EN | ES |

Text view

guj-18


Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

ચન્દ્રકાન્તા - દેવકીનન્દન ખત્રી રચિત ઉપન્યાસ ( ચૌથા અધ્યાય ) બીસવાઁ બયાન મહારાજ જયસિંહ ઔર સુરેન્દ્રસિંહ કે પૂછને પર સિદ્ધનાથ બાબા ને ઇસ દિલચસ્પ પહાડી ઔર કુમારી ચન્દ્રકાન્તા કા હાલ કહના શુરૂ કિયા બાબાજી - મુઝે . . . Continue Reading લિયો તાલસ્તાય કે જીવન પર બડા઼ સારગર્ભિત ઔર તથ્યાત્મક લેખ પઢ઼ને કો મિલા આજ કે લેખકોં કો ઉનકે લેખકીય સંઘર્ષ ઔર વિચાર સે સીખ લેની ચાહિએ રુપસિંહ ચંદેલ જી કો ઇસ અન્યતમ પ્રસ્તુતિ કે લિએ અનેક સાધુવાદ ' વાતાયન ' પર અચ્છા કામ હો રહા હૈ - - સુશીલ કુમાર , દુમકા , ઝારખંડ મારો સાહિત્યપ્રેમ જાગ્યો તે ભાઈને કારણે . આજે તે ભાઈ નથી . મેયો ક્લિનિક સહિતની સંસ્થાઓના તબીબોએ જણાવ્યું છે કે , હૂકાનો ઉપયોગ સિગરેટ પીવા જેટલો હાનિકારક છે , [ ૨૪ ] [ ૨૫ ] અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અભ્યાસમાં પણ વાતને સમર્થન આપવામાં આવ્યું છે . [ ૨૬ ] સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના અંતર્ગત ચેકડેમો માટેની નવી અરજીઓ મેળવવા માટેની સમયમર્યાદા દૂર કરવા બાબત . ' હા , હું . હાડપીંજરે હોઠ ફફડાવ્યા . હું મારી સામે બેઠેલા ઠૂંઠામાંથી મેં જોયેલાં હર્યાભર્યા વૃક્ષને શોધી રહ્યો . અસ્થિકંકાલના ખાડાઓમાં માંસ , મજજા , રકતવાહિનીઓ અને બધાંની ઉપર સોના જેવી ચમકતી ત્વચાને મઢી રહ્યો . ગમે તેટલી કલ્પનાઓ કરવા છતાંયે પચીસ વર્ષ પૂર્વે ધંધૂકાની શેરી વચ્ચે હરતી - ફરતી , હસતી - હસાવતી અને જીવનરસથી છલકાતી એક પદમણી , મેં જોયેલી વંદના જીવતં થઇ શકી . સમયને શું આટલા માટે ક્રૂર કહેવાયો હશે ? સમય ત્યારે મહેરબાન હતો . મેં હમણાં એમ . ડી . ની પરીક્ષા પાસ કરી હતી . પરિણામ બહાર પડી ગયું હતું , પણ મારા હાથમાં હજુ ડિગ્રીનું સર્ટિફિકેટ આવ્યું હતું . એક ગાઢ મિત્રનો ફોન આવ્યો , ' ધંધૂકામાં ધંધે લાગવું છે ? ટ્રસ્ટની હોસ્પિટલ છે . ગાયનેકની જગ્યા ખાલી પડી છે . ' ધંધૂકા મેં કયારેય જોયું નથી . જવા જેવું ખરું ? ' ' ચોક્કસ જવાય . હું તો ફિઝિશિયન થયો છું , નહીંતર તને ત્યાં મોકલવાની ભૂલ કરત . હું ચાલ્યો જાત . ' ' પણ મારું સર્ટિફિકેટ આવતાં હજુ એક - બે મહિના લાગશે . ' તાંગે મેં હિચકોલે રહે થે પુરાના ફટીચર સા તાંગા થા , જિસકે સબ ચુલ ઢીલે થે હેલેન કો તાંગે કે હિચકોલે પરેશાન કર રહે થે ઊબડ ખાબડ , ગડ્ડોં સે ભરી સડક પર હેલેન બાર બાર સંભલ કર બૈઠને કી કોશિશ કર રહી થી પરિસ્થિતિને હું તારો અનુગ્રહ માનું છું . ખાતે શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચને પોતાની કારકિર્દીની યાદગાર બનાવવાની ઉત્તમ તક છે . લોર્ડ્સમાં હજી સુધી સચિને એક પણ સદી નથી ફટકારી . તે અંગે બોલતા ગાંગુલીએ કહ્યું હતું કે સચિને લોર્ડ્સમાં સદી નથી ફટકારી તે વાતને લઈને મને કોઈ આશ્ચર્ય નથી . પરંતુ મને લાગે છે કે ટેસ્ટ સચિનની ટેસ્ટ બની રહેશે . છેલ્લા 20 વર્ષમાં લોર્ડ્સ ખાતે સદી ફટકારનારો ગાંગુલી એક માત્ર સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન છે . ઉપરાંત 2002માં અજીત અગરકરે . . . માનવદેહે મનમાં જ્યાં , સમજણ છે સચવાય જીંદગીના પાવન પગલે , અજવાળુ ત્યાં થાય . માનવદેહે મનમાં જ્યાં . એક બે ની છે અજબ પ્રીત , જે ભવિષ્યે ઓળખાય સચવાય આજની વાત , ત્યાં જીવન જીવી જવાય માનવદેહે મનમાં જ્યાં . કુદરતનો અણસાર જીવનમાં , કોઇ ક્ષણે છે દેખાય ના સમજ આવે મનને , ત્યાં પ્રભુ કૃપાથી લેવાય . માનવદેહે મનમાં જ્યાં . નિત્ય સવારે પ્રેમની ચાદર , જીવનમાં છે ઓઢાય સ્નેહ સભર જીવન બનતાં , આનંદીત રહેવાય . માનવદેહે મનમાં જ્યાં . સગપણ દેહના સાચવવા , મહેનત અનંત થાય ક્યારે પાવન કર્મ થાય , તે આવતી કાલ દેખાય માનવદેહે મનમાં જ્યાં . મારાની માયા તો સમજી , જીંદગી જીવી જવાય મળે મોહ માયા ને પ્રેમ , જે દીલને વળગી જાય . માનવદેહે મનમાં જ્યાં . અજબ રીત અવિનાશીની , પ્રેમથી પારખી લેવાય અજવાળુ જીવન થઇજાય , જ્યાંજન્મ પાવન થાય . માનવદેહે મનમાં જ્યાં . સેંચ્યુરી ફટકારીનેય દાદા સારા એવા કડેધડે છે અને આપણે એની અડધી ઉમરેય હલી ગયા છીએ . આજકાલ લોકો મિડિયા દ્વારા મોટા સાબિત થયેલાને ઓળખી છે . સારું થયું તમે ફોટો પાડ્યો . Point is to be pondered ! મનીષભાઈ ! બુટ છે ને કે બોલનારને તુર્તજ સમજણ પડે એવી ભાષાનો ઉપયોગ થાય તો વાતચીત અસરકારક બને છે . આપણા ગુજરાતીનું ( અને બીજી ઘણી અન્ય ભાષાઓનું ) પણ ઇન્ટરનેટના ફેલાવા પછી એવું બન્યું છે . વાહ , નઝિર સાહેબ્ . જો ગઝલ સાભળવો તોઝા આવી જાય્ પ્રાચીન કાળમાં અને મહિલાઓ ગાયત્રી ઉપાસના દ્વારા ૫રમ સિદ્ધ અવસ્થાએ ૫હોંચી હતી . આજે ૫ણ અનેક સ્ત્રીઓ માતાની ઉપાસના કરીને આત્મોન્નતિ , સાંસારિક સુખ - સમૃદ્ધિની પ્રાપ્તિ તેમજ અનેક આફતોમાંથી મુક્તિ મેળવ્યાની પ્રસન્નતાનો અનુભવ કરી રહી છે . વિધવા બહેનોને માટે તો ગાયત્રી સાધના એક ઉત્તમ પ્રકારની ત૫સ્યા છે . મહંગે ક્લબોં કી સદસ્યતા " સ્ટેટ્સ સિમ્બોલ " હોતી હૈ . ગોલ્ફ - ક્લબ ઔર ઐસે હી કોઈ ક્લબ કી સદસ્યતા કે સાથ કિસી મહંગે વેશ્યાલય કી સદસ્યતા પર ભી ગર્વ કિયા જા સકેગા . દેશ કી આય કા એક સાધન અપને નાગરિકોં દ્વારા શરીર બેચ કર કમાએ ગએ પૈસોં પર કર વસૂલના ભી હોગા . વિત્તમંત્રી ચુનાવોં કે સમય વેશ્યાઓં કી ફીસ પર ટૈક્સ મેં છૂટ દે સકેંગે . યહાઁ ભી આરક્ષણ કી સમ્ભાવનાએં તલાશી જાએંગી . કરી પાંખ ફોળી ઉભય ગાલ ઉપર તમારા ચહેરાનું મલકાય પંખી . મહેતા તો વૈષ્ણવજન છે . અરે બાઈ ! જેને શામળિયા સાથે સ્નેહ હોય તેને શી ખોટ હોય ? તમતમારે મનગમતી પહેરામણી માંગો ; બધુંયે મળશે " પછી બોલ્યાં , " વડી વહુવર ! જોયાં શું કરો છો ? કુંવરબાઈને આપો કગળ અને લખાવો હું જે કહું તે ! નરસિંહ મહેતા જેવો વેવાઈ આપણે આંગણે આવ્યો છે - અને આપણ કોડ નહિ પુરય એમ ? લખો હું લખાવું તે , કુંવરવહુ ! " છેલ્લા વર્ષોમાં , રહેમાને સિંગાપોર , ઓસ્ટ્રેલિયા , મલેશિયા , દૂબઇ , યુકે , કેનેડા , ધી યુએસ ( હોલિવુડ બોલ અને થર્ડ ટુર ) અને ભારતના ચાહકો સામે તેમની કોન્સર્ટ્સના ત્રણ સફળ પ્રવાસો કર્યા હતા . [ ૧૫ ] તેમણે કેરેન ડેવિડના આગામી સ્ટુડિઓ આલ્બમ માટે કામ કરી રહ્યા છે . તેમણે તમિલ ફિલ્મના સ્કોર્સ માટે કંપોઝ કરેલા 25 ગીતોને દર્શાવતા ઇન્ટ્રોડ્યૂસીંગ . આર . રહેમાન ના બે ડિસ્કના સાઉન્ડટ્રેકને મે 2006માં રજૂ કરવામાં આવ્યો હતો . તેમના બિન - ફિલ્મી આબ્લમ કનેક્શન ની રજૂઆત 12 ડિસેમ્બર , 2008ના રોજ કરવામાં આવી . બીજે દિવસે સવારની ફ્લાઇટમાં નિરવ પાછો ફર્યો . ઘરમાં જ્વાળામુખી ફાટ્યો હોવાની કલ્પના તો હતી પણ એરપોર્ટ ઉપર બીજલ ની સાથે શર્મીબાને જોઇ થોડુક આશ્ચર્ય થયુ . આદત પ્રમાણે તેણે શર્મી બાનાં પગે લાગ્યો તેથી થોડાક પ્રસન્ન દેખાયા . ઘરે જતા જાણે કર્ફ્યુ લાગ્યો હોય તેવો સન્નાટો હતો . શોફરની હાજરીમાં કદાચ બધા સૌમ્યતા થી વર્તતા હતા . બીજલ અને શર્મી બા પેલા મહાભારતનાં યુધ્ધમાં કૌરવો અને પાંડવોનાં સેનાપતિઓની અદા થી વર્તતા હોય તેવુ નિરવને થતુ હતું . તેનો કદાચ સૌથી કટોકટી ભરેલો સમય હતો . તેની જાતને તેણે કૃષ્ણ થવુ કે અભિમન્યુ તે સમજાતુ નહોંતુ . . પણ એક વાત સ્પષ્ટ હતી તે તૈયાર હતો . તે તેની જાતને વારંવાર કહેતો હતો ૧૮૫૭નાં બળવાની જેમ સમય કરતા બધુ વહેલુ થતુ હતુ અને વર્ષ નીકળી ગયુ હોત તો સારુ હતુ . શર્મી બા આખી રાત વિચાર્યા કરતા હતા . તેઓ માટે પણ અનપેક્ષીત પરિસ્થિતિ હતી . નિરવનાં વલણ ઉપર તેમનો બધો આધાર હતો . તેમને તેમનુ મન અને હ્રદય જુદો જુદો રસ્તો બતાવતા હતા . તેમને થૈ તો ગયુ હતુ કે બીજલ તેનુ ધાર્યુ કરીને રહેશે અને તેમ થવા દેવામાં ડોશી મરી જાય તેનો નહિ પણ જમ ઘર ભાળી જવા જેવુ થવાનુ છે . વારંવાર તેમની નજર નિરવને માપી રહી હતી . . શું એજ નિરવ જે મને પુછ્યા વિના પાણી પણ નહોંતો પીતો તે હવે મને બીજલ દ્વારા હંફાવશે ? તેની પાછળ મેં મારી આખી જાત રેડી દીધી પણ હવે બૈરી આવતા તેના તરફી થઇ જશે ? અછતના હયાત પાળાને નાની સિંચાઇ યોજનાના માટી બંધ તરીકે ઉપયોગમાં લેવા માટેના જરૂરી તાંત્રિક મુદ્દાઓ / સ્પષ્ટતાઓ અંગે . સંજોગોમાં , મોદી - ભાજપ પાસે સત્તા છે તો મારી સાથે સત્ય છે . લોકશાહીમાં વિરોધપક્ષની ભૂમિકા ભજવવામાં ગુજરાતમાં કોંગ્રેસ સદંતર નિષ્ફળ છે અને કેન્દ્રમાં પણ ભાજપ એક નિષ્ફળ વિરોધ પક્ષ છે ત્યારે તેવા સંજોગોમાં , દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિ પ્રામાણિક પ્રયાસ કરશે . આપણે ત્યાં બાળક જન્મે પછી ડૉક્ટર વિવિધ પ્રકારના રોગોથી બાળકના રક્ષણ માટે વિવિધ સમયાંતરે રસી આપવા માટેનું સૂચન કરે છે અને આપણે તે અપાવવી પણ જોઇએ . બહુ થોડા વરો પહેલા શોધાયેલી રસીનો મૂળભૂત ખ્યાલ હજારો વર્ષોથી આપણી પરંપરામાં વણાયેલો છે પણ તે આપણને જ્ઞાત નથી . કોઇપણ રોગ સામે આપણાં શરીરમાં તે રોગ સામે લડવાની એક રોગપ્રતિકાર શક્તિ હોય છે અને તે આપણને રોગ સામે લડવાની તાકાત આપે છે . જેની રોગપ્રતિકાર ક્ષમતા ઓછી તેની રોગ થવાની સંભાવના વધુ . આધુનિક વિજ્ઞાને આનાણ માટે અલગ અલગ રોગો સામે પ્રતિકાર મેળવવા અલગ અલગ પ્રકારની રસીની શોધ કરી અને હજું વધુ ને વધું રોગો સામે રક્ષણાત્મક પગલાં માટે સંશોધનો ચાલુ છે અને તે એક નિરંતર ચાલનારી પ્રક્રિયા છે . આપણાં ઋષિઓએ સિદ્ધાંતની કલ્પના અનેુપાય હજારો વરો પહેલાજ વિચારેલ હતાં , તેમણે તો તેનાથી આગલ વધીને દરેક રોગ સામે બાળકને રક્ષણ મળી રહે તે માટે બાળકની રોગપ્રતિકાર ક્ષમતા બધી જાય તેવું આયોજન કરીને બધાજ રોગો સામે એક શસ્ત્ર શોધી કાઢ્યું . અને તે એટલે સુવર્ણ - સોનું . અને તે માટે તેમણે સુવર્ણ પ્રાશન સંસ્કાર ની સમાજને ભેટ આપી . સુવર્ણ એટલે સોનું અને પ્રાશન એટલે ચટાડવું . સોનું શા માટૅ ? સોનું માત્ર બાલકો માટે નહિં પણ કોઇપણ ઉંમરના વ્યકિત માટે તેટલું કારગત અને તે રોગપ્રતિકાર ક્ષમતા વધારનારઁ છે . આથી આપણાં જીવનવ્યવહારમાં પણ સોનાનું એક મહત્વનું સ્થાને . કારણ કે મનુષ્ય શરીર માટે સોનું એક શ્રેષ્ઠતમ ધાતુ છે . અને તેથી તો તેને શુભ ગણવામાં આવી છે . સોનું કોઈપણ રીતે શરીરમાં જવું જોઇએ . તેથી તો આપણે ત્યાં શુદ્ધ સોનાના દાગીના પહેરવાનો રિવાજ છે . સોનાનું દાન શ્રેષ્ઠ દાન ગણાય છે . તેથી તો ઘણી વખત મોટેરાં યુવાન બહેનો અને વહુઓ ને ટોકે છે કે ખૉટા નહિં પણ સાચા ( સોનાના ) દાગીના પહેરો . કારણ , માત્ર કે તે દાગીના શરીર સાથે ઘસાઇને ચામડી દ્વારા શોષાઇને શરીરમાં જાય . અને તેથી તો પહેલાના રાજાઓ અને ધનાઢ્ય લોકો સોનાની થાળીમાં ભોજન લેતા હતાં . ઘરેણાં પહેરવાનો રિવાજ આપણે ત્યાં જાણ્યે - અજાણ્યે પ્રચલિઅત બન્યો કે બનાવ્યો , પણ તેની પાછળ દીર્ઘદ્રષ્ટિ રહી હતી . કારણ સોનું શરીરમાં રોગપ્રતિકાર શક્તિ તો વધારે છે પણ સાથે - સાથે માનસિક - બૌદ્ધિક ક્ષમતા પણ વધારે છે . તે શરીર , મન અને બુદ્ધિનું તેજ વધારનાર તેજસ્વી ધાતું છે . અને તેથી તો સમગ્ર દુનિયાનો વ્યવહાર પણ સોના પર ચાલે છે . પરંપરા પરથી પણ સોનાની અસરકારકતા અને આપણાં જીવનમાં તેના સ્થાનની મહત્તા આપણને સમજાય ! ! ગુજરાતમાં પોલીસ અધિકારીઓ માટે તથા પોલીસ સ્‍ટેશનો માટે કેન્‍દ્ર સરકારે ગુજરાત સરકારને આપેલાં ૩૩ . ૭૮ કરોડ રુપિ‍યા પણ વપરાયા વગરના પડી રહયાં હતાં . કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંશ્થામાં મોકલવું પડે છે , જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે . જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોક ચક્ર ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે . ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ . ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે . દીશા બદલાય તો બધું બદલાય તે તો જાણે સમજ્યા . ઉત્તરમાં જવું હોય તો ઉત્તર દીશા તરફ મોં રાખીને ચાલવાનું . પણ માટે આપણી પાસે કોઇ જન્મ જાત તાકાત્ છે કે , માત્ર અસહાયતા અને લાચારી છે ? જે પરમ તત્વે આપણને જીજીવિષા , અપેક્ષા અને સુખની શોધની વૃત્તિ આપ્યાં છે , તેણે આપણને એક મહામૂલી મૂડી પણ આપી છે , અને તે છે પ્રેમ . જીવની ઉત્પત્તિ થાય તેવી પ્રવૃત્તિ કરવા સ્ત્રી અને પુરુષને જે અરસ્પર આકર્ષણ આપ્યું છે તેને આપણે પ્રેમ ગણીને પ્રેમને બહુ સંકુચિત બનાવી દીધો છે . પ્રેમ છે તો જીવન છે . આપણી કેટલી બધી પ્રવૃત્તિમાં પ્રેમ વણાયેલો છે ? મને ભાવે છે , મને ગમે છે , બધું પ્રેમની બહારની અભિવ્યક્તિ છે . જે કોઇ નવાં સર્જનો થાય છે , તે સૌ ઊંડા પ્રેમમાં ખૂંપી ગયેલા માનવોના સર્જનો છે . કોઇ નવી શોધ , કોઇ નવો રસ્તો , કોઇ નવી કલાકૃતિ કે નવી કવિતા પ્રેમના મૂળ સંવેદનમાંથી નીપજે છે . બધી વસ્તુ બનાવવાના કારખાનાં નથી હોતા ! માટે જો આપણે પેલી મૂષક દોડમાંથી બહાર નીકળવું હોય તો પ્રેમની જન્મ જાત વૃત્તિની માવજત કરવાનું શીખવું પડશે . રમતમાં ગુલતાન થયેલા બાળકની મસ્તી આપણા જીવન વ્યવહારમાં પાછી લાવવી પડશે . ઘરેડમાં પડેલા જીવનના ગાડાને ચાસમાંથી કાઢીને પ્રેમના રાજમાર્ગ પર મૂકવું પડશે . દરરોજ થોડોક સમય આપણે સિંચનમાં ગાળતા થઇશું , તો છોડમાં નવી કૂંપળો ફૂટશે . રાગ અને દ્વેષ થી મુક્ત થવાની બહુ સલાહો આપણને આપવામાં આવી છે . પણ તો ફળ માટે કહેવામાં આવ્યું હતું - પ્રવૃત્તિ માટે નહીં . સારી અને હકારાત્મક પ્રવૃત્તિ માટે રાગ અને ખરાબ અને નકારાત્મક પ્રવૃત્તિ માટે દ્વેષ બહુ જરુરી છે . એટલે જેમ આપણે આઝાદ બનવાની કવિ શ્રી રજની પાલનપુરીની વાર્તા આટલી લાંબી ચલાવી તેમની બીજી રચના પણ સમજતા થઇએ - " પ્રણય પંથે જનારો સિધ્ધિની પરવા નથી કરતો , ફના થઇ જાય છે , કિંતુ કદમ પાછા નથી વળતો . " પછી તારી છાતીની ઓથે તો હસી પડાય છે વીતરાગોના વખતના આચાર્યો , મહારાજો કેવા ડાહ્યા હોય ? ૮૦ વરસના આચાર્ય મહારાજ હોય અને ૧૮ વરસનો નવો દીક્ષિત સાધુ હોય તે મોટા આચાર્યને કહે કે , ' મહારાજ , મારું જરા સાંભળશો ? ' ત્યારે મહારાજને મહીં એટલું બધું લાગી આવે કે મારી આટલી બધી અજાગૃતિ કે સામાને , નાનાને , આવું કહેવાનો વારો આવ્યો ! જૈનના આચાર્ય તો સામાનું સાંભળે . અરે , વિધર્મીનું ઠંડે કલેજે , જરાય કષાય કર્યા વગર સાંભળે . આજે તો કોઇ કોઇનું સાંભળવા તૈયાર નથી ! ૨૦૦ ગ્રામ બટાકા ટેબ . સ્પૂન દળેલી ખાંડ ટેબ . સ્પૂન તેલ સ્વાદ પ્રમાણે સિંધવ ટેબ . સ્પૂન લાલ મરચું ' તો પછી હું મરી જાઉં ! ' માનસી બોલી , ' હું મરી જાઉં તો રહેગા બાંસ ' અધિકતર લોગ કમ્પ્યૂટર કે બારે મેં અંગ્રેજી મેં હી બતાતે હૈં આપ દ્વારા હિન્દી મેં જાનકારી દેને કે લિએ ધન્યવાદ સરળ ને સાદી બાનીમાં ' વફા ' કહી દો મરમ , સુકાયેલી ધરાના બાળ પણ ભણશે ગઝલ . મોહમ્મદ અલી ભૈડુ ' વફા ' કોમેન્ટમાં એક - બે શેર ટાંકવાનું વિચારતો હતો , પણ પછી લાગ્યું કે તો આખ્ખી ગઝલ ટાંકવા જેવી છે . એકાદ શેર પસંદ કરવો મુશ્કેલ છે . - ' મન ' પાલનપુરી શુ તે સઘળુ મેળવવામા સફળ રહે છે . જો સફળતા મેળવે પણ છે તો શુ તેને જીવનભર ટકાવી રાખી શકે છે ? ? ? ના ! ! ! ' હં હવે દરેક ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિ સમજવી પડશે . હું સેલ્સમાં હીરો થઈ શકીશ પણ બીજે બધે ઝીરો હોઇશ તો કેવી રીતે ચાલશે ? ' ' અંશીતા બેબી યાદ આવી ગઈ હતી . આલ્બમ જોતા હતા . ' ઉપરોક્ત યોજના કાર્યન્‍વિત કરવા માટે બોર્ડના વહીવટી માળખામાં મુખ્‍ય ઇજનેર કક્ષાના નિયંત્રણ હેઠળની