કેટલીય ખાસિયતો છે . સ્માર્ટફાનની કિંમત 34 , 000 આસપાસ છે . ( 5 ) એચપીનો ' પામ પ્રી - 2 ' કમ્પ્યૂટર જગતની પ્રખ્યાત એચપીએ વર્ષ 2010માં આકર્ષક સુવિધાઓથી સજ્જ સ્માર્ટફોન પામ પ્રિ - 2ને લૉન્ચ કર્યો હતો . એન્ડ્રૉએડ આધારિત ફોન સ્લાઇડર છે , જેમાં શાનદાર ક્વાર્ટી કિ - બૉર્ડ છે . તેમાં 3 . 1 ઇન્ચની ટચસ્ક્રીન ડિસ્પલે , 3 . 2 મેગાપિક્સલ કેમેરો , વેબ ઑપરેટિંગ સિસ્ટમ 2 . 0 અને જીપીએસની સુવિધા પણ આપવામાં આવી છે , પણ હા તેમાં જીપીઆરએસની સુવિધા નથી આપવામાં આવી . 5 કલાક 30 મિનિટના ટૉલ્ક ટાઇમ વાળા મોબાઇલ ફોનની કિંમત આશરે 30 , 000 રૂપિયા છે . ( 6 ) એલજી ઑપ્ટિમસ વન જોકે સ્થાનીક ઉત્પાદક કંપની એલજી અત્યારે સ્માર્ટફોનની સ્પર્ધામાં ખાસ્સી પાછળ છે , પરંતુ તેને વર્ષ 2010માં પોતાનો આકર્ષક સ્માર્ટફોન એલજી ઑપ્ટિમસ વન ને પ્રસ્તુત કર્યો હતો . 3 . 2 ઇન્ચની ફુલ્લી ટચસ્ક્રીન ડિસ્પ્લે , એન્ડ્રોએડ 2 . 0 ઑપરેટિંગ સિસ્ટમ , વાયરલેસ વાઈ - ફાઈ , 3 મેગાપિક્સલ કેમેરો , બ્લૂટૂથ અને 8 કલાકનો ટૉલ્ક ટાઇમ છે . સ્માર્ટફોનની કિંમત R 13500 છે . ( 7 ) એચટીસી ડિઝાયર એચડી એન્ડ્રૉયડ આધારિત એચટીસીનો સ્માર્ટફોન ' એચટીસી ડિઝાયર એચડી ' મોબાઇલ ફોનનો એક નવો અવતાર છે . સમગ્ર રીતે એક ટચસ્ક્રીન ફોન છે , તેમાં 4 . 3ઇન્ચની શાનદાર ટચવાલા સ્ક્રીન છે . ગૂગલના 2 . 2 એન્ડ્રૉયેડ ઑપરેટિંગ સિસ્ટમ ઉપર કામ કરે છે . તેમાં 8 મેગાપિક્સલનો કેમેરો , 768 એમબી રેમ ક્ષમતા , ટ્વિટર , ફેસબુક અને યૂ ટ્યૂબની એપ્લીકેશન , જીએસએમ અને જીપીઆરએસની સુવિધા , 164 ગ્રામ વજન અને મલ્ટીમીડિયા સપોર્ટનો પણ વિકલ્પ છે . આકર્ષક સ્માર્ટફોનની કિંમત આશરે 35 , 000 છે . ( 8 ) લાજવાબ સ્માર્ટફોન ' બ્લેકબેરી ટૉર્ચ ' - મેલ અને ઇન્ટરનેટની ભરપૂર સુવિધા દેવાવાળો લોકપ્રિય કારોબારી મોબાઇલ ફોન બ્લેકબેરી આઈફોન ને ટક્કર આપવા માટે પોતાના આકર્ષક સ્માર્ટફોન બ્લેકબેરી ટૉર્ચને પ્રસ્તુત કર્યો છે . બ્લેકબેરી ટૉર્ચની સૌથી મોટી ખાસિયત પણ છે કે તે સમગ્ર રીતે ટચ સ્ક્રીન પણ છે . મોબાઇલમાં સ્લાઇડરની સાથે ક્વાર્ટી કી - પેડ પણ આપવામાં આવ્યુ છે , જે તેને આઈફોન કરતા અલગ બનાવે છે . 161 ગ્રામ વાળો બ્લેકબેરી ટૉર્ચ એક 3જી ફોન પણ છે . સ્માર્ટફોન બ્લેકબેરીનો અત્યારસુધીનો સૌથી આકર્ષક ફોન છે . ઇન્ટરનેટને ખાસ્સુ ઝડપી અને સરળ બનાવવા માટે તેમાં અત્યાધૂનીક ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે . તેની કિંમત છે 24 , 000 રૂપિયા આસપાસ . ( 9 ) સેમસંગ ગેલેક્સી એસ વર્ષ 2010માં સેમસંગના સૌથી વધારે વેચાનારા ફોનમાં શામેલ થયો સેમસંગ ગેલેક્સી એસ . ગૂગલ 2 . 2 એન્ડ્રોયેડ પ્લેટફોર્મ ઉપર ચાલે છે . તેમાં 4 ઇન્ચની ટચસ્ક્રીન ડિસ્પ્લે , 5 મેગાપિક્સલ કેમેરો જેવી ખાસીયતો પણ આપવામાં આવી છે . તેની કિંમત આશરે 25 , 000 રૂપિયા આસપાસ છે . ( 10 ) સેમસંગ બીમ સ્માર્ટફોનની સ્પર્ધામાં અંતીમ નામ આવે છે ' સેમસંગ બીમ આઈ - 8520 ' નુ , જે એક પ્રોજેક્ટર મોબાઇલ ફોન છે . 2જી અને 3જી બન્ને સુવિધાથી સજ્જ ફોન છે . શાનદાર ક્ષમતા વાળો ટચ સ્ક્રીન ડિસ્પ્લે , 8 મેગાપિક્સલ કેમેરો , માઇક્રો એસડી કાર્ડ , સ્લોટ અને બ્લૂટૂથ , જેવી આકર્ષક સુવિધાઓ છે . તેની કિંમત R 17000 આસપાસ છે . હું પૂછું છું આપણા મહાત્માઓને કે , ' પહેલા નંબરની ફાઈલનો નિકાલ કરો છોને સમભાવે ? ' ત્યારે કહે છે , ' પહેલા નંબરની ફાઈલ ઉપર શું નિકાલ કરવાનો હોય ? ' અલ્યા , ખરી ફાઈલ પહેલા નંબરની છે . આપણે જે દુઃખી છીએ , આપણને અહીં જે દુઃખ લાગે છેને , તે અસહજતાનું દુઃખ છે . મને કોઈકે પૂછ્યું હતું કે ' પહેલાં ફાઈલ નંબર , તે એને ફાઈલ ના ગણીએ તો શું વાંધો ? શું કામનું છે ? એમાં કંઈ બહુ ખાસ હેલ્પીંગ નથી . ' ત્યારે મેં આવો જવાબ આપ્યો કે , ' બધું બહુ ફાઈલ જોડે તો માથાકૂટ કરી છે જીવે . અસહજ બનાવી દીધો છે . ' ધોમ તડકો હતો , જયાં ત્યાં ખાડા હતાં , પગ ઉઘાડા હતાં પાસ આવી ગયો જો વિસામો હવે , કયાં તું ચાલ્યો ગયો - ' રસિક ' મેઘાણી સ્‍થાનિક ભંડોળ અને હિસાબની કચેરી તથા . જી . કચેરી મારફત જિલ્‍લા પંચાયત દ્વારા કરાયેલ ખર્ચનું ઓડીટ હાથ ધરાય છે . અને જુદી જુદી શાખાઓના ઓડીટ પારા અંગેનું સંકલન હિસાબી શાખા અંતર્ગત આવેલ આંતરિક ઓડીટ એકમ કરે છે . બસ કોઇએ કહી દીધું કે , ગાંધીજી ' હે રામ ' બોલ્યા હતા અને એફઆઈઆરમાં નોંધી લીધું . વેંકિટરમણે જણાવ્યું કે , જયારે કોઇ તમને અત્યંત નજીકથી આટલી ગોળીઓ મારે તો શું તમે કંઇ બોલી શકો છો ? વેંકિટરમણ ૧૯૪૩થી ૧૯૪૮માં ગાંધીજીના મૃત્યુ સુધી તેમના અંતેવાસી રહ્યા હતા . વખતે નવરાત્રિનો ફાળો માંગવા આવ્યા ત્યારે મેં કહ્યું કે રાત્રે ૧૨ વાગે ગરબા બંધ કરતા હોવ તો પૈસા આપું . લોકો જતા રહ્યાં . ગયા વખતે સોસાયટીમાં ગરબા ગાવા વાળા માત્ર ચાર કે પાંચ લોકો હતા . તો પણ , થી વાગ્યા સુધી પીપૂડાં ચાલુ રહેતા હતા . જોઈએ છીએ - પોલીસને ફોન કરવાનો , બોલાવવાનો કોઈ અર્થ નથી - કારણ કે પોલીસ ગયા પછી ફરી લોકો પીપુડાં ચાલુ કરી દે છે . આમ તો સૂર્યના ખુલ્લા તા૫માં રહેવાથી ઉત્તમ સ્વરૂપે મળી શકે છે , ૫રંતુ હવે એવા વિદ્યુત બલ્બ બનાવવામાં આવ્યા આવ્યા છે જેના વડે આવાં કિરણો માનવ શરીર ઉ૫ર આપાત કરી શકાય છે . જીડીપી વૃદ્ધિ . ટકા રીયાલ્ટી , બેંકિંગ શેરોમાં તેજીએ સેન્સેક્સ ૧૮૭ પોઈન્ટનું ગાબડું પૂરી ૧૧૬ વધ્યો " ભજનના અને ભોજનના ! કમાવું હોય તો કાં સાધુ બનો , કાં ખાણી - પીણીના ધંધામાં ઝંપલાવો . " મેં મને ને તને સમજાવ્યો તું કહે તારી ચાલ નથી ? ' ભોજપ્રબંધ ' માં મોહચૂર્ણથી રાજાને મોહ પમાડી ખોપરી ઉઘાડવાની અને પાછી બંધ કરી ત્વચા સીવી લીધા પછી સંજીવનીથી રાજાને જિવાડવાની વાત છે ! તેમજ તક્ષશિલામાં તૈયાર થયેલા જીવકવૈદ્યની અદભુત અને ગૌરવપ્રદ શસ્ત્રક્રિયાઓનો ઉલ્લેખ ' વિનયપિટક ' માં છે . શરીરરચનાના અભ્યાસાર્થે તથા શસ્ત્રકર્મના પ્રત્યક્ષ અધ્યયનાર્થે શવચ્છેદનથી અંગ - ઉપાંગનું અવલોકન કરવાનું ત્યારે અનિવાર્ય ગણાતું . પ્રારંભિક નરમાઈ બાદ હેવીવેઇટ શેરોમાં નવી લેવાલીએ ટર્નએરાઉન્ડ સેન્સેક્સ ૨૧ પોઇન્ટ વધ્યો એકવીસમી સદી સુખદ સંભાવનાઓનો સમય છે . વીસમી સદીમાં ઉ૫લબ્ધિઓ ઓછી અને વિભીષિકાઓ વધારે પેદા થઈ છે . હવે એમાં ક્રાંતિકારી ૫રિવર્તન થશે . સવાર - સાંજના સંધિકાળની જેમ વીસમી સદીના અંત અને એકવીસમી સદીના આરંભનો સમય યુગસંધિનો છે . દરમિયાન મધ્યમ કક્ષાનાં સ્થૂળ અને સૂક્ષ્મ ૫રિવર્તનોની ક્રાંતિકારી તૈયારી થશે . હોલવાતો દીવો વધારે જોરથી પ્રકાશે છે . મૃત્યુ વખતે કીડીને પાંખો ફૂટે છે . મરણ૫થારીએ ૫ડેલા રોગીના શ્વાસની ગતિ વધી જાય છે . રીતે દિવસ અને રાતના મિલન વખતનો સંધિકાળ ૫ણ અનેક વિચિત્રતાઓવાળો હોય છે . પ્રસવપીડા વખતે ૫ણ બે જાતની ૫રસ્પર વિરોધી વિચિત્રતાઓ જોવા મળે છે . એક બાજુ પ્રસવ પીડાની ચીસ સંભળાય છે , તો બીજી બાજુ સંતાન પ્રાપ્ત થવાની પીડાની ચીસ સંભળાય છે , તો બીજી બાજુ સંતાન પ્રાપ્ત થવાથી પ્રસન્નતા ૫ણ છવાઈ જાય છે . યુગસંધિમાં થનારી ઊથલપાથલ ભરતી ઓટ જેવી છે . એમાં એક બાજુ દુષ્ટતા હારેલા જુગારીઓની જેમ બમણું જોર કરતી જોવા મળશે અને અનર્થો ઉત્પન્ન કરવામાં તે કાંઈ બાકી નહિ રાખે , તો બીજી બાજુ સર્જનના દૃશ્ય અને અદૃશ્ય પ્રયાસો ૫ણ બાજી જીતવા માટે પૂરા જોશથી પ્રયત્ન કરશે . બેઠકમાં સંઘ સાથે જોડાયેલા તમામ સંગઠનોના શીર્ષસ્થ નેતાઓ ઉપસ્થિત છે . ભાજપના મહામંત્રી રામલાલ અને ઉપાધ્યક્ષ બાલ આપ્ટે પણ ઉપસ્થિત છે . તમામને સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે સરકાર વિરુદ્ધ ખુલીને વિરોધ વ્યક્ત કરવાનો વખત આવી ગયો છે . પરંતુ આરએસએસને પણ ખબર છે કે સંગઠનમાંથી નીકળેલા કેટલાંક લોકોની અતિવાદી ગતિવિધિઓથી તેની છબી ખરાબ થઈ રહી છે . તેથી બેઠક દ્વારા કાર્યકર્તાઓને સંદેશ આપવામાં આવશે કે આરએસએસની હિંસક ગતિવિધિઓ સાથે કોઈ લેવાદેવા નથી . સરકાર નેતાઓને ફસાવાની કોશિશ કરશે , તો તેનો આકરો વિરોધ થશે . કલિકુંડ દેરાસરમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની ૨૨૦૦ વર્ષ પ્રાચીન ૩૫ ઇંચ ઉંચી શ્વેતવર્ણ પધમાસનસ્થ પ્રતિમાજી ૨૯ ઇંચ પહોળા અરિકર વચ્ચે બિરાજમાન છે . કલિ પર્વત અને કુંડ નામના સરોવરની મધ્યમાં જિનાલય બનાવ્યું હોવાથી એનું નામ " કલિકુંડ " આપવામાં આવ્યું . કલિકુંડ દેરાસરની સામે દાદાવાડી છે . શ્રધ્ધા કૃપાલું પરમાત્માનું જળ તત્વ છે . તીર્થ શ્રધાનું સ્થળ છે . આટલા બધા સમય પછી પણ સૂર્ય ક્યારેય પૃથ્વીને કહેતો નથી , " તું મારી ઋણી છું . " જુઓ આવા પ્રેમ સાથે શું ઘટે છે ! - તે આખા આકાશને અજવાળે છે . આદમના બાળકો એક શરીરના અંગો છે એક અંશમાંથી પેદા થયા છે . જ્યારે સમયની આફત એક અંગને અસર કરે બીજા અંગો ચેનથી બેસી ના શકે જો તમને બીજાની મુશ્કેલીઓ માટે સહાનુભૂતિ ના હોય , તો તમે " માણસ " કહેવડાવવાને લાયક નથી . ' હું શું જોઇ રહી છું ? તું તો મુંબઇ જવાનું કહીને . . ? ' ઝાંઝરીએ રૂમમાં પ્રવેશીને બારણું આડું કરી દીધું . મામલો સમજાવટથી હલ કરવા ઇચ્છતી હતી . પણ રાવણ નફ્ટ સિદ્ધ થયો . આદર્શ સોસાયટીમાં અશોકરાવ ચવ્હાણના વધુ બે ફ્લેટ સી . બી . આઈ . જીન્દગી છે ; ચાલતી રહેવાની છે . એમની પણ અને મારી પણ . કંઈ નથી જોઈતું . કોઈ અપેક્ષા નથી . કોઈ ફરીયાદ નથી ; છતાં પણ એવું શું છે , જે વારેતહેવારે કુંપળ બની ફુટી જાય છે , કુંપળનો સ્પર્શ થઈ જાય છે અને કેટલીક કુમાશ તાજી થઈ જાય છે ! હું કોલ્ડ સ્ટોરેજના દરવાજા તોડીને બહાર આવી ગઈ છું એટલે ક્યારેક પીગળી જાઉં છું ; પણ પેલો બરફ પીગળતો નથી . કલાસ્સો કી લહરદાર સુરમઈ પર સન્નાતા , મુંદી આંખોં ભાગતા છતાંય , નાનકાનો ભેંકડો બંધ ના થતાં , છેવટે મારી સામે શંકાશીલ નજરે , તેણે મને પૂછ્યું , " શું કર્યું , તમે એને ? " સર , તમે નગેન્‍દ્ર વિજય સાહેબ માટે લખેલ લેખ મે શ્રુતિમાં ટાઇપ કરીને નેટ પર મુકેલ છે ( સોરી તમારી સંપર્ક શક્ય નથી આથી અનુમતિ ના લઇ શક્યો . . . ) હું તમને ટાઇપ કરી આપીશ . . . zakal4u @ yahoo . com પર મેસેજ કરો . . ઝાકળ - વીજદરના મામલે થતા અન્યાય મામલે કરાયેલી રજૂઆત સંદર્ભે સળવળાટ - યોગ્ય કાર્યવાહી માટે વડાપ્રધાનની કૃષિ વિભાગના સેક્રેટરીને તાકીદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોને વીજદરના મામલે વીજ કંપની દ્વારા કરવામાં આવતા અન્યાય મામલે વીજ કંપની તથા રાજ્ય સરકારને વારંવાર રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી . જોકે તાજેતરમાં મામલે કેન્દ્રમાં કરાયેલી . . . સાચ્ચુ કહું ? - બ્લોગપોસ્ટની શરૂઆતમાં મને ફક્ત એટલું લખવું તું કે : " બૂક ના પ્રિસ્ક્રિપ્શનને મારો ગોળી . . ને જાવ લઇ આવો હાલના જમાનામાં વેપારની દુનિયામાં કે જોબની દુનિયામાં સારી રીતે રહેવા , સહેવા કે કહેવા માટે ' લિંચપીન ' નામની ની એક અકસીર ગોળી ને પછી જલસા કરો . " પણ શું કરું સીધી અને સરળ વાત માટે પણ થોડાં આડા ઊતરવું પડે છે ને પ્રભુ ? ફૂલ મસ્જિદ , ફૂલ છે મંદિર , ને એમાં મ્હેક શ્રી ઈશ્વર ! - રમેશ પારેખ બોજો કરી હળવો ભલે હૈયાધરણ અર્પશો , ઉંચકી શકું એવું કરો , બસ મારી પ્રાર્થના . હતું નહીં સૃષ્ટિનું અસ્તિત્વ જ્યારે , શું હતું ત્યારે ? ઉપસ્થિત સૂન્યમાંથી થઈ , તે ક્યાં અક્કલમાં આવે છે પ્રેમ માણસની પ્રકૃતી એક અલગ પ્રકારની બનાવી દે છે . અને એમા પણ જ્યારે વિરહની