Text view
guj-16
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
આજે અંગ્રેજી કેલેંડર પ્રમાણે વેલેંટાઈન એટલે પ્રેમનો એકરાર કરવાનો દિવસ ગણાય છે . શું એવું નથી લાગતું કે વસંતનું આગમન એ કુદરતનો વેલેંટાઈન દિવસ હોય . હિંદુ કેલેંડરનો વસંત પંચમી અને અંગ્રેજી કેલેંડરના વેલેંટાઈન દિવસમાં કેટલું સામ્યતા છે . વસંતનું આગમન પ્રકૃતિમાં માદકતા ફેલાવે છે . કોયલનું કુંજન અને ભ્રમરનું ગુંજન કદાચ આ માદકતાનું પરિણામ હોઈ શકે . આવા દિવસો ' આઈ લવ યુ ' કહેવાના છે . વસંતની મસ્તીનું અનુસંધાન હોળી - ધુળેટી સુધી પહોંચે છે . એટલે આપણાં પૂર્વજોએ આ ' પજવણીની ઉજવણી ' ધાર્મિક રીતે પણ ઉજવવાનો આપણને અધિકાર આપ્યો છે .
| | મૈત્રી - દિનની હાર્દિક શુભેચ્છાઓ | | " મૈત્રીભાવનું પવિત્ર ઝરણું , મુજ હૈયામાં વહ્યા કરે , શુભ થાઓ આ સકળ વિશ્વનું , એવી ભાવના નિત્ય રહે … ! " ( અહીંજ સાંભળેલું સુંદર ગીત … આભાર )
પૈથાભૈને શ્વાસ ચઢ્યા ને બેસી પડ્યા પગથીયે જૈ . . . ; ;
એક સરસ કટક્ષિકા તરીકે લેખ બહુ જ સરસ છે . પરંતુ આજની વાસ્તવિકતા પણ સ્વિકારવી એટલીજ જરુરી છે . આજે ' જો દિખતા હૈ વો બીકતા હૈ ' નો જમાનો છે . એ સાચુ છે કે હજારો કરોડોના જે એમ . ઓ . યુ . થયા છે એ બધા કઇ ગુજરાતમા રોકાણ કરવાના નથી . પણ આવા ' તમાશા ' ના બહાને મુડીપતિઓ કમ - સે - કમ ગુજરાતમા આવ્યા , અહિ શુ શુ તકો રહેલી છે , સરકાર શુ મદદ કરવા તૈયાર છે . . . વગેરે માહિતી એ લોકો ને મળી . ભવિષ્યમા જ્યારે મુડી - રોકાણ કે નવો ઉધ્યોગ સ્થાપવાનો ' પ્લાન ' કરે ત્યારે એ લોકો ગુજરાતને પણ ધ્યાન મા લેશે એ મહત્વનુ છે . બાકી રહી વાત મહાત્મા મન્દિરની . ગુજરાતમા કરોડોના ખર્ચે મહાત્મા મન્દિર બને એમા કશુ ખોટુ નથી . કારણ કે બાકી ' હિન્દુસ્તાને ' તો મહાત્માને માત્ર રુ . 500ની નોટ પર જ રહેવા દીધા છે .
ફિકા રેન્કગ જાહેરઃ વિશ્વ ચેમ્પિયન સ્પેન પ્રથમ ક્રમે
કોયલોને બાગમાં જો મ્હેકતો માળો મળે , વૃક્ષની હર ડાળ પર ટહુકાનો સરવાળો મળે . ટહુકાનો સરવાળો શોધવાની મથામણ સરસ રહી , સુંદર રચનાઆભિનંદન . - રાજેન્દ્ર નામજોશી - વૈશાલી વકીલ ( સુરત )
વાહ ! બહુ સરસ ગઝલ છે . ધન્યવાદ !