ત્રણ ઝોન કચેરીઓ ( અમદાવાદ , વડોદરા અને રાજકોટ ) ઝોન કચેરીના નિયંત્રણ હેઠળ ૧૭ વર્તુળ કચેરીઓ ૬૦ વિભાગીય કચેરીઓ અને ૨૦૨ પેટા વિભાગીય કચેરીઓ અને ૨૦ સેક્શન કચેરીઓ કાર્યન્વિત છે . બોર્ડ કક્ષાએ મુખ્‍ય ઇજનેર કક્ષાના સભ્ય સચિવ ઉપરાંત મુખ્‍ય ઇજનેર ગુણવત્તા નિયમન એકમ તથા મુખ્‍ય ઇજનેર તકેદારી એકમ કામ કરે છે . આમ બોર્ડ ઉપરોક્ત સમગ્ર કામગીરી સચિવશ્રી ( પાણી પુરવઠા ) ના સીધા નિયંત્રણ હેઠળ હાથ ધરવામાં આવે છે . બોર્ડની તાંત્રિક કામગીરી ઉપરાંત મહેકમ વહીવટી તથા નાણા વિષયક કામગીરી પણ સચિવશ્રી ( પાપુ ) ની સીધી દેખરેખ હેઠળ હાણ ધરવામાં આવે છે . તો માનસી મહેતાએ કૃષ્ણના જુદા જુદા અનેક નામોમાંના ત્રણ નામો ' ગોવિંદ , દામોદર અને મધુસૂદન ' નું અર્થઘટન સહજ રીતે , સાદી પણ છટાદાર રીતે વ્યક્ત કર્યુ . બંનેની રજૂઆત પ્રશંસનીય તો હતી પણ સૌને માટે ગૌરવશીલ અને પ્રેરણાદાયી પણ હતી . ગુજરાતી સાહિત્ય સરિતા નવી યુવાન પેઢીના ખુબ જરૂરી એવા પ્રવેશને માનથી વધાવે છે અને ગુજરાતી સંસ્કૃતિના આશાસ્પદ ભાવિની ખેવના પણ કરે છે . માણસના જીવનનું નિરીક્ષણ કરતાં બીજી કયી વસ્તુ નજર સામે તરી આવે છે ? માણસ વધારે ભાગે એકલપેટો થતો જાય છે . પોતાનું સંભાળી લેવાની વૃત્તિ વધતી જાય છે . બીજાનું ગમે તે થાય પણ પોતે સમૃદ્ધિશાળી બનવું , અને બીજાના ભોગે પણ સમૃદ્ધશાળી બનવું , યુગધર્મ છે અને એમાં કાંઈ ખોટું નથી એવા વિચારો અને વિચારોને અનુરૂપ વર્તનમાં અભિવૃદ્ધિ થતી જાય છે . બને તેટલું કમાવું અને ગમે તે રીતે કમાવું તથા જેવો શક્ય હોય તેવો આનંદ કરવો એવી માન્યતા વ્યાપક બની ગઈ છે . પોતાનું સંભાળવાની વૃત્તિ સાવ ખરાબ છે એવું નથી સમજવાનું . કેટલેક અંશે એવી વૃત્તિ ઉપકારક પણ ઠરતી હોય છે . પરંતુ એવી વૃત્તિ જ્યારે બીજા પ્રત્યે સંપૂર્ણ આંખમીંચામણાં કરે અને બીજાના ભોગે , બીજાને બરબાદ કરીને પોષણ પામે , ત્યારે અનુપકારક બને છે , અથવા અભિશાપરૂપ ઠરે છે . માણસોમાં એવી વૃત્તિ વધી રહી છે , અને બધા જેમતેમ સમૃદ્ધ થવાની કે પોતાનો ભંડાર ભરવાની હોડમાં પડ્યા છે . હોડનો કોઈ અંત નથી . હજારવાળા લાખના ને લાખવાળા કરોડના લક્ષ્યાંક તરફ આગળ વધતા જાય છે . તેથી હે મહાબાહો ! જેની ઇન્દ્રિયો ચોમેર વિષયોમાંથી નીકળીને પોતાના વશમાં આવી ગયેલી હોય છે તેની બુધ્ધિ સ્થિર થાય છે . 68 માનવ બાળક તરીકે પ્રથમ શ્વાસ લે છે ત્યારે કોઈ રહસ્યાત્મક વિશ્વમાં પોતાને રોપવામાં આવ્યો હોય તેવો અનુભવ તે કરે છે . આરોપણ તેની સાથે મસલત કર્યા વિના કે તેની સંમતિની પરવા કર્યા વિના કરવામાં આવ્યું છે . તરતનો - અર્થ કે તેના જન્મ નિમિત તેના માતાપિતા તો તેનાં માતાપિતાનાં જન્મનિમિત્ત કોણ અને તેમનાં પૂર્વજોનાં જન્મનિમિત્ત કોણ ? વિશ્વના અસ્તિત્વની પાર લઈ જતું રહસ્ય છે . આપણે અહીં કેમ છીએ ? શા માટે છીએ ? માનવને વિશ્વ અંગે એટલો ખ્યાલ છે કે તેની દયા પર જીવે છે . જેવી અસહાયતાથી જન્મ્યો તેવી અસહાયતાથી વહેલો - મોડો મૃત્યુ પામશે . અલબત્ત માનવેતર પ્રાણીઓનું ભાવિ પણ છે . પણ તેમને એનું ભાન નથી , આપણને તેનો ખ્યાલ છે તે અસ્વસ્થતાનું કારણ છે . અસ્વસ્થતા આપણા કુતૂહલને ઉત્તેજિત કરે છે . વિશ્વનું સ્વરૂપ , તેના અસ્તિત્વનું કારણ , જીવનમાં વિશાળ પટમાં માનવજીવનની અલ્પતા વગેરે વિશે જાણવા આપણે ઉત્સુક છીએ . આપણા જન્મ પહેલાં જગતમાં આપણું અસ્તિત્વ હતું કે નહીં , મૃત્યુ પછી અસ્તિત્વ રહેશે કે નહીં પણ આપણે જાણવા માંગીએ છીએ . જીવન વરદાન છે કે અભિશાપ તે પણ આપણે નક્કી કરવા માંગીએ છીએ . આપણે સભાન બનીએ ત્યારે બધા પ્રશ્નો આપણને ઘેરી વળે છે . હઠીલા - સત્તત ઉત્તર માગતા રહેલા પ્રશ્નોનો ઉત્તર આપવાનો પ્રયત્ન ધર્મ દ્વારા થયો છે તેમ મને લાગે છે . જીવન અને મૃત્યુના જટિલ વાસ્તવ સાથે આપણે સમાધાન કઈ રીતે સાધવું તે શોધવાનો પ્રયત્ન ધર્મ દ્વારા થાય છે . કચ્છના વહિવટી વિભાગમાં અપૂરતો સ્ટાફઃ ચાર્જમાં ચલાવાતું કામ બ્રહ મપદ એટલે સર્વ જડ - ચેતનમાંવ્યાપ્ત પરમાત્માની પ્રાપ્તિ , પરમાત્મપ્રાપ્તિ જીવનનું પરમ લક્ષ્ય હોવું જોઇએ . બ્રહ્મની ઉપલબ્ધિ અર્થાત માં પ્રવેશ જીવાત્માની ચિરશાંતિનો ઉપાય છે . 11 બાયોકેમિકલ ટેકનોલોજીનો ઉપયોગ પલકવારમાં પકડી શકે છે ગુનેગારોને " શયનખંડમાં પગ મુકતાંની સાથે માત્ર પુરુષ નહીં , સ્ત્રી પણ બદલાઈ જાય છે . " ટીનાનું હસવાનું ચાલુ હતું . વાકય પૂરું કરીને પથારીમાં બેસી પડી . કમલભાઈને તો વાતનો ઇંતઝાર હતો . પણ બેસી ગયા , ટીનાની બાજુમાં સાવ અડોઅડ ! જમીનનો મહત્તમ ઉપયોગ કરવા માટે જમીનની ખારાશ અને ભાસ્મિક્તાની જાણકારી જરુરી છે . ખારાશ અને ભાસ્મિક્તા જમીનની ગુણવત્તાને અસર કરતુ મહત્વનું પરીબળ છે . સૌરાષ્ટ્ર અને ક્ચ્છ વિસ્તારમાં મોટાભાગની જમીનની ખારાશ ધરાવતી નથી . સૌરાષ્ટ્ર અને ક્ચ્છના દરીયાકાંઠાના વિસ્તારમાં ખારાશ ધરાવતી જમીન છે . ક્ચ્છના રણની નજીક નો અમુક વિસ્તાર , પોરબંદર અને ભાવનગર જીલ્લાના દરીયાકાંઠાના અમુક વિસ્તારમાં તીવ્રથી અતિતીવ્ર ખારાશ ધરાવતી જમીન છે . ક્ચ્છના ઉત્તર - પશ્ચિમ વિસ્તાર અને ભાવનગરના દરીયાકાંઠાના વિસ્તારમાં સાધારણ ખારાશ ધરાવતી જમીન આવેલ છે . ક્ચ્છના રણની નજીક આવેલ રાજકોટ જીલ્લાના અમુક વિસ્તાર , જામનગર , જુનાગઢ , પોરબંદર , અમરેલી અને ભાવનગર જીલ્લાના અમુક છુટાછવાયા વિસ્તારમાં સહેજ ખારાશ ધરાવતી જમીનઆવેલ છે . આયોજન કચેરી તરફથી કોમ્યુનીટી હોલ તથા પ્રાથમિક શાળાના ઓરડા વિગેરેના કામો પણ આયોજન મંડળ તરફથી મંજુર થઈ આવેથી હાથ ધરવામાં આવે છે . પક્ષના સભ્યોએ વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરેલા અનિયમિત બાંધકામોને નિયમિત કરવાના વિધેયકને રાજભવન મંજૂરી આપે તેવું આવેદનપત્ર રાજ્યપાલને આપે તો કોંગ્રેસ સામેનો જનઆક્રોશ ઓછો થશે . પટેલે જણાવ્યું કેરાજ્યપાલે વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર થયેલું ઇમ્પેક્ટ ફી અંગેનું વિધેયક સરકારને પરત મોકલ્યું છે તેની પાછળ કોંગ્રેસની પડદા પાછળની મેલી મુરાદ સ્પષ્ટ રીતે ખુલ્લી પડી ગઇ છે . રાજ્યના લાખો નાગરિકોને રાહત આપતા કાયદાને . . . પુસ્તકમાં રહેલા મુદ્રણદોષને કારણે અથવા પુસ્તક વાંચીને ટાઈપ કરતી વખતે થયેલી ભૂલને કારણે આવું થયું હોવું જોઈએ . ઠેરઠેર બધે ફરતાં ફરતા થયો કોઈનો કાળો કેર કેરથી ખુબ ડરતાં ડરતાં જીવન થયુ છે ઝેર સ્વામી આનંદનું ગદ્ય ગામઠી છે , પણ ગામડિયું નથી . તળપદું છે , પણ એમાં તળપદાવેડા નથી . પહાડી છે પણ પથ્થરિયું નથી . આર્દ્ર છે , પણ પોચટ નથી . શીલમાંથી પ્રકટેલી શૈલી છે , પણ શૈલીની કોઇ સભાનતા નથી . બોલાતી ભાષાનો રણકો છે . ગહન છે , પણ પાંડિત્યનો ભાર નથી . જ્ઞાનનું દર્શન છે , પણ પ્રદર્શન નથી . એમનું ગદ્ય ગર્ભશ્રીમંત છે . પણ ઠાઠ - ઠઠારા વિનાનું . અહીં વૈભવ છે , પણ સાદગી અને સરળતાનો . સવારના પહોરમાં ગાંધીજી જે ગતિથી ચાલતા એવી ગતિશીલ સ્ફૂર્તિ એમના ગદ્યમાં છે . ગ્રાસ ઘણૂ શક્તિશાળી GIS સોફ્ટવેર છે . ગ્રાસ જીઆઈએસ નામ " જીઓગ્ગાફીક રીર્સોસ એનાલીસીસ સર્પોટ સિસ્ટમ " નું ટુંકુ નામ છે . ગ્રાસ ભૌગોલિક માહિતી પ્રદાન કરનાર સિસ્ટમ છે . જે ભૌગોલિક અને પર્યાવરણના અભ્યાસ માટે ઉપયોગી છે . તે નક્શાઓ બનાવવામાં , તેનું પૃથ્થકરણ કરવા અને પ્રક્રિય કરવા સહાય કરે છે અને હાજર રહેલા નક્શાઓ પૃથ્થકરણ અને પ્રક્રિયા માટે સ્કેન કરે છે . તે ભૌગોલિક સ્થાન નું પર્યાવરણનને લગતુ મોડલ બનાવવામાં અને ક્રમબદ્ધ ડેટા દર્શાવામાં ઉપયોગી છે 2 . ફૂકેટમાં જે લોકો ત્યાંના રહેવાસીઓ છે તેઓ પ્રવાસીઓનું મહત્ત્વ સમજે છે અને તેઓ પ્રવાસીઓને છેતરવાની નીતિ નથી રાખતા . સાથે સાથે પ્રવાસીઓને સારો અનૂભવ થાય માટે પ્રયત્નશીલ હોય છે . ( જો કે મારા વ્યકતિગત અનૂભવ પરથી કહુ છું કદાચ કોઇને ખરાબ અનૂભવો પણ થયા હોય ) જે લોકો ગોવા ગયા હશે એમને ખબર હશે કે ત્યાંના રહેવાસીઓ કેવા છે . શ્રી હરિલીલામૃત ગ્રંથના પ્રત્યેક કળશના સંક્ષેપાર્થ મંગળ શ્લોકો વૈચારીક જાગૃતી વીનાનું જીવન વ્યર્થ છે એક લોકડાયરામાં એક વક્તાએ એક સરસ વાત કહી . આપણે રસ્તા પર ચાલ્યા જતા હોઈએ અને કેળાની છાલ પર પગ આવી જાય આપણી કઠણાઈ કહેવાય . પણ , પછી આપણે ત્યાંથી ઉભા થઈએ , જમીન પર બેઠા રહીએ , અને પછી પ્રારબ્ધને દોષ દેતા રહીએ આપણી મુર્ખાઈ કહેવાય . આપણું [ . . . ] ચાલવાનું ક્યાં સુધી ? શ્વાસ ચાલે ત્યાં સુધી . શ્વાસ ચાલે ક્યાં સુધી ? તું હાથ ઝાલે ત્યાં સુધી . ઝાલવાનું ક્યાં સુધી ? હું ઢળું ના ત્યાં સુધી . તું ઢળે ના ક્યાં સુધી ? તું મળે ના જ્યાં સુધી . સાચી સન્નારી જેટલી સુંદર વસ્તુ છે તેટલી તેની વ્યાખ્યા કરવી અઘરી છે . દિશામાં રીતે આરંભ થઈ શકે સન્નારી એટલે એવી સ્ત્રી કે જેની હાજરીમાં પુરુષ એક સજ્જન બની રહે . હિંમત એનું પણ નામ કે માણસ બેસીને બીજાની વાત સાંભળે . રવિ , નવમી માર્ચ2008 ને ફાગણ સુદ બીજ 2064 નદી મારા એકલાની છે ? દીર્ઘદ્રષ્ટિ જુઓ ભીડની - દાદ દ્યો ! દસ્તખત માગતી જાય અત્યારથી ! અગ્ર સચિવશ્રી ( ગૃહ ) ના રહસ્ય સચિવશ્રી , ગૃહ વિભાગ , સચિવાલય , ગાંધીનગર . દેઓલ ત્રિપુટી અનિલ શર્મા સાથે એક થ્રી - ડી એક્શન ફિલ્મ કરશે તે પ્રાપ્ત કરવા માટે આ૫ણે સૂર્યઉર્જાના નજીકના સં૫ર્કમાં , રહીને તે ખૂબ જરૂરી છે . તેનાથી દૂર રહેવાથી ભીનાશનો લાભ મળે છે ૫રંતુ આરોગ્ય રક્ષણ અને દીર્ધાયુષ્ય માટે જરૂરી ક્ષમતામાં ઘટાડો જરૂર થાય છે . ગાયકશ્રી મુકેશચંદ માથુર નો જન્મ - ૨૨ જુલાઈ ૧૯૨૩ ના રોજ એક સાધારણ મધ્યમવર્ગી પંજાબી પરિવારમાં થયો હતો . પિતા નામે જોરાવરચંદ માથુર , એન્જિનીયર હતા . મુકેશજીની બહેનના લગ્નપ્રસંગે , તેમના દૂરના સગા અને જાણીતા અભિનેતા મોતિલાલે , ગાતાં સાંભળ્યા અને મુંબઈ આવવા આગ્રહ કર્યો . જોકે , મુકેશજીને તો એક્ટર બનવું હતું , ગાયક નહી . . ! ! ભગવાને પર્સનાલિટી પણ એક્ટર જેવી પ્રદાન કરી હતી . છેવટે જેમતેમ કરીને , આજીજીથી સર્વપ્રથમ , તેઓએ ૧૯૪૧ માં , ` નિર્દોષ ` ફિલ્મમાં રૉલ મેળવ્યો . વટાણા ને ઉકળતા પાણી માં નાખી બાફી લો . ગાજર ને ઝીણા સમારી ઉકળતા પાણી માં નાખી ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લો . હાલમાં ગુટકાની પડીકીના વધેલા ભાવથી ' વાદ માં એક પાનના ગલ્લા વાળાએ તમાકુની પડીકીઓના ભાવ લખ્યા હતા અને નીચે લખ્યું હતું કે " પોસાય તો ખાવ , કોઈ કચકચ ના કરો . . " આવા સુચણ વાળો ફોટો કોઈ ' બ્લોગમાં જોયો હતો હાલમાં તે લીન્ક નથી મળશે તો ચોક્કસ તમોને આપીશ . ગરવા ગહના ગાણાં શીખ્યા સંગ અંજુમન ગાયા , ગુંજે આજે રંજ રજનીમાં પકડી કહે , ખમી જા . ઉઠો , ઉદાસીનતા છોડો . ભગવાન તરફ જુઓ , તેઓ જીવનનો પુંજ છે . એમણે તમને સંસારમાં નકામા નથી મોકલ્યા . એમણે તમારી પાછળ જે શ્રમ કર્યો છે તેને સાર્થક કરવો તે તમારું કામ છે . જ્યાં સુધી આપણે આપણું જીવન હોમી દેતા નથી ત્યાં સુધી સંસાર દુ : ખમય લાગે છે . બલિદાન થયેલા બીજમાંથી વૃક્ષનો જન્મ થાય છે . ફૂલ અને ફળ એના જીવનની સાર્થકતા સિદ્ધ કરે છે . દ્રષ્ટિકોણ અ૫નાવવાથી નાના મોટા તમામ ઝઘડાઓ સમાપ્ત થઈ જાય છે . મોટા ભાગે નાનાં બાળકોની તકરાર વધતાં વધતાં મોટાઓને બે ભાગમાં વહેંચી દે છે . બાળકોની તકરારના કારણે પાડોશીઓમાં મોટા ઝઘડા થતા રહે છે . શાળામાં થયેલી બાળકોની તકરાર ઘરમાં પ્રવેશે છે . કલહ વધીને મારકૂટ અને મુકદ્માબાજી સુધીની નોબત આવી જાય છે તે બધાંના મૂળમાં સંકુચિત વૃત્તિ , સ્વાર્થી મનોવૃત્તિ , વ્યર્થ વિતંડાવાદ , ષડ્યંત્ર વગેરે દુર્ગુણો સમાયેલા છે . રેણુકાની કશી ભૂલ માટે તેને મારી નાંખવાની આજ્ઞા જમદગ્નિએ તેમના પ્રથમ ચાર પુત્રોને કરી . તેનું પાલન કરનાર પુત્રોને મુનિએ ' તપ ના તેજથી દૃષ્ટિ વડે ' બાળીને ભસ્મ કરી નાંખ્યા . ભલા મુનિ , આટલી શક્તિ હતી તો પત્નીને બાળવી હતી ને ! પણ અક્કલ કોણ વાપરે ? અલ્મોડા ક્ષેત્ર કા પ્રસિદ્ઘ ધાર્મિક મેલા ' આઠોં કૌતિક ' બુધવાર 1 અપ્રૈલ સે શુરૂ હો રહા હૈ ઇસ બાર યહ મેલા તીન દિનોં તક ચલેગા તથા ઇસ દૌરાન પ્રસિદ્ઘ લોક કલાકાર કુમાઊંની ગઢ઼વાલી લોક સંસ્કૃતિ કે રંગ બિખેરેગે સાથ હી પારંપરિક લોક વિધાયેં છોલિયા નૃત્ય , છપેલી , શ્રંકાર ભગનૌલ કી પ્રસ્તુતિ દેખને કો મિલેગી ઇસકે લિયે સમિતિ દ્વારા વ્યાપક તૈયારિયાં ચલ રહી હૈ મેલે કા શુભારંભ 1 અપ્રૈલ કો 11 બજે પ્રમુખ મીના કાંડપાલ તથા જીએસ મટિયાની દ્વારા દીપ પ્રચ્ચવલિત કર હોગા ઇસકે બાદ બરલગાંવ મહિલા સમૂહ દ્વારા મૈયા કી આરતી કે સાથ હી ઝોડા - નૃત્ય વહીં લોક ગાયક હીરા સિંહ રાણા એંડ પાર્ટી દ્વારા રંગારંગ કાર્યક્રમોં કી પ્રસ્તુતિ દી જાયેગી સાયં અન્ય ટીમોં કી ઓર સે કાર્યક્રમ હોંગે દૂસરે દિન સુપ્રસિદ્ઘ ગાયિકા કલ્પના ચૌહાન રાજેન્દ્ર ચૈહાન સહિત અન્ય સ્થાનીય કલાકાર સ્કૂલી બચ્ચે અપની પ્રસ્તુતિયાં દેંગે મુખ્ય મેલા 3 અપ્રૈલ કો લગેગા તથા મુખ્ય આકર્ષક બલિ પ્રથા હોગી ઇસ બાર ભટકોટ થોક કી ઓર સે નગાડે નિશાનોં કે સાથ બલિ કે લિયે મેલા સ્થલ પર ભૈંસા - જતિયા લાયા જાયેગા તથા પ્રથાનુસાર અગલા બીડા ઉડલીખાન થોક દ્વારા ગ્રહણ કિયા જાયેગા સાયં પુરસ્કાર વિતરણ કે સાથ હી મેલા કો સમાપન હોગા ઇસ બીચ સમિતિ કે લોગ વ્યાપક તૈયારી મેં જુટે હૈ મોટો લારી લઇ દોડો જરાય કરો મા ઢીલ ચોક્કસ શૅર કરી શકો છો . અહીં દીગન્ત મારો મીત્ર અને બન્કીમકાકા તેના પપ્પા એવો ઉલ્લેખ છે . આજ કલુબેન ફોજદાર સાહેબ પાસે ગરબડ કરે પણ એટલું તો સંભળાવે કે " સાહેબ તમારા સીપાઈ - સપરાંને સમજાવી દો . તેઓ અમારા જેવા ઈજ્જતદાર માણસોના ઘરમાં ઘુસીને ખાંખાં - ખોળાં કરે તે શું સારું લાગે ? તમે કહો સાહેબ ! શું અમારી આબરુને બટ્ટો લાગે ? પીન 10 પોટ 3 ની બીટ 0 RXD તરીક બતાવ . એટલ સીરીયલ કો નીક શન માટ પીન RX માં ( ટા રીસીવર ) કામ કરે . એટલ સીરીયલ ામીંગ , સીરીયલ કો નીક શન વખત પીન ટા રીસીવ કરશ . પીન કામ માટ ખાસ બન . પીન 11 પોટ 3 ની બીટ 1 . TXD તરીક પણ બતાવ . એટલ સીરીયલ કો નીક શન અથવા ામીંગ વખત પીન ટા ાંસમીટર તરીક કામ કરે . પીન 12 પોટ 3 ની બીટ 2 તરીક કામ કરે . અન # INT0 તરીક પણ બતાવ . એકટીવ લો પીન . અન ટપ તરીક પણ કામ કરે . ટપ એટલ બાહરી િવ ેપ . માઇ ોક ોલર યારે ામ માણ કામ કરતો હોય અન બાહરથી કોઇ ડખલગીરી થાય તો ટપ કહ વાય . પીન ઉપર કોઇ વીચ , કોઇ સર અથવા કોઇ િવભાગમાંથી આવતી કોઇ માિહતી હોઇ શક . ોલર નો સામા કામ કરતો હોય અન પીન ઉપર લો વો થાય તો નો સામા કામ છોડીન ટપ માટ લખવામાં આવ ામનાં સબ ટીનમાં જતો રહ . કામ પત પછી પાછો છોડ ઉપર પાછો આવ . પીન 13 પણ ટપ , તો કયા ટપ ટન ાથમીકતા આપવીં પણ કરેલ હોય . ાયોરીટી ટીંગ કહ વાય . અગર આર્થીક હાલત સારી છે તો આર્થીક મદદ પણ સીલે રહેમનું માધ્યમ છે . 