વેદના અસહ્ય બને ત્યારે , માણસનો પ્રેમ ક્યારેક ક્યારેક ફ્ર્સ્ટ્રેશનના સ્વરૂપે ગુસ્સાથી બહાર આવે છે . ; ; પરમાત્મા મિલન ; ; જો પરમાત્મા આપણા સૌનો બાપ હોય તો તેને સહેલાઈ થી મળી શકાયજ . તેને સહેલાઈ થી મળવા આપણે આપણને મળવુ પડે - આપણે આપણનેજ ઓળખવા પડે , શુ આપણે આપણને ઓળખતા નથી ? હા ; ખરેખર આપણને આપણીજ ઓળખાણ નથી . મને પણ મારી ઓળખાણ હતી , પણ ખુદ પરમાત્મા આવી મારી સાચી ઓળખાણ કરાવી ત્યારેજ મને સાચો પ્રકાશ મળ્યો અને યે પ્રકાશથી મારો દીવો સળગ્યો અને ; ; મામાનુ ઘર કેટલે તો દીવો બળે એટલે ; ; આમ મને બાબાનુ ઘર દેખાયુ આપણે અત્યાર સુધી આપણાદેહને ; ; હુ , હુ ; ; કહેતા હતા અને આપણી ઓળખાણ દેહને બતાવી આપતાહતા , અને કહેતા હતાકે હુ મારી ઓંખથી જોઉ છુ , કાનથી શાંભળુ છુ મોઢાથી બોલુ છુ , પણ હુ કહેનાર આત્મા નિકળી જાય છે ઓંખ , કાન મોંઢુ કઈજ કરી શકતા નથી ત્યારે આપણાજ સગાં વ્હાલાં તેને બાળી કે દાટી દે છે જે દેહના આધારે આપણને નામ ઠામ થી ઓળખતા હતા તેનો અંત આવીજાય છે સાથે બધા સંબંધો નો અને તમને મળેલ વારસાનો , તમે ભેગી કરેલ મિલ્કતની માલીકી નો પણ અંત આવીજાય છે , બનાવ પછી જો તમે દેહરુપે કે આત્મ સ્વરુપે આવો તો તમારા સ્નેહીઓ , ભુત ; ભુત કહી કાઢી મુકશે . આમ આપણે દેહધારી એક ચેતનઆત્મા છીયે . આદેહ આપણુ સાધન છે જેનાવડે આપણે કર્મો કરીયે છીયે આમ આપણે દેહભાન માં રહી આત્મ ભાનવિસરીગયા તેની સાથે આત્માના બાપ પરમાત્માને ભુલ્યા અને તેને મળવાનો રસ્તો - રીત ભુલ્યા ત્યારે કલિકાળના અંતે ખુદ પરમાત્મઆવતરી = આવી તેના બાળકોને તેમની સાચી ઓળખણ કરાવેછે આપણો દેહ આલોકના મા બાપે આપેલો છે , તેથીજ આપણા ચહેરા મહોરા આપણા મા બાપ કાકા ફોઈ મામા માસી જેવાછે , તેઓ આપણ ને આદેહ સાથે વારસામાં જમીન મકાન સગાં વ્હાલાં . વગેરે આપે છે તે બધુજ આદેહ છોડતાની સાથે છોડી દઈયે છીયે , આમ આલોકના તમામ સબંધો આદેહછે ત્યાં સુધીના સમયના ક્ષણ ભંગુર છે . જ્યારે આત્મા અમરછે , આત્માની શક્તિવિશે કાલે સમજીશુ , , , , , ઓમશન્તિ ઇલાહરિ યહ એક અસલિયત બન રહી હૈ કિ અપરાધી ખુદ અપના ભંડાફોડ કર રહા હૈ , બહાદુરી બતાને કે લિએ રાજનીતિશાસ્ત્ર સે પૂછા જા સકતા હૈ કિ ઇસ અવસ્થા મેં યા ઇસસે ભી બદતર સ્થિતિ હોને પર લોકતંત્ર કિતના ટિકાઊ હોગા ? ) અતિક્રમણ કરેલી જમીન કે ગેરકાયદે કબજો કરેલી જમીન પર બાંધકામ કરીને વેચી મારનારાઓ પર અંકુશ આવશે . જેના બળ અને પ્રતાપથી ચરાચર નભે છે અને જેની પ્રિય પત્નીનું તું હરણ કરી લાવ્યો છું . હું ભગવાન રામનો દૂત છું . ત્રિવેન્દ્ર સ્થિત શ્રી પદ્મનાભ સ્વામી મંદીર તેની ભવ્ય સ્થાપત્ય કળા અને ગ્રેનાઈટના સ્તંભોની લાંબી . . . પ્રિયજન સાથે અબોલા ઋતુમાં ક્યાં સુધી ? રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં . ગુજરાત મા . અને . મા શિક્ષણ બોર્ડ ગાંધીનગર કમિશ્નર શ્રી . . ભો . યો અને શાળાઓની કચેરી ગુજરાત રાજય પાઠયપુસ્તક મંડળ તથા જી . સી . . આર . ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દાહોદના સંયુકત ઉપક્રમે બે - બે દિવસની યોગ શિક્ષણ તાલીમ ૫મે થી ૮મે ૨૦૦૮ દરમ્યાન શ્રી શિક્ષણ નિરીક્ષકશ્રી રાઠવા સાહેબની અધ્યક્ષતામા ભગવાન એમ સમજે છે . માનવીનો વિવેક સમજે છે . અને . અને પોતાનું અપમાન પણ સમજે છે . શું , હું આમંત્રણ આપું અને સ્વીકારે ? હું બોલાવું ને નહિ આવે ? હું મળવા આવું ને બહાનું કાઢે ? સમય નથી . શું , ભગવાનને માટે પણ સમય નથી ? ધર્મને માટે પણ સમય નથી ? આત્માના કલ્યાણ માટે પણ સમય નથી ? ને એમાં માનવી સારી દલીલ ચલાવે . ચતુર છે ને ! માણસ સ્વભાવે તો વકીલ છે , એટલે ભગવાનની આગળ પણ પોતાની વકીલાત અજમાવે છે , કહે છે : ' પ્રાર્થના માટે સમય રહેતો નથી કારણ કે આખો દિવસ કામમાં છું ; અને કામ મારે માટે ધર્મ છે ને ! મારું કર્તવ્ય છે , મારી ફરજ છે . હું મારા કુટુંબ માટે , મારાં માબાપ ને મારાં સંતાનો માટે , ગુજરાન ચલાવવા ને જીવનનિર્વાહ કરવા કામ કરું છું . માટે મારો ધર્મ છે , મારી ફરજ છે . વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સચિન તેંડુલકરને શરાબ બનાવતી કંપનીએ વર્ષે ૨૦ કરોડ રૂપિયાની ઓફર કરી હતી . કંપની સચિન સાથે બંને તેટલા વધુ વર્ષ માટે કરાર કરવા માગતી હતી . પરંતુ સચિને પહેલેથી નક્કી કર્યું છે કે તે કદી કોઇના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે તેવી કંપનીની પ્રોડક્ટ માટે જાહેરખબરમાં કામ નહીં કરે . પ્રથમ શે ' રમાં માણવા નો ' ' અને ગતિસંપદા નો ' ' બે લઘુનો એક ગુરુ ગણ્યો છે અને શે ' રમાં વહ્યા માં ' ' લઘુ બને છે . આમ શે ' રમાં બીજી પંક્તિમાં આઠ ગુરૂ માટે એક લઘુ ખૂટે છે . જ્યારે બીજા શે ' રમાં એમની માં ' ' એક લઘુ વધારાનો છે અને બીજી પંક્તિમાં કહીને નો ' ' અને ગયા નો ' ' આમ ' ' અને ' ' બંને પાસપાસે નથી , એટલે બંને લઘુનો એક ગુરુ પણ ગણાય નહીં . · ધાણાજીરું : કાચના ગ્લાસમાં પાણી ભરી નાંખીને તેમાં એક ચમચી ધાણાજીરું નાંખવું . કોઈ પણ પ્રકારની ભેળસેળ હશે તો રંગ વિનાનું થઈને પાણીમાં તરવા લાગશે . થોડુંક ધાણાજીરું ટેસ્ટ કરી લેવાથી લાકડાના વહેરનું મિશ્રણ હશે તો અલગ ટેસ્ટ આવશે . આજ 14 નવંબર યાની બાલ દિવસ પર ગૂગલ કા હોમપેજ ખોલને મેં બડા઼ મજ઼ા આયા ગૂગલ કે લોગો પર હિંદુસ્તાની છાપ જો થી ગર્વ સે સીના તો ઉસ વક્ત ફૂલા જબ પતા ચલા કિ યે સારે ડિજાઇંસ હમારે દેશ કે નન્હે મુન્ને બચ્ચોં ને તૈયાર કિએ હૈં ગૂગલ ને ઇસ સાલ 2 અક્ટૂબર કો ગાંધીજી કો ગૂગલ કે લોગો પર જગહ દી થી ઔર ભારતીય બચ્ચોં કે બીચ Doodle 4 Google પ્રતિયોગિતા કરાને કા ઐલાન કિયા થા અબ સે પ્રત્યેક ઐતાહાસિક મહત્વ કી તિથિ કો ગૂગલ કા લોગો ભારતીય રંગ મેં રંગા હોગા ગુડ઼ગાંવ કે ચૌથી કક્ષા કે પુરુ પ્રતાપ સિંહ કી ઇસ કલ્પના કો દેખિએ કહા જા સકતા હૈ કિ હમારે દેશ કા ભવિષ્ય વાકઈ ઉજ્જ્વલ હૈ અન્ય બચ્ચોં કી કલ્પનાઓં કો ઇસ તસ્વીર પર ક્લિક કર દેખા જા સકતા હૈ - અબ આજ કી બ્લૉગ ટિપ કી બાત અપની પ્રયોગશાલા મેં મૈં કોઈ વિજેટ બનાને કી કોશિશ કર રહા થા કુછ સફલ ભી હુઆ ટેસ્ટિંગ કે લિએ આપકો દિખા રહા હૂં આપ દેખિએ અગર આપકે બ્લૉગ કી હેડલાઇંસ ન્યૂજ ફ્લેશ કી તરહ કુછ ઇસ તરહ સે દિખેં તો કૈસા રહે અગર આપકો યહ પસંદ રહા હૈ તો કૃપયા લિખિએ ઇસે ફાઇનલ ટચ દેને કા મોટિવેશન મિલેગા ટિપ્સ : var theLeadString = " ટિપ્સ : " ; var thePostCount = 10 ; var sBgColor ; var nWidth ; var nScrollDelay = 175 ; var sOpenLinkLocation = " S " ; ક્યા આપકો યહ લેખ પસંદ આયા ? અગર હાં , તો . . . ઇસ બ્લૉગ કે પ્રશંસક બનિએ ના ! ! હિન્દી બ્લૉગ ટિપ્સ કી હર નઈ જાનકારી અપને મેલ - બૉક્સ મેં મુફ્ત મંગાઇએ ! ! ! ! ! ! ! ! ! ! જરૂરી સામગ્રી : ( 1 ) મેંદો : 250 ગ્રામ ( 2 ) સ્લાઇસ બ્રેડ : 2 ( 3 ) કેળા : 5 કાચાં ( 4 ) તાજા લીલા વટાણા : અડધો કપ ( 5 ) છીણેલું ચીઝ : અડધો કપ ( 6 ) તેલ ( 7 ) મીઠું ( 8 ) ગરમ મસાલો : 1 ચમચો ( 9 ) રવો . મસાલા માટેની સામગ્રી : ( 1 ) લીલાં મરચાં : 2 ( 2 ) વીનેગાર : 1 ચમચો ( 3 ) આમચૂર : 1 ચમચી ( 4 ) લાલ મરચાં : અડધો ચમચો ( 5 ) લીંબુનો રસ : 10 ટીપાં . મસાલો : સૌ પ્રથમ લીલાં મરચાં સમારી વીનેગારમાં અડધો કલાક રહેવા દો . આમચૂર અને લાલ મરચાં ભેગાં કરો . કેળાના રોલ : પ્રથમ કાચાં કેળાં અને વટાણા જુદા જુદા બાફી લેવા પછી કેળાં છોડી તેનો છુંદો કરી વટાણા મિક્સ કરી સરસ સરખો માવો બનાવવો . પછી ગરમ મસાલો , મીઠું , લીંબુ , ચીઝ ભેગાં કરી બધું બરાબર મિક્સ કરવું . પછી તેમાંથી લગભગ 10 સે . મી . લાંબા અને 2 . 5 સે . મી . જાડા રોલ બનાવવા . તેના ઉપર રવો ચારે બાજુ લગાડવો . પછી કડાઈમાં તેલ ગરમ કરી સોનેરી થાય ત્યાં સુધી તળવા . ( નાન ) રોટલી : પ્રથમ મેંદો ચોળો , બ્રેડના ટુકડા કરી પાણીમાં પલાળી તેનો ચૂરો કરી મેંદામાં ભેળવો . પછી તેમાં મીઠું અને પાણી નાખી થોડો કઠણ લોટ બાંધવો . તેને 1 કલાક રહેવા દો . પછી પાછો તેને મસળીને સરખો કરો . પછી તેના સરખા ભાગ કરી ગોળ લુઆ બનાવો . તેમાંથી જાડી અને થોડી મોટી રોટલી વણવી . પછી વરાળ નીકળે તેવા ગરમ કરેલા તેલમાં દરેક રોટલી અર્ધ કાચી તળીને લઈ લેવી . તળતી વખતે તેને ઝારાથી દબાવતાં ગોળગોળ ફેરવતા જવાનું . પછી તેલ બરાબર નીતારી તેને લઈ લેવી . તવી ગરમ કરી તેના ઉપર રોટલી બંને બાજુ શેકી બનાવેલો મસાલો થોડો ચમચીથી લઈ સરખો લગાડી મરચાં સાથે વીનેગાર પણ થોડો ચોપડી તેના ઉપર કેળાંનો રોલ વચ્ચે મૂકી રોટલી ગોળ વાળી દેવી . પછી પ્લાસ્ટીકની થેલી અથવા બટર પેપરમાં વીંટાળી ખાવાના ઉપયોગમાં લેવી . - હવે શિશુના છાતીના ભાગથી વચ્ચોવચ્ચ નીચેની તરફે માલીશ કરો . ત્યારબાદ શિશુના છાતીના બંને પડખાને હળવેથી માલીશ કરો . આપણે સાથે વહ્યાં ' તાં કો ' દી આજ તો ઊભા કિનારે વેગળે ભલભલાને ભુમી ચટાડુ , એવો હું સમજદાર અમેરીકાની લઇને ભભુતી , બતાવુ ચમત્કાર . . ભલભલાને ભુમી ચટાડુ . વિદેશોમાં હું વખણાતો , ને લઇને આવ્યો અહંકાર બે આનાને હવે દઉ દબાવી , ડોલર બતાવી ચાર રુપીયો ખણગતો અટકે , જ્યાં લીલી નૉટ બતાવુ કેવીરીતે સમજાવુ તમને , હું કેવી જીંદગી વિતાવુ ભલભલાને ભુમી ચટાડુ . ડગલેપગલે નમતાચાલો , તો ક્વાટર પેની દેખાય નેવે ભણતર મુકીદેતાં , પગથી જીવનની મેળવાય ના ભુવો કે ના ભભુતી , આતો દુરના ડુંગર કહેવાય માનવજીવન મુકી દેતાં , અહીંયાં મશીનથી જીવાય ભલભલાને ભુમી ચટાડુ . સ્નેહ દેખાવ છે ઉપરનો , ના અંતરમાં કાંઇ ઉભરાય ભોળપણાનો લાભ લેતા , નિર્દોષ લપટાઇ જાય ભક્તિ સાચી મેળવી જીવે , મુક્તિ માનવદેહથી લેવા સતભુમીનો સહવાસ રાખી , જગે ચમત્કાર દુર કરવા . ભલભલાને ભુમી ચટાડુ . મારું - મેઇલ uakothari @ gmail . com http : / / www . gurjardesh . com / પ્રત્યે પ્રસંગે ખાસ આભાર વ્યક્ત કરૂં છું . તેની ફોન્ટ કન્વર્ઝન સુવિધાથી યુનિકોડમાં લખેલા મેટરને પણ બ્લોગ પર સહેલાઇથી મુકી શક્યો છું . તેમની સુવિધા હોત તો બ્લોગ નિયમિત ચલાવવા માટે રોજ લેપટોપ ઉંચકીને અમદાવાદ લાવવું પડત . બરકત વિરાણીની ભાવભીની રચના પ્રથમ વખત વાંચી . વાંચ્યા પછી કંઈ પણ લખવું મુશ્કેલ છે . જગતની તમામ માને મૂક પ્રણામ હોય . સાસુમાની સૉડમાં રહેતાં , સધળુ મળી જાય ના વ્યાધી ઘરમાં રહે , ને ભરથાર પણ હરખાય . . સાસુમાની સૉડમાં રહેતાં . ઉજ્વળ જીવનની કેડી વહુને , આશીશે દેખાય મળેપ્રેમ સાસુ સસરાનો , જે માબાપ હવે કહેવાય પુંજન અર્ચન કરતાં પહેલા , સાસુને પગે લગાય આશીર્વાદ મળીજતાંતો , પરમાત્મા પણ હરખાય . સાસુમાની સૉડમાં રહેતાં . પતિને ઉભરે પ્રેમ હદયથી , જે સંગે રહેતા દેખાય માબાપને ખુશી દેખતાં , સંતાનનેય આનંદ થાય પારકા ઘરની જેપુત્રી , મેળવે જ્યાં માબાપનોપ્રેમ સંસ્કારનીએ મહેક જોઇઆજે , પતિદેવ રહે હેમખેમ સાસુમાની સૉડમાં રહેતાં . કુદરતની કામણ લીલા , માબાપથી અનુભવાય સંતાનનો સહવાસ લેવો , ક્રમ જગતનો કહેવાય બાળપણ ને ઘડપણ સંગે , જ્યાં પવિત્ર વર્તન થાય પતિ , પુત્રી કે સંતાન જગે , માના સંબંધથી સહેવાય . . સાસુમાની સૉડમાં રહેતાં . વર્ષ ૨૦૦૮ - ૦૯માં રાજ્યના લક્ષ્યાંક પ્રમાણે લોન - સહાયની મંજૂરી પૈકી રૂા . ૧૨૧ . કરોડ ખર્ચવાના હતા , પણ વર્ષ પૂરું થવામાં અઢી મહિના બાકી છે ત્યાં સુધી માત્ર રૂા . ૧૨ . કરોડ વાપરી શકાયા છે . જ્યારે ૨૦૦૭ - ૦૮ના પ્રથમ વર્ષમાં કેવળ રૂા . કરોડનો ખર્ચ થયો છે . આમ , બે