ખાવું નથી હોતું , અને એક કોળિયો વધુ મોંમાં મૂકી દેવાય છે . બોલવું નથી હોતું અને કંઇક બોલી જવાય છે - અણધાર્યું , અણચિંત્યું , અણમાંગ્યું . કરવું નથી હોતું અને કંઇક કરી બેસાય છે … ખવાઇ જાય છે , બોલાઇ જાય છે , કરી બેસાય છે . આપણી જાગૃત સંકલ્પશક્તિ જાણે કે , એકાદ ક્ષણ માટે ગુમ થઇ જાય છે . અંને કો ' ક બીજું તત્વ આપણા પર સવાર થઇ જાય છે . આ રીતે જ ધણી - ધણિયાણી લડી પડે છે , મિત્રો શત્રુ બની જાય છે , હુલ્લડો ફાટી નીકળે છે , બંદૂકની ગોળી છૂટી જાય છે . આ છે માણસના ભીતરના ભાગમાં રહેતી વૃત્તિની લીલા - અવિચારી વૃત્તિની . વાયરો વાય અને વહાણ ખેંચાઇ જાય તેમ માણસની સ્થિતિ બને છે . આ તો વિવશતા છે , લાચારી છે , એક રીતે તો પોતાની બેઆબરૂ છે . આ સમજાય ત્યારે માણસમાં બીજું કાંઇક જાગે છે . માણસમાં રહેતો આબરૂદાર ભાગ જાગે છે , ધૂણી ઊઠે છે , સિંહની પેઠે હુંકાર કરે છે - પીઠ પરથી પાણી ખંખેરતો હોય તેમ વૃત્તિઓને ખંખેરી નાંખે છે . જેવી રીતે અવિચારિણી વૃત્તિ છે , એવીજ ર્રીતે સવિચારિણી વૃત્તિ - ઊર્ધ્વ વૃત્તિ પણ માણસમાં છે . નિર્બળ ભાવોની સામે પ્રબળ સંકલ્પશક્તિ પણ માણસમાં છે . એમાંથી ગોપીચંદ , ભર્તૃહરિ , જનકવિદેહી , ગૌતમ બુધ્ધ જન્મ્યા છે .
લો કર લો બાત ! ! પાટણની બળાત્કાર પિડીત વિદ્યાર્થીનીને રાજ્ય સરકારે જાહેર કરેલા એક લાખ રૂપિયા હજુ મળ્યા નથી . એક લાખ રૂપિયા તેણીને ત્રણ વર્ષ પછી મળશે કારણકે એક લાખ રૂપિયા તેણીને બોન્ડ સ્વરૂપે આપવામાં આવ્યા છે ! ! છોકરીએ આ વાત મહિલા આયોગને કરી ત્યારે મહિલા આયોગની મહિલાઓની ભમરો ઉંચી થઈ ગઈ હતી . આપત્તિમાં મૂકાયેલા ગરીબ પરિવારને તુરંત સહાય આપવાના બદલે આ તો તરકટ જેવી હકીકત નીકળી ! !
તેણે તેઓને કહ્યું કે , તમે નીચેનાં છો , હું ઉપરનો છુ ; તમે આ જગતના છો , હું આ જગતનો નથી .
બાળકો , પ્રેમ અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ . પ્રાર્થના કરતી વખતે , તમારા હૃદય પિગળે એ રીતે પ્રાર્થના કરવી જોઈએ . કેટલાક કહેશે કે , રડવું એ દુર્બળતા છે . પ્રભુ દર્શન માટે આંસુ સારવા એ દુર્બળતા નથી . મીણ - બત્તીનું મીણ જેમ જેમ ઓગળે છે , તેમ તેનો પ્રકાશ વધુ ને વધુ તેજસ્વી જ બને છે . આતો મનને વિશાળ કરવાનો એક સરળ માર્ગ છે . તે મનના માલિન્યને સાફ કરે છે . આથી આપણે શક્તિ જ પ્રાપ્ત કરીએ છીએ . આથી વિપરીત , મિથ્યા કાર્યો માટે રડવું , એ દુર્બળતા છે . તેથી તો આપણી શક્તિનો વ્યય જ થાય છે . આવતી કાલે કરવાના કાર્યો વિશે વિચારી , આજે બેસીને રડવું એ દુર્બળતા છે . અને પછી જયારે તે કાર્ય કરવાનું આવે , ત્યાં સુધીમાં આપણે રડીને ભાંગી ગયા હશું . અને પછી બીમાર બની પથારીમાં પડયાં રહેવું પડશે .