24 દુર્યોધન ધન - પ્રમુખ થાય , . વૈભવ નિરખી સળગી જાય . ' સ્વતંત્ર મજૂર પક્ષ ' ના સૂચિત કાર્યક્રમોની યાદીમાં ગણોતિયાના હકો , સરકારની માલિકી હેઠળ ચાલતા ઉદ્યોગો , ઔદ્યોગિક કામદારોને મળતી સુવિધાઓ અને ધર્માદા સંસ્થાઓમાં પડી ( સડી ) રહેલાં વધારાનાં નાણાંનો ઉપયોગ શિક્ષણ માટે કરવા જેવી યોજનાઓ હતી . મજૂરહિતના બહાને સામ્યવાદીઓ મજૂરોમાં અસંતોષ ભડકાવીને પોતાની રાજકીય ખીચડી પકાવી રહ્યા છે , એવી ડૉ . આંબેડકર સહિત ઘણા નેતાઓની માન્યતા હતી . એટલે ડૉ . આંબેડકરનો પક્ષ સામ્યવાદીઓ માટે પડકારરૂપ હોય એવું પણ કેટલાકને લાગ્યું . મળે જો પડઘો મૌન નો ક્યારેક , કદીક , કોક મોડ પર , પસવદળ પાસે આવેલ કોટડી રાજ્પુર મઠ ની શાખા હતી . સિધ્ધ્પુરના બાર ગામ મઠની શાખા સાથે સંકળાયેલા હતા તેવુ કહેવાય છે . આજ થી એકસો સાત વર્ષ પહેલા મેતા તાલુકા માં આવેલ ગામ ની જનસંખ્યા માત્ર નવસો સત્તાવીસની હતી . આજે ગામ શિક્ષણ માં , વહીવટ માં અને ધાર્મિક દ્રષ્ટિએ સદ્દભાવના નો નમુનો બની ગયેલ છે . . આકાશગમનની સિદ્ધિની વાત તેવા લોકો કરતા રહે છે ને આકર્ષણ જમાવતા રહે છે પણ તેવી સિદ્ધિનું મૂલ્ય શું ? કાગડો ને ગીધ પણ આકાશગમન તો કરે છે . આત્મ સ્વરૂપના જ્ઞાનની સિદ્ધિ મળે તો તે મૂલ્યવાન ગણાય . કવિતા કે બારે મેં - અંતિમ ભાગ શિવરામ હેલન કેલરનો જન્મ 27મી જુન , 1880માં અમેરિકાના ટુસ્કમ્બિયા શહેરમાં થયો હતો . દોઢ વર્ષની વયે તેઓ સખ્ત બિમારીમાં પટકાયા હતાં . ભયાનક માંદગીને પરિણામે તેમણે જીવનમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવતી પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંથી ત્રણ જ્ઞાનેન્દ્રિય - ચર્મચક્ષુ , શ્રવણેન્દ્રિય અને વાચા ખોઈ . તેમનું જીવન કપરૂં બન્યુ . પણ તેમના જીવનની કઠિનાઈ લાંબો વખત ટકી . વર્ષની વયે , શિક્ષિકા તરીકે ઍન સ્લીવના આગમનથી એમનું જીવન પ્રગતિનાં પંથે પ્રયાણ કરવા લાગ્યું . દિલ તારી યાદોથી ખુબ ઉભરાય છેપછી ટપકે આસુ બની આખો માંથીઆંખ તારી તસવીર થી છલકાય છેપછી તું દેખાય રોજ સપના માંથીમનમાં તું વિચારોના તરગો લાવે છેપછી સપનાં દેખાય ખુલીઆંખ માંથીહોઠ પર તારું નામ આવી જાય છેપછી તું દેખાય તારા આભાસ માંથીભરત સુચક [ ] શિવ મંદિરને લડાઈનો મુદ્દો બનાવે થાઈલેન્ડ - કંબોડિયા : UN કેવલ અશોક સિર ઝુકાયે હુએ હૈ ઔર સબ વિજેતા કી તરહ ચલ રહે હૈં કેવલ અશોક કે કાનોં મેં ચીખ ગૂઁજ રહી હૈ ઔર સબ હઁસતે - હઁસતે દોહરે હો રહે હૈં કેવલ અશોક ને શસ્ત્ર રખ દિયે હૈં કેવલ અશોક લડ઼ રહા થા ( લેખ " સમકાલીન ' માં જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી લેખોની લેખમાળા ' અયોધ્યા પછીના ૩૧ દિવસ ' નો ત્રીજો લેખ છે . આવતા દિવસોમાં લેખમાળાના લેખો ' વિચારધારા આર્કાઇવ્ઝ ' હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે . લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે . ) ભાઈ , આશીષ જી , મેરે બ્લૉગ પર તો આપકા યે " કાઉંટર " ચલ નહીં પા રહા હૈ . કોઈ ઉપાય બતાઇએ . ભીખુદાન ગઢવી - લાઈવ - ભાગ ભીખુદાન ગઢવી - લાઈવ - ભાગ બસ નિરાશ દિલ , હતાશા ખરાબ છે લાગે મને કે જગમાં બધા કામયાબ છે . સાથી સંભલ - સંભલ કર ચલના બીહડ઼ પંથ હમારા | હૈ અઁધિયારા પર પ્રાચી મેં ઝાંક રહા સવેરા | | બલિવેદી કા અંગારા તૂ જીવન જ્યોતિ જલા દે | જીવન . . . લમ્બી મંજિલ બઢ઼તા જા હોની સે કદમ મિલા લે , હોની સે . . . ગૌરવ સે જીને મરને કી બઢ઼ને કી યહ પરમ્પરા | | સાથી સંભલ - સંભલ કર ચલના બીહડ઼ પંથ હમારા | | સાધન કમ હૈ ફિર ભી તુમ પર આશાએં હમારી આશાએં , આશાએં . . . કર્મ કઠિન હૈ કોમલ કાયા અગ્નિ પરીક્ષા તુમ્હારી , અગ્નિ પરીક્ષા . . . ભુલા પંથી ભટક રહા તૂ બન જા રે ધ્રુવતારા | | સાથી સંભલ - સંભલ કર ચલના બીહડ઼ પંથ હમારા | | યહ જીવન ન્યોછાવર કરકે ક્યા સંતોષ કરેગા | ક્યા . . જન્મ જન્મ કા કર્જા કૈસે એક જન્મ મેં ચુકેગા , એક જન્મ . . . લહરોં સે હરો મત સાથી દૂર નહીં હૈ કિનારા | | સાથી સંભલ - સંભલ કર ચલના બીહડ઼ પંથ હમારા | | શમાં જલી હૈ પરવાનોં કી આઈ હૈ ઋતૂ મરને કી , આઈ . . . મરને કી યા અરમાનો કી સાથી પૂરા કરને કી , સાથી . . . કરને કી બેલા મેં અચ્છા લગતા નહીં બસેરા | | સાથી સંભલ - સંભલ કર ચલના બીહડ઼ પંથ હમારા | | જૌહર શાકો કી કીમત કો આજ ચુકા બલિદાન સે , આજ . . દોલ ઉઠેંગે દિગ્ગજ સાથી તેરે મહાપ્રયાણ સે , તેરે . . . . . . . . . . . . અરમાનો કો બના દેના આંસુઓં કી ધારા | | સાથી સંભલ - સંભલ કર ચલના બીહડ઼ પંથ હમારા | | શ્રી શિવ બખ્શ સિંહ , ચુઈ : અપ્રેલ ૧૯૫૯ : ; સંયુક્ત સચિવ / નાયબ સચિવ ( . આર . ટી . ડી ) - સભ્ય બીજા ગુરુ મળે તો ભગવાન શિવજીને ગુરુ માનો . સાચા અને સારા સૂત્રો છે . આપણાથી શરુઆત થાય તો પરીણામ મળે . . માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે . ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે . આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક , કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત , પ્રસંગો અને સંવાદોનું મહત્વ અદકેરું થઈ જાય છે . પ્રસ્તુત ત્રણ પ્રકારની લધુકથાઓ આપણા પ્રસ્થાપિત સાહિત્યકારોની કલમની પ્રસાદી છે . એક એકથી ચડીયાતી એવી વાતો વાર્તાઓના પ્રકારમાં ખેડાણ કરવા માંગતા મિત્રો માટે માર્ગદર્શક બની રહેશે ચોક્કસ . " જરુર , ખોટૂં લાગ્યું હશે , અનુમાન મુજ હૈયે થાય એવું , " " મિત્રતા " ની કળી છે . . કળી સમયના વહેણમાં એક " સુંદર પુષ્પ " બને એવી આશાઓ મારા હૈયે છે ! yum - versionlock હવે અપ્રચલિત પેકેજ વિરુદ્દ યોગ્ય રીતે કામ કરે છે . એક્સચેન્જ ટ્રેડેડ ફંડ દ્વારા સોનામાં રોકાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે . ઓક્ટોબર ૨૦૦૯માં ઈટીએફ દ્વારા સોનામાં રોકાણનું પ્રમાણ રૂ . ૩૧૨ કરોડથી વધીને રૂ . ૧૧૬૯ કરોડ થવા પામ્યું છે . મ્યુચ્યુઅલ ફંડોનાં સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં . ૪૪ લાખ રોકાણકારોેએ સપ્ટેમ્બર ૨૦૦૯ સુધીમાં સોનામાં રૂ . ૨૮૫૦ કરોડનું રોકાણ કર્યું હતું . . ૪૭ લાખ લોકોએ ઈટીએફ દ્વારા સોનામાં કરેલા રોકાણમાં ૬૫ ટકાનો વધારો થયો હતો . પ્રશ્નકર્તા : જે ન્યુક્લિઅર એનર્જીની વાત કરે છે ને , તે અણુને તોડવાથી ઊભી થયેલી એનર્જી છે . અણુને જે તોડે છે ત્યારે શક્તિ ઉત્પન્ન થાય છે . તો એમનો પુરાવો એમ કહેવા માગે છે કે જો એને તોડવાથી આટલી શક્તિ થતી હોય તો ભેગા કરવામાં કેટલી શક્તિ જોઈએ ? રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક , ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ? બાળક આવવાના સમાચારની ખુશી , ' ગળપણ ' ને ? ? ! ! ! ટીસીપી - આઇપી પ્રોટોકલ X . 25 કરતાં સ્વતંત્ર હતું . જે એઆરપીએનેટ , પેકેટ રેડીયો નેટ અને પેકેટ સેટેલાઇટ નેટના એકસમાન સમયગાળામાં ડીઆરપીએ ( DARPA ) નાપ્રયોગાત્મક કામ પર આધારિત હતું . વિન્ટન કર્ફ ( Vinton Cerf ) અને રોબર્ટ કાન ( Robert Kahn ) 1973માં ટીસીપી પ્રોટોકોલનું સૌપ્રથમ વર્ણન તૈયાર કર્યું હતું . વિષય પર આધારિત પેપર મે 1974માં રજૂ કરવામાં આવ્યું હતું . આરએફસી 675 પ્રકાશનમાંથી ડિસેમ્બર 1974ના સિંગલ ગ્લોબલ TCP / IP નેટવર્કનું વર્ણન કરવા ' ઇન્ટરનેટ ' શબ્દ લેવામાં આવ્યો હતો . ટીસીપીનું સંપૂર્ણ વર્ણન વિન્ટન કેર્ફ , યોગેન દલાલ અને કાર્લ સનશાઇન દ્વારા તે સમયની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું . આગામી નવ વર્ષ દરમિયાન પ્રોટોકલ્સ મોટી સંખ્યાની ઓપરેટિંગ સિસ્ટમ્સમાં વધુ મજબૂત કરવામાં કામ હાથ ધરવામાં આવ્યું . ફ્લાઈટ એન્જિનિયરઃ વિમાનની બધી પ્રણાલીઓની તપાસ ઉડ્ડયન પહેલાં , દરમિયાન અને પછીથી કરવાની જવાબદારી તેમના શિરે હોય છે . ઇતિહાસે ઝીયાદ બિન અબીયાના શર્મનાક અને દર્દનાક અત્યાચારોને પણ સુરક્ષિત કર્યા છે જે તેણે કુફામાં સ્થાયી શીઆઓ ઉપર ગુજાર્યા હતા . અલ્લામા અકીલે નસાએહે કાફીયહમાં મદાએનીની કિતાબ અલ - ઇમદાતના હવાલાથી લખ્યું છે કે જ્યારે ઝિયાદ બિન અબીયા , ( ઝિયાદ બિન સમીયા ) ને કુફાનો હાકીમ બનાવીને મોકલવામાં આવ્યો ત્યારે તેણે શીઆઓની શોધખોળ કરીને તેઓને કત્લ કરી નાખ્યા . તેઓના હાથ અને પગ કાપ્યા , આંખોમાં સુઇઓ ખુંચાવવામાં આવી , ઝાડો ઉપર ફાંસી આપી . હજારોની સંખ્યામાં શીઆઓને ઇરાનના જુદા જુદા વિસ્તારમાં દેશવટો આપ્યો . એટલે સુધી કે કુફામાં શીઆઓની કોઇ મશહૂર વ્યક્તિ બાકી રહી . જ્યારે કુફામાંથી વિવિધ રીતે શીઆઓનો સફાયો કરી દેવામાં આવ્યો ત્યારે મોઆવીયાએ ઇમામ હુસૈન ( . . ) ને લખ્યું : અમે તમારા બાપના શીઆઓને કત્લ કર્યા , કફન આપ્યું અને નમાઝ પઢીને દફનાવી દીધા છે . આવી ' તી જે , તો હતી તારી રખડેલ યાદ , સંગ લાવી ' તી કૈંક વજનદાર , શું હતું ? . અનન્યા / 080913 / આજકાલ - સામાન્યજ્ઞાન આજ - કાલ મીડિયામાં હમણાંથી જીનિવા , સ્વિટ્ઝરલેંડ ( યુરોપ ) ની અણુ સંશોધન સંસ્થા સર્ન ( European Organization for Nuclear Research : CERN ) નું નામ વારંવાર ચમકે છે . સર્નના ઉપક્રમે યુરોપમાં સ્વિટ્ઝરલેંડ તથા ફ્રાંસની સરહદ પર ભૂગર્ભમાં ઊંડે એકવીસમી સદીનાં મહત્વાકાંક્ષી વૈજ્ઞાનિક પરીક્ષણો ચાલી રહ્યાં છે . હકીકતમાં , બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યો જાણવા માટેનો સૌથી ખર્ચાળ પ્રયોગ છે . આપ [ . . . ] મૃતક રાજેન્દ્ર રાજકોટના આનંદનગરમાં રહેતો હોય . ચોટીલા પોલીસ મથકનાં પી . એસ . આઈ . ગોહિલ , સીપીઆઈ એન . બી . જાડેજા સહિતનો કાફલો શનિવારે સવારે રાજકોટ દોડી આવ્યો હતો . અને રાજેન્દ્રને કોઈની સાથે માથાકૂટ હતી કે કેમ ? તે મુદે્ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો . લગતા હૈ હનુમાન જી નારાજ઼ હોકર પૈસિંજર સે બિના ટિકટ આયે હૈં , નિરાશા મેં ટિકટ કટવાના ભૂલ ગએ હોંગેં . નિરાશા ઇસ બાત કી કિ ઉનકે રામ લલા કો જન્મ સ્થાન તો મિલ ગયા , પર ઉનકી અર્ધાંગની કિ રસોઈ કિસી ઔર કિ હો ગયી . . . . . . , લવ - કુશ કે ખેલને કા સ્થાન ભી કિસી ઔર કા હો ગયા , અબ કહાઁ પકાએં કહાઁ ખેલે . . . . . . . . . સુપ્રભાત . . . . . . ચન્દ્ર મોહન ગુપ્ત તેરે સૂર ઔર મેરે ગીત . . દોનો મિલકર બનેગી પ્રીત ધડકન મેં તું હૈ સમાયા હુઆ . . ખયાલોમેં તું હી તું છાયા હુઆ દુનિયાકે મેલેમે લાખો મિલે . . મગર તુ હી તું દિલકો ભાયા હુઆ મૈ તેરી જોગન . . તું મેરા મિત દોનો મિલકર બનેગી પ્રીત મિત્રો , પ્રેમને કોઈ કારણ ના હોય અને આજે વૅલેન્ટાઇન ડે એટલે બસ પ્રેમ . પ્રેમ . . પ્રેમ . જો જો પાછા એક છોકરો + એક છોકરી + અને બીજું કઈક પ્રેમ નહિં . વેલેન્ટાઈને ડે તો ખાલી હૃદયની ભાષાને ઉકેલે જેમાં પ્રેમ વિશા . અર્થમાં છૂપાયેલો છે . જો કે ચાન્સ યુવા પેઢી ને સરસ મળી જાય દિલની વાત કહેવાનો . પણ તુષારભાઈ કહે છે એમ તો અકારણ પ્રેમની વાતનો દિવસ છે જે વૅબમહેફિલ અને તેના વાચકોનો પણ હોઈ શકે . . તો આજના પ્રણયપર્વે આપ સૌને વૅબમહેફિલ તરફથી પ્રેમભરી શુભેચ્છાઓ ! ! મારું બીજું એક સ્વપ્ન હતું ભારતે જગતને આપવાની આધ્યાત્મિક ભેટ . કાર્ય પણ શરૂ થઇ ચૂક્યું છે . ભારતની આધ્યત્મિકતા યુરોપ અને અમેરિકામાં વધુ ને વધુ પ્રમાણમાં પ્રવેશ કરી રહી છે . પ્રવૃત્તિ હવે વિશેષ વૃર્ધ્ધિ પામશે . આજના ઘોર વિપત્તિ યુગમાં વધુ ને વધુ આંખો ભારત તરફ આશાભેર વળવા લાગી છે . લોકો ભારતની તત્વ દ્રષ્ટિ અનુસરવા લાગ્યા છે . એટલું નહિં , ભારતની સુક્ષ્મ અને આધ્યાત્મિક સાધનાનો પણ આશ્રય લેવા લાગ્યા છે . ! ! દો ડી ને ! કૂ દી ને ! + 0 * નિષ્ણાંત ફીઝીશિયન દ્વારા કન્સલ્ટેશન તથા બોડી ચેક - અપ * જરૂર પ્રમાણે બીજા બે કન્સલ્ટન્ટ ડૉક્ટરો દ્વારા તપાસ * કાર્ડિયોગ્રામ ( . સી . જી . . . read more દેશ , કાળ , પાત્ર , અધિકાર અને ૫રિસ્થિતિ મુજબ માનવ જાતિની વ્યવસ્થા અને સુવિધા માટે જુદા જુદા પ્રકારના નિયમો , ધર્મના આદેશો , કાનૂન અને પ્રથાઓનું નિર્માણ તથા અનુસરણ થાય છે . ૫રિસ્થિતિઓના ૫રિવર્તનની સાથે સાથે પ્રથાઓ અને માન્યતાઓમાં ૫રિવર્તન થાય છે . અમે બધું જોયું . પલ્લીનો મહિમા જોયો . લોકોની ભક્તિ અને શ્રદ્ધા જોયાં . વખતે લગભગ લાખ લોકો પલ્લીનાં દર્શને આવ્યા હતા ! છેલ્લે અમે ચાલીને અમારી ગાડી સુધી પહોંચ્યા અને રસ્તે અમદાવાદ પાછા વળ્યા . પલ્લી જોવાની મનોકામના પૂરી થઇ . વરદાયિની માતા બધા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે એવી આશા રાખીએ . ભજનના કાર્યક્રમમાં મળેલા કોલેજકાળના મિત્ર શ્રી અતુલભાઇની રચના , હૃદયમાંથી સ્ફૂરેલા શબ્દો , વાંચીને માણ્યા . સચોટ વાત અભિનંદ અતુલભાઇને . સુરેભાઇનો આભાર - ઉજાગર કરવા બદલ . . કંઇક આવી સ્ફૂરણા . . કાશ ! હવે તો , સભ્યતાનો આંચળો પહેરેલ ભારતીય સમાજ નાં દરેક શ્વસુરપક્ષની આંખો ખુલે , જેઓ હજીયે વહુ ને આવી રીતે ત્રાસ આપે છે , તેને ફક્ત ' વહુ ' તરીકે જુવે છે . . ઘરના સભ્ય તરીકે નહિ ! જીપ થોભાવી જોયું તો પુલ પરથી જાણે આખું ગામ દોડતું આવતું હતું . સૌથી આગળ પરવીન અને જાવેદ હતાં , બંનેના હાથમાં એક એક પોટલી હતી . પાસે આવી જાવેદ બોલ્યો , ' અમારાથી નારાજ છો ? અમારી કાંઈ ભૂલચૂક ? " સમાજ ના દરેક કાર્યોમા દોડી જનાર મામાની વડગામ તાલુકાના ભાજપના પ્રમુખ પદે નિમણુંક થતા તેઓ રાજકીય ફલક ઉપર ઝડપથી ઉપસી આવેલા પણ તેમની અંતરની ઈચ્છા હતી કે વડગામ તાલુકા મથક ઉપર માર્કેટયાર્ડ શરૂ કરવુ અને તેમના અથાગ પ્રયાસોના પરિણામ સ્વરૂપે વડગામ ખાતે અદ્યતન સગવડતાપૂર્ણ વડગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું માર્કેટયાર્ડ શરૂ કરાવવા અનેક રાજકીય હરીફોની આંટીઘૂંટીમા પસાર થવુ પડેલ . પણ જરા પણ નિરાશ થયા વગર ભારે જહેમત બાદ આજે વડગામ ખાતે એક પણ રૂપિયાના દેવા વગર અદ્યતન માર્કેટયાર્ડ કોઈ લાવી શક્યુ હોય તો તે લાલજી મામા છે . તાલુકાના ખેડૂતોને મોટો લાભ થયો છે તેનો જશ લાલજી મામાને આપી શકાય . અમે તેમને ફિલ્મની વાત કરી ત્યારે તરત તેઓ અમારી ભાવના સમજી ગયા . તેના કારણે મસ્ત રીતે ફિલ્મ બની શકી . અમારી સફળતા પાછળ તેમનો સહકાર રહેલો છે . ફિલ્મ માટે કુલ ૨૪ કલાકના વિઝ્યુઅલ્સ શૂટ કર્યા હતા . તેને એડિટ કરીને ૭૪ મિનિટની ફિલ્મ બનાવી . અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની શાળાઓ વધુ નેટ સેવી બેઇજિંગ મોટી સંખ્યામાં કોલેજો અને યુનિવર્સિટીનું ઘર છે , જેમાં ઘણી આંતરરાષ્ટ્રીય સ્તરે સારી મનાતી યુનિવર્સિટી , જેમ કે પેકિંગ યુનિવર્સિટી અને ત્સિંગઘુઆ યુનિવર્સિટીનો ( નેશનલ કી યુનિવર્સિટીની બે ) સમાવેશ થાય છે . [ ] બેઇજિંગની ચીનની રાજકીય અને સાંસ્કૃતિક રાજધાની રૂપેની પ્રતિષ્ઠા , ચીનના બીજા શહેરો કરતા મોટા પ્રમાણમાં તૃતીય સ્તરીય સંસ્થાઓનું અહીં એકીકરણ કરાય છે , જે ઓછામાં ઓછા 70 સંખ્યા સુધી પહોંચી ગઇ છે . ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જાપાન , કોરિયા , ઉત્તર અમેરીકા , યુરોપ , દક્ષિણી પશ્ચિમી એશિયા અને બીજેથી દર વર્ષે અભ્યાસ માટે બેઇજિંગ આવે છે . નીચે આપેલ સંસ્થાઓની સૂચિ ચાઇના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત છે . મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી , રાજકોટ ખાતે શ્રી તરૂણભાઈ મહેતા ફરજ બજાવે છે અને ગુજરાતી સાહિત્ય , ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે . એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે . તોતો ચાન પુસ્તકનું બાળમાનસ પરિચય અને બાળ શિક્ષણ ક્ષેત્રે એક આગવું સ્થાન છે અને પુસ્તક વિશે , તેના મુખ્ય પાત્ર એવી તોત્સુકો કુરોયાનગી ની અનુભવની સચ્ચાઈ વિશે અહીં સુંદર વિવરણ છે . તેને પ્રાથમિક શિક્ષણના સંસ્મરણોનો સાચો ગ્રાફ પ્રસ્તુત કર્યો છે . તેણીને જગતભરનાં માતા પિતાને તેના બાળકોને અપાતા શિક્ષણની પધ્ધતિ અંગે ઘણું કહેવું છે . તેણે કેટલુંક બહુંજ અગત્યનું ખૂબ સહજભાવે કહી દીધું છે . નવલકથામાં ભાષા પ્રપંચ નહીં , પરંતુ અનુભવની સચ્ચાઈનો રણકો છે . સુંદર પુસ્તક્ની સમીક્ષા બદલ શ્રી તરૂણભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર . આશા છે આવા સુંદર લેખો તેમની કલમથી આગળ પણ મળતા રહેશે . મુક્તકો માર્ગની ધૂળને શું ઉન્નતિ કે શું પતન ? સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું જીવન . પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ ? ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન . જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે જે માની ગોદમાં છે હિમાલયમાં નથી [ . . . ] ( 3 ) અનુયાયી પ્રાસ : જે પ્રાસોમાં અનુયાયી ચિન્હો હોય તે અનુયાયી પ્રાસો કહેવાય છે . અનુયાયી પ્રાસોમાં યુકત અનુયાયી અને બંધ રૂપી પ્રાસોનો પણ સમાવેશ થાય છે . ઉદાહરણ = હાલ , સાલ , જીર્ણ , શીર્ણ , સબ્ર અને કબ્ર વિ . ( અનુયાયી અને સબંધમાં આપેલા દ્રષ્ટાંતો જુઓ . ) ઘસીઘસી જ્ઞાની કરે ઉજળી અજ્ઞાનતા પામરની પૂંછ , સીધી કરવી જીવાત્મા મિ . બેનરજી ફરી એક વાર પોતાની આંખોમાં આનંદનાં અશ્રુ સાથે મને ભેટી પડ્યા . તેમણે કહ્યું , ' હાલમાં મનુષ્યની આયુષ્યની મર્યાદા વધુમાં વધુ સો વર્ષની મનાય છે , પણ હું જો એમ કહું કે , વલીભાઈ , આપનાં બંને આશ્ચર્યો મને હજારો વર્ષ સુધી યાદ રહેશે તો તે અતિશયોક્તિ ગણાશે . આમ છતાંય એટલું તો જરૂર કહીશ કે આપનાં આશ્ચર્યો અને આપ પોતે મને જિંદગીભર ભુલાશે નહિ . ' આઝાદીના એનેકડોટ્સ કાના બાંટવા Wednesday , August 12 , 2009 23 : 42 [ IST ] ત્રણ દિવસ પછી આવનાર ઇન્ડિપેન્ડન્સ ડે ભારતનો કેટલામો સ્વાતંત્ર્યદિન છે . ત્યારે , ૧૯૪૭ની પંદરમી ઓગસ્ટની અડધી રાતે મળેલી આઝાદીની આજુબાજુ વણાયેલી કેટલીક ઘટનાઓના રસપ્રદ એનેકડોટ્સ . . . હિન્દુસ્તાનને આઝાદ કરવા આડે માત્ર ૩૮ દિવસ બાકી હતા ત્યારે ઇંગ્લેન્ડથી સિરિલ રેડકિલફ નામના એક જજને હિન્દુ અને મુસ્લિમની વસ્તીના ધોરણે હિન્દુસ્તાનના ભાગલા પાડવા માટે મોકલવામાં આવ્યા હતા . રેડકિલફે તે વખતના વાઇસરોય હાઉસ અને આજના રાષ્ટ્રપતિ ભવનની પાછળના કવાર્ટરમાં બેસીને માત્ર ૯૦૦ કલાકમાં હિન્દુસ્તાનને ત્રણ ટુકડામાં વેતરી નાખ્યું હતું . મજાની વાત તો છે કે રેડકિલફનું ભારત વિશેનું જ્ઞાન ઝીરો હતું અને અગાઉ તેઓ હિન્દુસ્તાન આવ્યા નહોતા . ભારત અને પાકિસ્તાન બંને બાખડતાં રહે તે રીતે નકશા ઉપર લાલ લીટીથી સરહદ દોરીને સિરિલ રેડકિલફે ભારત - પાકિસ્તાનની માત્ર ભૂગોળ નહોતી બદલી , ઇતિહાસ અને ભવિષ્ય પણ બદલી નાખ્યું હતું . પંજાબ પ્રાંતના બે ટુકડા જે રીતે કરવામાં આવ્યા તેને કારણે આઝાદી પછી લોહિયાળ હિજરત થઇ અને લગભગ ૨૦ લાખ જેટલા લોકોને મારી નાખવામાં આવ્યા . પૂર્વ અને પિશ્ચમ પાકિસ્તાનમાંથી કુલ પોણો કરોડ હિન્દુઓ અને શીખો ભારતમાં આવ્યા તેની સામે ૩૦ લાખ મુસ્લિમો ભારતમાંથી પાકિસ્તાન ગયા . કત્લેઆમમાં પાકિસ્તાને કાળો કેર વર્તાવ્યો હોવા છતાં અને જાતિવાદના ધોરણે હિન્દુઓ અને શીખોને રીતસર હાંકી કાઢયા હોવા છતાં ૧૯૪૭ની ૩૦મી સપ્ટેમ્બરે જવાહરલાલ નહેરુએ ભાષણ કરતાં કહ્યું હતું કે વિદેશોના પ્રવાસો દ્વારા હું ત્યાંના લોકોના સંપર્કમાં રહી શકું છું . હવે હું વિદેશયાત્રાએ જઇ શકીશ નહીં કારણ કે ભારતનું નામ હિંસાના કાદવથી ખરડાયું છે , હવે હું વિદેશી લોકો સામે ચું મસ્તક રાખીને વાત કઇ રીતે કરી શકું ? ' ભારતનો વડોપ્રધાન પોતે ઊઠીને હિંસા માટે ભારતને જવાબદાર ઠરાવે કેવું ? નહેરુ હતા જેમણે આઝાદ ભારતને ફરી ગુલામ બનાવતું એક પગલું લીધું હતું . બન્યું હતું એવું કે ભાગલા પછી ફાટી નીકળેલી હિંસાથી રઘવાયા થયેલા નહેરુએ સિમલામાં રજા ગાળી રહેલા વાઇસરોયને તરત પાછા ફરવાનો સંદેશો મોકલ્યો . માઉન્ટબેટને તે પછીની ઘટનાઓ અંગે લખ્યું છે . ' આઝાદીના ત્રણ અઠવાડિયાં થયાં હતાં અને દિલ્હી પાછા ફરતાં નહેરુએ વિનંતી કરી કે પ્લીઝ , તમે દેશનો ચાર્જ સંભાળી લો , તમે જેમ કહેશો તેમ અમે કરીશું . ' અને સ્થિતિને પહોંચી વળવા માટે બનાવાયેલી ઇમરજન્સી કમિટીના અઘ્યક્ષ તરીકેનો હોદ્દો લોર્ડ માઉન્ટબેટનને આપી દેવામાં આવ્યો . માઉન્ટબેટને તે અંગે નોંઘ્યું છે ' વાઇસરોય તરીકે મને જે સત્તા નહોતી મળી એટલી સત્તા મને સોંપી દેવામાં આવી હતી ' અને માઉન્ટબેટને કાશ્મીરમાં લશ્કર મોકલવામાં મોડું કરાવ્યું હતું અને ભારતે કાશ્મીર ગુમાવ્યું હતું . સરદાર પટેલે કાશ્મીર અંગે ટકોર કરી ત્યારે માઉન્ટબેટને રોકડું પરખાવ્યું હતું કે ' તમારે મને દેશ ચલાવવા દેવો છે કે નહીં ? ' ભારતના ભાગલા તો મોહમ્મદ અલી ઝીણા અને અંગ્રેજૉની મરજી મુજબ ૧૯૪૭ની શરૂઆતમાં નક્કી થઇ ગયા હતા . અલગ પાકિસ્તાનનાં વિચારબીજ અને ' સારે જહાં સે અરછા હિન્દોસ્તાં હમારા ' ગીત વરચે કોઇ સામ્ય તમને દેખાય છે , પ્રિય વાચક ? ના ? રીડરજી , સદાબહાર ક્રાંતિગીતના રચયિતા ઇકબાલે સૌ પ્રથમ વખત પાકિસ્તાન નામનો દેશ રચવાનું સૂચન ૧૯૩૦માં મુસ્લિમ લીગના અધિવેશનમાં કર્યું હતું . ત્યારે ઇકબાલ મુસ્લિમ લીગના પ્રમુખ હતા . ઇકબાલનાં સપનાંને ઝીણાએ સાકાર કર્યું . અંગ્રેજૉને ભાગલા ઉતાવળે પાડવામાં રસ હતો કારણ કે તો અંધાધૂંધી સર્જાય . ઝીણાને બીજી ઉતાવળ હતી . તેને ટીબી હતો અને પોતે હવે લાંબું જીવવાના નથી જાણી ગયા હતા . ભાગલા પહેલાં કેટલાક લોકોએ માઉન્ટ બેટનને કહ્યું હતું કે થોડા સમય રાહ જુઓ , આઝાદી મોડી આપશો તો વિભાજન રોકી શકાશે . ઝીણા નહીં હોય તો અલગ પાકિસ્તાનની માગણી નબળી પડી જશે પણ , માઉન્ટ બેટન અખંડ ભારત ઇરછતા નહોતા . ૩૧મી મે ૧૯૪૭ના રોજ ગાંધીજીએ પ્રાર્થનાસભાના ભાષણમાં કહ્યું હતું , ' ભારત આખું ભડકે બળે તો પણ પાકિસ્તાનના સર્જનને મારી મંજૂરી નથી . મુસ્લિમો તલવારની અણીએ પાકિસ્તાન માગે તો પણ તેમને આપી શકાય નહીં . ' ભાગલા સામે ગાંધીજીનો વિરોધ હોવાને કારણે નહેરુ કે સરદાર તે મુદ્દે ગાંધીજી સાથે બહુ ચર્ચા નહોતા કરતા અને કોંગ્રેસ ઉપર એકચક્રી શાસન ચલાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીએ ભાષણમાં કહેવું પડયું , ' કોંગ્રેસ જે નક્કી કરશે થવાનું છે . મારું કશું ચાલતું નથી . હું તો અરણ્યરુદન કરી રહ્યો છું . બધાએ મને તરછોડી દીધો છે . ' ગાંધીજી ભાગલા વખતે પૂર્વ સરહદે રહ્યા અને પિશ્ચમ સરહદ જેવી હિંસાને એકલો માણસ રોકી શકયો , ત્યારે લોર્ડ માઉન્ટબેટને કહ્યું હતું , ' પૂર્વ સરહદે વન - મેન બાઉન્ડ્રી ફોર્સ છે , જેણે હિંસાને રોકી છે . ' વન - મેન બાઉન્ડ્રી ફોર્સનો એકમાત્ર સૈનિક એટલે મહાત્મા ગાંધી . હવે વાચકને બીજો પ્રશ્ન : જે માણસે ભારતની આઝાદી માટે જીવતર ઘસી નાખ્યું હોય , આખો દેશ જેને સર્વમાન્ય એકમાત્ર નેતા માનતો હોય તે વ્યકિત ૧૫મી ઓગસ્ટે ભારતને આઝાદી મળી ત્યારે કયાં હોવો જોઇએ ? દિલ્હીમાં સ્વાતંત્ર્યની ઉજવણીના માહોલમાં દેશવાસીઓ અને વિશ્વના અભિનંદન ઝીલતો હોવો જૉઇએ ને ? મહાત્મા ગાંધી નામનો માણસ ૧૫મી ઓગસ્ટ , ૧૯૪૭ના રોજ પિશ્ચમ બંગાળના એક નાનકડા ગામડામાંના એક ઝૂંપડામાં બેઠો હતો . બીજી બાજુ મોહમ્મદ અલી ઝીણા હતા જેનું એકમાત્ર ઘ્યેય પાકિસ્તાનનું સર્જન કરવાનું હતું . આઝાદી પછી ભારતના વિદેશ પ્રધાન બનેલા મોહમ્મદ કરીમ ચાગલાએ ભાગલા પહેલાં ઝીણાને કહ્યું હતું , તમે મુસ્લિમ બહુમતી વડે પાકિસ્તાન બનાવવા માગે છો પણ ઉત્તરપ્રદેશ વગેરે વિસ્તારોમાં મુસ્લિમો લઘુમતીમાં છે છતાં સંખ્યા ઘણી મોટી છે તેમનું શું થશે ? ઝીણાએ જવાબ આપ્યો હતો કે તેઓ તેમનું ફોડી લેશે . અત્યારે ભારતના વડાપ્રધાન અને વિપક્ષના નેતા બંનેએ ભાગલાની યાતનાઓ વેઠી છે . છતાં બંનેની વિચારસરણી એકદમ અલગ છે . ડૉ . મનમોહનસિંહનો પરિવાર લાહોરથી ભાગીને ભારત આવ્યો હતો . લાલકૃષ્ણ અડવાણી પહેરેલે કપડે ભારત પહોંચ્યાં હતા . અડવાણીએ ઝીણાને બિન સાંપ્રદાયિક ગણાવ્યા હતા ત્યારે શરૂ થયેલો વિવાદ આજે વર્ષોપછી પણ પૂરેપૂરો શમ્યો નથી , પણ ઝીણાની તરફેણમાં એટલું કહેવું પડે કે પાકિસ્તાનની બંધારણ સભાની પ્રથમ બેઠકમાં ઝીણાએ કહ્યું કે , ' આજથી તમે મસ્જિદમાં કે મંદિરમાં કે ગમે તે ધર્મસ્થાનમાં જવા માટે મુકત છો . તમારા ધર્મ કે નાત - જાત સાથે પાકિસ્તાનની સરકારને કશું લાગતું વળગતું નથી . ' મજાની વાત છે કે ઝીણાના શબ્દો અત્યારે પાકિસ્તાનની સરકારે ઇતિહાસમાંથી કઢાવી નાખ્યા છે . સારે જહાં સે અરછા હિન્દોસ્તાં હમારાના લેખક ઇકબાલને પાકિસ્તાને રાષ્ટ્રકવિનું બિરુદ આપ્યું અને લાહોર નજીકની તેની મઝાર પર બારેમાસ સંત્રીઓ એટેન્શનમાં ભા રહે છે . ભારતના રાષ્ટ્રગીતની પસંદગી કંઇ રીતે થઇ ? જે ગીતે આખા ભારતને એકસૂત્રે બાંઘ્યું હતું તે ગીત તો વંદે માતરમ્ હતું . આઝાદીનું અનઓફિશિયલ રાષ્ટ્રગીત હતું . છતાં , માતૃવંદનાના નામે મુસ્લિમોએ તેનો વિરોધ કર્યોઅને પહેલેથી મુસ્લિમ આળપંપાળના વાઇરસ જેમના લોહીમાં છે એવી ભારતીય નેતાગીરીએ ઇંગ્લેન્ડના રાજા પંચમ જયોર્જની ભાટાઇ માટે રવીન્દ્રનાથ ટાગોરે લખેલાં મહાકાવ્યમાંથી એક ટુકડો ઉપાડીને તેને રાષ્ટ્રગીત તરીકે પસંદ કર્યું . આપણા જનગણ મન . . . રાષ્ટ્રગીતમાં ભારત ભાગ્ય વિધાતા . . . એવા શબ્દો છે ભારત ભાગ્ય વિધાતા એટલે કોણ ? ઇંગ્લેન્ડનો રાજા પંચમ જયોર્જ . છતાં આપણે ગીતને રાષ્ટ્રગીત બનાવ્યું જયારે પાકિસ્તાને શું કર્યું જાણો છો ? ઇકબાલે પાકિસ્તાનની રચનાની પ્રથમ ઇંટ મૂકી હોવા છતાં તેના ગીતમાં હિન્દુ હૈ હમ શબ્દ હોવાના એકમાત્ર કારણસર પાકિસ્તાને તેને રિજેકટ કર્યું , ઇકબાલે પોતે છઠ્ઠી પંકિતમાં હિન્દુ હૈ હમને બદલીને ' મુસ્લિમ હૈ હમ , વતન હૈ પાકિસ્તાન ' એવો સુધારો સ્વહસ્તે કર્યો , છતાં ગીત જયારે કોંગ્રેસના અધિવેશનોમાં , આઝાદી પહેલાં ગવાતું ત્યારે કોંગ્રેસીઓ સાંપ્રદાયિક ગણાવાની બીકે હિન્દુ હૈ હમ ગાવાને બદલે હિન્દી હૈ હમ ગાતા હતા . ભારતીય માનસિકતા છે . છતાં , મારી પ્રિય આઝાદીને બાસઠમા વર્ષના આરંભે સો સો સલામ , એટેન્શન પ્લીઝ . શેઠે આશીર્વાદ આપતા ધ્રુસકે ધ્રુસકે રોવા મંડ્યા . ડોક્ટરે શેઠને શાંત કર્યા અને આશીર્વાદ મેળવ્યા . રૂમમાં ઉપસ્થતિ મિત્રો અને હોસ્પિટલ સ્ટાફ પરીસ્થિતિ સમજવામાં અસમર્થ હતા . શેઠે જૂની વાત યાદ કરતા ડોક્ટરને પૂછ્યું , " સાહેબ આપનું નામ ? " ત્યાં તો ડૉ . હરજીવન શેઠના પગમાં પડી અને કહે છે , " શેઠ હું તમારા ગામનો હરિયો . હું માણેકપુરાના ભીલવાસમાં રહેતા સવજીનો દિકરો હરિયો છું . " હરિયો નામ સાંભળી ગામના લોકો વાત સમજી જાય છે . ખરેખર ખુબ મઝા આવી ગઇ . સીત્તેર વરસની ઉંમરે પણ નાના બની જવાનું મન થઇ આવ્યું . સહુથી વધુ ઉલ્લાસ રમતો હતો એક સુઘડ સુવાસિત મકાનમાં ; જ્યાં સોળથી લઈ ત્રીસ વર્ષની કુમારિકાઓનો માલિક વિદેશી નાવિકોનાં ભર્યા ભર્યા ગજવાંની વાટ જોતો ધૂપદીપ અને પુષ્પોના શણગાર સજાવી પ્રત્યેક ઓરડાને જાગ્રત કરતો હતો . જાતજાતની જટાને આકારે ગૂંથેલા ઊભા અંબોડાની ઘાટી ઘટામાં ચીબલાં નાક અને ચળકતી ઝીણી આંખોવાળું સૌંદર્ય ચહેરે ચહેરે રમતું હતું . છાતીથી પગની ઘૂંટી સુધી પહેરેલા ચપોચપ કિમોના * કુમારિકાઓની પગલીઓને નાજુકાઈ તેમ તરવરાટ આપી રહ્યા હતા . ઈજ્જતવાન માબાપોની ચંપકવરણી કુમારિકાઓ , ખુદ માબાપોની મોકલી , અને બુદ્ધદેવની પ્રતિમાના આશીર્વાદો લેતી , પોતાનાં નવજોબનનું વેચાણ કરવા અહીં આવતી ; વર્ષ - બે વર્ષ રહેતી , અને પોતાની કમાઈ પિતાને ઘેર લઈ જઈ કુટુંબની ભીડ ભાંગતી . યોગ્ય અવસરે પાછી પરણી જઈ હરકોઈ ઊંચા ઘરની કુલ - વધૂ બનતી . એવો દેશનો વ્યવહાર હતો . આખી ગઝલ ગમી રદીફ એટ્લો સુંદર છે કે આગળ ને આગળ વાંચતા રહીએ . . ખુબ પ્રેરક ગઝલ મારી નવીન ગાયેલ ગઝલ સાંભળવા નિમંત્રણ્ . http : / / geetgunjan . wordpress . com આગળના સવાલો હજુ રાહ જોઇ રહ્યા છે જે મિત્રો જાણતા હોય તેઓ જાણકારી વહેંચીને મદદ કરી શકે છે ( જોવા માટે અહી કલિક કરો ) એક એવા વિધ્યાર્થી વિષે કાવ્ય હતું , જે રાત દિવસ પુસ્તકોમાં ખોવાયેલો રહેતો હતો . શ્રી રાજપૂત કરણી સેના કે શીર્ષ સસ્થાંપક કાંગ્રેસી નેતા લોકેન્દ્ર સિંહ કાલવી ને ભોપાલ મેં આયોજિત જી , વી , માવલંકર રાષ્ટીય શાટ ગન નિશાનેબાજી પ્રતિયોગિતા મેં શાનદાર પ્રદર્શન કરતે હુએ રાજસ્થાન કે લિએ સીનિયર વર્ગ સ્કીટ ર્સ્પદ્વા મેં સ્વર્ણ પદક જીતા 56 વર્ષીય કાલવી ને ગોરાગાંવ કી નવનિર્મિત શૂટિંગ રેંજ પર ગજબ કે નિશાને લગાએ ઔર કૂલ 50 મેં સે 45 અંક હાસિલ કિએ જો કિ રાષ્ટીય રિકાર્ડ હૈ ઇસકે સાથ હી કાલવી ને રાષ્ટીય નિશાનેબાજી પ્રતિયોગિતા કે લિએ ક્વાલીફાઈ ભી કર લિયા હૈ ઉનકે બેટે પ્રતાપ સિંહ કાલવી ને ભી રાષ્ટીય નિશાનેબાજી પ્રતિયોગિતા કે લિએ ક્વાલીફાઈ કિયા - - Shyam Prarap Singh Etawa Pradesh Sanyojak Shri Rajput Karni Sena 9887380511 ઉજળી ઔર જેઠવૈ કી પ્રેમ કહાની ઔર ઉજળી દ્વારા બનાયે વિરહ કે દોહે | મેરી શેખાવાટી અરે વાહ ! આપણો જમાનો પાછો ફર્યો એવી સુંદર ગમતુ ગીત . મઝા પડી ગઈ આવા સરસ ગીતો મુકતાં રહેજો છુટકી બહેન . ન્યૂમરોલોજી પ્રમાણે અંકોની આપણા જીવનમાં ખૂબ ઊંડી અસર પડતી હોય છે . અંક આપણા મન તથા મગજ ઉપર ખાસ અસર કરે છે . જીવનસાથી , પ્રેમ અને મિત્રતા જેવા સંબંધો ઉપર પણ અંક પોતાની અસર પાડે છે . આપણે કોને જીવનસાથી બનાવવા જોઈએ . દોસ્તી કોની સાથે ટકશે , પ્રેમમાં કંઈ વ્યક્તિ તમને સમર્પિત રહેશે ? એવા પ્રશ્નોના જવાબ તમે અંક જ્યોતિષ દ્વારા મેળવી શકો છો . તમે માત્ર તમારા સાથીની જન્મ તારીખથી જાણી શકો છો કે તેમની સાથે તમારા સંબંધો કેવા ખાટા - મીઠા રહેશે . જાણો તમારા માટે કયા નંબરનો જીવન સાથી શ્રેષ્ઠ રહેશે . અંક - 1 - અંકવાળાઓ માટે 2 , 10 , 7 , 16 , 25 , 11 , 20 , 28 કે 29 તારીખનો જન્મ હોય તો તેઓ સારા પ્રેમી સાબિત થાય છે . અંક - 2 - અંક ચંદ્રમાનો અંક માનવામાં આવે છે . નંબરવાળા માટે 2 , 11 , 7 , 16 , 1 , 10 , 4 , 13 તારીખે જન્મેલા લોકો ભાગ્યશાળી માનવામાં આવેછે . અંક - 3 - કોઈ પણ મહિનાની 3 , 12 , 15 , 18 , 9 , 27 , 24 , 6 , 9 , તારીખે જન્મેલા લોકો સૌથી સારા પ્રેમી સાબિત થઈ શકે છે . અંક - 4 - 1 , 2 , 7 , 8 , 11 , 16 , 17 , 26 , 25 , આમાંથી કોઈપણ તારીખે જન્મ લેનાર લોકો અંક 4 વાળા માટે ઉત્તમ પ્રેમી સાબિત થાય છે . અંક - 5 - 5 , 14 , 15 , 16 , 11 , 23 , 6 , 2 , વગેરે તારીખે જન્મ લેનાર લોકો નંબર 5 વાળી વ્યક્તિ માટે શુભ અને સારા જીવનસાથીના રૂપમાં ઉપયુક્ત હોય છે . અંક - 6 - નંબરવાળા માટે 6 , 15 , 12 , 3 , 18 9 , 27 આમાંથી કોઈપણ દિવસે જન્મેલા લોકો નંબરના લોકો સાથે પરફેક્ટ વેલેન્ટાઇન સાબિત થાય છે . અંક - 7 - અંક 7 વાળા લોકો માટે 1 , 2 , 4 , 7 , 10 , 11 , 16 , 13 તારીખે જન્મેલા લોકો સારા જીવનસાથી બની શકે છે . અંક - 8 - શનિનો અંક 8 વાળા માટે 2 , 4 , 8 , 11 , 13 , 16 , 26 , 17 , દિવસે જન્મેલા વ્યક્તિ સારા જીવનસાથી બની શકે છે . અંક - 9 - નંબર મંગળનો છે એટલે નંબરવાળા સાચા જીવનસાથી તરીકે 3 , 6 , 9 , 15 , 12 , 27 , 18 વગેરે તારીખે જન્મેલા હોય તો વધુ સારા પ્રેમી અને સારા જીવનસાથી બની શકે છે . Related Articles : વેલેન્ટાઇન - ડેઃ કયા લોકો ક્રેઝી હોય છે લવ મેરેજ માટે ? તમારો વેલેન્ટાઇન , મોહિત થઈ જશે જો તમારા કપડાંનો રંગ . . . બેજવાબદાર પ્રેમી હોય છે લોકો . . તુલા રાશિવાળા પ્રેમી પણ ગુસ્સાવાળા ! ! પ્રેમી છોડી દેશે કે ભુલી જશે તો અંક પ્રમાણે કયો રત્ન છે . . . તમારી માટે લકી ? અંક પ્રમાણે કયાં રંગના કપડાં છે , આપના માટે લકી ! ? બીજાને ખુશી આપનારા હોય છે અંક 3 ધરાવનારા ઇસ વહશી દુનિયા કી , નજરોં સે બચને કો કિતની મજબૂર હૈ વો , ઐસે સ્વાંગ રચને કો યુનિકોડના ઉપયોગથી શરૂ થયેલા બ્લોગ્સે ધીમે ધીમે યુનિકોડને પણ લોકપ્રિય બનાવ્યા . મજાની વાત હતી કે શરૂઆતમાં , લેખન કે ટેક્નોલોજી બંનેમાંથી લગભગ કોઈ વાતનું બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોએ બ્લોગિંગને લોકપ્રિય બનાવવામાં સિંહફાળો આપ્યો . કવિતાપ્રેમીઓને તો બ્લોગિંગનો કેફ થઈ પડ્યો . સુરતના ડૉ . વિવેક ટેલરે સ્વરચિત કાવ્યોનો પહેલો બ્લોગ બનાવ્યો અને દર શનિવારે નવી કતિ મૂકવાનો ક્રમ રાખ્યો . અમેરિકાસ્થિત એમના ડૉક્ટર મિત્ર , અને સમાન કવિતાપ્રેમી ધવલ શાહના સાથમાં બંનેએ ` લયસ્તરો ' નામે બ્લોગ બનાવ્યો , જેમાં આજે ૪૫૦થી વધુ કવિઓની ૧૧૫૦ જેટલી રચનાઓ માઉસની ક્લિકે માણી શકાય છે . ડૉ . વિવેક ટેલર કહે છે , " ગુજરાતી ભાષા પુસ્તકોના સીમાડા વળોટીને હવે સાચા અર્થમાં ગ્લૉબલ બની રહી છે . ઈન્ટરનેટ અને યુનિકોડ ફૉન્ટના સથવારે છેલ્લા ત્રણ વર્ષમાં ઢગલાબંધ બ્લૉગ અને અવનવા દિમાગોની સીડીના પગથિયે ચડીને આજે ગુજરાતી ભાષા નવા આકાશને આંબી રહી છે , કહો કે નવું સરનામું પામી રહી છે . " તીર્થ મહિમા : ભારતના પ્રમુખ તીર્થસ્થાનોમાં તીર્થની ગણના કરવામાં આવે છે . તીર્થની અધિષ્ઠાયક દેવ શ્રી નાકોડા ભૈરવજીની બહુ મહિમા હોવાને લીધે અહીંયા યાત્રાળુઓની બહુ ભીડ રહે છે . સ્થાન પર્વતોની ગોદમાં હોવાથી રમણીય તેમ ભવ્ય છે . કહેવાય છે કે 2300 વર્ષ પહેલાં વીરસેન , નાકોરસેન વીરબંધુઓએ વીરમપુર અને નાકોરનગર ગામ વસાવ્યા હતા . બન્ને બંધુઓએ ગામોમાં વિશાળ દેરાસરો બંધાવ્યા હતા . નાકોરનગરની મુલાકાતે પ્રકાંડ વિદ્વાન આચાર્યોએ મુલાકાત લીધી હોવાનો અને સંપ્રતિ રાજા , વિક્રમાદિત્ય રાજા જેવા રાજાઓને પ્રતિબોધ આપી તીર્થનો જિર્ણોદ્ધાર કરાવ્યો હોવાનો અપૂર્વ ઇતિહાસ છે . વિક્રમ સંવત 1300 પછી મુસલમાન રાજા આલમશાહે શહેર પર ચઢાઇ કરી એનો વિનાશ કર્યો . ત્યાર બાદ પ્રતિમાજી કાલીદહમાં આવેલી 124 પ્રતિમાઓ જોડે લાવી પ્રતિષ્ઠા કરવામાં આવી . અહીંનું મુખ્ય જિનાલય શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાનનું છે . સાથેના પરિસરમાં શ્રી આદિનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે . શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં પ્રભુના જીવન પ્રસંગ સંગેમરમરના પથ્થર ઉપર અંક્તિ કરી દિવાલો ઉપર લગાડેલા છે . અહીં ભોંયરામાં આવેલી પ્રાચીન પ્રતિમાઓનાં દર્શન કરવા જેવાં છે . બાજુમાં ટેકરી ઉપર દાદાવાડી તથા ભગવાનોનાં પગલા છે . અહીં રહેવાની ભોજનશાળા તેમજ આયંબિલની સુવિધા ઉપલબ્ધ છે . " શું તમે નથી જોયુ કે ઝમીન અને આસ્માનમાં જેટલા પણ સાહેબે અક્લ અને સમજણવાળા છે અને સૂરજ અને ચંદ્ર અને સિતારાઓ , પહાડો , ઝાડો , ચાર પગવાળાઓ અને લોકોમાંથી મોટો સમૂહ , બધા અલ્લાહ માટે સજદો કરવાવાળા છે અને તેઓમાંથી ઘણા એવા છે જેના ઉપર અઝાબ સાબિત થઇ ચુક્યો છે . આપણી સરકાર આંકડાઓની માયાજાળમાંથી બહાર નથી આવી શકતી અને એક સીધો સાદો પ્રશ્વ આપણા સૌનાં મનમાં થાય છે જે અનિલ બખૂબી પેશ કરે છે . તો મ્હોરેલી વસંત પણ આપણા મનમાં વ્યાપેલી નિરાશારૂપી પાનખરને દૂર નથી કરી શકતી ત્યારે અનિલ પૂછે છે , પાંદડાંની વાત કરે છે અને તે પણ સૂક્કાં વૃક્ષ જેવું મોં કરીને . . , પાંદડાંની ? ! ! બીજીવાર પાંદડાંની ? શબ્દ શેરને કેવો ચોટદાર બનાવી જાય છે . એકાકી વૃદ્ધોની એકલતાને દૂર કરવા બસ બાંકડા સિવાય કોઈ આધાર નથી ? શેર વાંચીને શું આપણાથી રડવું રોકી શકાય છે ? અને છેલ્લો શેર તો - કાચની શીશીની જેમ હરઘડીએ તૂટતો માણસ જ્યારે સાચે ફૂટી જાય છે અને ત્યારે સભા ભરાય છે માત્ર ઢાંકણાંની . છેલ્લે બેસણાંમાં ગયા ત્યારે આપણે તો ઢાંકણું બનીને ' તાં ગયાંને ? જેટલાં સરળ એનાં શબ્દો એટલું સરળ એનું વ્યક્તિત્વ અંકિતની જેમ અનિલ પણ શરૂઆતથી વેબમહેફિલને મદદ કરી રહ્યો છે . આભાર શબ્દ કદાચ નાનો પડે પણ તો પણ . આભાર ! ! યે દિલ યે પાગલ દિલ મેરા , ક્યું બુઝ ગયા , આવારગી ઇસ દસ્ત મે ઇક શહેર થા , વો ક્યા હુવા , આવારગી અડધો કલાક પછી , કાકા બોડું માથું ખંજવાળતાં ; ડીશમાં સેવ મમરા લઈને પાછા આવ્યા . પિંજરામાં એક પોપટ હતો . એના માલિકે એને ઘણું બોલતા શીખવી દીધું હતું . જ્યારે પણ કોઈ માલિકને ત્યાં મહેમાન થઈ આવે , તો પોપટ એમનો આવકાર " પધારો મોંઘેરા મહેમાન " એની મીઠી વાણીથી કહી કરતો . જે કોઈ પધારતું તેનું દીલ પોપટ હરી લેતો . પોપટ માલિકના મહેલમાં છેલ્લા દસ વર્ષથી હતો . છતાં , પિંજરા બહાર એનું જીવન કદી પણ ગયું . પોપટ આમ ભલે અન્યને ખુશી આપતો પણ એના હૈયાની ઉંડાણમાં ઘણો દુઃખી હતો . ઘણીવાર વિચારતો કે ક્યારે કેદરૂપી દુનિયાથી છુટકારો મળશે ? અને , ક્યારે આકાશે ઉડી એની મઝા માણું ? પરિમાણ ફાઈલની મર્યાદા કુલ ૩૨ પરિમાણોની છે . પરિમાણ ફાઈલોની મર્યાદાઓને સમાવવા માટે , CMS DASD પરની નવી રુપરેખાંકન ફાઈલ પ્રારંભિક નેટવર્ક સુયોજન અને DASD સ્પષ્ટીકરણો રુપરેખાંકિત કરવા માટે વપરાવી જોઈએ . ફાઈલ વાસ્તવિક કર્નલ પરિમાણોને સમાવતી હોવી જોઈએ , જેમ કે , અને એક પરિમાણો કે જે ચલોને સોંપાયેલા હોતા નથી , જેમ કે . બે નવા પરિમાણો કે જે સ્થાપન કાર્યક્રમને નવી રુપરેખાંકન ફાઈલને ફાઈલમાં ઉમેરાવા માટેનો નિર્દેશ કરે છે . તેઓ અને છે . પહેલા રાષ્ટ્રીય એકતા યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ પહોંચેલા ભાજપના ત્રણ વરિષ્ઠ નેતાઓ સુષ્મા સ્વરાજ , અરુણ જેટલી અને અનંત કુમારને લઈને સોમવારે જમ્મુમાં ખૂબ હંગામો થયો હતો . તેમને લગભગ 6 કલાક સુધી એરપોર્ટમાં રોકી રાખવામાં આવ્યા હતા . તેના વિરોધમાં ત્રણેય નેતાઓએ એરપોર્ટમાં ધરણાં શરૂ કર્યા હતા . વહીવટી તંત્ર તેમને પાછા મોકલવાની કોશિશ કરતું રહ્યું , પરંતુ ભાજપના નેતાઓ માન્યા હતા . મોડી સાંજે તેમને એરપોર્ટની બહાર લાવવામાં આવ્યા અને એક ગાડીમાં બેસાડીને માધોપુર મોકલી દેવાયા હતા . ત્યાર બાદ ભવિષ્યની રણનીતિ પ્રમાણે , સુષ્મા , અનંત એઅને જેટલી ભાજયુમોના અધ્યક્ષ અનુરાગ ઠાકુરને મળ્યા હતા . અનુરાગ ઠાકુરે ફરી એક વાર ભારપૂર્વક કહ્યું છે કે તેઓ લાલચોક પર તિરંગો ફરકાવા માટે પ્રતિબદ્ધ છે . નિત્શેનું એક વિધાન વિચાર કરતા કરી દે તેવું છે . - " માણસ ઇશ્વર નથી બની શકતો , કારણકે માણસને પેટ છે . ઇશ્વરને બીજા ઇશ્વર સાથે જીવવું નથી પડતું . માણસને બીજા માણસ સાથે જીવવાની બહુ મોટી સજા છે . સજા માણસને ઇશ્વર સુધી પહોંચવા નહીં દે " . વાકઈ ચંદન જી કવિતા કે ભાવ તો સુન્દર હૈં હી સાથ હી તસ્વીર ભી જો લગતા હૈ કુછ કહ રહી હો બીજે દિવશૅ ડીનર લેતા મોટાભાઇએ પિતા રમનલાલ અને માતા રમાબેનને વાત કરી બન્ને ખુબ ખુશ થયા દિકરીની પસંદ પર , રસિકના પત્ની રમિલાતો ખુશ થઇ બોલી કાલે શાસ્ત્રીજી ની પાસે મુહરત જોવડાવુ છું , બરાબરને બા પપાજી ? ' હા હા શુભ કામમાં ઢીલ નહિ કરવાની ' . લહર વમળને કહે , વમળ વાત સ્મરે સ્પંદનમાં : માધવ ક્યાંય નથી મધુવનમાં . 35 ઈસુ હજુ બોલતો હતો તેટલામાં કેટલાક માણસો યાઈર જે સભાસ્થાનનો આગેવાન છે તેના ઘરમાંથી આવ્યો . તે માણસોએ કહ્યું , ' તારી દીકરી મૃત્યુ પામી છે . તેથી હવે ઉપદેશકને તસ્દી આપવાની જરુંર નથી . ' સાંકડે મારગ , મદોન્મત્ત હાથણી સામે ખડો , કાં છૂંદી નાંખે મને કાં મસ્તકે ઢોળે કળશ . જીવનમાં કોઈ વાર કેવું બફાઈ જાય છે . ઉસ દિન મૈં એક મહિલા પત્રકાર કી પોસ્ટ પઢ રહા થા ભારત કી નૌકરશાહી સબસે ભ્રષ્ટ ! ઇસ મહાવાક્ય સે કોઈ અસહમતિ જતા નહીં સકતા અબ કિસી જાગરૂક પત્રકાર કો યહ મક્ખી - મારક ખેલ ખેલના હો ઇણ્ટરનેટ પર તો મક્ખી = નૌકરશાહ હોગા તીસ મારતે હી સેંસ ઑફ સેટિસ્ફેક્શન આયેગા કિ બડે * * * ( નૌકરશાહોં ) કો માર લિયા ( દેવબાઈ ઘીની વાઢી લેવા જાય છે . ત્યાં પાડી આવેને થાળી માંથી કંસાર ખાઈ જાય છે . ) અપની બહુરંગી લોક સંસ્કૃતિ કે લિએ દેશ - વિદેશ મેં પ્રસિદ્ધ છત્તીસગઢ કા શિલ્પ ભી ઉતના હી રંગ - બિરંગા ઔર સમ્મોહક હૈ રાજ્ય કે સુદૂર ઉત્તર મેં સરગુજા સે લેકર દૂર - દરાજ બસ્તર અંચલ તક ઔર પૂર્વ મેં રાયગઢ સે લેકર પશ્ચિમ મેં દુર્ગ ઔર રાજનાંદગાંવ તક દો કરોડ સે ભી અધિક જનસંખ્યા વાલે ઇસ સમ્પૂર્ણ પ્રદેશ કો વાસ્તવ મેં લોક - કલા ઔર હસ્ત શિલ્પ કી રાજધાની કા ખિતાબ દિયા જા સકતા હૈ ચાહે સરગુજા કે ગાંવોં મેં ઘરોં કી દીવારોં પર રજવાર સમુદાય દ્વારા બનાએ જાને વાલે ભિત્તી ચિત્રોં યા ફિર રાયગઢ ઔર બસ્તર કે ગ્રામીણ શિલ્પકારોં કા બેલમેટલ શિલ્પ , યહાં કે શિલ્પકારોં ને અપને હાથોં કે હુનર સે દેશ કે વિભિન્ન રાજ્યોં સહિત સાત - સમન્દર પાર વિદેશોં મેં ભી અપની કારીગરી કા કમાલ દિખાકર છત્તીસગઢ કા નામ રૌશન કિયા હૈ હમારે યે પારમ્પરિક શિલ્પી વાસ્તવ મેં છત્તીસગઢ કી પહચાન બનાને વાલે શિલ્પકાર હૈં ગર્ભપાતના તમામ કિસ્સાઓ જડમૂળથી ચકાસાશેઃ સોનોગ્રાફી કેન્દ્રમાં ઓળખપત્ર રજૂ કરવો જરૂરી મૃગજળ અને જળનો ફરક સમજે નહીં એવી તરસ , એવા હરણમાં રસ નથી ! આજે આપણે ઈશ્વરનગરની પવિત્ર ભૂમિ પર ભેગા થયા છીએ અને આપણી કુળદેવી ઉમિયા માતાજીની સ્થાપના ( પધરામણી ) કરવા માટે અત્રે આવ્યા છીએ , તેનો આભાર માનું છું . ' જૂઇ , તને તીખી લાગી હતીને તે દિવસે ? કેવા સિસકારા બોલાવતી હતી ' મુન્ના ભરવાડ હત્યા કેસમાં મનિષ સિંધીયા સહિત ૧૨ નિર્દોષ થોડા સમય પહેલાં , હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડનું કોર્પોરેટ કોમ્યુનિકેશન સંભાળનારા કેટલાક લોકો આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ . કલાકમને મળવા ગયા હતા . નસીબજોગે , ડૉ . કલામ થોડી વાર પહેલાં એક ટીવી ઇન્ટરવ્યૂમાંથી પરત ફર્યા હતા . સ્તનપાન ની શરુઆત કેમ કરવી - બાળકને છાતી પર કેમ વળગાડશો ? શિશુનો હોઠ અને તેની આસપાસનો ભાગ સ્પર્શ માટે ખૂબ સંવેદનશીલ હોય છે . અને ત્યાં કોઈપણ વસ્તુ નો સ્પર્શ થાય તો શિશુ મોં ખોલીને તે તરફ વળે છે . એક કુદરતી કુનેહ છે જે તેને ખોરાક મેળવવા માટે સહાય ભૂત છે . અખંડ ભારત દુર રહ્યું , હયાત ભારત તોડી પાડો , ભૈયો - સિંધો - મલ્લાઓ ને મુંબઇમાં થી કાઢો . . ૫ડદાપ્રથાએ સ્ત્રીઓમાં આત્મહીનતાની ભાવનાને વધારી છે . લિંગભેદની વિકૃત મનોવૃત્તિએ એના ગૌરવ ૫ર પ્રહાર કર્યો છે , એની પ્રગતિ અટકાવવી છે . આજે ૫ણ ભારતીય કુટુંબોમાં છોકરાનો જન્મ થાય તો જાણે રાજ મળી ગયું હોય એટલો આનંદ થાય છે અને જો છોકરીનો જન્મ થાય તો આફતનો ૫હાડ તૂટી ૫ડયો હોય એમ મોઢું ૫ડી જાય છે . મોટા ભાગનાં ઘરોમાં છોકરીઓની ઉપેક્ષા કરવામાં આવે છે અને છોકરાઓને વધારે લાડપ્યાર તથા સગવડો આ૫વામાં આવે છે . એને લીધે છોકરીઓના મનમાં લઘુતાગ્રંથિ બંધાઈ જાય છે . ડગલે ને ૫ગલે પક્ષપાત થતો હોવાથી વિકાસ અટકી જાય છે . છોકરી છોકરી વચ્ચેનો ભેદભાવ દરેક દૃષ્ટિથી હાનિકારક છે . કેમ કરી સહેવાશે મૌનનાં ટહુકાઓ ! હળવા થઈ જવા માટેની તૈયારીનું ગીત ખુબજ ગમ્યું . સખી અને સખા વચ્ચેની વાતચીતની શૈલી સરસ રહી . એક શબ્દમાં કહેવું હોય તો એમ કહું કે , અદભુત . - રાજેન્દ્ર નામજોશી - વૈશાલી વકીલ ( સુરત ) ક્યારેક એવું થાય , કે થાય ? આવું થાય ! ! ને ક્યારેક એવું થાય , કે થાય અને આમ થાય . આંખ્યુંમાં ઝળઝળિયાં રે , કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે , અંદરથી ખળભળિયાં રે , કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે ! હેલીકોપ્ટર વ્યુથી શત્રુજય પર્વતની તિર્થ યાત્રાનો આનંદ માણો . . . બાબતમાં અને ખાસ કરીને ગુજરાતી ભાષાના સંવર્ધન , ગૌરવ બાબતે સભાન છે ? પાંચેક વર્ષ બાદ એક વાર પેલા રઝાકના શહેરના વર્કશોપ આગળથી અમારી કાર પસાર થતી હતી , ત્યારે ડ્રાઈવ કરતા મારા પુત્રને મેં રઝાકના વર્કશોપે ગાડી વાળવાનું કહ્યું , રઝાક મને ભેટી પડતાં ગળગળા અવાજે બોલ્યો કે " તમારા શબ્દો ' ભલા માણસ , તારી યુવાન વય છે અને આવું બધું તો હોય ! ' મારા ઉપર એવી અસર કરી ગયા કે તે દિવસથી હું શરાબને અડક્યો નથી . તમારા શબ્દો મારા કૃત્યને સમર્થન આપનાર હતા , પણ કંઈક જુદું કહેવા માગતા હતા તેનો મને પળે અહેસાસ થઈ ગયો હતો અને મારા અંતરમાંથી એવો અવાજ ઊઠ્યો હતો કે ' એવું બધું કેમ હોય ! હોવું જોઈએ ! . ' ઈજિપ્તના પ્લેનમાં આગની શંકાને લીધે મુંબઈમાં તાકીદે ઉતરાણ આવી રીતે તફસીરે કુમ્મીમાં શબ્દો જોવા મળે છે કે : કચ્છમાં નર્મદાના પાણીના વિતરણ અંગે ' અધમેં આંઉ , અધમેં આકાય ' જેવી સ્થિત કનૈયો : પણ જાગ્રુતિ આવે કેમ ? ગોપ : સાચા ભણતરથી સાચા શિક્ષણથી ને કામ પાયા થી થાય . બાળકો . . નવી પેઢી ભણે ને સમજે તો તારી નદીઓ ના પાણીચોખ્ખા બને , વ્રુક્ષોનો નાશ અટકે ને વાતાવરણ ચોખ્ખું થાય કનૈયો : ગોપ , હું એમાં શું મદદ કરી શકું ? ગોપ : કાના , તો હવે તું વિચાર . " : પરિત્રાણાય સાધૂનામ . " નું વચન તેં આપ્યુ છે ને ? . ( અંદરથી ષ્લોક આખો સંભળાય છે ) કનૈયો : ( ઉભો થઇ બંસરી નો ઘા કરે છે ) ગોપ : ( આઘાત અને આશ્ર્વર્ય થી ) અરે કાના . શું ? બંસી કેમ ફેંકી દીધી ? કનૈયો : મને લાગે છે યુગેયુગે . . સમય ની માંગ પ્રમાણે હું હવે બદ્લીશ યુગધર્મ માનવધર્મ . . જયાં સ્વચ્છતા નથી . . ત્યાં પ્રભુતા નથી ને આરોગ્ય કે માનસિક શાંતિ હોઇ શકે . આજ્થી બંસી ની જગ્યા મારા હાથ માં રહેશે સાવરણી સ્વચ્છતા નું પ્રતીક . ( સાવરણી હાથ માં લઇ થોડુ વાળે છે , , સાફ કરે છે ને પછી હાથ માં બંસી ની મુદ્રા માં સાવરણી રાખી , , પગ ક્રોસ કરી ક્રુષ્ણ ભગવાન ની જેમ ઉભી જાય છે . ગોપ નમન કરી રહે છે . અને પડદો પડે છે . ) યુદ્ધના અંતની પણ અનેક તારીખો છે . કેટલાક સ્રોત જાપાનની શરણાગતિ ( 2 સપ્ટેમ્બર , 1945 ) કરતા પહેલા 14 ઓગસ્ટ , 1945ના શસ્ત્રવિરામને યુદ્ધનો અંત કહે છે ; કેટલાક યુરોપિયન ઈતિહાસમાં તે V - E દિવસ ( 8 મે , 1945 ) ના પૂરુ થયુ . જાપાન સાથે શાંતિ સંધિ પર 1951 સુધી સહી થઈ નહોતી . બેટા યુધિષ્ઠિર ! ભગવાન વ્યાસનું જે મંતવ્ય છે તે મારું પણ મંતવ્ય છે . આંખ મહીં ઉછેરી સોનેરી સોણલાં ને , પામવા કાજ પામર લાચારી દઈ દીધી . દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે , હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે . કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર , તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે . તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ , તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે . બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે , છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે . એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે , કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે . દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ' મક્કુ ' , એક - બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે - ' મક્કુ ' છે એક જાહેરાત અખબારમાં કે ફ્લેટના જંગલ મહીં , ખોવાઈ ગ્યું છે ઊડતું પંખી અને આકાશ ને એવું બધું . ભાઇ મારો છે ગોરો એની ડોકમાં સોનાનો રે દોરો ; દોરે દોરે રે જાળી , ભાઇની કાકી રે કાળી . હાં . . હાં હાલાં ! મૈં સીઢિયોં પર બૈઠા કરતા રહા તુમ્હારા ઇંતજાર રમા વાતો સાંભળતી હતી . તેને ભારે ચિંતા થતી હતી . તેણે રામનુજમ તરફ ચિંતીત નજરે જોયુ અને રામાનુજમ પણ શોક્ગ્રસ્ત હતો . દિના ભાઇલો મારો ભાઇલો મારો કહી તેના માથામાં હાથ ફેરવતી હતી . તેને રડવુ આવતુ હતુ પણ તે ભાઇલાનાં સુજેલા મોં પર બાંધેલા પાટાપીંડી જોઇને સહેમી ગઇ હતી . ચાર બોટલે તેને હોંશ આવ્યા ત્યારે રામાનુજમ , રમા અને દિના તેને ગાડીમા ઘરે લઈ જતા હતા ત્યારે બાઈક ઉપર રોબ પાછળ આવતો હતો . દિનાને ભયનું લખ લખુ પસાર થઈ ગયુ . . પણ પપ્પા આગળ હતા