વર્ષમાં ફાળવણીની ૧૦ ટકા રકમ ખર્ચાઈ છે . સામાન્ય રીતે જીસીએમએમએફમાં ભાવ સંબંધિત નિર્ણયો પ્રોગ્રામિંગ સમિતિની બેઠક લે છે પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર છેલ્લી પ્રોગ્રામિંગ મિટિંગમાં અંગેની કોઇ ચર્ચા કરવામાં આવી હતી . નવી જંત્રી અમલમાં આવવાના કારણે જંત્રીના દરોમાં ૩૦૦થી લઇને ૧૦૦૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો . ચોતરફ આક્રોશના જુવાળના કારણે રાજ્ય સરકારે નવી જંત્રીના દરોમાં રાહતની જાહેરાત કરી હતી જેમાં નવી જંત્રી અમલમાં આવી તે પહેલાં ૨૦૦૮ની જે જૂની જંત્રી અમલમાં હતી તે સંદર્ભમાં સને ૨૦૧૧ની નવી જંત્રીમાં જમીન કે સ્થાવર મિલકતની આકારણીમાં જે વધારો થયો છે તેમાં નવી જંત્રીના દરમાં થયેલા વધારામાં ૫૦ ટકા ઘટાડવાની રાહત મળવા પાત્ર થશે . પણ રાહતની જાહેરાત બાદ પણ રાજ્યભરના તમામ સબ રજિસ્ટ્રારો પાસે કોઇ સત્તાવાર સૂચના કે પરિપત્ર પહોંચતા મૂંઝવણની સ્થિતિ પેદા થઇ હતી પણ આજે રાજ્ય સરકારે તમામ સબ રજિસ્ટ્રારોને એક અધિસૂચના દ્વારા નવી સુધારેલી જંત્રી અમલ મુકી હતી . જેમાં તમામ સબ રજિસ્ટ્રાર કચેરીએ તેમના કાર્યક્ષેત્રના તમામ નવી સુધારેલી જંત્રીના દરો મોકલવામાં આવ્યા હતા અને આજથી રાજ્ય સહિતની શહેરની સાત સબ રજિસ્ટ્રાર કચેરીએ ધીમી ગતિએ દસ્તાવેજોની નોંધણીની કામગીરીનો ધીમી ગતિએ પ્રારંભ થયો હતો . આખુ વિશ્વ જાણે કે મજનુના પાગલપણાની રેતથી ઢંકાય ગયુ છે , હવે પરિસ્થિતિમાં ક્યાં સુધી લૈલાનો વિચાર કરે કોઈ સ્કુટર મારું સડક છોડી ગટરમાં જાય છે , ગજબની થાય ગરબડ એક તારા ધ્યાનમાં મેરી વેબસાઇટ પર આને વાલે સભી પ્રિયે મિત્રોં કો પ્યાર ભરા નમસ્કાર . . . . . રામગોપાલ વિશ્વકર્મા મારા પપ્પા હવે સંપૂર્ણ સ્વસ્થ છે તથા ૩જી ડિસેમ્બરના રોજ મારી ભાણી પ્રિયાંશીનો જન્મદિવસ હતો . અને તે દિવસે મને એનેટોમી વિભાગ , બી . જે . મેડીકલ કોલેજમાં પીજી અભ્યાસક્રમની સાથે સાથે ટ્યુટરશીપ પણ મળી ગઈ છે એટલે ખુશી બેવડાઈ ગઈ , તે સમયે કામ વધું હોવાથી ખુશખબરી થોડી મોડી જણાવું છું તો તે બદલ દિલગીર છું . વળી ગઈકાલે હતો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન . અને વળી રેડ રિબન એક્સપ્રેસ ગુજરાતમાં ફરી આવી ચૂકી છે પણ તેની વાત ફરી ક્યારેક આજે તો નાતાલ પર અને આતંકવાદને જોડતું એક વ્યંગકાવ્ય રજું કરું છું આશા છે આપ સૌને તે ગમશે . અને આપ સૌ મિત્રો / વડીલોને મેરી ક્રિસમસ અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા સહ વળી ગત વર્ષે સાન્તાક્લોઝ કોણ છે અને નાતાલ પરનું બાળગીત જરૂરથી માનશો . ચહેરાના Screen પર આશાનું કર્સર ફર્યા કરે અને મનના Key Board ના ભાવ વિસ્તર્યા કરે . ઘણાં તો એમાંય કારીગર એક સાથે બે ત્રણ Application યૂઝ કર્યા કરે જીવનની ઉ૫યોગિતા ફકત નૈતિક મૂલ્યાંકન દ્વારા નકકી કરી શકાય છે . એક વખત નિર્ણય કરી લો અને જો તમારો અંતરાત્મા કાર્યને કરવાનું યોગ્યમાને તો તમે કયારેય નિષ્ફળ કે અકર્મણ્ય રહો નહીં , ૫રંતુ ઝડ૫થી આગળ વધશો . સમજી લો કે માણસને દૈવી વરદાનની જેટલી આશા હોય છે તેની ચાવી તેને મળી ગઈ . પ્યારની રંગીન લત મોંઘી પડી , આગ સાથેની રમત મોંઘી પડી . . જીતતાં જીતાઈ ગૈ બાજી બધી , એક દીલની લડલ મોંઘી પડી . જીંદગીના રંગ સૌ રુઠી ગયા . . , બુધ્ધીની આવડત મોંઘી પડી . બાગમાં આવો , રહો , પણ બે ઘડી , માળીની બસ શરત મોંઘી પડી . પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા , તારી કીમત જગત મોંઘી પડી - શેખાદમ આબુવાલા સ્ત્રોત અચ્છા મુદ્દા હૈ . " ટિપ્પણી પાને કે લિયે ટિપિયાના જરૂરી હૈ ? " તો આશીષ જી , ટિપ્પણી પાને કે લિયે તો નહીં લેકિન સભી બ્લૌગર બન્ધુઓં સે પરિચિત હોને ઔર અપના પરિચય દેને કે લિયે ટિપિયાના જરૂરી હૈ . ફિર યદિ કિસી કે લિખને મેં દમ હૈ , તો બ્લૌગ પર આને વાલા કોઈ ભી અન્ય બ્લૌગર ટિપ્પણી કિયે બિના કૈસે રહ સકેગા ? અચ્છે લેખક હમારે અપને બ્લૌગ પર આયેં ઐસા કૌન નહીં ચાહતા ? ટિપ્પણિયાં યે ભી જાહિર કરતી હૈં કિ આપકા લિખા કેવલ સ્વીકાર કિયા જા રહા હૈ , વરન ઉસે લોગ પસન્દ ભી કર રહે હૈં . ઐસે મેં લેખન કી સાર્થકતા સિદ્ધ હોતી હૈ . હાં , ટિપ્પણી પાને કે લિયે ટિપિયાના બિલ્કુલ જરૂરી નહીં હૈ . ટિપ્પણિયાં બ્લૌગર્સ કે આપસી રિશ્તોં કો મજબૂત બનાતી હૈં યે ઉદાહરણ તો મૈં કઈ બાર દેખ ચુકી હૂં કિ સાથી બ્લૌગર કો અન્ય કિસી અનામ ટિપ્પણીકાર કે વાર સે કૈસે બચાયા જાતા હૈ , યે ભી દેખા હૈ . તો યે સબ ટિપ્પણિયોં કે જરિયે હી સમ્ભવ હુઆ વરના હમ સબ કી પુરાની પહચાન તો હૈ નહીં . લેકિન તબ જબ્કિ હમ કેવલ બ્લૌગ્સ કે જરિયે એક દૂસરે સે જુડે હૈં , ક્યા હમારે બીચ આત્મીયતા નહીં હો પાઈ ? હુઈ હૈ , માધ્યમ હૈં યહી ટિપ્પણિયાં . દાદાશ્રી : અજાયબી છે ને ! અને લગભગ પચ્ચીસ હજાર માણસ અભેદતા રાખે છે . પચ્ચીસ હજાર માણસો છે , પણ બધાંય માણસોનાં સંપૂર્ણ મન વશ વર્તતા નથી . ત્રણ - ચાર હજાર માણસનાં સંપૂર્ણ મન વશ વર્તે છે . શ્રીકૃષ્ણ કહે છે : ' જીવ તું શીદને શોચના કરે , કૃષ્ણને કરવું હોય તે કરે . ' સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ , ચાલ મજાની આંબાવાડી ! આવળબાવળ રમીએ . ભાવનગર રોડ પર આવેલ પ્રધ્યુમન પાર્ક ૧૩૭ એકર વિસ્તારમાં ફેલાયેલ છે . રાજકોટની બહાર બે સરોવરથી ઘેરાયેલ પાર્ક તેના પ્રાકૃતિક સૌંદર્ય ને કારણે વિશેષ આકર્ષિત છે . ટેકરાળ વિસ્તાર પણ મનો રમ્ય છે . અહીં કોઇ પિંજરાઓ રાખવામાં નથી આવ્યા પણ સલામતી માટે મિટર ઉચા કાટાળા તાર રાખવામાં આવેલ છે એટલે પ્રાણીઓ કૂદી શકે અને જોનારને નુકશાન કરે . પાર્ક નો આગળનો વિસ્તાર ૪૦ મિટર છે અને પાછળનો વિસ્તાર ૨૯ મિટર છે હાલ અહીં ૪૫ પ્રાણીઓ છે . જેમાં ૧૨ સિંહ , વાઘ , ચિત્તા , હિમાલયન રીંછ , સાવર , મગર તેમજ ૧૫ કાચબાનો સમાવેશ થયેલ છે . પાર્ક જોવા માટેનો સમય સવારે ૧૦ થી સાંજે વાગ્યા સુધી છે . નવું વર્જન જુના વર્જનની જેમ સીડી દ્વારા અથવા પેન ડ્રાઈવ દ્વારા ઇન્સ્ટોલ થઇ શકે છે . તથા ડેસ્કટોપ અને લેપટોપ માટે અલગ અલગ વર્જન ઉપલબ્ધ છે . ઉબુન્ટુને ઇન્સ્ટોલ કર્યા વગર પણ વિન્ડોઝ સાથે વાપરી શકાય છે . કપ પાઈનેપલ સીરપ કપ ઠંડુ પાણી અથવા બોટલ ઠંડી સોડા લીંબુ નો રસ સફરજન / પાઈનેપલ સ્વાદ પ્રમાણે મીઠું થી ૧૦ આઈસ ક્યુબ ( ક્રશ્ડ ) ગાર્નીશિંગ માટે : અજવાશે મચી હલચલ ' ને અંધારાં ગૂમ , સૃષ્ટિ રચી ખેલે ' ને હવે નિહાળે રહી દૂર . સૌથી વઘુ મનોરંજન પૂરૂં પાડનાર કોઇ હોય તો તમારા ' તટસ્થ ભક્તો ' નો સમુદાય . લોકો કહી શકે છે , ' સાહેબને સ્વાઇન ફ્લુ એટલે કે સુવ્વર ફ્લુ થયો એટલે સેક્યુલરિસ્ટોની જીભ પર કેવાં તાળાં લાગી ગયાં ? હમણાં ' મેડ કાઉ ડીસીઝ ' થયો હોત તો લોકો ગાયો અને હિંદુઓ પર માછલાં ધોવા બેસી જાત ! પણ કોઇ સેક્યુલરિસ્ટની મજાલ છે કે સુવ્વરની ટીકા કરે ? ગોબરૂં સેક્યુલરિઝમ સાડા પાંચ કરોડ વાર મુર્દાબાદ . અમારી તટસ્થ ભક્તિ ઝિંદાબાદ . મહાત્મા ગાંધી ઝિંદાબાદ . મુખ્ય મંત્રી મોદી ઝિંદાબાદ . ' જીવતું મૃત્યુ છે જીવન તેહનું , જેહને જીવન વ્યર્થ લાગે , મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » જેટ વિરુધ્ધ સૌથી વધુ ફરિયાદો નોંધાઈ બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે , બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે . વિહંગ છેતરાતું પ્રતિબિંબથી , ગગન જાણે નીચે ઝરણમાં હશે ! તા . ૨૭ જાન્યુઆરી ૨૦૧૧ ભાવનગર . દિવ્યભાસ્કર ગૃપનું સૌરાષ્ટનું અગ્રણી દૈનિક " સૌરાષ્ટ્ર સમાચાર " તેના નવા બનેલા મકાનમાં જ્યારે નવપ્રસ્થાન કરી રહ્યું છે તથા સહુ પ્રથમ ૩ડી અખબાર બહાર પાડવાનું શ્રેય જેમને જાય છે તેવા પ્રસંગને વધાવવા માટે ભાવનગરના કલાકારોને પોતાની કલા પીરસવાનો Continue reading ( 2 ) આપણે ત્યાં લગ્નની વિધિ ધાર્મિક ગણાય છે માટે સંબંધને પવિત્ર ગણ્યો હશે ? કારણ વિધિ શરુ કરતા પહેલાં ગણેશનું પુજન કરવામાં આવેછે કે જેથી પરિવારના પ્રસંગ દરમિયાન કોઇ વિઘ્ન ના આવે અને પ્રસંગ આનંદથી ઉકલી જાય . સિવાય પણ અનેક પ્રકારની ધાર્મિક વિધિ કરવામાં આવતી હોઇ છે માટે સંબંધને પવિત્ર ગણાવ્યો હશે તેમ માનવા કે મનાવવામાં આવતું જણાય છે . વૃક્ષનું યથાર્થ સ્વરૂપ જોવામાં આવતું નથી , તેને અંત નથી , આદિ નથી , પાયો નથી , ખૂબ ઊંડે ગયેલા મૂળવાળા અશ્વત્થ વૃક્ષને અસંગરૂપી બળવાન શસ્ત્રથી છેદીને મનુષ્ય પ્રાર્થના કરે " જેમાંથી સનાતન પ્રવૃત્તિ - માયા પ્રસરેલી છે . તે આદિપુરુષને હું શરણે જાઉં છું " . અને તે પદને શોધે કે જેને પામનારાને ફરી જન્મ મરણના ચક્રમાં પડવું નથી પડતું 3અને 4 વલસાડમાં રાજકારણીના ભત્રીજાએ પોલીસ જવાન પર હાથ ઉઠાવ્યો આઇ . સી . ટી . ક્ષેત્રમાં આધુનિકતા સહિત કોમ્પ્યુટર સબંધિત કૌશલ્યમાં સુધારો લાવવા માટે સ્પીપા દ્વારા નીચેના કાર્યક્રમો ચલાવવામાં આવે છે . . કવિન મોટો થઇને ૧૦૦ % એન્જિનિયર અથવા કારીગર અથવા આર્ટીસ્ટ બનશે ! બંધ લિફાફા સમું છે આવરણ , એમ કોઇ સાચવે શ્વાસોનું ધણ . રંજીશ હી સહિ દીલ હી દુખાને કે લિયે સાખી : ઈમાયા જગ મોહિની , મોહિન સબ જગ ઝાર ૫હરિચંદ સાત કે કારને ઘર ઘર સોક બિકાય પ્રભુ ! હું તારું બાળક નાનું , સચરાચરના સ્વામી ! તમને તે હવે તો ખરી લાગતી હશે જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત આફ્‌તાબ અન્સારીની ધરપકડ પછી બહાર આવેલા પાર્થા રૉય બર્મનના અપહરણ કેસના મુખ્ય આરોપી મોહંમદ અસલમે એવી કબૂલાત કરી છે કે આઇએસઆઇએ ભારતમાંથી સંખ્યાબંધ કોલગર્લની તેમના એજન્ટ્‌સ તરીકે ભરતી કરી છે . મોહંમદ અસલમ આફ્‌તાબ અન્સારીના અંગત સાથીદાર છે . અસલમની ધરપકડ કોલકત્તા પોલીસે કરેલી છે . આફ્‌તાબ અન્સારી અમેરિકન સેન્ટર પરના હુમલાનો મુખ્ય કાવતરાબાજ છે . કોલકત્તા પોલિસે મેળવેલી બાતમી પ્રમાણે શ્વેતા જૈન નામની એક કોલગર્લ મોહંમદ અસલમને મળી હતી . શ્વેતા જૈન પણ તેનું અસલી નામ નથી . વેશ્યાના ધંધામાં છોકરીઓ નામ બદલી નાંખે છે . અસલમ અને શ્વેતા જૈન જયપુરમાં પિક્ચર જોવા ગયા હતા . ત્યારબાદ બેઉ સાથે કોલકત્તા ગયા હતા . હઝારીબાગ ખાતે અમેરિકન સેન્ટર પર હુમલો કરવાની યોજના ઘડી કાઢવામાં આવી હતી . તે વખતે શ્વેતા જૈન પણ હાજર હતી . પોલીસ માને છે કે આઇએસઆઇએ શ્વેતા જૈનને પોતાના એજન્ટ તરીકે રોકી હતી અને અમેરિકન સેન્ટર પર હુમલો કરાવવાના ઓર્ડરો તે કોલગર્લ મારફતે મોકલવામાં આવતા હતા . મુઝે પતા ચલા કિ ઉત્તરપ્રદેશ સરકાર ને કેન્દ્ર સે નીલગાય કો નિર્બાધ રૂપ સે શિકાર કર સમાપ્ત કરને કી છૂટ દેને કે લિયે અનુરોધ કિયા હૈ યહ ખબર અપને આપ મેં બહુત પકી નહીં હૈ પર મુઝે યહ જરૂર લગતા હૈ કિ સરકાર દલહન કી ફસલ કી કમી કે લિયે નીલગાય કો સૂલી પર ટાંગને જરૂર જા રહી હૈ ઇસમેં તથાકથિત અહિન્દૂવાદી સરકાર કા મામલા નહીં હૈ મધ્યપ્રદેશ સરકાર , જો હિન્દૂવાદી દલ કી હૈ ઔર જો ગાય કે નામ પર પ્રચણ્ડ રાજનીતિ કર સકતી હૈ , નીલગાય કો મારને કે લિયે પહલે હી તૈયાર હૈ ! બેચારી નીલગાય ; ઉસકા કોઈ પક્ષધર નહીં ! અમે આંધી વચ્ચે તણખલાંના માણસ ; પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ . ફટાણાંના માણસ , મરસિયાના માણસ ; અમે વારસાગત સમસ્યાના માણસ . ' કદી ' થી ' સદી ' ની અનિદ્રાના માણસ ; પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ . અમે અમને મળવાને ઝૂરતા રહીએ ; સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ . શિખર ? ખીણ ? ધુમ્મસ ? સૂરજ ? કે કશું નૈં ? ' ટુ બી - નૉટ ટુ બી ' ની ' હા - ના ' ના માણસ . ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું ; અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ . મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે ; હતા આપણે મૂળ તડકાના માણસ . નદીએ કહ્યું , " શા માટે નહીં ? હું મોટા મોટા વૃક્ષોને મારી સાથે લાવી શકું છું તો વેત્રલતાની શી વિસાત ? હું હમણાં લાવી આપું છું . " એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ; શોધમાં નીકળું છું ત્યારે સંતાય છે . હોસ્પીટલ ફક્ત દાન પર નીર્ભર હોવાથી દીલાવર દાતાઓને આર્થીક માદદ કરવા ખાસ સુચન છે . સંસ્થાને પ્રાપ્ત થતા દાન ૮૦ - જી ( ) હેઠળ કરમુક્ત છે . વધુ વીગત માટે સંસ્થાની વેબસાઇટ www . gramseva . org ની મુલાકાત ઉપયોગી થશે . પ્લેજરીઝમ રોકવાના સરળ અને આપણાંથી થઈ શકે તેવા ઉપાયો અને તેની સફળતા વિશે ટૂંકમાં જાણીએ : Continue reading » અખિલ ધ્રૂજી ઊઠે છે . સ્લેટ અને પેન લઈને દાખલા ગણવા બેસી જાય છે . એનું નાનકડું મગજ બહેર મારી જાય છે . બાપના નામની એના કુમળા દિમાગ ઉપર બહુ જબરી ધાક છે . સેવંતીલાલ બહારથી આવે અને દીકરાને માર પડે ઘટનાની તો અખબારો પણ નોંધ લે ! લેસન કરતાં કરતાં અખિલને પેશાબ છુટી જાય છે . પણ બાપની ધાકથી એટલો ફફડી ગયો છે કે ભીની ચડ્ડી સાથે બેસી રહે છે . દ્રશ્ય કેમેરામાં ઝડપી લેવા જેવું છે . પણ કેમેરા ' કિલકૂ ' કરવાનો અર્થ નથી . ભીની આંખ હોય કે ભીની ચડ્ડી , દ્રશ્યનો ફોટોગ્રાફ ભીનો આવવાનો ! નેગેટીવ જ્યાં લૂકાય એવી હોય ત્યાં ફોટોગ્રાફ ડેવલપ શી રીતે થાય ? ભાવનાં વહેણ ભાવ - સ્થૈર્યની પ્રશાંત ભૂમિમાં પહોંચે ત્યારે તમારી સાથે મારું અસ્તિત્વ ભાવ - ઐક્ય પામી રહેશે . ઉન્હોંને અન્ય કારણોં સે ભી ઇસે 1920 કે યૂરોપ કે સમાન પાયા હૈ " આત્મ દૃઢ઼તા કે પ્રતિ ઇસકા પ્રેમ , તથા સામ્રાન્યવાદ ઔર યુદ્ધ કે પ્રતિ ઉપેક્ષા , ઉદારવાદી જર્મની , સિમટતા રૂસ તથા છોટે રાજ્યોં સે ઘિરા યૂરોપ કા માનચિત્ર કે સાથ યૂરોપ કે પ્રતિ અમેરિકા કા તટસ્થ ભાવ ઔર અમેરિકા સે યૂરોપ કા કોઈ મતલબ રખના ઇસકે સાથ હી યૂરોપ કા સેમેટિક વિરોધ ઔર મુસ્લિમ રાજ્યોં કો રાજનીતિક , આર્થિક ઢંગ સે પુરસ્કૃત કરને કી પ્રવૃત્તિ કે સાથ આત્મ ઘૃણા ઔર અપરાધ બોધ ' ' ઘરના પ્રસન્ન સૌંદર્યની પરાકાષ્ઠા દર્શાવવા માટે લોકોક્તિમાં ઘરની તુલના ભાતીગળ વસ્ત્રાલંકારોથી શોભીતી સુંદરીના રૂપસૌંદર્ય સાથે કરવામાં આવી છે . સંસ્કૃત ' ગૃહ ' પરથી ઉતરી આવેલ ઘર શબ્દનો અર્થ આવાસ , હવાપાણી , ટાઢ , તડકો અને દુશ્મનથી બચાવ થાય એવું રહેવાનું ઠેકાણું . વાસસ્થાન , મકાન , ગૃહ , ખોલ , ૠગ્વેદાદિ વૈદિક સાહિત્યમાં ' ઘર ' માટે દમ , ગૃહ , સદન , દુરોણ , વેશ્મ , શાલા , હર્મ્ય પ્રાસાદ , અટ્ટ , સૌધમ , શરણ વગેરે શબ્દો પ્રયોજાયા છે . ' ગૃહ ' સાધારણ રીતે ચાર દીવાલો વચ્ચે રહેવાની જગ્યાને કહેવામાં આવતું . મઘ્યમ શ્રેણીના ઘરોને ' શાલા ' કે ' વેશ્મ ' , બે કે ત્રણ મજલાના આવાસોને પ્રાસાદ કે અટ્ટ અને અનેક મજલાનાં સુંદર વિશાળ ભવનોને ' સહસ્ત્રસ્થૂણ ' , ' બૃહત્‌માન ' , ' હર્મ્ય ' કે સૌધમ કહેવામાં આવતાં . ૠગ્વેદમાં એક સ્થળે ઘરની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ' જેમાં પરિવાર અને એનાં પશુ એક સાથે રહેતાં હોય તેને ' ગૃહ ' કહેવામાં આવે છે . પ્રિય અમિત - પૂર્વીને ફરીથી સુખી અને પ્રેમાળ દામ્પત્યજીવન માટે દિલથી મબલખ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન . સોના તથા ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક લાગી રૃ . ૪૮૦૦ની અંદર ઉતરી ગયેલો એરંડા વાયદો શ્રીમતિ કૌશિકાબેન પી . મોદી ; વડોદરાથી લખે છે : તેમના જૂના ગોડાઉનમાં વારંવાર ઘણું નુકશાન થતું હતું . બાબતે પૂ . બાપાને પ્રાર્થના કરી પરચાની ટેક રાખતા તે ગોડાઉન વેચાઈ ગયંે અને દુકાનની નજીક બીજું ગોડાઉન સારી કિંમતે મળી ગયું . ઉપરાંત , તેમના અટવાયેલા નાણાં પૂ . બાપાની કૃપાથી પુન : પ્રાપ્ત થયા . પૂ . બાપાના શુભાશિષથી તેમના નાના પુત્રને ઓસ્ટ્રેલિયા જવા માટેના વિઝા મળી ગયા , તેમની મોટી પુત્રવધૂને નોર્મલ ડિલેવરી થઈ અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ . ફિર હમ બાબા કે પ્રસાદાલય મેં ગએ યહાઁ કા નજારા ઇતના સુંદર થા કી વહાં સે કહીં ઔર જાને કા મન હી નહીં કર રહા થા . જિન લોગો કો કમરા યા ધરમશાલા મિલે વો યહાઁ ભી રાત બિતા સકતે હૈં . યહ ઇતની બડ઼ી જગહ મેં બના હુઆ હૈ કી લાખોં લોગ ઇસમેં સમાં જાએઁ , યહાઁ છતોં પર સોલર સિસ્ટમ લગે હૈં ઉસી સે ખાના પકતા હૈ . ઇસ પ્રસાદાલય મંજિલોં પર એક બાર મેં લગભગ ૮૦૦૦ લોગ એક સાથ ખાના ખા સકતે હૈં . યહાઁ ખિચડી બનાતે હુએ બાબા કી બહુત બડ઼ી મૂર્તિ બની હુયી હૈ . યહાઁ ફોટો ખીંચને કી કોઈ મનાહી નહીં હૈ . આપ જિતને ચાહેં ખિંચ સકતે હૈં . ભાવાર્થ - શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું , જે ચારો ફળ ( ધર્મ , અર્થ , કામ , અને મોક્ષ ) આપનાર છે . રાતના ઓળા પૃથ્વી પર ઊતરી રહ્યા હતા . થોડી ઠંડી પણ લાગવા માંડી હતી . સૌ સુવાની તૈયારી કરવા લાગ્યા . કોટેજમાં સુવા માટે કોઈ તૈયાર નહોતું અને તંબૂમાં સૂવા માટે પડાપડી હતી . તંબુમાં સાદા સીધા પલંગ હતા અને તે પણ ભોંય પર મૂકેલા . તંબૂમાં જગ્યા ખૂટી પડી તો કેટલાંકે બહાર ખુલ્લામાં પલંગ ઢાળી દીધા ! આમ જુઓ તો બધાને સગવડ ભોગવવાની ગમે પરંતુ અહીં તો અગવડ ભોગવવાની મજા આવતી હતી ! તો કુદરતી વાતાવરણની અસર છે . અહીં ચારે બાજુ નિ : શબ્દ જંગલ હતું , એક બાજુ ખીણ અને સરોવરની દિશામાંથી થોડી થોડી ઠંડી હવા આવી રહી હતી . કોઈ જગ્યાએ લાઈટો નહોતી . હતો માત્ર રાત્રીનો ઘોર અંધકાર . ઉપર આકાશમાં અગણિત તારાઓ ટમટમતાં હતાં . તંબૂમાં અને બહાર ખુલ્લી જગ્યામાં સૌ ઘસઘસાટ ઊંઘતા હતાં . દૂ . કોઈ સરોવરના સામે કિનારે કોઈક એકલાઅટૂલા ઝૂંપડામાં ઝાંખુ ફાનસ બળતું દેખાતું હતું . આવા ખુલ્લા સૂનકાર પ્રદેશમાં અડધી રાત્રે ખીણ તરફ તથા આજુબાજુ આંટો મારવાની કેવી મજા આવે ! રોમાંચક અનુભવનું વર્ણન કરવામાં શબ્દો ઓછા પડે . તો જાતે માણો તો જાણો ! અમદાવાદ કે વડોદરામાં આવો અનુભવ સ્વપ્નેય થાય . સરકારશ્રી ની આરોગ્ય , કુટુંબ કલ્યાણ વિશેની નવી નવી યોજનાઓનો દરેક તાલુકા માં બહોળો પ્રચાર કરવો . યશવંત ભાઈ આપના ઓટલા પર ઘડીક વિશામો ખાધો સારું લાગ્યું અને તમારા પ્રત્યે મોહ જન્મયો અમે નવસારીથી લોક પડકાર નામનું સાપ્તાહિક અખબાર ચલાવીએ છીએ અને તેમાં તમારા ઓટલાને સ્થાન આપવાની લાલશા પેદા થઇ છે જવાબ આપશો તો ગમશે અને પરવાનગી આપશો તો વધુ ગમશે મારું ઠેકાણું jit342 @ gmail . com છે જીતેન્દ્ર પટેલ આખો નવેમ્બર માસ બાળ આરોગ્ય સ્પર્ધાના મોટા પ્રોજેક્ટની વિચારણાં અને તૈયારીમાં પસાર થયો . મોડા ઊઠવા બદલ પિંકીએ ચાચાની માફી માંગી . તો ચાચા કહે , ' પિંકી બેટા , સારૂં થયું કે તું મોડી ઊઠી . વહેલી ઊઠી હોત તો પણ તારાથી હૉલમાં આવી શકાત . અમારા કુટુંબમાં એક રિવાજ છે કે દરેક દીવાળી ને દિવસે સવારના પોરમાં અમે સૌ ભેગા થઈને એક ખાનગી વિધિ કરીએ છીએ . આમ તો અમને કોઈને તેમાં સમજણ પડતી નથી પણ વડીલોની આજ્ઞા હોવાથી તેનું પાલન કરીએ છીએ . તે દરમ્યાન બહારની કોઈ વ્યક્તિને હાજર રાખી શકતા નથી . બધા કુટુંબીઓ જ્યાં હોય ત્યાંથી અહીં આવીને ભેગા થઈએ છીએ . બહાને અમારો સંપ ટકી રહે છે . . ' ચાલીમાંના માણસો સતત બદલાતા રહેતા હતા . બે અહીં રહેતા હતા . તારિકા લોકોના કપડા હાથેથી સીવી આપીને કે ગોદડાં સીવી આપીને માંડમાંડ ઘરનું પૂરૂં કરી શકતી હતી . તેમાંય અડધા પૈસા તો પ્રદ્યુમનની બીડી અને દારૂમાં જતા રહેતા . જોકે તારિકાને પાડોશ હંમેશા સારો મળી રહેતો હતો . ફિલ્મ અને ટીવી લાઇનમાં સ્ટ્રગલ કરવા માટે પણ ઘણા છોકરા - છોકરીઓ આવતા , તેઓ પણ ચાલીમાં રહેતા હતા . એક વખત તો એક સુંદર યુવતીએ તારિકાને કહ્યું પણ હતું કે " આન્ટી આપ કા ફેસ બહુત ફોટોજેનિક હૈ આપ ટીવી સિરિયલો યા ફિલ્મોમે કામ કરો . " ત્યારે તારિકાએ હસતા હસતા જવાબ આપ્યો હતો " બેટા મુજે ઈસ ઉમરમેં કૌન બુલાયેગા ? " ત્યારે તે છોકરીએ કહ્યું હતું કે " અરે ! આન્ટી હમારી જીતની ઉંમરવાલી લડકિયાં એક ઢૂંઢો તો હઝાર મિલતી હૈ , આપકી ઉમર કી ઓરતેંહી નહીં મિલ રહી હૈ . આપ ટ્રાય કરકે તો દેખો . આપકો પતા હૈ આજકલ ફિલ્મવાલો સે ઝ્યાદા પૈસા ટીવીમે કામ કરનેવાલે કમાતે હૈ . " કથામાં સ્મૃતિ અને અસ્મૃતિનું મિશ્રણ હોય . સુત્રની જ્યારે જરુર હોય ત્યારે ભૂલાઈ જવાય . અપ્રાસંગિક સૂત્રો આપવામાં આવે , કહેવામાં આવે . બહુ સરસ વાત . પણ , સામે એક સવાલ કરું ? ગુજરાતી હીન્દુઓએ ઘણો ઘણો વખત કોમી એખલાસ જાળવી છે એનું શું ? શું 2008ના બોમ્બ ધડાકાઓમાં મુસ્લીમોની સંડોવણી હોવા છતાં કોમી એખલાસ નથી જળવાઈ ? મારો પોતાનો અનુભવ : જ્યારે જ્યારે ભારત - પાકીસ્તાનની ક્રીકેટ મૅચ રમાઈ છે ( 1991 - 2000 ) , ત્યારે ત્યારે વડોદરા રેલ્વે સ્ટેશનના અલકાપુરી ગરનાળે પાકીસ્તાનનો ધ્વજ લહેરાતો જોવા મળ્યો છે . છતાંય કોઈ છમકલું સુધ્ધાં થયું નહોતું ! આપ દરેક હિંદુ મુસ્લિમ વાચકોને હ્રદયના ઊંડાણથી ઈદ મુબારક . હવે વિચારો કે અડધી રાત્રે પણ સ્વેચ્છાએ લોહી આપવા તત્પર એવા લોકો ફક્ત એક ફોનકૉલ જેટલા દૂર હોય તો ? પણ હજારોની સંખ્યામાં ? હૈદરાબાદ અને યુએસના કેટલાક સોફ્ટવેર એન્જિનીયર્સને આવો વિચાર આવ્યો અને તેમાંથી જન્મી વેબસાઈટ ફ્રેન્ડ્ઝટુસપોર્ટ . વાલ્મિકી સમાજે એકઠુ કરેલ ઘી અહિ નજર પડે છે તેમા ગાય , કુતરું કે માખી મ્હો નથી નાખતા . વીચારધારા બનવાના ગુણધર્મ ધરાવતી અહીંસક અસહકારની રીત અત્યારે તો એક પ્રયોગ માત્ર બનીને રહી ગઈ છે . વીચારધારા બનવા બહોળી સ્વીકૃતી અને ઘણાં ક્ષેત્રોમાં સફળ થવું જરુરી છે . કદાચ એનો સમય હજી આવ્યો નથી . ૧૬ મો બ્‍લોક , ગ્રાઉન્‍ડ ફલોર , ડૉ . જીવરાજ મહેતા ભવન , જુનું સચિવાલય , ગાંધીનગર . શબ્દોથી બને પંક્તિ , તૂટે પંક્તિથી શબ્દો સર્જન ને વિલયનું લલગાગા લલગાગા મારામાં લાખો લહેરો છે , કાંઠે ગામો ને શહેરો છે , અંદર આવે છે ઝરણાઓ ને બહાર નીકળતી નહેરો છે , પોતાની છું પણ લાગે છે હું જાણે કોઈ બીજાની છું ; નમણી નટખટ ને નખરાળી મોજીલી મસ્ત મજાની છું . હું નાની , તોફાની , નખરાળી , ને મસ્ત મજાની તાપી છું . આપના દ્વાર દુનિયાના ઘણા દેશોની અજાયબી કહેવાય તેવી વાતો અને ચિત્રો 9 . બહારનો અપરંપાર સંસાર મનમાં ભરેલો હોય છે . તેને રોક્યા વગર એકાગ્રતા અશક્ય છે . આપણા આત્માની અપાર જ્ઞાનશક્તિ બહારની ક્ષુદ્ર વસ્તુઓમાં આપણે વાપરી નાખીએ છીએ . પણ એમ થવું જોઈએ . જેમ બીજાને લૂંટતાં પોતાની મહેનતથી પૈસાદાર થયેલો માણસ ખોટી જગ્યાએ પૈસા નહીં ખરચે તેમ આપણા આત્માની જ્ઞાનશક્તિ આપણે નજીવી ચીજોના ચિંતનમાં વાપરી નાખીએ . જ્ઞાનશક્તિ આપણી અણમોલ મૂડી છે . પણ સ્થૂળ વિષયોમાં આપણે તેને વાપરીએ છીએ . શાક સારૂં થયું નથી એમાં મીઠું ઓછું પડ્યું છે . કેટલી રતી અલ્યા ઓછું પડ્યું ? મીઠાની અરધી કણી ઓછી પડી મહાન વિચારમાં ને વિચારમાં આપણું જ્ઞાન વપરાઈ જાય છે . નાના છોકરાંને નિશાળની ચાર દિવાલ વચ્ચે ગોંધીને ભણાવે છે . ઝાડ નીચે લઈ જઈને બેસાડીએ તો કહે છે કે કાગડા ને ચકલાં જોઈને તેમનું મન એકાગ્ર નહીં થાય ! આખરે નાનાં