આ વર્ષે ઠંડી બહુ જ પડી છે . યુરોપ થીજી ગયું છે . ભારતમાં કાશ્મીર , લેહ , લડાખ અને ઉત્તર ભારત ઠંડીમાં ધ્રુજી રહ્યાં છે . ગુજરાતમાં પણ નલિયા , ડીસા અને અમદાવાદ સહીત ઘણાં સ્થળોએ પુષ્કળ ઠંડી પડી છે . અમેરિકામાં શિકાગો , ન્યુયોર્ક અને અન્ય કેટલાંયે શહેરો ઠંડીના સપાટામાં આવી ગયાં છે . હું અત્યારે અમેરિકા ( USA ) ના આર્કાન્સા રાજ્યના બેનટનવિલ નામના નાનકડા શહેરમાં ટૂંક સમય માટે ભારતથી આવ્યો છું . આ શહેર ડલાસથી ઉત્તર - પૂર્વમાં આશરે ૫૦૦ કી . મી . દુર આવેલું છે . અહીં પણ ઠંડી સખત છે . સામાન્ય દિવસે તાપમાન આશરે ૫ અંશ સેલ્સિયસ જેટલું રહે છે . ક્યારેક તે - ૭ અંશ સે . પણ થઇ જાય છે . ઠંડીમાં ઝાડ પરથી બધાં જ પાન ખરી પડે છે . અહીં ૨૦ જાન્યુઆરીના રોજ સખત ઠંડી અને બરફ ( snow ) પડ્યો છે . એના ફોટા પાડીને આ સાથે મેં મુક્યા છે . આ બરફ રૂ જેવો બિલકુલ પોચો હોય છે . અહીં બરફ પડે એટલે ઘરની આગળની લોન , રસ્તા એમ બધું જ બરફથી છવાઈ જાય . મકાનનાં છાપરાં પર પણ બરફની ચાદર પથરાઈ જાય . આકાશમાંથી બરફ વરસતો હોય એ દ્રશ્ય જોવાની મઝા આવે . બરફ પડવાનો ચાલુ હોય ત્યારે ઠંડી ઓછી લાગે . એટલે તે વખતે કપડાં બરાબર ચડાવીને ઘરની બહાર આવી શકાય ખરું . બરફમાં મસ્તી કરવાનો આનંદ આવે . બરફના ગોળા બનાવીને એકબીજા પર ફેંકવા , બરફમાંથી માણસ જેવો આકાર બનાવવો ( Snow man ) , બરફમાં ચાલવું - આ બધામાં મઝા આવે . જોકે બરફમાં ખુબ સાચવીને ચાલવું પડે , લપસી જવાની શક્યતા ખુબ જ . ગાડી પણ ખુબ ધીરી અને સાચવીને ચલાવવી પડે . બ્રેક મારો તો પણ ગાડી ઉભી ના રહે . આ પરિસ્થિતિમાં મુખ્ય રસ્તાઓ પર તો બરફ સાફ કરવાનાં યંત્રોથી બરફ દુર કરાતો હોય છે અને વાહનવ્યવહાર શક્ય તેટલો ચાલુ રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે . ઘણી જગાએ સ્કૂલો અને ઓફિસોમાં રજા પડી જાય છે . આમ , ભારતમાં સખત વરસાદ વખતે જેવી પરિસ્થિતિ ઉભી થાય એવું અહીં બરફવર્ષા વખતે થાય છે .
લુચ્ચો એવો ! સેથાના કંકુ માં સંતાયો , ચોર કેવો ! બંગડીના બંધને બંધાયો , આનંદ સમાયો આનંદ સમાયો , વહેલી પરોઢનો …
આ અનુભવ એ સાબીત કરે છે કે તમારી બધી જ નબળાઈઓ , ઈચ્છાઓ , વણસંતોષાએલી આકાંક્ષાઓ , નાણાકીય સમસ્યાઓ , અને બેરોજગારી , અને છેલ્લે ટાલ હોવા છતા , તમે સુખી રહી શકો . પરંતુ આ તર્કનો વિસ્તાર એ છે કે સુખી થવા માટે તમારી ઈચ્છાપૂર્તિ જરુરી નથી . તમે ખુદ જ આનંદનો પર્યાય છો , પુર્ણતાનો વ્યાપ છો , જે તમે બનવા માંગો છો .
દિલ મેરા ખુશ હોકર ગાયે ઐસી શામ કહાઁ સે લાઊઁ ? મન મેં જો ઉજિયારા કર દે વૈસા દીપ કહાઁ સે લાઊઁ ? બહુત અચ્છી ભાવનાએં વ્યક્ત કી હૈં આપને ! સમીર જી . આપકો ; આપકે મિત્રોં વ સમસ્ત પરિવારીજનોં કો દીવાલી કી શુભ કામનાએં .
પાઠશાળા કો ઓર્ડીનેટર ધનેશ શાહ અને મોના શાહ સાથે વાત થતી હતી તે સમયે ધનેશભાઇ શાહ બોલ્યા માતૃભષા એ પણ એક જરુરી સંસ્કાર છે અને જેમ આપણી ધાર્મિક માન્યતાઓને આગલી પેઢીને આપણે આપવા મથીયે છે તે પ્રમાણે માતૃભાષા સંવર્ધન માટે ગુજરાતી અને હિંદી ભાષાનાં શિક્ષકો શબ્દ સ્પર્ધા કરશે . ત્યારે વિજયભાઇ શાહ અને વિશાલ મોણપરાની સાથે એક મીટીંગ ગોઠવી શબ્દ સ્પર્ધાને માટે જરુરી માળખુ શિક્ષકોને સમજાવ્યુ અને હિંદીનાં ૩ વર્ગ અને ગુજરાતીનાં ૩ વર્ગ ની શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓ થવા માંડી .
જીવમાં એક તો ચેતન પરમાત્માનો અંશ છે અને એક જડ પ્રકૃતિનો અંશ છે . ચેતન - સંશના પ્રાધાન્યને કારણે તે પ્રમાત્માની ઇચ્છા કરે છે અને જડ - અંશના પ્રાધાન્યને કારણે તે સંસારની ઇચ્છા કરે છે . આ બન્ને ઇચ્છાઓમાંથી પ્રમાત્માની ઇચ્છા તો પૂર્ણ થવાવાળી છે જ નહિ . કેટલીક સાંસારિક ઇચ્છાઓની પૂર્તિ થતી હોવાનું દેખાવા છતાં પણ વાસ્તવમાં એમની નિવૃત્તિ નથી થતી , પરંતુ સંસારની આસક્તિને કારણે નવીનવી કામનાઓ પેદા થતી રહે છે . વાસ્તવમાં સાંસારિક ઇચ્છાઓની પૂર્તિ અર્થાત્ સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ ઇચ્છાને આધીન નથી , પણ કર્મને આધીન છે . પરંતુ પરમાત્માની પ્રાપ્તિ કર્મને આધીન નથી . પોતાની ઉત્કટ અભિલાષામાત્રથી પરમાત્માની પ્રાપ્તિ થઇ જાય છે . એનું કારણ એ છે કે પ્રત્યેક કર્મનો આદિ અને અંત હોય છે ; એટલા માટે એનું ફળ પણ આદિ - અંતવાળું જ હોય છે . આથી આદિ - અંતવાળાં કર્મોથી અનાદિ - અનંત પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે છે ? પરંતુ સાધકોએ બહુધા એવું સમજી લીધું છે કે જેવી રીતે ક્રિયાની પ્રધાનતાથી સાંસારિક વસ્તુની પ્રાપ્તિને માટે શરીર , ઇન્દ્રિયો , મન અને બુદ્ધિની સહાય લેવી પડે છે , એવી જ રીતે પરમાત્માની પ્રાપ્તિને માટે શરીર , ઇન્દ્રિયો , મન અને સાધકો જડતા ( શરીર વગેરે ) ની સહાયથી અભ્યાસ કરતાકરતા પરમાત્માની તરફ ચાલે છે . જેવી રીતે ધ્યાનયોગમાં લાંબા સમય સુધી અભ્યાસ કરતાંકરતાં અર્થાત્ પરમાત્મામાં ચિત્તને જોડતાંજોડતાં જ્યારે ચિત્ત નિરુદ્ધ થઇ જાય છે , ત્યારે એમાં સંસારની કોઇ ઇચ્છા ન રહેવાથી અને પોતે ( ચિત્ત ) જડ હોવાને કારણે પરમાત્માને ગ્રહણ ન કરી શકવાથી તે ( ચિત્ત ) સંસારથી ઉપરામ થઇ જાય છે . ચિત્તના ઉપરામ થઇ જવાથી સાધકનો ચિત્તથી અર્થાત્ જડતાથી સર્વથા સંબંધવિચ્છેદ થઇ જાય છે અને તે સ્વયં પરમાત્મતત્વનો અનુભવ કરી લે છે ( અ . ૬ / ૨૦ ) . પરંતુ જે સાધક આરંભની જ પરમાત્માની સાથે પોતાનો સ્વતઃસિદ્ધિ નિત્યસંબંધ માનીને અને જડતા સાથે પોતાનો કિંચિત્માત્ર પણ સંબંધ નહિ માનીને સાધન કરે છે , તેને બહુ જ જલદી અને સુગમતાપૂર્વક પરમાત્મતત્વનો અનુભવ થઇ જાય છે . આ રીતે પરમાત્મતત્વની પ્રાપ્તિ ઇચ્છાવાળા સાધકોને માટે સાધનની બે શૈલીઓ છે . જ શૈલીમાં અંતઃકરણની પ્રધાનતા રહે છે અર્થાત્ જેમાં સાધક જડતાની સહાય લઇને સાધન કરે છે , એને ' કરણસાપેક્ષશૈલી ' ના નામની અને જે શૈલીમાં પોતાની પ્રધાનતા રહે છે અર્થાત્ જેમાં સાધક આરંભથી જ જડતાની સહાય ન લેતાં પોતાને જ સાધન કરે છે , તેને ' કરણનિરપેક્ષશૈલી ' ના નામથી ઓળખી શકાય છે . જોકે આ બન્નેય સાધનશૈલીઓથી પરમાત્મતત્વની પ્રાપ્તિ કરણનિરપેક્ષતાથી અર્થાત્ પોતાનાથી ( જડતા સાથેનો સર્વથા સંબંધવિચ્છેદ થવાથી ) જ થાય છે , તોપણ કરણસાપેક્ષશૈલીએ ચાલવાથી તેની પાપ્તિ શીઘ્રતાથી થાય છે . સાધનની આ બે શૈલીઓમાં ચાર મુખ્ય ભેદ છે - ( 1 ) કરણસાપેક્ષશૈલીમાં જડતા ( શરીર , ઇન્દ્રિયો , મન અને બુદ્ધિ ) નો આશ્રય લેવો પડે છે , પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં જડતાનો આશ્રય નથી લેવો પડતો , પરંતુ જડતા સાથે માની લીધેલા સંબંધનો વિચ્છેદ કરવો પડે છે . ( 2 ) કરણસાપેક્ષશૈલીમાં એક નવી અવસ્થાનું નિર્માણ થાય છે , પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં અવસ્થાઓહી સંબંધવિચ્છેદ થઇને અવસ્થાતીત તત્વનો અનુભવ થાય છે . ( 3 ) કરણસાપેક્ષશૈલીમાં પ્રાકૃત શક્તિઓ ( સિદ્ધિઓ ) ની પ્રાપ્તિ થાય છે , પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં પ્રાકૃત શક્તિઓ સાથેનો સંબંધવિચ્છેદ થઇને સીધો પરમાત્મતત્વનો અનુભવ થાય છે . ( સંદર્ભ ) ( સંદર્ભ ) જો કરણસાપેક્ષશૈલી ( ચિત્તવૃત્તિનિરોધ ) થી સીધી પરમાત્મતત્વની પ્રાપ્તિ થઇ જાત , તો પાતંજલયોગદર્શનનો ' વિભૂતિપાદ ' ( જેમાં સિદ્ધિઓનું વર્ણન છે ) વ્યર્થ થઇ જાત . કરણસાપેક્ષશૈલીમાં જે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે , એ તો પરમતત્વની પ્રાપ્તિમાં વિઘ્ન છે . પાતંજલયોગદર્શનમાં પણ એ સિદ્ધિઓને વિઘ્નરૂપે માનવામાં આવી છે - ' ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः ' ( ૩ / ૩૭ ) અર્થાત્ એ ( સિદ્ધિઓ ) સમાધિની સિદ્ધિમાં વિઘ્નો છે અને વ્યુત્થાન ( વ્યવહાર ) માં સિદ્ધિઓ છે ; ' स्थान्युपनिमंत्रणे सङ्गस्मयाकरणं पोनरनिष्टप्रसङ्गात् ' ( ૩ / ૫૧ ) અર્થાત્ લોકપાલ દેવતાઓ દ્વારા ( પોતાના લોકના ભોગોની લાલચ આપીને ) બોલાવાતાં ન તો એ ભોગોમાં રાગ કરવો જોઇએ અને ન અભિમાન કરવું જોઇએ ; કરણ કે એમ કરવાથી ફરીથી અનિષ્ટ ( પતન ) થવાની સંભાવના છે . ( 4 ) કરણસાપેક્ષશૈલી ક્યારેક તત્કાળ સિદ્ધિ નથી મળતી , પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં જડતાથી સર્વથા સંબંધવિચ્છેદ થવાથી , પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવાથી અથવા ભગવાનને શરણે થવાથી તત્કાળ સિદ્ધિ મળે છે . પાતંજલયોગદર્શનમાં તો યોગની સિદ્ધિને માટે કરણસાપેક્ષશૈલીને મહત્વ આપવામાં આવ્યું છે , પરંતુ ગીતામાં યોગની સિદ્ધિને માટે કરણનિરપેક્ષશૈલીને જ મહત્વ આપવામાં આવ્યું છે . પરમાત્મામાં મન લાગી ગયું , તો તો સારું છે , પણ મન ના લાગ્યું તો કંઇ જ ના થયું - આ કરણસાપેક્ષશૈલી છે . તાત્પર્ય એ છે કે કરણસાપેક્ષશૈલીમાં પરમાત્માની સાથે મનબુદ્ધિનો સંબંધ છે , આને કરણનિરપેક્ષશૈલીમાં મનબુદ્ધિથી