તેથી શાંતિથી ગાડી ચલાવ્યા કરી . ગ્રીન એવન્યુની રેડ લાઇટ ઉપર તે બાજુમાં આવીને ઉભો રહી ગયો અને ગંદી ગાળો બોલતો બોલતો કહે " તારો ભાઈ હવે ખરડાઇ ગયો . ચુપ ચાપ પૈસા આપતી રહેજે દિનાડી નહીંતર જોવા જેવા તારા પણ હાલ કરીશ ! " ડિસ્ટિ્રકટ એજ્યુકેશન ઓફિસર ઘરડા માણસ હતા . નિવૃત્તિની આડે માંડ એકાદ - બે મહિના બાકી હતા . બિંદીની ફરિયાદ સાંભળીને સાહેબ સળગતો અંગારો બની ગયા , ' દીકરી ! હું લંપટોને જીવતા નહીં છોડું . મારી પાસે માંડ બે મહિના બચ્યા છે , પણ ત્રણ કામાંધોને સીધા કરવા માટે એટલો સમય પૂરતો છે . ' આટલું કહીને સાહેબ ઊભા થયા . ઓફિસનું બારણું બંધ કર્યું , પછી બિંદીની નજીક જઇને એના ખભા ઉપર હાથ મૂક્યો . મુંબઇની ઝવેરી બજાર કે ઓપેરા હાઉસ પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક આમ આદમીનો હાથ ઉછળીને વીસ ફૂટ દૂર પડ્યો હતો . ચારે બાજુ વેરણછેરણ થયેલી લોહીથી લથપથ લાશો પડી હતી . એક સવાલ છે : શું હાથ આમ આદમીનો હતો કે નહિ ? આમ આદમીની સરકારમાં આમ આદમીની સ્થિતિ ? એક ખાસ સૂચના : મક્કમ મનના વાચકોએ હવે પછી આગળનો લેખ વાંચવો . મુંબઇમાં રહેતા દરેકને ફફડાટ છે . સવારે ઘરેથી નીકળતી વખતે તેમને ખાતરી નથી કે સાંજે હેમખેમ ઘરે પહોંચશે કે નહિ ? ઘરના લોકોને સતત ભય રહે છે કે આતંકવાદી હુમલો તો નહિ થાય ને ? આવી મનોસ્થિતિ માત્ર મુંબઇની છે એવું નથી . ભારતમાં વસતા કોઇપણ નાગરિક , સોરી ગુલામને આવો ભય છે . ડોસા - ડોસી પણ વરસાદ મા પલળી રાખે ઉંમર છાની આવો પ્રેમીઓ આપુ તમને , સલાહ એક સુફીયાણી ચુબંન કરતા ચમત્કારી છે , વરસાદનુ પાણી @ કુશ > જૈસે શિવકુમાર મિશ્ર જી કા બ્લૉગ , એક બાર આપહી ને કહા થા કિ " શિવ ને ઇસ બ્લૉગ કો એક ઇમેજ દી હૈ જિસ વજહ સે મૈં ઇસ પર લિખ કર ઉસ ઇમેજ કો તોડના નહીં ચાહતા . . - - - - - - - - - - - બિલ્કુલ , શિવ સે મૈને બ્લૉગ કે નામ મેં સે ભી મેરા નામ નિકાલને કો બહુત બાર કહા બ્લૉગર કે નાતે ભી ઔર ભાઈ કે નાતે ભી He is taking too much of a time in deciding . I do not know if he is deciding at all ! શિવરામ કો હિંદી મેં નુક્કડ઼ નાટક આંદોલન કે પ્રણેતાઓં મેં માના જાતા હૈ ઇનકા નાટક ' જનતા પાગલ હો ગઈ હૈ ' હિંદી કે શુરૂઆતી નુક્કડ઼ નાટકોં મેં શુમાર કિયા જાતા હૈ યહ હિન્દી કા સર્વાધિક ખેલા જાને વાલા નુક્કડ઼ નાટક હૈ શિવરામ કે કઈ નાટક અન્ય ભાષાઓં મેં અનૂદિત હોકર ભી ખેલે ગએ હૈં નાટ્ય લેખન કે સાથ વે એક કુશલ નિર્દેશક ઔર અભિનેતા ભી હૈં દુનિયામાં જો તમારે કદિ કોઈની ભૂલ ખોળી કાઢવી હોય તો જે ભોગવે છે , તેની ભૂલ છે . વહુ સાસુને દુઃખ દે છે કે સાસુ વહુને દુઃખ દે છે , એમાં કોને ભોગવવું પડે છે ? સાસુને . તો સાસુની ભૂલ છે . સાસુ વહુને દુઃખ દેતી હોય , તો વહુએ એટલું સમજી જવું જોઈએ કે મારી ભૂલ . દાદાના જ્ઞાનના આધારે સમજી જવું કે ભૂલ હશે , તેથી ગાળો દે છે . એટલે સાસુનો દોષ નહીં કાઢવો જોઈએ . સાસુનો દોષ કાઢવાથી ગૂંચાયું વધારે . કોમ્પ્લેક્સ થયા કરે છે અને સાસુને વહુ પજવતી હોય તો સાસુએ દાદાના જ્ઞાનથી સમજી જવું જોઈએ કે ભોગવે એની ભૂલ , હિસાબે મારે નભાવી લેવું જોઈએ . How to backup your Favorite bookmarked links before Reinstalling or Formatting Window ? How to backup your Favorite links ? How to save my Favorite links ? આપકા કમ્પ્યૂટર વાયરસ કે સંક્રમણ સે બીમાર હૈ ઔર આપ ઉસે ફૉરમેટ / વિન્ડો રિઇન્સ્ટૉલ કર રહે હૈં પર આપ કે ફાયરફૉક્સ બ્રાઊજર મેં આપને અબ તક જમા કિયે ઢેરોં પસંદીદા બુકમાર્ક્સ કે ખો જાને સે ચિંતિત હૈં ? ક્યોં કિ ફૉરમેટ કરને સે વે સારે ખો જાયેંગે ઇન્હેં બચાને કા તરીકા હૈ કિ આપ એક એક બુકમાર્ક કો ટેક્સ્ટ ફાઇલ મેં કૉપી કર લેં , લેકિન જબ બુકમાર્ક્સ બહુત સે હોં તો કૉપી કરના કમ ઝઁઝટ વાલા કામ નહીં હોગા , ઔર જબ આપ સિસ્ટમ સે પરેશાન હો કર ફૉરમેટ કરને જા રહે હૈં તો યહ કામ કરના આસાન નહીં હોતા ઇસ તરહ કી મુસીબત સે બચને કા સબસે આસાન ઔર સુગમ ઉપાય હૈ કિ આપ ગૂગલ ટૂલબાર ઇન્સ્ટાલ કરેં ઔર પસંદીદા બુકમાર્ક્સ કો ગૂગલ કે ભરોસે પર છોડતે જાયેં યહ તો બાદ કી બાત હૈ લેકિન અબ ક્યા કિયા જાયે ? ચલિયે મૈં આપકો ઇસકા સબસે આસાન તરીકા બતાતા હૂઁ આઇએમએફના જણાવ્યા અનુસાર અમેરિકન સરકારી હુંડી વિશ્વ બજારમાં સૌથી મહત્વનો રોલ અદા કરે છે તેના કારણે ખતરાના પરિણામો પણ વૈશ્વિક હશે . આઈએમએફ દ્વારા કહેવાયું છે કે યોજનામાં સુધારાને સામેલ કરવામાં આવે , સ્વાસ્થ્યના ક્ષેત્રમાં થનારા ખર્ચામાં બચત કરવામાં આવે અને સાથે સરકારની આવકમાં વધારાની પણ જરૂર છે . સ્નેહીનાં સોણલા આવે સાહેલડી ! ઉરના એકાન્ત મારા ભડકે બળે : હૈયાનાં હેત તો સતાવે , સાહેલડી ! આશાની વેલ મારી ઊગી ઢળે . સમય ઋજાવી નાખશે ઘાવ બધા , તો ભુલી ગયા . . ! આપ્યા કોણે . . ? સમજવા બાકી મારે રહી ગયા . . રવિન નાયક સુગમસંગીતની સૂરસફરને ઘણા અનુભવી અને યુવા કહી શકાય તેવા સ્વરકારો આગળ ધપાવી રહ્યા છે . સ્વરકારોમાં વડોદરાના રવિન નાયકનું નામ ચોક્કસ મૂકી શકાય . સુગમ સંગીતને સમર્પિત કલાકાર ગાયક , કમ્પોઝર અને મ્યૂઝિક ડાયરેક્ટર છે જે ` રે નિ ' નામની સંસ્થા પણ ચલાવે છે . દેશ - વિદેશમાં ઘણા પ્રોગ્રામ આપ્નાર રવિન નાયકે ગરબા ગાયક તરીકે પણ એટલી ખ્યાતિ પ્રાપ્ત કરી છે . સુગમ સંગીતના મહોત્સવ સમા ` સમન્વય ' કાર્યક્રમમાં તેઓનું ` કમ્પોઝર ઑફ યર ' એવોર્ડથી સન્માન થયું છે . આકાશવાણી દ્વારા આયોજિત ` ઓલ ઈન્ડિયા સંગીત સ્પર્ધા ' માં ગ્રૂપ સોંગ કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે વિજેતા થયા છે . કલાસિકલ મ્યૂઝિકમાં શ્રી લક્ષ્મીકાંત બાપટ અને સુગમ સંગીતમાં સ્વ . પરેશ ભટ્ટ તેમજ શ્રી પુરસોત્તમ ઉપાધ્યાય પાસેથી સંગીતજ્ઞાન મેળવનાર રવિન નાયકે ઘણા ગીતો , ગરબા , પ્રાર્થના , કમ્પોઝ કરીને શ્રોતાઓને પીરસ્યા છે . આદ્ય કવિ નરસિંહ મહેતા પર ઘણું સંશોધનાત્મક કામ કરનાર રવિન નાયકે ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા , અખિલ બ્રહ્માંડમાં તુ એક શ્રી હરિ , ગરબે રમવાને ગોરી નિસર્યા જેવા જાણીતા સ્વરાંકનો અને ગરબાઓ આપ્યા છે . જ્ઞાન ભાઈ ! આપકે સ્વાસ્થ્ય કી ચિંતા હૈ , માનસિક હલચલ કે નિયમિત હોને સે લગતા હૈ કુછ ખો ગયા હૈ , ઈશ્વર સે પ્રાર્થના હૈ કિ આપ શીઘ્ર સ્વસ્થ હો વાપસ આયેં ! આગ્રહ હૈ કિ ટિપ્પણિયા અવશ્ય ખોલ દેં ! વિશ્વનાથ જી કો શુભકામનાયેં ! સાદર આઠ સિંહણોએ બચ્ચાને આપ્યો જન્મ , હજુ પર સિંહણો ગર્ભવતી ફારાહ ખાન અને શિરિષ કુંદુરનો બિઝનેસ ક્લાસમાં પ્રવાસ મેં તારા સંગમાં હસતા રહી ગુજાર્યા છે હજી યાદ કરૂં છું ગયા દિવસને હું - " રસિક " મેઘાણી રા રે રૈ રો રૌ રિ રી રુ રૂ રં રઃ સર્વેસર્વા એવા ચૈતન્ય મહાપ્રભુજીની બેઠક સ્વયંના હ્રદયમાં રાખી હોવા છતાં બહાર શોધવી તમારા સામર્થ્યની છડી પોકારે છે ! જાણી જોઇને મનમાં અંધકાર પેસવા દઇને ત્યારબાદ પ્રકાશની ખોજમાં નીકળવું ! જોયુંને માયારૂપી જગતમાં માયારૂપી ચશ્મા પહેરી શોધી રહ્યો છે માયાના મૂળને ! માણસ માત્ર ભૂલને પાત્ર ! નિયમ : જીવન મસ્તીનો મેળો નથી , એમાં જીવવા માટે સારી બાબતોથી ટેવાવું પડશે . " સોરી પપ્પા તમે અમારા સાથે કિટ્ટા નહી કરોને . . ? " બન઼્ને તરફથી મારા જભાની ચાડ ખેંચતા બન઼્ને સાથે પુછ્યું . ના જેવા નામ સાથએ માં ફાઇલ તરીકે રૂપરેખાંકન સ્ક્રીપ્ટને બનાવો જ્યાં સાથે શરૂ થતી પૂર્ણાંક સંખ્યા છે . ફાઇલ નીચેનાં જેવી દેખાવી જોઇએ : 19 . 3 આપ સ્વીકારો છો કે Google આપને શરતોમાંના ફેરફાર સંબંધી સૂચનાઓ સહિતની સૂચનાઓની જાણ ઈમેઇલ , નિયમિત મેઇલ અથવા સેવા પર પોસ્ટિંગ દ્વારા કરી શકે છે . સુપ્રિમ કોર્ટે - જી લાયસન્સો ધરાવતી જે ૧૧ મોટી કંપનીઓને નોટિસો મોકલી છે તેમાં વોડાફોન , એસ્સાર , શ્યામ ટેલિલિન્ક , ટાટા ટેલિસર્વિસીસ , આઈડિયા , યુનિનોર , લૂપ ટેલિકોમ , એટિસલાટ અને વિડિયોકોનનો સમાવેશ થાય છે . બધા મોટા મહારથીઓ છે , જેમને ટેલિકોમ કૌભાંડમાં સૌથી વધુ લાભ થયો છે . તેમાંના કેટલાક ઓપરેટરોએ તો . . ર૦૦૮માં - જી સ્પેકટ્રમના લાઈસન્સો મેળવી લીધા પછી હજી તેમની સેવાઓ શરૃ કરી નથી . કેટલાકે સસ્તામાં ખરીદેલા લાઈસન્સો મોંઘા ભાવે વેચી માર્યા છે . કંપનીઓના લાઈસન્સો જો રદ્દ કરવામાં આવે તો તેનો રેલો ભ્રષ્ટાચાર આચરનારા રાજકારણીઓના પગ નીચે પણ આવી શકે છે . દેશના ભ્રષ્ટાચારી રાજકાણીઓને સજા કરવાની સુવર્ણ તક દેશની સુપ્રિમ કોર્ટને મળી છે . તકનો તે કેવો ઉપયોગ કરે છે તે જોવાનું રહે છે . ઈન્ક્યુબેટર જુબાની સહિતની હિલ એન્ડ ક્નોલ્ટન જનસંપર્ક અભિયાનની વિગતો , જ્હોન આર . મેકાર્થરની સેકન્ડ ફ્રન્ટ : સેન્સરશિપ એન્ડ પ્રૉપગેન્ડા ઈન ગલ્ફ વોર ( બર્કલી , સીએ : યુનિવર્સિટી ઑફ સીએ પ્રેસ , 1992 ) માં પ્રકાશિત કરવામાં આવી હતી . મેકાર્થર દ્વારા ન્યૂયોર્ક ટાઈમ્સ ના સંપાદકીય લેખની સામેની બાજુએ લખવામાં આવેલા લેખ દ્વારા લોકોનું ધ્યાન તરફ ખેંચાયું હતું . એમનેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા , મૂળતઃ ખોટી જુબાની પછી ઈન્ક્યુબેટર્સમાંથી બહાર કાઢીને મોતને ઘાટ ઉતારાયેલા બાળકો અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો . એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવેલા આંકડા મૂળતઃ ખોટી જુબાની કરતાં અનેક ગણાં વધારે હતા . જોકે , તેના સમર્થમાં કોઈ પૂરાવા મળતાં , સંસ્થા દ્વારા તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો . ત્યારબાદ , રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ . ડબલ્યુ બુશએ પણ ટેલિવિઝન પર ઈન્ક્યુબેટરના આક્ષેપોનો પુનઃચ્ચાર કર્યો હતો ભૂજીયુ - પહેલી નજરે પ્રચલિત ભજીયા હોવાની અપેક્ષા જન્માવે પણ એવું નથી . અડદને બરાબર શેકીને એને દળવામાં આવે છે . એના લોટમાં લસણ - મરચાંની ચટણી ઉમેરીને એને બરાબર ઘૂંટવામાં આવે છે . એને અહીં ભૂજીયાના નામે ઓળખવામાં આવે છે . એના કેટલાક સિદ્ધહસ્ત લોકો હોય છે તેના હાથનું ભૂજીયુ અનેરો સ્વાદ આપે છે . છરાવાળી તારી હોડી , મારી સીધી - સાદી ; કોની હોડી આગળ જાશે , ચાલીએ છાતી કાઢી , તીખ્ખા - મીઠ્ઠા ઝઘડા ને ફરિયાદની મોસમ છે . ચાલ ને ભેરુ ન્હાવાને , વરસાદની મોસમ છે . ઉપરાંત , સ્કોલોસ્ટિકે ન્યુયોર્ક ખાતેના પોતાના વડા મથકે હેરી પોટર પ્લેસ એન્ડ મડાસ નામની જાદુઈ અને ઈન્ટરએક્ટીવ સ્ટ્રીટ ઉજવણી રાખી હતી . જ્યા 20 જુલાઈ 2007ના રોજ હસ્તાક્ષર કરાયેલી અમેરિકાની ડેથલી હેલોવની પ્રથમ આવૃતિ લોંચ કરવામાં આવી . . ફેસ્ટીવલમાં ઢાંચો : Convert / ftહાઈ હુમપિંગ વિલો , ફેશ પેઈન્ટીંગ , વાન્ડ મેકિંગ , ફાયર - ઈટર , જાદુગરો , અને સ્ટિલ્ટ પણ હાજર હતા . [ ૧૩ ] પાંચાએ કહ્યું , " કેમ ગોવલા ! આજે પણ ઉપવાસ કરવાનો છે ? " પરમાત્મા રજ મુક્ત છે , પરમાત્મા સર્જન કરવા માટે રજોગુણ ક્યાંથી લાવ્યા તેનો સંદર્ભ કાગ બાપુની રચનામાં છે . જ્વાન લોગ ગૂગલ બજ પર ધ્રુવ કમાણ્ડો કૉમિક્સ આદાન - પ્રદાન કર રહે હૈં ઔર મેરે ઘર મેં ઇસી પર ચર્ચા હોતી હૈ કિ કિત્તે ભાવ તક જાયેગી રહર કહાં સે ખરીદેં , કબ ખરીદેં , કિતના ખરીદેં ? ! રહર કી ભાવ ચર્ચા મેં તો સારા સામાજિક વિકાસ ઠપ્પ હો રહા હૈ અમારી આજ્ઞા પાળશો તો તમારો મોહ જશે . મોહને તમે જાતે કાઢવા જશો તો તમને કાઢી મૂકે એવો છે ! માટે એમને કાઢી મૂકવા કરતાં એમને કહીએ , ' બેસો સાહેબ , અમે તમારી પૂજા કરીએ ! ' પછી જુદા થઈને આપણે તેના પર ઉપયોગ દીધો ને દાદાની આજ્ઞામાં આવ્યા કે મોહને તરત એની મેળે જવું પડશે . ઝાંઝરી કપડાં બદલવા માટે પણ રોકાઇ નહીં . રિક્ષામાં બેસીને નીકળી પડી . દસ મિનિટ પછી હોટલના કમરાના બારણા પાસે હતી . સારું છે ને જો બહાને શું થાય કે ઘરમાં અહીં ઓરડીમાં વસ્તીની વસ્તી રહે જરા વિચાર કર હેં ? વળી આજે છે વિશ્વ રંગભૂમિ દિન . રંગભૂમિના કલાકારને શત શત વંદન . કારણકે લોકો પોતાની અભિનય કલા દ્વારા જગતમાં આપણી સંસ્કૃતિના વારસાને જાળવી રાખે છે અને સાથે સમાજને મદદરૂપ સંદેશો આપે છે . અને કહેવાય છે કે કલાકારના અભિનયની સાચી કસોટી તો રંગમંચ પર થાય છે કારણ અહીં ફિલ્મોની જેમ રી - ટેક નથી હોતા . પણ દુખની વાત છે કે આજે ગુજરાતમાં તો રંગમંચ મૃતપ્રાય જેમ છે ગુજરાતના રંગમંચના કલાકારો ને મુંબઈ જવું પડે છે , અને તેમને મહત્વ આપવાની વાત છે ત્યારે એક વાત પણ છે કે હિન્દી અને અંગ્રેજી ફિલ્મો જોવામાં મશગુલ આજે કેટલાં લોકો નાટક જુએ છે . કેટલા લોકો કલાકારોને ઓળખે છે , કદાચ ભાગ્યે એકાદ બે ને ઓળખતાં હશે . . જ્યાં સુધી આપણે ઉદાસીનતા સેવશું રંગમંચ ક્યાંથી આગળ આવશે . ? ? ? અને હા ચર્ચાપત્રમાં ભાગ લેવો હોય તો ગોવિંદભાઈના બ્લોગ અભિવ્યક્તિ ની મુલાકાત જરૂરથી લેજો . જેટલી અપેક્ષાઓ ઓછી રાખશો એટલું ઓછું દુઃખ થશે . હું વાત ને બહુ માનું છું . અપેક્ષાઓ હમેશા બને એટલી ઓછી રાખો . પછી તમને થશે કે , કોઈના માટે આપણે કઈ કરવું કે નહી . . ? કેમ કે અપેક્ષાઓ ઓછી કરવા માટે એને સૌથી મુખ્ય પરિબળ ગણી શકાય , ખરું ને . . ? કોઈના માટે કઈ કરવાનું નહિ , એટલે અપેક્ષા નહિ ને દુઃખ નહિ . . ! વસ્તુ દરેક માણસ - માણસ ના સ્વભાવ પર આધાર રાખે છે . ચાલો સમજાવવા હું એક નાની વાર્તા કહું . વાર્તા મારી ઓફીસમાં કામ કરતા એક સહપાઠી કાયમ કહે છે . ઉમરમાં મારાથી ઘણા મોટા છે પણ એમના વિચારો અદભુત છે . એમની સમજણ શક્તિ ને જીવન સાથે તાલ મિલાવવાની કળા પણ શીખવા જેવી છે . પર્જન્ય દવે , એમના વિચારો માં બહુ સ્પષ્ટ છે . આટલા જુનવાણી હોવા છતાં , કર્મને વધુ મહત્વ આપવા વાળા ઇન્સાન છે . એમને મને કર્મ ની મહત્વતા સમજાવી છે . મારે માટે પણ " કર્મ ને એમાં રહેલું મર્મ " મારા સિદ્ધાંતોમાં અગ્રીમ સ્થાને છે . મેડમ ગુજરાતીમાં બોલતાં હતાં ત્યારે પણ એટલાં પ્રભાવશાળી લાગતાં હતાં . પણ ગુજરાતીમાં તેઓ ભાગ્યે બોલતાં હતાં . તો વાચકો સમજી શકે એટલા માટે વચ્ચે - વચ્ચે મેં કયાંક - કયાંક એમની જીભ ઉપર ગુજરાતી શબ્દો મૂકયા છે . બાકી મેડમ કોઇ અસલી અંગ્રેજ કરતાં પણ વધારે અંગ્રેજીપ્રિય હતાં . રૂપની રેખા ભલે રણકે , કોઇ નેપૂર નાદ ભલે છણકે , તન ભલે તલસાટ કરે પણ મનની મોસમ જાગી જાગે . એક વિના મ્હને એકલું લાગે . દુનિયાની સૌથી મોંઘી પ્રોપર્ટી હોઇ શકે છે . પ્રોપર્ટી મુંબઇમાં બની રહેલ લોટસ વિલા એપાર્ટમેન્ટમાં હશે . અહિં એક એપાર્ટમેન્ટની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા છે . પ્રોપર્ટી દુનિયાની સૌથી મોંઘી આંકવામાં આવી રહી છે , દુબઇના બુર્જ ખલીફા કરતાં ત્રણ ગણી મોંઘી છે . બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે . આપણા ભારતીય વૈદકનો સામાન્ય પરીચય કરાવવા અહીં કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે . જુદા જુદા સ્રોતોમાંથી માહીતી એકત્ર કરવામાં આવી છે . એમાં તથ્યને વળગી રહેવાનો યથાશક્તી પ્રયત્ન કરવામાં આવ્યો છે , તેમ છતાં જો કોઈ ક્ષતી જણાય તો અંગેની કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારી શકાય તેમ નથી . અહીં એક મુશ્કેલી માટે ઘણી વાર એકથી વધુ ઉપાયો જોવામાં આવશે . દરેકને એક ઉપાય લાગુ પડી શકે નહીં , કેમ કે દરેક વ્યક્તીની પ્રકૃતી અલગ અલગ હોય છે , માટે પોતાને અનુકુળ આવે તે ઉપાય શોધવો પડે . એનો આધાર વાત , પીત્ત , કફ મુજબ કેવા પ્રકારની પ્રકૃતી છે તેના પર રહેશે . વળી રોગ કોના પ્રકોપ કે ઉણપથી થયો છે - વાત , પીત્ત , કફ કે અન્ય કોઈ કારણથી - તેના ઉપર પણ કયો