છોકરાં રહ્યાં ! કાગડા ને ચકલાં જોવાનાં મળે એટલે થઈ ગઈ તેમની એકાગ્રતા ! પણ અમે થયા ખાસા ઘોડા જેવા . અમને શિંગડાં ઊગ્યાં . સાત સાત દીવાલની પાચળ અમને પૂરો તોયે અમારી એકાગ્રતા નહીં થાય . કારણકે દુનિયાની ઝીણામાં ઝીણી વાતને અમારે ચર્ચા કરવાની રહી ! જે જ્ઞાન ખુદ પરમેશ્વર સુધી પહોંચી શકે તે શાકના સ્વાદની ચર્ચા કરવામાં અમે બગાડીશું ને તેમાં કૃતાર્થતા પણ માનીશું ! પ્રાણાયામ , પ્રત્યાહાર , નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેકરૂપી વિચાર , જપ અને સમાધિ - બધું કાળજીપૂર્વક કર . ખૂબ કાળજીપૂર્વક કર . ગોવિન્દને ભજ ગોવિન્દને ભજ એક સામાન્ય લાગતા ઘટનાક્રમની શુભ ફલશ્રુતિ આપણી સામે છે . બચાવથી અફઝલને કોઈ અમરત્વ તો પ્રાપ્ત નથી થયું , કેમ કે જે કોઈ જાયું ( જન્મ્યું ) તે જવાનું તો છે . પણ જે તે સમય પૂરતું વિચારતાં એમ કહી શકાય કે તેને એક જીવતદાન મળ્યું એટલું . એકાદ કલાક પછી હું ઘરે આવી ગયો , પણ મારી ઊંઘ ઊડી ગઈ હતી અને ઉપરોક્ત ઘટનાક્રમના વિચારોમાં દિવસ ઊગી ગયો ત્યાં સુધી હું જાગતો રહ્યો અને વિચારતો રહ્યો . , પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં વસે છે તે માનવું ભૂલભરેલું છે . ગુજરાતીઓ આખી દુનિયામાં બધે ફેલાયેલા છે અને બધી જગ્યાએ ધંધો કરી ' બે પૈસા ' કમાઈ રહ્યા છે . એની અંતિમક્રિયામાં મદદરૂપ થવા મા - બાપે એના દોસ્ત બની ગયેલા પેલા વડા પાદરીને બોલાવ્યા . એમણે આવીને છોકરીના શબને સરખી રીતે મૂકવા ઉપાડ્યું , તો ચીંથરેહાલ એક નાનો બટવો એની નીચે પડેલો જોયો . કોઈ ઉકરડામાંથી તેને બટવો મળ્યો હશે એવો લાગતો હતો . બટવામાં 57 સેન્ટ હતા અને સાથે એક ચબરખી હતી . બાળકના જેવા ગરબડિયા અક્ષરવાળી ચબરખીમાં લખ્યું હતું : " વધુ બાળકો સમાઈ શકે એવી મોટી પાઠશાળા બાંધવામાં કામ આવે માટે પૈસા છે ; દેવળમાં આપી દેવાના છે . " Continue reading મૃત્યુ બાદ થતા અંતિમ સંસ્કાર સુધીના સંસ્કારોનો ઉલ્લેખ છે . ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ યાદ એક અણબનાવ રાખે છે વાહ , , , તાજેતરમાં કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વધુ ઊંચાઈ ધરાવતા લોકોમાં કેન્સરનો ખતરો અન્ય કરવા વધારે રહે છે . લાંબા કદની મહિલાઓમાં પણ કેન્સરનો ખતરો વધી જાય છે . ઓક્સફોર્ડ યુનિર્વિસટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં મુજબની વાત કરવામાં આવી છે . અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓની હાઈટમાં દર ૧૦ સેન્ટીમીટરનો વધારો થવાથી કેન્સરના ખતરામાં ૧૬ ટકાનો વધારો થઈ જાય છે . પધારો મિત્રો ! બે ઘડી હસી લઇએ . હસતાં હસતાં પેટ દુઃખી જાય તો અમારી પાસે તેની પણ દવા છે ! ગમે તેવું હસવાની વાત કરીએ , અને છતાં કોઇને હસવાનો વ્યાધિ થયો હોય તો મગજની સર્જરી પણ કરી આપીશું ! ! પરીક્ષિતની પેઠે શૃંગીમાં પણ રમૂજવૃત્તિ સતેજ હોત , તો આવડું ભયંકર રૂપ તો તેણે ધારણ કર્યું હોત ! જગતથી દૂર રહેતા જુવાનિયામાં , જમાનાના ખાધેલા કોઇ બુઢ્ઢા જેટલી સમતોલતા , સ્વસ્થતાઔચિત્ય - અનૌચિત્ય , વિવેકવૃત્તિ ક્યાંથી હોય ? બાપના ખભા ઉપર સાપનું મૃત શરીર જોઇને તો છેડાઇ પડ્યો . પિતા સમાધિમાંથી ઊઠે અને કૈંક પ્રકાશ પાડે તેની વાટ જોવા પણ રોકાયો . અધૂરામાં પૂરું , તેની પાસે તેના થોડાક સમવયસ્ક મિત્રો પણ હાજર હતા - બળતામાં ઘી હોમવા ! મિત્રોની પાસે તેણે ઘણીયે વાર બડાશો મારી હશે ; પોતાના તપોબળની . પોતાના સામે કોઇ આંગળી પણ ઊંચી કરે , તો આંગળીને એક ભ્રૂકુટિભંગથી , સરગવાની એક સૂકેલી શીંગમાં પલટી નાખવાની ! બેનર : વન મોર થોટ પ્રોડક્શન નિર્માતા : આજમ ખાન નિર્દેશક : રામગોપાલ વર્મા સંગીત : અમર મોહિલે કલાકાર : સુદીપ , અમૃતા ખાનવિલકર . અહેસાસ ચન્ના , જ્યોતિ સુભાષ , અશ્વિની કલ્સેકર . શ્રધ્ધા અને અંધવિશ્વાસ વચ્ચે એક પાતળી રેખા છે , ખબર નહી ક્યારે માત્ર એક ફૂંકથી આપણી શ્રધ્ધા અંધશ્રધ્ધામાં ફેરવાઈ જાય . અદ્રશ્ય શક્તિઓ પર વિશ્વાસ કરવામાં કેટલાક લોકો શ્રધ્ધા અને કેટલાક લોકો તેને અંધવિશ્વાસ કહે છે . જો ઈશ્વર છે તો શેતાન પણ છે . પણ કેટલાક લોકો ઈશ્વરને માને છે , શેતાનને નહી . કેટલાક એવા પણ છે જે બંને પર વિશ્વાસ કરે છે . તો કેટલાક બંનેમાંથી કોઈને નથી માનતા . લોકોની વચ્ચે કદી પૂરી થનારો વિવાદ સદીઓથી ચાલતો આવી રહ્યો છે . વિજ્ઞાન પર ભરોસો કરનારા પણ આસ્થાવાન હોય છે કારણકે વિજ્ઞાનની ડિગ્રી હોવા છતાં કેટલાય માણસો મંદિર કે મસ્જિદ જાય છે . તાવીજ બાંધે છે અને અંગૂઠી પહેરે છે . જુદો જુદો વિશ્વાસ કરનારા પાત્રોને લઈને રામગોપાલ વર્માએ ' ફૂંક ' નુ નિર્માણ કર્યુ છે . ' ફૂંક ' એટલી ભયાનક નથી જેટલો તેના વિશે પ્રચાર કરવામાં આવી રહ્યો છે . ફિલ્મ વાસ્તવિકતાની નજીક છે અને ઘણા લોકોની સાથે આવી ઘટનાઓ બને છે , જેનો કોઈ જવાબ નથી હોતો . રાજીવ એક સિવિલ એંજીનિયર છે . તેના પરિવારમાં તેની પત્ની અને એક બાબો અને એક બેબી છે . રાજીવ નાસ્તિક છે અને કોઈ પણ પ્રકારની અદ્રશ્ય શક્તિઓ પર વિશ્વાસ નથી કરતો . તેની પત્ની ભગવાન પર અતૂટ વિશ્વાસ કરે છે . ખુશી જીવન વિતાવતા રાજીવની જીંદગીમાં ત્યારે તોફાન આવી જાય છે જ્યારે તેની પુત્રી વિચિત્ર હરકતો કરવી શરૂ કરી દે છે . એવુ લાગે છે કે તેના પર કોઈ ખરાબ આત્માનો પડછાયો છે . રાજીવ પોતાની પુત્રીની સારવાર ડોક્ટર પાસે કરાવે છે . પરંતુ તેની હાલતમાં કોઈ સુધારો નથી થતો . ઘટનાક્રમ એવો બને છે કે નાસ્તિક રાજીવ કાળો જાદુ કરનારની શરણમાં જાય છે . બીજી બાજુ તેની પત્નીનો ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી જાય છે . ફિલ્મનો અંત નિર્દેશકે એવી રીતે બતાવ્યો છે કે રાજીવ અદ્રશ્ય શક્તિઓ પર વિશ્વાસ કરવા માંડે છે અને તેની પત્ની વિજ્ઞાન પર . પ્રકારની વાર્તાઓનો અંત લાવવો ખૂબ મુશ્કેલ છે , કારણકે વિજ્ઞાન અને કાળા જાદુમાંથી કોઈ એકનો પક્ષ લેવાનો હતો . નિર્દેશકે પ્રયત્નો પણ કર્યા , તે કોઈ એક પક્ષ તરફ નમે . પરંતુ છેવટે કાળા જાદુ તરફ તેઓ નમી જાય છે . રાજીવની પુત્રીને કાળા જાદુએ સારી કરી કે ડોક્ટરોએ તેનો નિર્ણય રામગોપાલ વર્માએ દર્શકો પર છોડી દીધો છે . પરંતુ અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવાના આરોપથી તેઓ બચી નથી શકતા કારણ કે તાંત્રિક અંધવિશ્વાસને વધારો આપવાના આરોપથી તેઓ બચી નથી શકતા કારણ કે તાંત્રિક બાબાની ઘટનાની પાછળ છિપાયેલા રહસ્યોને શોધી નાખે છે . વાત ફિલ્મની વિરુધ્ધમાં જાય છે . ફિલ્મનો વિષય શ્રેષ્ઠ છે , પરંતુ વિષય પર ફિલ્મ બનાવવી અધરી છે . રામગોપાલ વર્માએ એક સાધારણ વાર્તાને અસાધારણ રીતે રજૂ કરી છે . બીવડાવવા માટે રામૂએ સ્પેશ્યલ ઈફેક્ટસ કે મેકઅપની મદદ નથી લીધી . બીક તેમણે દર્શકોની કલ્પના પર છોડી દીધો છે . આમ તો તેમને હોરર ફિલ્મ કહેવુ ખોટુ હશે , કારણ કે એક વિચારને હોરરનો ટચ આપીને રજૂ કરી છે . ફિલ્મનો અંત એકદમ ફિલ્મી છે . એવુ લાગે છે કે જાણે આપણે રામસે બ્રધર્સની ફિલ્મ જોઈ રહ્યા છે . ફિલ્મને થોડી નાની પણ બનાવી શકાતી હતી . ટેકનીકલ રીતે ફિલ્મ ખૂબ સશક્ત છે . સવિતા સિંહનુ કેમરાવર્ક જોરદાર છે . તેમણે લોંગ શોટ અને ક્લોઝ અપનો શ્રેષ્ઠ પ્રયોગ કર્યો છે . કેમરા મૂવમેંટ પણ જોરદાર છે . સાઉંડ ડિઝાઈનર કુણાલ મહેતા અને પરીક્ષિત લાલવાની અને અમર મોહિલેનુ સંગીત ફિલ્મના મૂડ મુજબની છે . ફિલ્મના મોટાભાગના કલાકારો અપરિચિત છે . પરંતુ વાર્તાની માંગ હતી . સુદીપ , અમૃતા ખાનવિલકર , જ્યોતિ સુભાષ , અશ્વિની કલસેકર , કેન્ની દેસાઈ , જાકિર હુસૈને પોતાનુ પાત્ર સારી રીતે ભજવ્યુ છે . રક્ષા બનેલી બાળ કલાકાર અહેસાસ ચાન્નાનો ઉલ્લેખ પણ જરૂરી છે , જેમણે મુશ્કેલ પાત્ર આત્મવિશ્વાસ સાથે નિભાવ્યુ છે . ' ફૂંક ' એક જુદો વિષય અને ટેકનીકની દક્ષતાને કારણે એક વાર જોઈ શકાય છે . લોકો ફિલ્મને ઓછી પસંદ કરશે જે કોઈ પણ અદ્રશ્ય શક્તિ પર ભરોસો નથી કરતા . શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે . મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે . શકુનીજીની એક ડાયરી મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી . મારું મૌલીક રી - ( વિ ) સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે . ડાયરીનાઆ પહેલા મૂકેલ પાના આપ વાંચી શક્શો . સમયાંતરે અન્ય પાનાં પણ ઉપલબ્ધ થતાં રહેશે . આજે પ્રસ્તુત છે ડાયરીના અંશો પ્રગટ કરતો ચતુર્થ ભાગ . શકુની બ્લોગ બનાવે છે . . 1968માં USAF માટે જાહેર સંશોધનના પ્રયાસ માટે કોન્ડોન સમિતિને સંચાલિત કરવામાં આવી , જેનો નકારાત્મક નિષ્કર્ષ આવ્યો , US સરકારે તે તપાસનો અંત કરવાની અધિકૃત જાહેરાત કરી . જો કે દસ્તાવેજી પૂરાવા તેવો નિર્દેશ કરે છે કે કેટલીક સરકારી ગૃપ્ત એજન્સીઓ અનાધિકૃત રીતે અંગે તપાસ તથા સ્થિતિ પર નિંયત્રણ રાખી રહી છે . [ ૧૭ ] શરુઆતની જિંદગીમાં સાવ નાસ્તિક , પણ પત્નીના સહવાસે નડિયાદના સંતરામ મહારાજને સમર્પિત Shareન્યાય ની પ્રક્રીયા માં વિલંબ ના કારણે ન્યાય થી વંચિત રહેવુ તે કાયદા ની ક્રુર મશકરી સમાન છે . ન્યાય માં વિલંબ થવો તે ન્યાય નો ઇન્કાર બરાબર ગણાય . મહીનાઓ અને વરસો પસાર થઇજવા છંતા ન્યાયવાંછુઓ ને ન્યાય મળે ત્યારે તેમની વેદના નો કોઇ પાર રહેતો નથી . કયારેક તો ન્યાય ની આશા માં ભોગ બનેલા [ . . . ] ' ' તૂને મુઝે ઇંડિયા સે આને હી ક્યોં દિયા થા તૂ એક બાર કહતા , મૈં રુક જાતી ' ' બહુ અઘરૂં કામ જણાય છે ગુજરાતી વાંચકો તો આટલી તસ્દી લે કે કેમ ? પણ કલા આખરે કલા છે ઝળકવાની તો ખરી . કોણે ગાયુ છે ગીત ? મધુર કંઠ સ્વર . . વાહ રે વાહ ! . . જે ડોક્ટર ચકાસણી કરતા હતાં તેનું કહેવું હતું કે માણસનું શરીર ૧૫ મિનીટ કરતા વધુ સમય કશું પહેર્યા વગર શૂન્ય ડીગ્રી સેલ્સિયસ તાપમાને રહી ના શકે . શરીર જેમ ઠંડુ પડતું જાય તેમ હૃદયના ધબકારા વધતા જાય અને છેવટે સ્ટ્રોક આવે . ધ્રુવ પ્રદેશમાં જતા કે વિન્ટર ઓલીમ્પીક્ના એથ્લેટ યોગ્ય તાલીમને કારણે વધુ સમય સુધી રહી શકે છે , પરંતુ કલાકથી વધુ બર્ફિલા વાતાવરણમાં રહેવું સાચે સુપરમેનનું કામ છે ! કાર્યક્રમમાં જે વ્યક્તિ પર પ્રયોગ થયો હતો તેનું કહેવું હતું કે તે વર્ષોથી યોગની સાધના કરે છે અને ઉડ્ડિયાન બન્ધ કર્યા બાદ તે હૃદય પર ધ્યાન કેન્દ્રિત કરે છે . ધ્યાન બાદ ગમે તેટલી ઠંડી પડે તો પણ તેનું હૃદય શરીરને સામાન્ય સ્થિતિમાં રાખી શકે છે . આમ , યોગની મદદથી તે શરીરને કેળવી શક્યો છે અને સુપરમેન જેવી કાબેલિયત બતાવી શક્યો છે . ઇસ સમય ઇનકા કામ દુહને કા હૈ . . . . સો ઉસકે આગે કુછ નહીં ! માળામાં ફરક્યું વેરાન ! દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન , પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન ! ખોળો વાળીને હજી રમતાં ' તાં કાલ અહીં સૈયરના દાવ નતા ઉતર્યા ; સૈયરના પકડીને હાથ ફર્યા ફેર - ફેર - ફેર હજી એય ' તા ઉતર્યા ; આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન ! દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન . આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં , પોઢેલાં હાલરડાં જાગ્યાં ; કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને ભૂલી જવાના વેણ માગ્યાં ! પછી હૈયામાં , કાજળમાં , સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન ! પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન ! - માધવ રામાનુજ એક એવું ઘર મળે . . . . . એક એવું ઘર મળે વિશ્ર્વમાં , જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું . એક એવું આંગણું કે જયાં મને ; કોઈ પણ કારણ વગર શૈશવ મળે ! એક બસ એક મળે એવું નગર ; ગમે ત્યારે અજાણ્યો થઈ શકું ; ' કેમ છો ? ' એવું ના ક્હેવું પડે ; સાથ એવો પંથમાં ભવભવ મળે ! એવી હોય મહેફિલ જ્યાં મને , કોઈ બોલાવે નહિ ને જઈ શકું ! એક ટહુકામાં રૂંવે રૂંવે , પાનખરનાં આગમનનો રવ મળે ! તો તે ના રંજ કૈં મનમાં રહે - અહીંથી ઊભો થાઉં ને મ્રુત્યું મળે - માધવ રામાનુજ પાસપાસે તોયે . . . . . . . . . પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ ! જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ . રાતદીનો સથવાર તે સામે મળવાનું તો કોઇ દહાડો સુખ મળતું નથી , આવકારાનું વન અડાબીડ , બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી ; આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ ! ઝાડથી ખરે પાંદડું એમાંય કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ? આપણી વચ્ચે ' આવજો ' ની કોઇ ભીંત હશે , કે યાદ જેવું કોઇ બારણું હશે ? પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ ! જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ . - માધવ રામાનુજ નથી થાવું કોઈને બોજારૂપ , કરે નિર્ણય એવો , 7 . ઘી - તેલ - ગોળ અને ખાંડ ચાર વસ્તુ કોઈપણ ખોરાકની કેલરી વધારી શકવા સક્ષમ છે . નાના બાળકો શરુઆતી દિવસો માં જ્યારે ઓછો ખોરાક લે ત્યારે જરુરી છે કે જેટલો પણ ખોરાક લે તે ખૂબ કેલરીક્ષમ હોય . માટે તમે દરેક ખોરાકમાં જ્યાં જે ભળે તે ઉપરની ચાર વસ્તુમાંથી ( ઘી - તેલ - ગોળ અને ખાંડ ) નાખી શકો છો . દા . . ખિચડીમાં ઘી નાખવુ કે રોટલીનો ઘી - ગોળ વાળો લાડવો બનાવવો . . થોડાં દિવસો પહેલાં પોતાના નવા લોંચ કરેલા આઇપેડ - નું જાદુગરીકરણ દ્વારા ડેમો બતાવવો કાંઈ હાથનો ખેલ નથી ( કે પછી હાથીનો ખેલ કહી શકાય ? ! ? ! ? ! ) . જુની અમાનત એક એવી છે , જે મુકાતી નથી , આજે મુસ્લિમો કેટલાય હિંદુ સમાજ ટ્રસ્ટથી ચાલતી હોસ્પિટલ અને દવાખાનાનો રાહત દરે લાભ લે છે . પરંતુ મુસ્લિમ સમાજ આવી ધાર્મિક સંસ્થાઓને ફાળો આપતો નથી , પરંતુ ઝકાત / લીલ્લાહના નામે દારૂલ ઉલુમમાં મોટી રકમો પહોંચી જાય છે . દા . . વડોદરામાં શ્રી વલ્લભ હોસ્પિટલ , વસંતદેવી હોસ્પિટલ શ્રી નરહરી હોસ્પિટલ જેવી સંસ્થાઓ ધાર્મિક ટ્રસ્ટ તથા દાતાઓથી ચાલે છે . કોઇ કોઇ ઠેકાણે મુસ્લિમ મહોલ્લામાં નાનાં દવાખાનાંપ્રાથમિક સારવાર માટે ચાલે છે . પરંતુ તેમને ફંડની મુશ્કેલીઓ નડે છે , ધર્મના નામે પુણ્ય કમાવવા લોકો લાખો અને કરોડો રૂપિયા દાન રૂપે ધાર્મિક સંસ્થામસ્જિમદ્રેસામાં આપે છે . પરંતુ ખરેખર સામાજિક બદી દૂર કરવા સમાજના લોકોની ઉણતિરોજીરોટી આરોગ્ય માટે દવાખાનાંબાલમંદિરશાળા ચલાવતી સંસ્થાઓને દાન કે ફંડ લેવામાં તકલીફો પડે છે , તેથી દારૂલ ઉલુમ જેવી સંસ્થાઓએ શહેરમાંગામડાઓમાં ચાલતી સામાજિક સંસ્થાઓને નાતજાત જોયા વગર મદદ કરવી જોઇએ . રવિવારના દિવ્ય - ભાસ્કરમાં ગઝલ અને એના વિશે સુરેશ દલાલનું વિવેચન વાંચ્યા . સુંદર ગઝલ અને એવો સરસ રસાસ્વાદ . હવે પાર્કિંગમાંના ગેરકાયદે બાંધકામ સામે એસ . જી . રોડ પર અમ્યુકોની ઝુંબેશ રચના કો સાઝા કરને કા આભાર . ઇસ બ્લૉગ પર કાફી અંતરાલ પર રહી હૈં આપકી પોસ્ટ્સ ! જાવા લિપી એમની રહી ગોપનીય હરદમ સર્ફમાંપણ કયાં ના કદી પકડાય છે સનમ . ભુખ્યા ને ભગાડતા ને ફાંદાંળા ને ફાસરા ફુલડા ને તોડતા ને પથ્થર ને ચડાવતા ઝુંપડા ને ઉજાડતા ને મંદિર ને ઉઠાવતા ખિજડા ને કાપતા ને ભુત ને ભગાડતા અજગર ને પાળતા ને ગાય ને આરોગતા જીવતા ને આલોચતા ને મરતા ને વખાણતા આકાશ મા ઉડતા ને ધરતી પર થુંકતા નેતા પાસે નમતા ને ફકીર ને ફટકારતા ભણેલા ભાગ પાડતા ને અભણ આંનદ કરતા રાત્રે ઉજાગરા ને દિવસે નસકોરા દર્શન ટીવીચરણ ને મંદિર માં ધક્કામરણ શ્ર્ધ્ધા દામ ની ને ચર્ચા રામ ની ' ગીતા ' નું પુજન ને છાપા નુ સુમિરન વાતો મા પુછે કંઇ નાત ને જાણે પોતાની જાત સિફારિશપત્રિકા થી નોકરી ને જનમપત્રિકા થી છોકરી ધર્મગુરુ વોટ માગતા ને નેતા ઉપદેશ કરતા રતન તાતા સાથે મોટાભાગના પ્રવાસમાં તેમનો કૂતરો હોય છે . જો તાતા ગ્રુપના ચેરમેન હોત તો તેઓ આર્િકટેક્ટ બન્યા હોત . . . . સદગુરુ તારણહાર ' હરિ ગુરુ ! તમે મારા તારણહાર ' આજ મારી રાંકુંની અરજું રે ( ડુંગરપૂરી ) અજ્ઞાનને દુર કરો , સદ્જ્ઞાનને સ્થાપી દો . . ગુરૂદેવ 74 દુશ્મનોની સત્તામાંથી બચાવશે . તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ . મોહિની , " અક્ષય , તમારી વાત સાચી છે . બાળકોને આપણે બાળપણમાં પોતીકાં બનાવ્યાં હોત તો અત્યારે તેમની હુંફમાં આપણી જીન્દગી કેટલી ભરીભરી અને સુમધુર લાગતી હોત ! " * અબ્રાહમ લિંકન , " મેં જીવનમાં જે કાંઈ મેળવ્યું છેતે , મારી દેવદૂત સમાન માતાને પ્રતાપે પ્રાપ્ત કર્યું છે . જે વ્યક્તિ પાસે , ઈશ્વરમાં અનન્ય આસ્થા ધરાવતી , પ્રેમાળ માતા હોય , તેણે પોતાની જાતને ક્યારેય દરિદ્ર માનવી જોઈએ . " બાવો કોણ તે સમજી ગયાને ? બાવાની જોડે બધો વ્યવહાર રાખવાની જરૂર નથીને ! એટલા માટે નિકાલ કરી નાખો , નહીં તો પાછો દાવો માંડે . આપણે અહીં રહેવું પડે મહિના સુધી . કોર્ટમાં પાછાં વકીલ ખોળવા પડે . એના કરતાં તો આપણે હંઅ ખસી જા , બા . સમભાવે નિકાલ ! જવાબમાં કોયલ જેવા મધુર સ્વરે શેટઃઆણી બોલ્યાં , " વેવાણ ! તમે અમને ઓળખ્યાં શું ? તમે બ્રાહ્મણ અને અમે વાણિયા ! અમારે તો નરસિંહ મહેતાની ભારે ઓથ છે . એમનું ધન લઇને વેપાર ચલાવીએ છીએ . " પછી જરા હસીને એમણે કહ્યું , " મહેતાજીએ જેટ્લાં વસ્ત્રો લખાવ્યાં હતાં બધાં લાવ્યાં છીએ . અમે તો અહીં મોસાળું કરવા આવ્યાં છીએ , વેવાણ ! " જયશ્રીબહેન , તમારો ટહુકો ગુજરાતમાં ઘર ઘર પહોંચે એવી શુભકામના . ગીત કાવ્યના રસિકોને તમે ઘર બેઠે તરબોળ કરી રહ્યા છો . - રામ ઠક્કર મળી જન કરે સહુ શોક રે , કહે તજયું ઉદ્ધવે લોક રે ૩૩ શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની ગઝલો જ્યારે પ્રથમ વખત અક્ષરનાદ માટે મળી ત્યારે એમ થયું કે સાહેબ કોઈક પ્રસ્થાપિત ગઝલકાર હશે , અને તેમના સંગ્રહ સુધી આપણા હાથ પહોંચી શક્યા નહીં હોય . પરંતુ તે પછી ખબર પડી કે તેમની ગઝલો હજુ સુધી ક્યાંય પ્રસિદ્ધ નથી થઈ , ત્યારે એક સુઘડ , અર્થસભર અને છતાંય સિદ્ધહસ્ત લાગે તેવી રચાયેલી ગઝલોના એક સર્જકને રજૂ કર્યાનો આનંદ થયો . અક્ષરનાદ પર પહેલા પણ તેમની ગઝલો રજૂ થતી રહી છે . પણ અક્ષરપર્વમાં તેમની ઉપસ્થિતિ એક અનોખો પ્રસંગ ઉભો કરી ગઈ છે . તા . ૨૦ મે ના રોજ તેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા . તેમની પ્રેમભરી ગઝલોને એક નવું પ્રેરકબળ મળે , તથા તેમના બંનેના જીવનમાં પ્રેમ , આનંદ તથા ઉલ્લાસની છોળો ઉડે તેવી શુભેચ્છાઓ સાથે અક્ષરનાદના સર્વે વાચકો તરફથી બંનેને સહજીવનની અનેક શુભેચ્છાઓ . અનેક સીમાડાઓને અવગણીને અક્ષરપર્વને તેમની ગઝલરચનાઓથી શોભાવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર . શ્રી રીટાબેન એસ . પટેલ ; એટલાન્ટા ( યુ . એસ . . ) થી લખે છે : તેમની 10 વર્ષની નોકરી બાદ અચાનક લે - ઓફના સમાચાર અપાયા . એક મહિનાની મુદત મળી . સમાચાર ખૂબ આઘાતજનક હતા કારણ કે થોડા વખત પૂર્વે તેમના કામની સારી ગણના કરવામાં આવી હતી . નિરાશાની કળ વળતાં તેમણે પૂ . બાપાનું સ્મરણ કર્યું અને તેમને લાયક , અનુકૂળ બધા બેનિફીટ સહિત બીજી જગ્યાએ કાયમી જોબ મળી રહે તે માટે પરયો માન્યો . . . સાથે સતત ચાર મહિના પ્રયત્નો કર્યા પણ મનપસંદ જોબ મળી . દિન પ્રતિદિન હતાશા વધતી ગઈ . આવા સમયે પૂ . બાપાએ તેમને પ્રેરણા કરી - માર્ગદર્શન સૂઝાડ્યું . . . ને તેમણે તેમના પૂર્વના એક મેનેજરનો સંપર્ક સાધ્યો . અતિ આશ્્્ચર્ય ! તે દિવસે વાતચીત થઈ અને બીજા અઠવાડિયાથી જોબ મળી ગઈ . કશા ઈન્ટરવ્યૂ કે મથામણ વગર પૂ . બાપાના પરચાના પ્રભાવથી તેમને જોબ મળી . સમયાંતર કાયમી જોબ મળશે તેવી તેમની શ્રદ્ધા અટલ છે . અમારા એક સંબંધી શાળામાં લાઈબ્રેરીઅન છે . એક દિવસ વાતો - વાતોમાં મેં એમને પૂછ્યું , તમારું પ્રિય પુસ્તક કયું ? જવાબ આંચકાજનક અને આત્મહત્યા પ્રેરે તેવો હતો . શું હતો ? " મને તો વાંચવાનો જરાય શોખ નથી . " Give me gun please ! બધાઈ ! સમીર લાલ જી કો ભી ઔર આપ કો ભી અચ્છી પોસ્ટ લિખને કે લિયે ફોટૂ ભી ક્યા બનાયા હૈ સંજય જી ને કી બસ દેખતે હી રહ જાયેં rajsamand ´ s last blog . . કિતાબેં પઢના એક અચ્છી આદત શાકભાજી અને ફળોમાં થયેલા અસહ્ય ભાવવધારાને કારણે મધ્યમ વર્ગના ૫૫ ટકા કુટુંબોએ બંને ચીજોની ખરીદીનાં બજેટમાં ફેરફાર કરવાની ફરજ પડી છે . ફળ અને શાકભાજીના ભાવવધારાની સૌથી વધારે અસર થઈ હોય એવાં શહેરોમાં અમદાવાદ ત્રીજા ક્રમે આવે છે . ફળ શાકભાજીના ભાવવધારાની અસર સૌથી વધારે દિલ્હીમાં થી છે , ત્યારબાદ મુંબઈ , અમદાવાદ , કોલકાતા , ચેન્નાઈ , હૈદરાબાદ અને પૂનાનો આવે છે . મગર વકીલ દિનેશરાય કોટા વાલે ને ઉનકે પ્રસ્તાવ કો યહ કહતે હુએ અસ્વીકાર કર દિયા કિ ઉનકે મામા - શકુનિ કે સાથ બડે ઘનિષ્ટ સમ્બન્ધ હૈ , અતઃ વે શિવકુમાર કે સાથ ન્યાય નહીં કર પાએંગે . ક્યા બાત કરતે હૈં હમને તો સુના હૈ કિ વકીલ કિસી મામે કે ભાંજે નહીં હોતે , ઉન્હેં તો તગડી ફીસ મિલે તો મામે કે ભી સામે ખડે હો જાયેંગે આજના એટલે કે તા . ૦૩ / ૦૪ / ૨૦૧૦ ના ગુજરાત સમાચાર માં એક સમાચાર વાંચવા મળ્યા કે સંતો ની ચૂંટણી થઈ ! ! ! પહેલા તો પ્રશ્ન થાય કે ચૂંટણી ક્યારે કરવી પડે ? મારી જાણ મુજબ જ્યારે કોઈ બે કે બે થી વધારે પક્ષો વચ્ચે એક સહમતી ના સધાય ત્યારે ચૂંટણી કરવી પડે . જે આપણા રાજકારણમાં સહજ વાત છે , પરંતુ સવાલ અહિયા છે કે સંતો માં ચૂંટ્ણી કરવી પડે એક ધાર્મિક દ્રષ્ટીએ સહજ નથી લાગતૂં , કારણ કે આજ સંતો આપણને સંપી ને રહેવાનો ઉપદેશ આપતા હોય છે , અને આપણા ભક્તો પાછા રસ પૂર્વક સાંભળતા પણ હોય છે . સાધુ બનવા માટે સંસાર ની તમામ મોહમાયા મૂકવી પડે છે જે આપણા હિન્દૂ સમાજ ની પ્રથમ શરત છે . જ્યારે અહિયાતો " વહિવટ " માટે ચૂટણી કરવી પડે . ( વહિવટ સંસાર ની મોહમાયામાં નહી આવતો હોય ? ) જે સાધુ ત્યાગી શકતા નથી તો તેને સાધૂ કઈ રીતે ગણવા ? અને ખરેખર જે ભક્તિ કરવા માટેજ સાધુ બન્યા છે તો તેને આવા વહિવટ કરવાની ક્યાં જરૂર છે ? અહિયા તો એવુ લાગે છે કે માત્ર દેખાવ ખાતર ભગવા લૂગડા પહેર્યા હોય પણ સંસાર ની મોહમાયા હજી મુકી શક્યા નથી . ભલે બીજા બઘા એને ખોટો કહે તોપણ એને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનું શીખવજે . સજ્જ્ન સાથે સજ્જ્ન અને દુર્જન સામે અણમન રહેતાં શીખવજે . સૌનું ભલે સાંભળે , પણ જે સાંભળ્યું હોય તે સ્વીકારતાં એને આવડવું જોઈએ . આજે સોમવાર ૧૧ - ૦૨ - ૨૦૦૮ , મહા સુદ અને વસંત પંચમી . 2007 માં રાની મુર્ખજીની સાથે ઝિન્ટાએ કોન બનેગા કરોડપતિ માં જીતેલી રૂા . 