સંબંધવિચ્છેદપૂર્વક પરમાત્માની સાથે પોતામો સંબંધ છે . એટલા માટે કરણસાપેક્ષશૈલીમાં અભ્યાસ દ્વારા ક્રમિક સિદ્ધિ મળે છે , પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં અભ્યાસની આવશ્યકતા નથી . કારણકે પોતાનો પરમત્માની સાથેનો સ્વતઃસિદ્ધ નિત્યસંબંધ ( નિત્યયોગ ) છે . આથી ભગવાન સાથેનો સંબંધ માનવામાં અથવા જાણવામાં અભ્યાસની આવશ્યકતા નથી ; જેમકે - લગ્ન થવાથી સ્ત્રી પુરુષને પોતાનો પતિ માની લે છે , તો એવું માનવા માટે તેણે કોઇ અભ્યાસ નથી કરવો પડતો . એવી જ રીતે કોઇના બતાવ્યાથી ' આ ગંગાજી છે ' - એવું જાણવા માટે પણ કોઇ અભ્યાસ નથી કરવો પડતો ( સંદર્ભ ) . કરણસાપેક્ષશૈલીમાં તો પોતાને માટે સાધન કરવા ( ક્રિયા ) ની પ્રધાનતા રહે છે , પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં જાણવા ( વિવેક ) અને માનવા ( ભાવ ) ની પ્રધાનતા રહે છે . ( સંદર્ભ ) વાસ્તવમાં પરમાત્માને માનવા અથવા જાણવાની બાબતમાં સંસારનું કોઇ પણ દ્રષ્ટાંત પૂર્ણ નથી મનાતું . કરણ કે સંસારને માનવા અથવા જાણવામાં તો મનબુદ્ધિ સાથે રહે છે , પણ પરમાત્માને માનવા અથવા જાણવામાં મનબુદ્ધિ સાથે નથી રહેતાં અર્થાત્ પર્માત્માનો અનુભવ પોતાનાથી થાય છે , મનબુદ્ધિથી નહી . બીજી વાત , સંસારને માનવા અથવા જાણવાનો તો આરંભ અને અંત હોય છે , પરંતુ પરમાત્માને માનવા અને જાણવાનો આરંભ અને અંત નથી હોતો . કરણ કે વાસ્તવમાં સંસારની સાથે આપણો ( પોતાનો ) સંબંધ છે જ નહી , જ્યારે પરમાત્માની સાથે આપણો સંબંધ સદાયથી છે અને સદાય રહેશે . ' મારો જડતા ( શરીર વગેરે ) સાથે સંબંધ છે જ નહિ ' - એવો અનુભવ ન હોવા છતાં પણ જ્યારે સાધક એને આરંભની જ દ્રઢતાપૂર્વક માની લે છે , ત્યારે એને એવો જ સ્પષ્ટ અનુભવ થઇ જાય છે . જેવી રીતે તે ' હું શરીર છું અને શરીર મારું છે . ' - આ પ્રકારની ખોટી માન્યતા કરીને બંધાયો હતો , તેવી જ રીતે ' હું શરીર નથી અને શરીર મારું નથી ' - આ પ્રકારની સાચી માન્યતા કરીને મુક્ત થઇ જાય છે ; કારણકે માની લીધેલી વાત ન માનવાથી એનો અંત આવી જાય છે - આ સિદ્ધાંત છે . આ જ વાતને ભગવાને ગીતામાં કહી છે કે આજ્ઞાની મનુષ્ય શરીર સાથે સંબંધ જોડીને એનાથી થવાવાળી ક્રિયાઓનો કર્તા પોતાને માની લે છે - ' अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ' ( અ . ૩ / ૨૭ ) પરંતુ જ્ઞાની મનુષ્ય એ ક્રિયાઓનો કર્તા પોતાને નથી માનતો - ' नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्ववित् ' ( અ . ૫ / ૮ ) . તાત્પર્ય એ થયું કે વાસ્તવિક માન્યતાને દૂર કરવા માટે વાસ્તવિક માન્યતા કરવી જરૂરી છે . ' હું હિંદુ છું ' , ' હું બ્રહ્મણ છું ' , ' હું સાધું છું ' વગેરે માન્યતાઓ એટલી દ્રઢ હોય છે કે જ્યાં સુધી એ માન્યતાઓને પોતે નથી છોડતો , ત્યાં સુધી એમને કોઇ બીજો નથી છોડાવી ધકતો . એવી જ રીતે ' હું શરીર છું ' , ' હું કર્તા છું ' વગેરે માન્યતાઓ પણ એટલી દ્રઢ બની જાય છે કે એમને છોડવાનું સાધકને કઠિન માલૂમ પડે છે . પરંતુ આ લૌકિક માન્યતાઓ અવાસ્તવિક અને અસત્ય હોવાને કારણે સદા રહેવાવાળી નથી , પરંતુ દૂર થવાવાળી છે . એનાથી વિરુદ્ધ ' હું શરીર નથી ' , ' હું ભગવાનનો છું ' વગેરે માન્યતા વાસ્તવિક અને સત્ય હોવાને કારણે કદી દૂર થતી જ નથી , પરંતુ એમની વિસ્મૃતિ થાય છે , એમનાથી વિમુખતા થાય છે . એટલા માટે વાસ્તવિક માન્યતા દ્રઢ થઇ જતાં માન્યતારૂપે નથી રહેતી , પરંતુ બોધ ( અનુભવ ) માં પરિણમે છે . જોકે ગીતામાં કરણસાપેક્ષશૈલીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે ( જેમકે અ . ૪ / ૨૪ - ૩૦ , ૩૪ , અ . ૬ / ૧૦ - ૨૮ , અ . ૮ / ૮ - ૧૬ , અ . ૧૫ / ૧૧ વગેરે ) તોપણ કરણનિરપેક્ષશૈલીનું જ વર્ણન થયું છે ( જેમકે અ . ૨ / ૪૮ , ૫૫ , અ . ૩ / ૧૭ , અ . ૪ / ૩૮ , અ . ૫ / ૧૨નો પૂર્વાર્ધ , અ . ૬ / ૫ , અ . ૯ / ૩૦ - ૩૧ , અ . ૧૨ / ૧૨ , અ . ૧૮ / ૫૨ , ૬૬ , ૭૩ વગેરે ) . એનું કારણ એ છે કે ભગવાન સાધકોને શીઘ્રતાથી અને સુગમતાપૂર્વક પોતાની પ્રાપ્તિ કરવા ઇચ્છે છે . બીજી વાત , અર્જુનને યુદ્ધની પરિસ્થિતિ પ્રાપ્ત થવાને સમયે પોતાના કલ્યાણનો ઉપાય પૂછ્યો છે . આથી એના કલ્યાણને માટે કરણનિરપેક્ષશૈલીમાં મનુષ્ય પ્રત્યેક પરિસ્થિતિમાં અને સઘળાં શાસ્ત્રવિહિત કર્મો કરતો હોવા છતાં પણ પોતાનું કલ્યાણ કરી શકે છે . આજ શૈલી અનુસાર ( અભ્યાસ કર્યા વિના ) અર્જુનનો મોહનાશ થયો અને એમને સ્મૃતિની પ્રાપ્તિ થઇ ( અ . ૧૮ / ૭૩ ) . સાધનની કરણનિરપેક્ષશૈલી બધાને માટે સમાન રૂપે ઉપયોગી છે ; કેમકે વિશષ યોગ્યતા , પરિસ્થિતિ વગેરેની આવશ્યકતા નથી . આ શૈલીમાં કેવળ પરમાત્મપ્રાપ્તિની ઉત્કટ અભિલાષા હોવાથી જ તત્કાળ જડતા સાથેનો સંબંધવિચ્છેદ થઇને નિત્યપ્રાપ્ત પરમાત્મતત્વનો અનુભવ થઇ જાય છે . જેવી રીતે ગમે તેટલાં વર્ષોનું અંધારું હોય , એક દીવાસળી સળગાવતાં જ એ નષ્ટ થઇ જાય છે , એવી જ રાતે જડતાની સાથેનો ગમે તેટલો પુરાણો ( અનંત જન્મોનો ) સંબંધ હોય , પરમાત્મપ્રાપ્તિની ઉત્કટ અભિલાષા થતાં જ તે દૂર થઇ જાય છે . એટલા માટે ઉત્કટ અભિલાષા કરણસાપેક્ષતાથી થવાવાળી સમાધિ કરતાં પણ ઊંચી ચીજ છે . ઊંચામાં ઊંચી નિર્વિકલ્પ સમાધિ થાય , તેનાથી પણ વ્યુત્થાન થાય છે અને પછી વ્યવહાર થાય છે અર્થાત્ સમાધિનો પણ આરંભ અને અંત થાય છે . જ્યાં સુધી આરંભ અને અંત થાય છે , ત્યાં સુધી જડતાની સાથે સંબંધ છે . જડતા સાથે સંબંધવિચ્છેદ થવાથી સાધનનો