ઉપાય અજમાવવો તેનો આધાર રહેશે . કેમ કે એક જાતની તકલીફ પાછળ પણ જુદાં જુદાં કારણો હોઈ શકે . દાખલા તરીકે ઉલટી વાયુના કારણે થાય , પીત્તના કારણે થાય અને કફના કારણે પણ થાય . પોતાના શરીરને શું અનુકુળ છે અને શું પ્રતીકુળ છે ; તે પણ આપણે કોઈ પણ ઉપાય કરીએ તે પહેલાં જાણવું જોઈએ . વળી દરેક વ્યક્તી અદ્વીતીય , વીશીષ્ઠ છે , કુદરત કદી પુનરાવર્તન કરતી નથી . આથી તદ્દન સમાન પ્રકૃતી ધરાવનાર બે વ્યક્તી કદી હોઈ શકે . આથી એક ઉપાય કોઈને કારગત નીવડ્યો હોય તે બીજાને પણ નીવડે એવું બની શકે . કાગળો વચ્ચે વાદળો વચ્ચે મનમાં ઉગેલા સવાલો વચ્ચે આંખોમા આવેલા આંસુઓ વચ્ચે કવિરાજ નિરાશવદને બેઠેલા . ત્યાં એક મિત્રે આવીને પૂછયું : ' શું થયું ? ' ' શું થયું શું ? હમણાં લખેલી મારી કવિતાઓની નવી ડાયરી મારા બે વરસના બાબાએ સગડીમાં નાખી દીધી . ' મિત્રે કહ્યું : ' અભિનંદન , તું ઘણો નસીબદાર છે કે આટલી નાની ઉંમરે પણ તારા બાબાને વાંચતા આવડી ગયું છે . ' ચાંદીના ભાવની વધઘટ સટ્ટોડિયાઓને લાંબાગાળાની રમતમાં લેણ ઉભું રાખી ટુંકાગાળાની વધઘટથી નફો તારવવાની રમત રમવામાં ખૂબ મજા આવે છે . રોજ હું કરતો રહયો કોશિશ અને , હાથ મારો આજ ત્યાં પુગી ગયો . આજે આપણે અદભુતકળાના વિભાગમાં જાણીશું ફેંકી દેવા જેવી વસ્તુઓમાંથી શિલ્પની રચના જેના પડછાયાથી રચાય છે અદભુત ચિત્ર ! Continue reading » ચન્દન જી આપકા બહુત - બહુત શુક્રિયા ! આપકી સલાહ ને મુઝે ખુદ કો અભિવ્યક્ત કરને મે જો મદદ કી હૈ ઉસકે લિયે મૈ આપકી દિલ સે આભારી હૂ ! થયેલી પ્રગતિ નિહાળી , માતા હૈયે ખુશી વહેતી રહે છે , પપ્પાના સ્નેહમાં કોઇ ફરક પડયો નહોતો . ઉલટુ પપ્પા જાણે ગુનાહિત લાગણી અનુભવતા હોય તેમ નાની નાની વાતો રિચાને પૂછયા કરતા . અને છતાં પપ્પાને હવે પોતાના કરતા શૈલા આન્ટીની જરૂર વધારે પડે છે તે સત્ય તેનાથી છૂપું કેમ રહે ? આન્ટી આવે ત્યારે પપ્પાની આંખમાં પ્રગટતી ચમકથી તે અજાણ થોડી હતી ? રિચાને કયારેક અણગમો . . કયારેક રોષ . . કયારેક દુ : . . ગુસ્સો આવતો . તેની નારાજગી એક યા બીજી રીતે તેના વર્તનમાં વ્યકત થતી રહેતી . અને પપ્પા શું રિચાનો અણગમો . . નારાજગી પારખી શક્તા નહોતા ? અને છતાં યે ? બસ . . એક વાત પર રિચા અકળાતી રહેતી . પોતાના અણગમાને પણ પપ્પાએ આન્ટી માટે નજરઅંદાજ કર્યો ? તેનું સૂક્ષ્મ અભિમાન ઘવાતું અહી નીતની વસંત તારી સાથે હું રંગે રમનારો હવે જે ધારે મળે જાવાનુ ત્યાં કેવો હશે કિનારો ઉરમાં અમથો ઉજાગરો ને અમથો ઉદગારો મનભર વસંત માણી લીધી શેનો હવે મુંઝારો ચલ થનગન થનગન નાચી લઈએ ઝાંઝરના ઝણકારે આમ તો , નગેન્દ્ર વિજયે અત્યાર સુધીમાં લખેલો ( અને પછી ' પુષ્કર્ણા પબ્લિકેશન ' હેઠળ છપાયેલો ) એકે એક શબ્દ એકથી વધુ વખત વાંચ્યો છે . અમે જુનાગઢમાં રહેતાં ત્યારે એક દિવસ ' સફારી ' વાંચતા વાંચતા ખબર પડી કે ' સફારી ' વાળાઓએ ' યુદ્ધ ૭૧ ' નામનું એક સામયિક જેવું પુસ્તક બહાર પાડ્યું છે . ઘરમાં એક સાયકલ હતી ( ગાડી હતી જે મને આવડતી નહીં ! ) લઇને હું અને મારો સફારીપ્રેમી મિત્ર દિવ્યેશ વ્યાસ ફ્રિ થયો એટલે ઉપડ્યા એક જુના બુક સ્ટોરે . જુનાગઢના ' વણઝારી ચોક ' વિસ્તારમાં આવેલો ' નિલેશ બુકસ્ટોર ' વાળો ભાઈ જુના પુસ્તકોસામયિકોનો અચ્છો સંગ્રાહક હતો ( આજે પણ છે ) . તેની પાસે તો યુદ્ધ૭૧ની નકલ હતી પણ તેણે તેના ૨૦ રૂપિયા કહ્યાં . વખતે મારો જીવ ચાલ્યો , કેમ કે રકમ મોટી હતી અને હું કમાતો પણ હતો ( ૨૦૦૨૦૩ની વાત છે ) . પણ યુદ્ધ સાહિત્ય વાંચવાનું બહુ ગમે . થોડા સમય બાદ સફારીના કોઈ અંકમાં એક યુદ્ધ કથા વાંચી . ફરીથી યુદ્ધ ૭૧ લેવા ગયો અને આખરે એક જુની નકલનો રૂપિયા ૧૫ માં સોદો કયો . ઘરે લઈ આવી ચોપડીને બરાબર બાઈન્ડ કરી . દોરાથી ટાંકા લીધા અને પ્લાસ્ટીકનું પૂંઠું પણ ચડાવ્યું ( જે આજેય છે ) . લગભગ પાંચેક વાર યુદ્ધ૭૧ વાંચી ગયો છું . ગુજરાતી સાહિત્યમાં યુદ્ધ વિશે તેનાથી ઉત્તમ કોઈ પુસ્તક લખાયું હોવાનું મારી જાણમાં નથી . હવે , હે રાજન્ ! જેની ધજા પર હનુમાન છે એવા અર્જુને કૌરવોને ગોઠવાયેલા જોઇને , હથિયાર ચાલવાની તૈયારીને સમયે , પોતાનું ધનુષ ચડાવી હૃષીકેશને વચન કહ્યાં : 20 ( ૧૦૦ . ) બધું તો ખરૂં . પણ એક સવાલ છે . तत् सत् નામ પવિત્ર પુરૂષને પચે . પાપી પુરૂષે કેમ કરવું ? પાપીના મોંમાં શોભે એવું એકાદ નામ છે કે નહીં . तत् सत् નામમાં શક્તિ પણ છે . ઈશ્વરના કોઈ પણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ હોય છે . પાપમાંથી નિષ્પાપતા તરફ તે લઈ જઈ શકે છે . જીવનની આસ્તે આસ્તે શુદ્ધિ કરવી જોઈએ . પરમાત્મા જરૂર મદદ કરશે , તારી નિર્બળતામાં તે હાથ પકડશે . 27 . 28 . એક બાજુ પુણ્યમય પણ અહંકારી જીવન અને બીજી બાજુ પાપમય પણ નમ્ર જીવન , બેમાંથી એકની પસંદગી કરી લે એમ કોઈ કહે તો હું જો કે મોઢેથી બોલી નહીં શકું તોયે અંતઃકરણમાં કહીશ , " જે પાપને લીધે પરમેશ્વરનું સ્મરણ મને રહેતું હોય તે પાપ મને ભલે મળતું . " પુણ્યમય જીવનને લીધે પરમેશ્વરની વિસ્મૃતિ થવાની હોય તો જે પાપમય જીવનથી તે યાદ આવે તે જીવન લે એમ મારૂં મન કહેશે . આનો અર્થ એવો કરશો કે પાપમય જીવનનું હું સમર્થન કરૂં છું . પણ પાપ એટલું પાપ નથી જેટલું પુણ્યનું અભિમાન પાપરૂપ છે . बहु भितों जाणपणा आड यो नारायणा - ' જાણપણાથી , પુણ્યના ભાનથી હું બહુ ડરૂં છું . રખેને તે ક્યાંક મારી ને નારાયણની વચ્ચે આવે ' - એમ તુકારામ મહારાજે કહ્યું છે . પેલી મોટાઈ મારે નથી જોઈતી . તેના કરતાં પાપી , દુઃખી હોઉં તોયે સારો . Page - 259 - અધ્યાય - ૧૭ - પ્રકરણ - ૧૦૦ - પાપાપહારી હરિનામ મુક્તિ મળે કે ના મળે , મારે ભક્તિ તમારી કરવી છે Upload music at Bolt . તમે મન મુકીને વરસ્યા , અમે જનમ જનમના તરસ્યા Upload music at Bolt . જીલ્લામા છેલ્લા ચાર - પાંચ દિવસમા સારો વરસાદ પડી જતા મોટાભાગના તાલુકાના ડેમમાં નવા નીરની આવક થઈ હતી . મોરબી સિવાય . . . . . . સ્ટેટ પેન્શનર્સ ફેડરેશને જાન્યુઆરી ૨૦૦૬થી ૧૨ એપ્રિલ ૨૦૦૯ દરમિયાન નિવૃત્ત થનારા કર્મચારીઓને ૫૦ ટકા પેન્શન આપવા રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી છે . સંસ્થાના ગાંધીનગર ખાતેના પ્રમુખ બાબુભાઇ પટેલે એક યાદીમાં જણાવ્યું છે કે , ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના છઠ્ઠા પગારપંચ મુજબ લાભ આપવાના ઠરાવનો અમલ કર્યો છે . પરંતુ રાજ્ય સરકારે તા . જાન્યુઆરી ૨૦૦૬થી ૧૨ એપ્રિલ ૨૦૦૯ સુધીમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને નોકરીનાં વર્ષો . . . મહારાષ્ટ્રીયન અદાકાર માસ્ટર વિઠ્ઠલ ' બાજીરાવ મસ્તાની ' ના અભિનેતા હતા . અભિનેતા તરીકે માસ્ટર વિઠ્ઠલની પ્રથમ ફિલ્મ ' કલ્યાણ ખજીના ' ( 1924 ) હતી જેમાં અભિનેત્રી તરીકે ગુજરાતી અદાકારા સુલતાના ( ઝુબેદાનાં બહેન ) કામ કરેલું . ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે ' અનહદ નોબત વાગે રે ; હર ઘરકા નારા હૈ સનાતન ધર્મ પ્યારા હૈ . પ્રેમ એટલે તાજગી અને એમાં પણ ' તાજો ' પ્રેમ થયો હોય તો - અંકિત ત્રિવેદી ગઝલમાં કહે છે એમ , વહેતી હવામાં પણ પ્રિયજન દેખાય , કોઇ બીજાને ફોન કરતાં હોઇએ તો ' એનો ' નંબર જોડાઇ જાય ! ' તાજા ' પ્રેમ જેવી , તો વળી , અંકિત જેવી તાજગી સભર એક ગઝલ . " ચોક્કસ સર , - બૈલનો સંપર્ક કરવા બદલ આપનો આભાર , આપનો દિવસ શુભ રહે . " શું કરું નાગણ હાર તારો , શું કરું તારો દોરીયો , શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ જળકમળ એના કરતાં તો શેષ શૈયા સારી સ્પાગ્નોપ્સિડા જે કહોવાયેલા ભાગ - શેવાળો હોય છે તે બે જીવંત જાતિ અબ્યુકાનાનિઆ અને સ્ફોગ્નુમ નો સમાવેશ કરે છે , સાથો સાથ ટેક્સા જીવાષ્મનો પણ સમાવેશ કરે છે . તેમ છતાં , અછડતી જાતિસ્ફાગ્નુમ એક વિવિધ , વ્યાપક , અને આર્થિક રીતે એક મહત્વપૂર્ણ છે . વિશાળ શેવાળો કહોવાયેલી વનસ્પતિના કાદવમાં વ્યાપક તેજાબી કળણના રૂપમાં હોય છે . સ્ફોગ્નુમ ના પાંદડાઓ વિશાળ મૃત કોષો અને વૈકલ્પિક સાથે જીવંત કૃત્રિમછાયાચિત્રના કોષો હોય છે . સ્ફોગ્નુમના પાંદડાઓ વિશાળ મૃત કોષો જીવંત કૃત્રિમછાયાચિત્રના કોષોના વિકલ્પ સાથે હોય છે . મૃત કોષો પાણી સંગ્રહ કરવામાં મદદ કરે છે . એક તરફ વિશિષ્ટ લક્ષણ , અદ્વિતીય શાખાઓ બનાવે છે , થાલોસ ( સપાટ અને વિસ્તીર્ણ ) પ્રોટોનેમા , અને અન્ય શેવાળોથી સ્ફોટક રીતે ભાંગીને વેરવિખેર સ્થળોમાં અલગ અલગ કરે છે . એની નજર સામે એના જન્મદિવસની ઉજવણીનો દિવસ ખડો થઇ ગયો . પાંચ વરસનો રોહિત , પણ બધા એને વ્હાલથી નાના ડૉક્ટર સાહેબ કહેતા . પ્રથમેશ અંકલે તો ગીફ્ટમાં મેડીકલની રમકડાની કીટ આપી હતી . કોણ ચરણોને હવે રોકી શકે ક્યાંય ના મંઝિલ છતાં ચાલી રહ્યાં . જગત શું છે ? કોણે બનાવ્યું ? કેવી રીતે ચાલે છે ? આપણે કોણ ? બધું શું ? . . સદા અણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ ' જ્ઞાની પુરુષ ' સિવાય કોણ આપી શકે ? લૌકિક જ્ઞાનનું પ્રદાન તો મનુષ્યમાત્રને જગત દ્વારા થાય છે . અલૌકિક જ્ઞાનનું પ્રદાન કે જે સમસ્ત બ્રહ્માંડનાં સર્વે રહસ્યોનો વિસ્ફોટ કરે છે . પ્રાપ્ત થવું અતિ અતિ મુશ્કેલ છે . રંગલી - જા તારી સાથે વાત નથી કરવી . ' બહુત રાત હો ગઈ મુન્ના બેટા અબ તો તૂ સો જા ' ' બછ ઐત તહાની ઔલ મમ્મા છુના બી દો ના ' અબ મુન્ના બડ઼ા હો ગયા હૈ કહતા હૈ - મૈં બહુત બોલતી હૂઁ મુન્ના જ઼રા જલ્દી ચલ સ્કૂલ કો દેર હો જાયેગી ' મમ્મા મેલે છોતે છોતે પાઁવ મૈં દલ્દી દલ્દી તૈછે તલૂઁ ? ' અબ મુન્ના બડ઼ા હો ગયા હૈ કહતા હૈ કિ મૈં બહુત ' સ્લો ' હો ગઈ હૂઁ ' મમ્મા , મુદે દલ લદતા હૈ તુમાલે છાત છોઊઁદા તુમાલી દોદી મેં ' અબ મુન્ના બડ઼ા હો ગયા હૈ ઔર ઉસકે મુન્ને કો ચાહિયે એક કમરા ઉસ બડ઼ે સે બૂઢ઼ાઘર મેં મમ્મા કે નન્હે સે પ્રાણ અટકે હૈં અપને મુન્ને કી રાહ મેં દાયરા આંખો વચ્ચે મધ્યમ ( પ્રમાણસર ) અંતર હોય તેવા લોકો સંતુલિત સ્વભાવના , પૂર્વગ્રહરહિત , ધીરજ ધરાવનારા હોય છે . જ્યારે અંતર ખૂબ ઓછું હોય તો તેવા લોકો એકાગ્ર પરંતુ અસહિષ્ણુ , અસંતોષી હોય છે . આભાર ચિરાગભાઇ . હરનિશભાઇના વિડિયોઝ જોયા . ખુબજ હસાવે એવી રમુજી વાતો તેમણે દિલ દઇને વહેતી મુકેલ છે . બાકીના વિડિયોઝ પણ જોવાના છે . દાદાશ્રી : અને પછી પંદર - વીસ વર્ષ પછી બેઉ મરી જાય તો કોની પાસે મૂડી વધારે નીકળે ? સ્વરમલ્લિકા ગ્રુપવાળા શ્રી હેમન્ત દવે , શ્રીમતિ દિપ્તી દવે અને તેમના પુત્ર શ્રી ઓમકાર દવે દ્વારા બુલંદ સ્વરે ગવાયેલ " જય જય ગરવી ગુજરાત " ને શ્રોતાઓએ મન ભરીને માણ્યું હતું . બાય વે , શ્રી હેમંત અને દીપ્તિ દવેની સુપૂત્રી મૌલી દવે ( સારેગમપ ) ને તાજેતરમાં ગાંધીનગર ખાતે ઉજવાયેલ સ્વર્ણિમ ગુજરાત્ની ઉજવણી પ્રસંગે એવોર્ડ એનાયત થયો છે . અભણ રાધા નસીબદાર હતી કે બાપના ઘરે આવી શકી હતી , પોતે તો મા - બાપની મરજી વિરુદ્ધ જઇને પ્રેમલગ્ન કરી બેઠી હતી . અત્યારે એની હાલત કામવાળી કરતાંયે કંગાળ હતી . ઠોકરો ખાઈ શીખેલો કાચ છું તડથી બચવાની કલા તડજોડ છે * જો મહાભારતમાં , ગાંધારીએ પોતાની આંખ પર પટ્ટી બાંધવાને બદલે , ખુલ્લી આંખે , પોતાના દીકરાઓને યોગ્ય સંસ્કાર આપવા તથા તેમની સારી સોબત પરત્વે યોગ્ય કાળજી રાખી હોત તો . . ! ! હમણા અહીં ધરતીકંપને કારણે મકાનો માં નાની વા તડો પડી છે . જિંદગીમાં પણ તેવીજ આત્મ વિશ્વાસમાં તડો પડી છે . ક્યારેક એવુ થઇ જાય છે કે તુ અહીં અમારી સાથે હોત તો નિરાંતે સુઇ શકાત . રાત પડે અને ઘર સુનુ થઇ જાય અને વિચારોનું વાવાઝોડુ મનમર્કટને કુદા કુદ કરાવે ત્યારે થાય કે ઘડપણ માં તન એકલુ કેમ નબળુ પડે અને મન કેમ તે સ્વિકારે તે ના સમજાય . સપ્ટેમ્બર 1990માં , પેઇન કિલર આલ્બમમાં નવા ડ્રમર સ્કોટ ટ્રેવિસનો ( ભૂતપૂર્વ રેસર એકસ માંથી ) ઉપયોગ કર્યો . પરત આવેલ આલ્બમમાંથી 1980 ની શૈલીના સિન્થેસાઈઝરને ' ટચ ઓફ એવિલ ' સિવાયના તમામ ગીતો માટે કાઢી નાંખવામાં આવ્યું . ટુર , ઓપનિંગ બેન્ડ તરીકે , પાનટેરા , મેગાડેથ , અને સેપુલટયુરા જેવા બેન્ડનો ઉપયોગ કરતા , અને 100 , 000 + સંગીત રસિયાઓ સામે બ્રાઝિલમાં રોક ઈન રિયોમાં પરાકાષ્ઠાએ પહોંચ્યા . દિના અને નિખાર કેન્યા પહોંચી ગયા . . તેમની જિંદગી સરળતાથી જવાની કલ્પનાઓ તો હતી . ફક્ત એક ભઇલાની હૈયા વરાળ ચિત્તમાં સળગતી રહી . સરકારે છેલ્લાં કેટલાંય વર્ષોથી નવી ગ્રાન્ટ મેળવતી શાળાઓને મંજૂરી આપવાનું એમ કહીને બંધ કરી દીધું છે કે તેમની પાસે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ માટે ફંડ નથી . આથી , સેલ્ફ ફાઇનાન્સ શાળાઓનો નવો ( more ) ગીતામંદિર મજૂરગામ સૂતરિયાની ચાલી ખાતે રહેતા કુખ્યાત બુટલેગર હરીશ ઉર્ફે હરિયો ઉર્ફે અરવિંદ ખીમજી સોલંકીના ત્યાં રવિવારે સાંજે ઝેરી દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ૧૭ વ્યક્તિઓનાં મોત નીપજયાં હતાં . ત્યારે મંગળવારે સાંજથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી વખત લઠ્ઠાકાંડની હારમાળા સર્જાઇ હતી . જેની શરૂઆત ઓઢવ વિસ્તારમાંથી થઇ હતી . બહુત હી માર્મિક વિષય હૈ . જીતે જી અગર , જિન ચરણોં કે નીચે સ્વર્ગ હૈ , કી સેવા નહીં કિ તો બાકી સબ વ્યર્થ હૈ . . ઐસે વિષય પર લિખને કે લિયે આભાર આંધ્ર પ્રદેશના પુટ્ટપર્થીમાં આવેલા દિવંગત સાઈ બાબાના આશ્રમમાં સાઈના અંગત રૂમ યજુર મંદિરમાંથી કરોડોની કિંમતી ચીજો મળી આવ્યાની અને સત્ય સાઈ ટ્રસ્ટની કારમાંથી રૂ . ૩૫ લાખની રોકડ જપ્ત . . . . . . . ગુજરાતમાં ભુજના ડિઝાઇનીંગમાં ભુજીયા ડુંગરને કે જુનાગઢના ડિઝાઇનીંગમાં ગિરનાર પર્વતને સાંકળી લેવાય તો કેવું સરસ કામ થાય ! અહીં સિટી ડિઝાઇનીંગ પ્રોજેકટમાં માઉન્ટ નેલસેમ પર્વતના રિસ્ટોરેશનનો પણ પ્રોજેકટ બનાવાયો છે . ટેકરી પરના જુના કિલ્લા જેવાં સ્ટ્રકટરનું રિનોવેશન , એસ્કેલેટર , સતત પ્રજવલિત મશાલ અને ઓબ્ઝર્વેટરી સહિતના આયોજનો થઇ રહ્યાં છે . - મકરપુરાના ગોપીભાઈ કનુભાઈ અમીનનું તા . ૧૭મીએ અવસાન થયું છે . સ્વ . નું બેસણું હનુમાનજી મંદિર પાસે , મકરપુરા તા . ૨૧મીએ સવારે ૧૦ થી ૧૨ . SELinux વિશે વધુ જાણકારી માટે , Red Hat SELinux નીતિ માર્ગદર્શન , કે જે અંહિ ઓનલાઈન છે તેનો સંદર્ભ લો : પણ મહારાજ શેના થોભે ? એમના તપનું સમગ્ર બળ અત્યારે એમના પગમાં આવીને વસ્યું હતું . શાપની ધમકીથી જગતમાત્રને ડરાવતા મહામુનિ દુર્વાસા આજે પોતાના પ્રાણની રક્ષા અર્થે પોતાના પગનો ઉપયોગ કરી રહ્યા હતા . પગનો ઉપયોગ એમના માટે નવો હતો ; અને આથી આવો ઉપયોગ કરવામાં મુનિને વધારે રસ આવ્યો હશે . પ્રીય વીવેકભાઈ , ખુબ ખુબ અભિનંદન્ . . ઘણુ લખતા રહો , અમે વાંચતાજ રહીએ , તમને શબ્દો મળતા રહે , અને સંવેદનાઓ પ્રગટ થતી રહે , તેવી શુભેછાઓ સાથે . . જીવનના રંગ જ્યારે ફીક્કા બની જાય છે ત્યારે મેઘધનુષ પણ માનવીને રંગહીન દેખાય છે સુંદર દિશતા પર્વતો પણ પથ્થર અને ઝાંખડાના ઢગલા લાગે છે માર્ગ અને મંઝિલો બધી ક્યાંક ખોવાય જાય છે બંધ આંખે મૃગજળ દેખાય છે અને જાણે કાવ્યનો સાગર ઓસરતો જતો હોય તેવી લાગણી થયા કરે છે આવી કંઇક વાત ગઝલનો મુદ્દો છે આપના અભિપ્રાયનો ઈંતઝાર રહેશે આધુનિક રોમેનિયનના મૂળ માટે અનેક તાર્કિક સિદ્ધાંતો ઉભા કરવામાં આવ્યા છે . ભાષાકીય અને ભૂ - ઐતિહાસિક પૃથક્કરણો સૂચવે છે કે રોમેનિયનો દાનુબે ઉત્તર અને દક્ષિણ બંનેમાં મોટા સમુદાય તરીકે ઉભરી આવ્યા . [ ૨૩ ] વધુ ચર્ચા માટે જુઓ રોમેનિયનોનું મૂળ ( Origin of Romanians ) . વગોવે ભલે મિત્રો ' ઘાયલ ' વગોવે ! હતું નામ શું કે વગોવાઇ જાશે ? દાદાશ્રી : પણ તો ફેંક ફેંક કરીએ તો પ્રેક્ટિસ પડે . એક જણે મને કહેલું ખરું કે ફેંક ફેંક કરોને , પ્રેક્ટિસ પડી જશે . મેં કહ્યું , ' ના , ફેંક ફેંક કરવાનો ધંધો મારો નથી . ' ( 11 ) કોઈ બોલે ત્યારે સાંભળવાનું કામ જાગ્રત મન કરે છે . બોલનારની બોલવાની સ્ટાઈલ , એના કપડાં , એનો ચહેરો વગેરેની નોંધ અર્ધજાગ્રત મનમાં લેવાય છે . પરંતુ અજાગ્રત મનમાં શું ચાલી રહ્યું છે આપણે જાણી શકતા નથી . છતાં સમગ્ર વર્તન અજાગ્રત મનથી પ્રેરિત હોય છે . એના શુદ્ધિકરણ માટે ધ્યાન એકમાત્ર સાધન છે . મારો પુત્ર ઉમંગ અને હું , ટેક્સાસના પાટનગર ઓસ્ટીનથી થોડેક આગળ હાઈવે ઉપરથી કલાકના 60 માઇલની ઝડપે પુરપાટ પસાર થઈ રહ્યા હતા . સાંજનો આઠ વાગ્યાનો સમય હતો અને અમારે હજુ ચારેક કલાકનું ડ્રાઇવીંગ કરીને ટેક્સાસના છેક નૈરુત્ય છેડે પહોંચવાનું હતું . અમારી આગળ બીજી ચાર કારો પણ રસ્તા ઉપર પાણીના રેલાની જેમ દોડી રહી હતી . અમારી ગાડીના ટેપ રેકોર્ડરમાંથી મનહર ઉધાસના મધુરા ગીતો રેલાઈ રહ્યા હતા . અમે ગીતોને માણતાં આનંદથી મુસાફરી કરી રહ્યા હતા . ત્યાં ઉમંગે અચાનક ગાડીને બ્રેક મારી . હું ગ્લવ કમ્પાર્ટમેન્ટની સાથે અથડાતાં રહી ગયો . ઉમંગ બ્રેકની ઉપર લગભગ ચોંટી ગયો હતો . આગળવાળી કાર ઘણી ઝડપે અમારી નજીક અને નજીક આવી રહી હતી . હું બોલી ઉઠ્યો , " ઉમંગ ગાડી બંધ કર જલદી " . પણ ઘડીના છટ્ઠા ભાગમાં તો અમારી કારનો આગળનો ભાગ આગળવાળી કાર સાથે અથડાયો અને અમારી કાર એકદમ થંભી ગઈ . મારું ધ્યાન રસ્તા ઉપર હતું નહીં , તેથી આમ કેમ બન્યું તેની મને કાંઇ ખબર પડી નહીં . હૃદયના ધડકારા થોડાક શાંત પડ્યા ત્યારે ઉમંગે મને કહ્યું - " પપ્પા , આપણે બચી ગયા . " મેં કહ્યું - " અરે , પણ તેં આમ કેમ કર્યું ? " તેણે જવાબ આપ્યો - " એક કાર આપણી કાર કરતાં ઘણી વધારે ઝડપથી આપણને ઓવરટેક કરીને આગળ જતી રહી , અને બીજી બધી કારો કરતાં પણ આગળ નીકળી ગઈ . પછી કાંઇક થયું અને આગળવાળી કારના ડ્રાઇવરે બ્રેક મારતાં આપણી ઘણી નજીક આવવા માંડી , એટલે મેં પણ તરત બ્રેક મારી , પણ ઝડપે અથડામણ ટાળી શકાય તેમ હતું . " મેં કહ્યું - " ભગવાનનો પાડ માન કે , આપણે સહીસલામત બચી ગયા . " ઉમંગે કાર ચાલુ કરવા પ્રયત્ન કર્યો , પણ કંઈક વાસ આવવા માંડી . મેં કહ્યું . " ઉમંગ ! આપણે કશું કરવું નથી . ચાલ આપણે કારમાથી બહાર નીકળી જઈએ . આગ લાગવાની શક્યતા છે . " આથી અમે કાર બંધ કરી બહાર નીકળ્યા . અમારી કારનો આગળનો ભાગ ખાસ્સો દબાઈ ગયો હતો અને આગળ ચાર કારો પણ આડી અવળી થઇ ઊભી રહી ગઈ હતી . અમારી પાછળવાળી કાર થોડી આઘે હશે અને ફંટાઇ શકી હશે ; એટલે અમે પાછળથી માર ખાવામાંથી તો બચી ગયા હતા ! અમારી કારના નીચેના ભાગમાંથી પ્રવાહીનો રેલો સ્પષ્ટ રીતે વહેતો દેખાતો હતો . બીજી કારોમાંથી પણ માણસો બહાર આવી ગયા હતા . ત્યારે ખબર પડી કે , પેલી કાર કે , જેણે અમને બધાને ઓવરટેક કરીને આગળ જવા પ્રયત્ન કર્યો હતો , તે એક જુવાન જેવો માણસ ચલાવતો હતો . . તેની કાર અમારી લેનમાં સૌથી આગળ દાખલ તો થઈ . પણ તેની થોડેક આગળ બીજી કાર જઈ રહી હતી . તેથી તેણે એકાએક બ્રેક મારવી પડી . આથી બધી કારો એકબીજા સાથે અથડાય તેમ થયું . ત્રણેક સેકંડમાં બધી ઘટના બની ગઈ અને અમે રસ્તા પરના એક મોટા અકસ્માતના ભાગીદાર બની ગયા . અમારી કારથી આગળની ત્રીજી કાર તો રસ્તાની સાવ કાટખુણે થઈ ગઈ હતી . તેમાંથી બહાર નીકળેલી એક મેક્સીકન જેવી લાગતી બાઇને ગળાના ભાગમાં ઘણી ઈજા થઈ હોય તેમ લાગતું હતું . અમારામાંથી કોઈકે સેલફોનમાંથી 911 નંબર લગાવી પોલીસને ફોન કર્યો હશે , એટલે ત્રણેક મીનીટ પણ નહીં થઈ હોય અને , રંગબેરંગી લાઈટોના ઝબકારા મારતી બે પોલીસકારો પુરઝડપે આવી પહોંચી અને અમારી કારની પાછળ આવીને ઉભી રહી ગઈ . તેમાંની એકમાંથી એક પોલીસમેન બહાર આવ્યો અને તેણે સૌથી પહેલાં અમને પુછ્યું કે , અમે સલામત છીએ કે નહીં ? ત્યાર બાદ એક પછી એક બધી કારના માણસોને તે પુછી વળ્યો કે , કોઇને કાંઈ ઈજા થઇ છે ખરી ? પેલી મેક્સીકન બાઇને તેણે આશ્વાસન આપ્યું અને કહ્યું કે ચીંતા કરે . દરમ્યાન તેની સાથેના બીજા પોલીસમેને ટ્રાફીક કંટ્રોલ કરવાના પગલાં લઈ લીધાં હતાં . નારંગી અને સફેદ રંગના પટાવાળા ડઝન જેટલા શંકુ આકારના સાઈન બોર્ડો લગાવી , તેણે અમારી લેન ઘણી આગળથી બંધ કરી દીધી હતી . બેય જણાએ કોઈ ખોટા ઉશ્કેરાટ વગર પોતપોતાનું કામ પતાવી દીધું હતું . બીજી પોલીસકારે ભાગી રહેલા પેલા ગુનેગાર જુવાનીયાને પકડી લીધો હતો અને તેને હાથકડી લગાવી દીધી હતી . આટલી વાત પાચેક મીનીટ માંડ ચાલી હશે , ત્યાં તો પુરઝડપે ઝબકારા મારતી બે એમ્બ્યુલન્સ વાનો આવી પહોંચી . સાથે એક લ્હાયબંબો પણ હતો . પોલીસની બીજી ત્રણ કારો પણ હતી . એકની ઉપર ' શેરીફ ' નું નામ ચીતરેલું હતું . તેમાં કોઈ મોટો અમલદાર બેઠેલો હતો . . અમારી કારની પાછળ બધું હાઉસન જાઉસન ખડું થઈ ગયું . પહેલી એમ્બ્યુલન્સમાંથી પ્રાથમીક સારવારના નીશ્ણાત જણાતા ત્રણ માણસો પેલી બાઈની પાસે તરત પહોંચી ગયા અને તેને પ્રાથમીક સારવાર આપવાની શરુઆત કરી દીધી . હવે પેલા પોલીસ ઓફીસરે બનાવ શી રીતે બન્યો તેની વીગતવાર તપાસ કરવાની શરુઆત કરી . બધાને શાંતીથી સવાલો પુછવા માંડ્યા અને કાગળોમાં લખવા માંડ્યું . આટલાંમાં તો ઉપર એક હેલીકોપ્ટર આવી પહોંચ્યું અને અમે ઉભા હતા તેની આજુબાજુ આકાશમાં ચકરાવા લેવા માંડ્યું . તેમાંથી અત્યંત તીવ્ર ઉજાસ વાળી સર્ચલાઈટ વડે તેણે અમારા આખા વિસ્તાર પર જાણે કે , મધરાતે સુરજ ઉગ્યો હોય તેવો પ્રકાશ પાથરી દીધો . પણ નીચેની પેલી એમ્બ્યુલન્સમાંથી કોઈએ તેને ખબર આપી હશે કે , ઘવાયેલી વ્યક્તીની હાલત ખાસ ગંભીર નથી , એટલે તે હેલીકોપ્ટર પાછું જતું રહ્યું . પેલી બાઈને સ્ટ્રેચર ઉપર સુવાડી , ઓક્સીજનના બાટલાના નાળચાથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડે તેવી વ્યવસ્થા કરી , તેને એમ્બ્યુલન્સમાં લઈ ગયા . તેની સાથેના માણસોને પણ સાથે બેસાડી દીધા . તરત પુરઝડપે તે એમ્બ્યુલન્સ હોસ્પીટલ જવા ઉપડી ગઈ . થોડીક વારમાં તો નુકશાન પામેલી કારોને પોલીસ સ્ટેશન લઈ જવા માટે ત્રણેક ટો કરવાની ટ્રકો પણ આવી પહોંચી . ત્યાર બાદ બીજી બધી કાયદાકીય વીધી પતાવતાં કલાકેક થયો હશે . અમને બધાંને વીમા માટેના જરુરી કાગળો અપાઇ ગયા . અમને કહેવામાં આવ્યું કે , જેમની કારો ચાલી શકે તેમ નથી તેમને આપેલા કાગળો બતાવતાં , કાર રેન્ટલ એજંસીમાંથી વીના મુલ્યે , અને કોઈ તકલીફ વગર અવેજીની કારો મળી જશે . ઓસ્ટીનના ઉપનગરમાં રહેતા એક સગાને અમે ફોન કર્યો હતો . તે ઘટના સ્થળે આવી ગયા અને અમને રેન્ટલ એજન્સી સુધી લઈ ગયા . અને અમને નવી નક્કોર કાર દસેક મીનીટની વીધી પતાવ્યા બાદ મળી ગઈ . * * * * * * * સૌને થશે કે સમૃદ્ધ દેશમાં આવું બધું તો હોય - તેમાં શી નવાઈ ? પણ આખી ટોળીની શીસ્તબદ્ધતા , અને કોઇ જાતના ગભરાટ કે ઉશ્કેરાટ વગરનું તેમના કામોનું આયોજન દાદ માગી લે તેવું હતું . અને પેલા સૌથી પહેલાં આવેલા પોલીસમેને બીજું કશું જાણવાની પંચાત કર્યા વગર , અમે સલામત તો છીએ કે નહીં - તે જ્યારે પુછ્યું ત્યારે અમને દેવદૂત જેવો લાગ્યો હતો . ડોમિનિકા ખાતે રમાઈ રહેલી ભારત - વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી અને આખરી ટેસ્ટ મેચમાં મહા ઇન્દ્રના વિજય રથને અટકાવી રહ્યા છે શિવ અને નારાયણ વાંચકો સમજ્યા કઈ ? ? ? મહા ઇન્દ્ર એટલે મહેન્દ્રસિંહ ધોની અને શિવ નારાયણ એટલે શિવનારાયણ ચંદ્રપોલ સદીઓ પૂર્વે ભારતથી આવી વેસ્ટ - ઇન્ડીઝમાં વસેલા પરિવારમાં જન્મેલો શિવનારાયણ વેસ્ટ ઇન્ડિઝની ટીમનો આધારભૂત ખેલાડી છે . અને બીજી ઇનિંગ્સમાં ૭૩ રન બનાવી મહેન્દ્રસિંહ ધોનીના વિજય રથને અટકાવી રહ્યો છે . ટીમ ઇન્ડિયા વિજય થી માત્ર વિકેટ દુર છે . આજના પાંચમાં દિવસે ચંદ્રપોલ અને સામીની વિકેટ જલ્દી પડે તો વિજય નિશ્ચિત થઇ જશે . ધારો કે પૈણ્યાનું મન : તેજ નયણોમાં સરક્યું ? અમિતભાઈ , તમારી શોધ અતિ સુન્દર છે ! એક પછી એક પછી એક . . ગમતા શેર લખવામાં મોટાભાગના શેર નીચે લખાઇ જશે . . ! અને દર વખતની જેમ . . શરૂઆતનું હાઇકું પણ ખૂબ ગમ્યું . આજે સાંઈ કવિ મકરન્દ વજેશંકર દવેની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમને યાદ કરીએ અને અંતરને ઓવારેથી ચુંટેલા શ્રદ્ધાંજલિના પુષ્પો એમને પ્રદાન કરીએ . વળી એક બીજો દિવસ - નવું આકર્ષણ . આજે લંડનના પાર્કનો વારો હતો . રોયલ બોટનિક ગાર્ડન , રિજન્ટ્સ પાર્ક , રિચમોન્ડ પાર્ક જેવા તો મહત્વના પાર્ક ઉપરાંત નાના - નાના ગાર્ડન પણ લંડન ને ઘણું સુંદર શહેર બનાવે છે . આટલું ફર્યા પછી લંડનના ગુજરાતને તો બાકી કેવી રીતે રખાય ? વેમ્બલી , એટલે જાણે ભારતનો ગુજરાતનો માહોલ લંડનમાં . ગુજરાતી ખાણી - પીણી , અરે સ્ટોરનાં બોર્ડ પણ ગુજરાતીમાં . નિસ્ડન મંદિર , સૌનું જાણીતું વેમ્બલી સ્ટેડિયમ , વેમ્બલિ અરેના , પૂરો એક દિવસ વેમ્બલી ખાતે ફાળવી શકાય . મશહૂર ગુજરાતી ફિલ્મ એકટર આનંદકુમારે માંડ માંડ મગજ ઉપર સંયમ રાખ્યો : " કેમ ? શેના માટે ? " રાજસ્થાન કે લોક દેવતા શ્રી પાબૂજી રાઠૌઙ કી કથા શ્રૃંખલા કી યહ દૂસરી કડી હૈ પાઠકોં સે નિવેદન હૈ કિ ઇસ લેખ કો ઇતિહાસ કિ કસૌટી પર ના પરખે ક્યોં કિ યહ એક કથા હૈ ઔર જન માનસ કે મુખ સે સુની હુઇ હૈ શ્રી પાબૂજી રાઠૌઙ કા જન્મ કોળૂ ગ્રામ મેં હુઆ થા કોળૂ ગ્રામ જોધપુર સે ફલૌદી જાતે હૈ તો રાસ્તે મે આતા હૈ કોળૂ ગ્રામ કે જાગીરદાર થે ધાંધલ જી ધાંધલ જી કી ખ્યાતિ નેક નામી દૂર દૂર તક થી એક દિન સુબહ સવેરે ધાંધલજી અપને તાલાબ પર નહાકર ભગવાન સૂર્ય કો જલ તર્પણ કર રહે થે તભી વહાં પર એક બહુત હી સુન્દર અપ્સરા જમીન પર ઉતરી રાજા ધાંધલ ઉસે દેખ કર મોહિત હો ગયે ઉન્હોને અપ્સરા કે સામને વિવાહ કા પ્રસ્તાવ રખા જવાબ મેં અપ્સરા ને એક વચન માંગા કિ રાજન આપ જબ ભી મેરે કક્ષ મેં પ્રવેશ કરોગે તો સુચના કરકે હી પ્રવેશ કરોગે જિસ દિન આપ વચન તોઙેગેં મૈ ઉસી દિન સ્વર્ગ લોક લૌટ જાઉગીં રાજા ને વચન દે દિયા કુછ સમય બાદ ધાંધલજી કે ઘર મે પાબૂજી કે રૂપ મે અપ્સરા રાની કે ગર્ભ સે પુત્ર પ્રાપ્તિ હોતી હૈ સમય અચ્છી તરહ બીત રહા થા એક દિન ભૂલ વશ યા કોતુહલવશ ધાંધલજી અપ્સરા રાની કે કક્ષ મેં બિના સૂચિત કિયે પ્રવેશ કર જાતે હૈ વે દેખતે હૈ કિ અપ્સરા રાની પાબૂજી કો સિંહની કે રૂપ મે દૂધ પિલા રહી હૈ રાજા કો આયા દેખ અપ્સરા અપને અસલી રૂપ મે જાતી હૈ ઔર રાજા ધાંધલ સે કહતી હૈ કિ " હે રાજન આપને અપને વચન કો તોઙ દિયા હૈ ઇસલિયે અબ મૈ આપકે ઇસ લોક મેં નહી રહ સકતી હૂં મેરે પુત્ર પાબૂજી કિ રક્ષાર્થ સહયોગ હેતુ મૈ દુબારા એક ઘોડી ( કેશર કાલમી ) કે રૂપ મેં જનમ લૂગીં યહ કહ કર અપ્સરા રાની અંતર્ધ્યાન હો જાતી હૈ દેખ કર તુમ્હેં કભી યહ નહીં લગા કિ તુમ્હારી ઉજલી હંસી પર પ્રેમ કી વહ છાયા ભી પડ઼તી હૈ જો તુમ્હેં ચુપ ઔર ઉદાસ બનાતી હૈ ઔર મુઝે ઉન સબ અભિનેય ભૂમિકાઓં કે લિએ ધીરે સે તૈયાર જો અક્સર ત્રિકોણ ઉભરને પર કુછ કમ હીરો કે હિસ્સે બદી હોતી હૈ . એક તો અભિનય કે ઇસ અચ્છેપન મેં મેરા યકીન નહીં દૂસરે મૈં ઇસ નિયતિ કો બહુત શક્કી નિગાહ સે દેખતા હૂઁ . દેખને કે ઇસ સયાને , બચકાને યા બેઢંગ ને ' જો પસંદ હૈ સો પસંદ હૈ ' કી દલીલ પર મેરા ઐતબાર હી બઢ઼ાયા ઔર ઇસસે કુછ હો હો કહાની કે દો એકાંત નહીં રહ ગએ . તીસરા એકાંત મેરે મન કા અહાતા હૈ જિસકી ચૌહદ્દી પર તુમ્હારા યહ અફ઼સોસ ફ઼િલહાલ ઠિઠક ગયા હૈ કિ ' હમ અક્સર ઉસે ક્યોં ચાહને લગતે હૈં જો પહલે સે કિસી ઔર કે પ્યાર મેં મુબ્તિલા રહતા હૈ ' . મૈં ઇસમેં પ્રેજેંટ ઇમ્પરફેક્ટ ટેંસ કા એક વાક્ય ઘટિત હોને સે જ઼્યાદા કુછ દેખ નહીં પાતા ઔર ઇસી કમનજ઼રી સે અપને કોને મેં આબાદ હૂઁ . જૈસે ત્રિકોણ મેં કહીં તુમ હો . જૈસે દુનિયા મેં હર શૈ હૈ . વહ ભૈયા હોગા જિસકે સાથ તુમ ભાગ જાના ચાહતી હો . અબ ઇતના કુછ અજીબોગરીબ ઢંગ સે પૈબસ્ત હૈ જીવન મેં તો એક યહ ભી સહી . " જુઓ , બાજુના ખેતરમાં પડ્યા છે . " પૂંજાએ ઉગમણી દિશાએ ઊંચી જમીન પરનું ખેતર ચીંધાડીને લાચાર અવાજે ઉમેર્યું : " પણ જોજો હો , બાપજી ! - મેં તમને કહ્યાની વાત કોઇને કહેશો નહીં . નહીં તો બહારવટિયા જાણશે તો એવા મને પીંજી નાખશે ને પોલીસ જાણશે તો એવા મારું લોહી પીશે . " ચીનુભાઇ ફક્ત અલગ ગુજરાત પર અટકવાને બદલે ત્રણ રાજ્યો - ગુજરાત , મુંબઇ અને મહારાષ્ટ્ર - ની ફોર્મ્યુલાનું સમર્થન કરતા હતા . સ્થાનિક ચૂંટણીમાં ઇન્દુલાલ યાજ્ઞિક અને જનતા પરિષદને નાગરિક પક્ષના ઉમેદવારોને ટેકો કર્યો . પણ ચૂંટણી જીત્યા પછી ચીનુભાઇ શેઠનું વલણ બદલાયું નહીં અને નાગરિક પક્ષે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ત્રણ રાજ્યનો ઠરાવ પસાર કર્યો . તેનાથી જનતા પરિષદના હાર્દનો ભંગ થતો હતો . એટલે પરિષદ સાથે સંકળાયેલા નાગરિક પક્ષના કેટલાક સભ્યોએ પરિષદમાંથી રાજીનામાં આપ્યાં . ત્રણ રાજ્યોની યોજનાને ટેકો આપનાર પ્રબોધ રાવળે જનતા પરિષદમાંથી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો . વિશે ઇન્દુલાલ યાજ્ઞિકે નોંઘ્યું છે , ' બીજાની જેમ તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો ઠરાવ ચર્ચાયો ત્યારે તેમણે જરા ગરમ થઇને પોતાના વર્તનનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો , પણ તે વ્યર્થ નીવડ્યો અને પોતાની કામગીરી પૂરી થયેલી સમજીને તેમણે પરિષદના કાર્યાલયમાં આવવાનું બંધ કર્યું . ' " એક ને એક બે " નો ખેલ હજુ ચાલું છે ટીવી , ફ્રીઝ , એસી , ગાડીઓ , વિમાનો , રોકેટો , અવકાશયાત્રા , કમ્પ્યુટર્સ , ઇન્ટરનેટ 2 ] જો કોઈ યુવતી હસે અને કોઈની તરફ જુએ તો તેને પ્રેમ કહેવાય ? હિટલર સત્તા પર આવે તે પહેલાં 1933માં આઇન્સ્ટાઇન જર્મનીને અલવિદા કહી અમેરિકા ચાલ્યા ગયા . અમેરિકામાં ન્યૂ જર્સીમાં પ્રિન્સ્ટન ( Princeton , New Jersey , USA ) ખાતે ઇંસ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડિઝમાં અધ્યાપન - સંશોધન કાર્ય ચાલુ રાખ્યું . 1936માં તેમનાં પ્રેમાળ પત્ની એલ્સાનું મૃત્યુ થયું . આઇન્સ્ટાઇન ભગ્ન હૃદયે જીવનમાંથી , બહારની દુનિયામાંથી રસ ઓછો કરતા ગયા . અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે , હાજી જમતાં ત્રણેય સાથ મને કેમ વિસરે રે ? ત્રણજાતના પ્રાણાયામ છે : રેચક , પૂરક ને કુંભક . પાંપણનો તકાજો છે , પગલાંની થકાવટ છે , પર્વતના પ્રવાસીને , ઉંબરની રુકાવટ છે . બહુ સચોટ માહિતી આપી . હમણાથી બ્લૉગીંગ બંધ છે કે શું ? અંક વાંચવા માટે નીચેની LINK click કરો બસ કાર્યકર , એવા હોવા જોઈએ કે પોતાના વર્તન , જીવન પદ્ધતિ થી ઓળખાય આપણી સાથે કોણ છે , આપણે કોના છીએ . . , ખબર હોવી જરૂરી છે . પૂ . શાસ્ત્રીજી મહારાજ . યોગીજી મહારાજ . પ્રમુખ સ્વામી મહારાજ કઈ વધારે ભણેલા નહોતા પણ એમની આધ્યાત્મિક પ્રતિભા ગગનચુમ્બી હતી . આથી , જ્ઞાની લોકો પણ એમના ચરણોમાં શીશ નમાવે છે . એનું કારણ શું ? કારણ ભગવાન . હરિ ની હાજરી . હરિ નો સાથ . અધ્યાત્મ કે ભગવાન ની હાજરી વગર , ગમે તેટલો મોટો જ્ઞાની પણ કેમ હોય . . પતન ને પામે છે . . ! ! લધુતમ વેતન ધારાની જોગવાઇ મુજબ ગ્રામ પંચાયતોના કર્મચારીઓને વેતન ચુકવવા બાબત . પાંચ અક્ષરનું દરેક જુથ તે વાચક છે અને તેમને અનુસરતું તત્વ જુથ તે તેમનું વાચ્ય છે . નવરાત્રીનાં પૂજન શિવરાત્રીનાં અરચન , કીધાં હર બ્રહ્મા . . . જયો જયો . . .

Download XMLDownload text