2 , 50 , 000 ની રકમ , હિમાચલ પ્રદેશમાં શિમલા રેડ ક્રોસ સોસાયટીને દાનમાં આપી હતી . [ ૮૨ ] જાન્યુઆરીમાં ઝિન્ટાએ હરિયાણાના હિસરની મુલાકાત લીધી હતી જયાં તેણીએ લશ્કરના જવાનનું પ્રાત્સાહન વધારવા અર્થે એક આખો દિવસ લશકર તાલીમ કેન્દ્રમાં વિતાવ્યો હતો . મુલાકાતનું આયોજન એનડીટીવીના એક કાર્યક્રમ જય જવાન માટે કરવામાં આવેલ હતું , જેમાં અભિનેતાઓ અને મનોરંજન કરનારાઓ ભારતીય લશ્કરની મુલાકાત લે છે . તેણી ત્યાં હતી ત્યારે , શારીરિક અસક્ષમ બાળકોની ખાસ નિશાળ જે લશ્કર દ્વારા ચલાવવામાં આવે છે , તેની પણ મુલાકાત લીધી હતી . [ ૮૩ ] ઓગસ્ટમાં મુંબઈ સ્થિત કલાકાર ગુરુચરણ સિંહની સાથે મળીને , બિન સરકારી સંસ્થા ખુશી માટે રસ્તાના બાળકોના હિત માટે ચિત્રકામ કર્યું હતું . [ ૮૪ ] ડિસેમ્બરમાં તેણીએ યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઈમ ( UNODC ) ના ભારતમાં માનવ વ્યાપારને કાબુમાં લાવવાના પ્રયત્નમાં જોડાઇ હતી . ગુના માટે જાગૃતતા લાવવા , અને જે લોકોને ગુનામાંથી બચાવવામાં આવ્યા છે તેઓની સુરક્ષા અને પુન : સ્થાપના માટેની જરૂરીયાત અને કૃત્ય કરનારાઓને સજા કરાવવા અંગે તેણીએ પ્રવચન આપ્યું હતું . [ ૮૫ ] ભારતની ઊભરતી અર્થવ્યવસ્થા પર દુનિયાના વિકસિત દેશોની નજર છે . ભીતર મહેરામણ હિલોળા લે છે . આપણે કિનારે બેસીને શું પામશું ' ગુજરાત સમાચાર ' સાથેની ખાસ મુલાકાતમાં સૌથી પહેલાં જસ્ટિસ લાહોતીએ ' ગુજરાત સમાચાર ' ના પ્રકાશન ' ઝગમગ ' ને યાદ કરતાં કહ્યું હતું કે ' પચાસેક વર્ષ પહેલાં હું ' ઝગમગ ' વાંચીને ગુજરાતી ભાષા શીખ્યો હતો . હજુ પણ હું ગુજરાતી સમજી અને થોડુંઘણું બોલી શકું છું . ' વાહ આપકે સાથ એક બાર ફિર આનંદ ભવન ઘૂમને કા મૌક઼ા મિલા . ધન્યવાદ . શર્વરીની સુખની ક્ષણ હતી - કે જિંદગી જીવવી હોય તો આજમાં રહીને જીવવી જોઇએ . આજ એટલે - હમણાં વહેતી દરેકે દરેક ક્ષણ - ગઈકાલ અને આવતીકાલની વચ્ચે - જે હાથમાં છે તે આજમાં જીવવું જોઇએ - તેથી તો તે નિલયની જેમ હતાશ કે નિરાશ થતી નહીં . ગઈકાલે તે દુ : ખી હતી પરંતુ તે આજમાં દુ : ખનું પોટલું લઈને આવતી નહીં . આજ આજ છે . તેને કાલ સાથે શું સંબંધ . આપ આમ આપની કલમ દ્વારા અમને બધાને પ્રેરણા આપતા રહો અભ્યર્થના . . ! પતા યૂં તો બતા દેતે હો સબકો લા - મકાં અપના તાજ્જુબ હૈ મગર રહતે હો તુમ ટૂટે હુએ દિલ મેં તુમ એક ગોરખધંધા હો તુમ એક ગોરખધંધા હો " પછી ઈસુએ પેલા અમલદારને કહ્યું , ' જા ભાઈ , તારી શ્રદ્ધા ફળો . ' અને તે ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો . " ( માથ્થી , , , ૧૦ , ૧૩ ) . માથ્થીના ઉપરોક્ત અહેવાલ સાથે લૂકના નીચેના વર્ણનની સરખામણી કરો . લૂક લખે છે : અત્યારે મોટા ભાગે એવી સ્થિતિ છે કે પહેલાં અખબાર તૈયાર થાય છે અને પછી સમાચાર તેની વેબસાઇટ પર પહોંચે છે . પરંતુ પહેલાં વેબસાઇટ પર સમાચાર મૂકાય અને પછી અખબાર માટેની કામગીરી થાય દિવસો પણ આવી પહોંચ્યા છે . ગૂગલે વાત ધ્યાનમાં રાખીને એવી ન્યૂઝ સર્વિસ તૈયાર કરી છે જેમાં ગૂગલનાં કોમ્પ્યૂટર્સ સતત દુનિયાભરની ન્યૂઝ સાઇટ્સ પર મૂકાતા સમાચાર પર નજર નાખતાં રહે છે અને એની લિંક , વિષય અને ન્યૂઝ અનુસાર ગ્રુપ કરીને ગૂગલ ન્યૂઝના પેજ પર મૂકતાં રહે છે . મોરબીમાં બંધ પડેલા બાલ મંદિરમાં અડ્ડો જમાવતા દારૃડીયા અને જુગારીઓ ગૌશાળાને અડીને આવેલી ઇમારતમાં યાત્રિકો માટે નિવાસની સગવડ છે . નિવાસ સ્થાનમાં યાત્રાળુને આવશ્યક પાગરણ - પથારી આદિની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે યાત્રિક નિવાસની બાજમાં આવેલી ઇમારત ઉપર સભાગૃહ તેમજ આચાર્યશ્રીના નિવાસની વ્યવસ્થા કરેલી છે . આશ્રમના સંતાદિ મહાત્માઓના નિવાસ માટે તેમજ ભજનભાવ માટે મેડીબંધ મકાનોની હારમાળા છે . આમ સંત - મહંતથી માંડીને સામાન્ય યાત્રિક સુધીના દર્શનાર્થી માટે અહીં સંપૂર્ણ સગવડ ઉપલબ્ધ છે . બેશક , આપણા રસુલે અકરમ ( . . . ) ની ઉમ્મત બાબતમાં સૌથી વધુ ખુશનસીબ છે જેને નબીની તાલીમ પ્રાપ્ત થઇ જે નબીઓમાં સર્વશ્રેષ્ઠ અને ગૌરવ ધરાવતા હતા . પરંતુ રસુલોમાંના શ્રેષ્ઠ રસુલ એક મોકા ઉપર " અના મેનલ હુસૈનનો અવાજ બુલંદ કરતા જણાયા . હુસૈન ( . . ) માત્ર રસુલના નવાસા નહિં બલ્કે આદમ ( . . ) ના વારિસ છે , નુહ ( . . ) ના વારિસ છે , મુસા ( . . ) ના વારિસ છે , ઇસા ( . . ) ના પણ વારિસ છે અને તમામ નબીઓ અને વસીઓ ( . . ) ના વારસદાર છે . એટલું નહિં અલીએ મુરતુઝા ( . . ) ખદીજતુલ કુબરા ( . . ) અને ફાતેમા ઝેહરા ( . . ) ના પણ વારસદાર છે . આજે લેખમાં આપણે હુસૈને મઝલુમ ( . . ) ના થોડા બોધવચનોથી લાભ ઉઠાવીશું . સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોધ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે ? બાવળનાં જાળાંમાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિઓની ગોહરમાં ગરજે ઊગમણો આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે ! વાડામાંવાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપે ઝાડ તણાં પાંદડલાં કાંપે પહાડોના પથ્થર પણ કાંપે સરિતાઓનાં જળ પણ કાંપે સૂતાં ને જાગંતાં કાંપે જડ ને ચેતન સૌએ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે ! વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે આંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે જડબાં ફાડે ! ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે ! જમરાજાનું દ્વાર ઉઘાડે ! પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! બરછી સરખા દાંત બતાવે લસ ! લસ ! કરતી જીભ ઝુલાવે . બહાદુર ઊઠે ! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડ્ગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ઘર ઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઇ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે જાણે આભ મિનારા ઊઠે ઊભો રે ' જે ! ત્રાડ પડી કે ઊભો રે ' જે ! ગીરના કુત્તા ઊભો રે ' જે ! કાયર દુત્તા ઊભો રે ' જે ! પેટભરા ! તું ઊભો રે ' જે ! ભૂખમરા ! તું ઊભો રે ' જે ! ચોર - લૂંટારા ઊભો રે ' જે ગા - ગોઝારા ઊભો રે ' જે ! ચારણ - કન્યા ! ચૌદ વરસની ચારણ - કન્યા ચૂંદડિયાળી ચારણ - કન્યા શ્વેતસુંવાળી ચારણ - કન્યા બાળી ભોળી ચારણ - કન્યા લાલ હીંગોળી ચારણ - કન્યા ઝાડ ચડંતી ચારણ - કન્યા પહાડ ઘુમંતી ચારણ - કન્યા જોબનવંતી ચારણ - કન્યા આગ - ઝરંતી ચારણ - કન્યા નેસ - નિવાસી ચારણ - કન્યા જગદમ્બા - શી ચારણ - કન્યા ડાંગ ઊઠાવે ચારણ - કન્યા ત્રાડ ગજાવે ચારણ - કન્યા હાથ હિલોળી ચારણ - કન્યા પાછળ દોડી ચારણ - કન્યા ભયથી ભાગ્યો ! સિંહણ , તારો ભડવીર ભાગ્યો રણમેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો નર થઇ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો ! - ઝવેરચંદ મેઘાણી અભિનેત્રી ઓલિવિયા વિલ્ડેના ૧૦ વર્ષ સુધીના લગ્નજીવનનો અંત આવી ગયો છે . ઇટાલીયન પ્રિન્સ ટાઉ રુસ પોલી સાથે તેના લગ્ન થયા હતા . વર્ષની શરૃઆતમાં છૂટાછેડા થઈ ગયા બાદ તે હવે સિંગલ બનેલી છે . લગ્નમાં ભંગાણ પડી ગયા બાદ તે વધુ કુશળ અભિનેત્રી તરીકે ઊભરીને બહાર આવી રહી છે . મીરાંબાઈએ જે આનંદરસનું પાન કર્યુ , જેને માટે સામાજિક મર્યાદાઓ તોડી અને ઝેરનો પ્યાલો ગટગટાવ્યો એને કોણ પોતાના અંતરમાં પ્રકારે અનુભવી શકે ? મીરાંબાઈની જેમ પ્રેમની વેલ રો૫વી અને આનંદફળ પ્રાપ્ત કરવું દરેકને માટે સહેલું નથી - સહજ નથી . કોઈને માટે મિલનમાં આનંદ છે તો કોઈને વિરહમાં આનંદ . કબીરજી વિરહસુખની અભિવ્યકિત કરતાં કહે છે - જવાનું હોય ખાલીહાથ લઈ , અંતે તો , મબલખ વેતરણનો અર્થ શું કરવો ? " સવારે વાગ્યે ! _ પવારને બોલાવું માથુર સાહેબ ? " શુભ સંકલ્પની જ્યોતી , ભાઈબીજની રે ખુશી હૈયાને હરખે હીંચોળી , પૂરીએ રુડી રંગોળી ફટાકડાએ દે જો નવરંગોથી દિવાળી ઉજાળી ને વધાવીએ નવ વર્ષને વેરઝેર ડુબોડી કે આજ મીઠી લાગે મારી રુપલી દિવાળી કોઈના બ્લૉગની મુલાકાત લઈએ ત્યારે આપણને સ્પૅમાવતાર ઘોષિત કરે ત્યાં સુધી આપણે જાતે શા માટે સ્પૅમ બની જવું ? કે આભડછેટમાં માનવું ? તણખા ભલે ઝરે . અરણીની ડાળીઓ ઘસાઈ ત્યારે અગ્નિ પ્રગટ્યો . દ્વન્દ્વ જીવનને આગળ લઈ જાય છે ; મગજને ખોલે છે . વાંચવાનું ચાલુ રાખવું , મતભેદો ચાલુ રાખવા . અને રોજ દ્વન્દ્વ માટે લલકાર કરવો . જાનહાનિ કે માનહાનિ વિનાનું દ્વન્દ્વ છે , એટલે ચિંતા કરવી . બસ , આટલું કહીશ . હીરા માણેકના મુકુટ જડેલા , મોરપીંછ પાગ મારી રહી ગઇ ગોકુળમાં તું અમાસી રાતમાં શોધી શકે શોધવાની રીત શું અટવાય ? જીવન હો તો હો એવું ! બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું , શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું ; ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! . અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા ; મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા ; મુક્ત થઇને મુક્ત કરે જીવન મધુ જેવું ! પીડે ના કોઇને દુભવે , મંગલમય તે હો ; સત્ય ન્યાય ને નીતિ છોડે , આલિંગે સૌ કો ; તરુવરસમ એની છાયામાં ગમે પડી રે ' વું . . . ( શ્રી યોગેશ્વરજી ના કાવ્યસંગ્રહ ' પ્રસાદ ' માંથી ) [ ગીતમાં મુખ્ય ઉદ્દેશ સ્ત્રીનાં અંગોને ઉપમાઓ દેવાનો છે . ] - જો ધરા , ૨૨ માર્ચે આપણા લગ્નના દશ વષઁ પૂરા થશે . તું આવીને આવી , આપણે ફકત એક વાર ફરવા ગયા છીએ , મનાલી . ત્યાં પણ મારી તબિયત બગડેલી ને આપણે અડધો પ્રવાસ પડતો મૂકી પાછા આવી જવું પડેલું ગોવા કે મહાબળેશ્વર તું કહે ત્યાં જઈ આવીએ જો તું તૈયાર થાય તો રેટરિકના વિશાળ કાર્યને સ્પષ્ટ કરવું મુશ્કેલ છે ; જોકે , રાજકીય પ્રવચનો ઘણી રીતે અસ્તિત્વ ધરાવે છે , જે ચોક્કસ તરકીબોના અભ્યાસ અને થિયોરાઇઝીંગ કરવા માટેનું સંક્ષિપ્ત ઉદાહરણ છે . [ ૧૫ ] . અદાલતો તરફ ઘ્યાન રાખતા . ત્યાંથી ઘણું મળ્યું છે . ત્યાં જિંદગી કાઢી છે . ત્યાંનો પહેલો દાયકો સૌથી સારો હતો . અદાલત સૌથી લીબરલ હતી . પછી આંદોલનોના પ્રશ્ને અદાલતમાં જવામાં નુકસાન થયું કે આંદોલન થાય - કોર્ટમાં દોડી જઇએ - કોર્ટમાં કેસ ઝોલાં ખાય ને આંદોલન અટકી પડે . છેલ્લા દસ વર્ષમાં જેટલું ગરીબવિરોધી કામ સરકાર નથી કરી શકે એટલું અદાલતોએ કર્યું છે . દેશનું બંધારણ ગ્લોબલાઇઝેશનને અનુરૂપ બનાવવાનું કામ થઇ રહ્યું છે . સપ્તાહ અગાઉ ઠંડીના અનુભવ પછી મુંબઈમાં હવે વધતી જતી ગરમી કપ ખાંડ / કપ કાજુ નો અધકચરો ભૂકો / કપ અખરોટ નો અધકચરો ભૂકો / કપ બદામ નો અધકચરો ભૂકો / કપ પીસ્તા નો અધકચરો ભૂકો / ટી . સ્પૂન કેસર ના રેસા ( સાહેબા ! શી રીતે સંતાડું તને ) - ખલીલ ધનતેજવી તારી ને મારી ચર્ચા - ખલીલ ધનતેજવી ધંધા રોજગારની મંદીમાંહે અમે છોને પડી ગયા માંદા તૂટેલાં શમણાંના ના જડે સાંધા એના અમને તો વાંધા ' મમ્મીને દુ : થાય તો જીદ કરીને આવતી . ' સમસ્યામાંથી બહાર નીકળવા એક પછી એક સાત દિવાન બદલવામાં આવ્યાં , પણ કોઈ જયપુરને સંકટમાંથી બહાર કાઢી શક્યું નહીં આટલા બધા દિવાનની નિમણૂંક પાછળ લોકોએ રસકપૂરનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી . આપણા જીવનમા આપણને ખરેખર શેની શોધ રહે છે ? આપણે શુ મેળવવા ઇચ્છીયે છીએ અને તેને મેળવવા માટે કેટલા અને કેવા પ્રયત્નો કરીએ છીએ ? માનવી જીવનના દરેક તબક્કે , દરેક વિષયમા , દરેક સબંધોમા પુર્ણતા ઝંખે છે . તે જીવનમા આનંદ , સંતોષકારક સંબંધો , મનમા રહેલ વિચારોની સ્પષ્ટ રજુઆત કરવાની ઇચ્છા ધરાવે છે . તે તંદુરસ્તી , સુંદરતા , સમૃદ્ધધી , આંતરીક શાંતી , અને સંવાદીતા વગેરે મેળવવા જીવનભર દોડયા કરે છે અને દોડ આવષ્યક છે કારણકે આપણા જીવનમા દરેક બાબતો ખરેખર ઈચ્છનીય છે . વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે પકડી લે કેડી મારા ગામની . . તને નજરું લાગી છે મારા નામની ! કરાંચી , તા . ૧૨ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં સ્પોટ ફિક્સિંગ , અયોગ્ય વર્તણૂંક અને બોલ ટેમ્પરિંગ સહિતના અનેક વિવાદો સર્જવા માટે પહેલાથી જાણીતું છે . આવા વિવાદો સર્જવાની પાક . ક્રિકેટરોની મનોવૃતિ કદાચ ઘરઆંગણાના ક્રિકેટમાંથી શીખવવામાં આવે છે . પાકિસ્તાનમાં ચાલી રહેલી કાયદે આઝમ ટુર્નામેન્ટમાં ઓપનર ઈમરાન નઝીરને ગેરવર્તણૂંક બદલ મેચ રેફરીએ પ્રતિબંધ ફરમાવ્યો છે . ઈમરાન નઝીર રાવલપિંડીની એક સ્થાનિક મેચમાં મેચ રેફરી « વીણેલા મોતી ( ગદ્યખંડો ) - સંકલિત | લેજે વિસામો - વેણીભાઈ પુરોહિત » ગોવાની તરફ તો ઉલ્લાસ માતો હતો . જગદંબાએ પાંચા અન રુપલીને સમયસર પ્રેરણા આપી હતી . મા તેમની સાથે હતી . કાળભૈરવ દુશ્મન પર કોપાયમાન હતો . બધા એકબીજાને તાલી દઈ નાચવા અને કુદવા માંડ્યા . બધાએ ગોવા અને પાંચાને ઉંચકી લીધા અને તેડીને નેસ તરફ લઈ ગયા . સ્ત્રીઓ અને બાળકોએ એમના વીજેતા બનેલા ભડવીરોને પોંખી લીધા . રોતે હુએ આતે હૈ સબ હસતા હુઆ જો જાયેગા * * જરૂર હોય ત્યારે લાઇટ , પંખા , એસી , કમ્પ્યુટર જેવાં ઉપકરણો બંધ કરી દો . શાઈની આહુર્જા પર લાગેલું ગ્રહણ દૂર થતું નથી દાદાશ્રી : તું રોજ નહાવા માટે ધ્યાન કરે છે ? કે તારોકી ચમકસે ચોટ લગતી હૈ રગે જાં પર 2 . 1 બાફેલુ ઈંડુ / આમલેટ ( ઘરેલુ આહાર પધ્ધતિ મુજબ ) આમ બાહ્ય જગત અને આંતર જગતના સત્યોની પરિભાષા જુદી છે . દરેક મનુષ્યે પોતાનું સત્ય જાતેજ શોધવાનું છે . જેટલો નિખાલસ અને નિર્મળ બનશે તેટલો સત્યની નજીક પહોચશે . He who knows others is wise ; he who knows himself is enlightened - Tao Teching ( બીજાને જાણનાર બુદ્ધિશાળી છે પરંતુ પોતાની જાતને ઓળખનાર પરમ સત્યને પામેછે . ) મા સહુને સુંદર લાગે પરંતુ જગતના પ્રમાણથી પણ અત્યંત સુંદર એનું નામ રસજ્ઞા હતું અને બહુ સરસ ગાતી હતી . કદાચ શૈશવકાળથી સંગીતના સંસ્કાર મારા પર પડ્યા છે . મારા પિતા પણ સંગીતકાર હતા અને હિન્દુસ્તાની તથા પશ્ચિમી સંગીત બંને જાણતા હતા . એમણે મને શાસ્ત્રીય સંગીત પ્રત્યે પ્રેર્યો છે . મેચના પ્રકાર પર આધાર રાખે છે કે દરેક ટીમ કેટલી ઈનિંગ્સ રમશે . ઈનિંગ્સ શબ્દનો ઉપયોગ ઘણી વખત ખેલાડીના અંગત પ્રદર્શન માટે પણ કરાય છે . ( દાખલા તરીકે તેણે સારી ઈનિંગ્સ રમી ) શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું ! જાસો મળ્યો પછીનો નગરમાં તનાવ છે . તમારા અભિપ્રાયો , સૂચનો , લાગણી , વાંધા - વચકા મારા સુધી પહોચાડવા માટે બ્લોગ પર ક્યાય પણ કોમેન્ટ કરી શકો છો , ઉપરાંત npdangar ( at ) gmail ( dot ) com પર - મેઈલ કરી શકો છો . મારા અંગ્રેજી બ્લોગ પર પણ ટીપ્પણી કરી શકો છો . મેઘરાજાની કાગડોળે રાહ જોતા ગાંધીનગરના રહીશોની મજાક કરતો હોય તેમ મેહુલિયાએ મંગળવારે સવારે છાંટા રૂપે પડ્યા પછી લોકોને આખો દિવસ રાહ જોવરાવી હતી . વહેલી સવારે સામાન્ય છાંટા પડ્યા પછી દિવસભર વરસાદ પડતાં લોકોની આશા પર પાણી ફરી વળ્યું હતું . રસ્તા ભીના થતાં કેટલાક બાઇકસવારો સ્લીપ થઈ ગયા હોવાના બનાવો પણ બન્યા હતા . પાટનગરના તાપમાનમાં સોમવાર કરતાં ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતાં આજે મહત્તમ તાપમાન ૩૪ . ડિગ્રી નોંધાયું . . . જલના દીવા ને જલમાં ઝળહળે કોઈ દિન રંગ ને વિલાસ , કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ ; ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં : ઊના રે પાણીનાં અદભૂત માછલાં . પૃથ્વીની વિશાળતા અમથી નથી મરીઝ એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ ખુબ સુંદર ગઝલ રજુ કરવા બદલ આભાર નોર્ડીક દેશોમાં પણ લિજ્જતની પરંપરા પ્રચલિત છે , જ્યાં વોડકાને ઔષધિઓ , ફાળો અને મસાલાઓ સાથે મેળવીને સ્વાદિષ્ટ યોગ્ય કડક પેય મધ્ય ઉનાળાના તેહવારોના મોસમ માટે બનાવવામાં આવે છે . સ્વીડનમાં , સામાન્યપણે ઔષધિ - સ્વાદની 40 - વિચિત્ર પ્રકારની વોડકા બનાવાય છે ( કરયડ્ડાટ બ્રાન્નવીન ) . પોલેન્ડમાં નાલેવ્કા નામની અલગ શ્રેણી છે જેમાં ફાળો , મૂળિયા , કે વધુ ઔષધિઓ ભેગી કરી વોડકા - યુક્ત દારૂ બને છે , જે મોટા ભાગે ઘરે કે નાની વ્યવસાયિક શરાબ ભઠ્ઠીઓમાં બનાવવામાં આવે છે તેમાં માદકતાનું પ્રમાણ 15 થી 75 % ની વચ્ચે હોય છે . હું નથી પૂછતો હે સમય કે હજી , તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા ? એટ્લું પ્રેમથી માત્ર કહી દે મને , જોઇએ તારે આખર જખમ કેટલા ? - કૈલાસ પંડિત ( ? ) લગ્ન પહેલાની ધુળેટી અને લગ્ન પછી સંગે રમવાની ધુળેટીનો આનંદનો ( અનુભવનો ) પ્રાસ સરસ બેઠાડી દીધો છે . કહે મને " લોટરી લાગી " . હું તો ખુશખુશાલ થઈ ગઈ . આંદ્રે જી બહુત હી સંવેદનશીલ ઔર નશ્તર ચુભોતી કવિતાએઁ . અચ્છી લગીં . . બહુત - બહુત બધાઈ . " દેવકી - વસુદેવને પાંચ દીકરા થયા . એક દિવસ કંસ રાજસભામાં બેઠેલો . દેવકીનાં બાળકોને મારી નાખવાની યોજના કરે છે . તે વખતે નારદજી ' શ્રીમનનારાયણ નારાયણ ' નો જપ કરતાં કરતાં કંસની સભામાં આવે છે . કંસને જોતાં નારદજીએ કહ્યું , " હે કંસ ! તમે કેમ સુકાઇ ગયા છો ? " કંસે નારદજીને આકાશવાણીની વાત કરી . નારદજી કહે , " હે કંસરાજા ! કોઇપણ વાત સાંભળો તેના પર ધીરજથી વિચાર કરજો . દેવકીનો આઠમો બાળક તમારો સંહારક છે પણ તેઆઠમો પહેલેથી કે છેલ્લેથી ? " કંસે સાંભળતાં દેવકી - વસુદેવના બધા પુત્રોને નારિયેળ વધેરીએ તેમ વધેરી નાખ્યા . વસુદેવ - દેવકીને જેલમાં પૂર્યા . દેવકી ખૂબ કલ્પાંત કરવાં લાગ્યાં . મારાં નિર્દોષ બાળકોને મામાએ મારી નાખ્યાં . વસુદેવ દેવકીને ધીરજ આપતાં કહે છે , " હે દેવકી ! ઇશ્વરને જે ગમે તે સહન કરવું . હૃદયમાં ઇશ્વરને રાખી તેનું સ્મરણ કરવું અને દુ : ખમાં ધીરજ રાખવી . એમ કરતાં કરતાં દેવકીના સાતમા ગર્ભની શરૂઆત થઇ . દેવકી - વસુદેવ ઇશ્વરનું આરાધન કરવા લાગ્યા . " હે ભગવાન ! તમારા સિવાય અમારું કોઇ નથી ને જો તમારી સાચી ભક્તિકરી હોય તો અમારા સંકટના સમયમાં અમારી વહારે આવજો . " ભગવાનના ભક્તો ચાર પ્રકારના છે . 1 . આર્ત . અનેકવિધ પીડાતો , 2 . જિજ્ઞાસુ , 3 . અર્થાર્થી , 4 . જ્ઞાની . દરેક પોતપોતાની રીતે ભગવાનની ભક્તિ કરે છે . હજી બે - ત્રણ દિવસ પહેલાની વાત છે , ફેસબુક પર ગુજરાતીસંસારના પેજ પર માહીતીમાં ફેરફાર કરી રહ્યો હતો ત્યાં એક ફેસબુક મિત્ર પ્રશ્ન પુછ્યો . . click on photo યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું , હું શબ્દનો કે શબ્દ મારો ગુલામ છે ! કોમનવેલ્થ ગેમ્સ સ્વિમિંગમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સ્પર્ધા તીવ્ર બની ગમતાને ગમવાનું - સાદી સીધી રીતે જીવનની ગહન વાત કહી ભમતા , રમતા , જમતા , વમતા , દમતા , નમતા , શમતા , થમતા , ખમતા થઈ ગમતાને ગમવાનું શિયાળામાં બરફની ચાદર ઓઢેલી ધરતી કેવી છે શાંત મુદ્રામાં બેઠેલી ગંભીર તપસ્વિની જેવી છે સંબંધોમાં સધાઇ રહેલી દેખીતી પ્રગતિને વખતે મોટો આંચકો લાગ્યો કે જ્યારે , 1959માં , ચીનના શાસનની વિરુદ્ધના નિષ્ફળ તિબેટિયન બળવા બાદ લ્હાસાથી ભાગી આવેલા તિબેટના સમયના ધાર્મિક નેતા , 14મા દલાઇ લામાને નહેરુએ આશ્રય આપ્યો . ચીનના સામ્યવાદી પક્ષના ચેરમેન માઓ ઝેદોન્ગ ગુસ્સે ભરાયા હતા અને ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીને તિબેટમાં ભારતીય વિસ્તરણવાદીઓની કામગીરી વિશે અહેવાલો રચવા જણાવ્યું . ( સંદર્ભ આપો ) બહુત અચ્છા આલેખ ! જયચંદ જૈસે વીર કો કુછ ઇતિહાસકારોં ને બદનામ કર દિયા યદિ પ્રથ્વિરાજ કે ખિલાફ જયચંદ ને મુહમ્મદ ગૌરી કા સાથ દિયા ભી તો ઐસે ઉદહારણ ઇતિહાસ મેં ભરે પડે હૈ ! કાશ ઇન દોનોં યોદ્ધાઓં મેં આપસી દુશ્મની નહીં હોતી તો ઇતિહાસ કુછ ઔર હી હોતા ! નરેશ જી , અભી તક જહાઁ ભી પઢા હૈ પ્રથ્વિરાજ કે સાથ મોહમ્મદ ગૌરી કે યુદ્ધ હુએ હૈ શહાબુદ્દીન કા નામ પહલી બાર પઢ રહા હૂઁ કૃપયા સ્પષ્ટ કરે | માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે થોડાક સમય પહેલા વનડેમાં ફટકારેલી રેકોર્ડ બ્રેકિંગ બેવડી સદી અતિપ્રતિષ્ઠિત ટાઈમ્સ મેગેઝિનના વર્ષના ટોપ ટેન સ્પોર્ટ્સ મોમેન્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે . આમ સચિને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને વધુ એક ગૌરવ અપાવ્યું છે . સચિનના વખાણ કરતાં મેગેઝિને લખ્યું છે કે ક્રિકેટના . અબજ જેટલાં ક્રિકેટચાહકો પળને ક્યારેય નહિ ભૂલે . રાજકોટના ભાવનગર રોડ પર મધરાતે સામાન્ય બાબતે થયેલી માથાકૂટ બાદ બે નામચીન શખસોના જૂથ આમને સામને આવી જતાં ભારે તંગદીલી ફેલાઇ ગઇ હતી જો કે માથાકૂટ થાય તે પહેલા પોલીસ મોબાઇલ ઘટનાસ્થળે પહોંચી જતાં બન્ને જૂથના શખસો પલાયન થઇ ગયા હતાં . માથાકૂટમાં બન્ને જૂથે સામસામા હવામાં ફાયરિંગ કર્યાની પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે ત્યારે હકીકતમાં ફાયરિંગ થયા છે કે કેમ ? તે જાણવા પોલીસે ફોરેન્સીક નિષ્ણાતોની મદદથી તપાસ શરૂ કરી છે . ઘટનાની જાણ થતાં મોડીરાત્રીના ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં . બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ , જામનગર જિલ્લાના ધારાગઢ નામનો નામચીન શખસ છેલ્લા થોડા સમયથી રાજકોટના ભાવનગર રોડ ઉપર રહેવા આવ્યો છે ત્યારે ગઇકાલે રાત્રીના ભાવનગર રોડ ઉપર વિજયનગરના ખુણા પાસે ધારાગઢીયા શખસની કાર અને ભાવનગર રોડ ઉપર ભંગારનો વેપાર કરતાં શખસની કાર આમને સામને આવી ગઇ હતી . કાર રિવર્સમાં લેવા બાબતે બન્ને માથાભારે શખસો વચ્ચે બોલાચાલી થયા બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં બન્ને જૂથના સાગ્રીતો પલવારમાં ઘાતક હથિયારો સાથે આમને સામને આવી ગયા હતાં જો કે બનાવની કોઇએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી દેતાં મોડીરાત્રીના પોલીસ મોબાઇલ ઘટનાસ્થળે પહોંચી જતાં બન્ને માથાભારે જૂથના શખસો પોલીસની વેન જોઇ નાસી છૂટયા હતાં . ચર્ચાતી વિગતો મુજબ ભંગારના ધંધાર્થી અને માથાભારે જૂથ વચ્ચે માથાકૂટ થયા બાદ બન્ને જૂથ દ્રારા સામસામા હવામાં ગોળીબાર પણ કર્યા હતાં જો કે ગોળીબારની ઘટના સાચી છે કે ખોટી ? તે જાણવા પોલીસે ફોરેન્સીક નિષ્ણાતોની મદદ માગી છે . ઘટનાની જાણ થતાં મોડીરાત્રીના ડીસીપી મયંકસિંહ ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને ભાવનગર રોડ ઉપર રહેવા આવેલ નામચીન શખસ કોણ છે તેની માહિતી મેળવી તેને ઝડપી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે . શખસ કોઇ ગુનામાં વોન્ટેડ તો નથી ને ? તેની પણ તપાસ ચાલી રહી છે . એકીકળત ધાસચારા યોજના / ખાસ અંગભુત યોજના હેઠળ ચાફકટર ખરીદી સામે સહાય મેળવવાની અરજી . નગ્ન સત્યને અવગણતા શર્મીલાબેન બોલ્યા ' તમે અને હું ક્યાં જુદા છે અને તમારા એકલાથી ક્યાં વંશ ચાલવાનો હતો ? ' એક વખત યુદ્ધમાં ઔરંગઝેબના પૌત્ર - પૌત્રી દુર્ગાદાસના કબજામાં આવી ગયાં , પરંતુ દુર્ગાદાસે સન્માન સાથે તેમને પોતાના ત્યાં રાખ્યાં . થોડા સમય બાદ ઔરંગઝેબે સંદેશો મોકલીને બંનેને પાછા માગ્યા તો દુર્ગાદાસે શરત મૂકી કે બાદશાહ જોધપુરના સિંહાસન પર અજિતસિંહનો અધિકાર સ્વીકારે .

Download XMLDownload text