આરંભ અને અંત નથી થતો , પરંતુ પરમાત્મા સાથે નિત્યયોગનો અનુભવ થઇ જાય છે ( સંદર્ભ ) . ( સંદર્ભ ) જ્યાં સુધી જડતાની સાથે સંબંધ રહે છે . ત્યાં સુધી બે અવસ્થાઓ રહે છે ; કેમકે પરિવર્તનશીલ હોવાથી જડ પ્રકૃતિ કદી એકરૂપ નથી રહેતી . આથી સમાધિ અને વ્યુથાન - એ બન્ને અવસ્થાઓ જડતાની સાથેના સંબંધથી જ થાય છે . જડતા સાથે સંબંધવિચ્છેદ થતાં ' સહજાવસ્થા ' થાય છે , જેને સંતોએ ' સહજ સમાધિ ' કહી છે . એનાથી પછી કદી વ્યુથાન નથી થતું . વાસ્તવમાં જોવામાં આવે તો પરમાત્માથી વિયોગ કદી થયો જ નથી , થવાનો સંભવ જ નથી . કેવળ સંસાર સાથે માનેલા સંયોગને કારણે પરમાત્માથી વિયોગ પ્રતીત થઇ રહ્યો છે . સંસાર સાથે માનેલા સંયોગનો ત્યાગ કરવાની સાથે જ પરમાત્મતત્વના અભિલાષિ મનુષ્યને તત્કાળ નિત્યયોગનો અનુભવ થઇ જાય છે અને એમાં સ્થાયી સ્થિતિ થઇ જાય છે . અંતઃકરણને શુદ્ધ કરવાની આવશ્યકતા પણ કરણસાપેક્ષશૈલીમાં જ છે , કરણનિરપેક્ષશૈલીમાં નહિ . જેવી રીતે કલમ ઉત્તમ હોવાથી લખાણ તો ચડિયાતું થઇ શકે છે , પરંતુ લેખક ચડિયાતો નથી થઇ જતો , એવી જ રીતે કરણ ( અંતઃકરણ ) સાથેનો સંબંધવિચ્છેદ થવાથી ; કારણ કે અંતઃકરણ સાથે પોતાનો સંબંધ માનવો એ જ મૂળ અશુદ્ધિ છે . નિત્યપ્રાપ્ત પરમાત્મતત્વની સાથે જીવનો નિત્યયોગ સ્વતઃસિદ્ધ છે ; આથી તેની પ્રાપ્તિ માટે કરણની અપેક્ષા નથી રહેતી . કેવળ પરમાત્મા તરફ દ્રષ્ટિ નાખવાની જરૂર છે , જેમકે શ્રીરામચરિત માનસમાં આવ્યું છે - ' संकर सहज सरूपु सम्हारा ' ( ૧ / ૫૮ / ૪ ) અર્થાત્ ભગવાન શંકરે પોતાના સહજ સ્વરૂપને સંભાર્યું , અની તરફ દ્રષ્ટિ નાખી . સંભારેલી ચીજ એ હોય છે , જે પહેલેથી જ આપણી પાસે હોય અને કેવળ દ્રષ્ટિ નાખવાથી ખબર પડી જાય કે આ છે . એવી જ રીતે દ્રષ્ટિ નાખવા માત્રથી નિત્યયોગનો અનુભવ થઇ જાય છે . પરંતુ સાંસારિક સુખની કામના , આશા અને ભોગને કારણે પરમાત્મા તરફ દ્રષ્ટિઅ નાખવામાં અને એનો અનુભવ કરવામાં કઠિનતા માલૂમ પડે છે . જ્યાં સુધી સાંસારિક ભોગ અને સંગ્રહની તરફ દ્રષ્ટિ છે , ત્યાં સુધી મનુષ્યમાં એ તાકાત નથી કે તે પોતાના સ્વરૂપની તરફ દ્રષ્ટિ નાખી શકે . જો કોઇ કારણથી , કોઇ ખાસ વિવેચનને કારણે એ તરફ દ્રષ્ટિ ચાલી પણ જાય , તો તેનું સ્થાયી રહેવું ઘણું કઠિન છે . કારણ કે નાશવંત પદાર્થો પ્રત્યેની જે પ્રિતિ હૈયામાં વસેલી છે , તે પ્રીતિ ભગવાન સાથેના સ્વતઃસિદ્ધ સંબંધને સમજવા નથી રહેવા દેતી ; અને સમજવામાં આવી જાય તો સ્થિર નથી રહેવા દેતી . હા , ઉત્કટ અભિલાષા જાગ્રત થઇ જાય કે એ તત્વનો અનુભવ કેવી રીતે થાય ? તો આ અભિલાષામાં એ તાકાત છે કે તે સંસારની આસક્તિનો નાશ કરી દેશે . ગીતામાં કહેલાં કર્મયોગ , જ્ઞાનયોગ અને ભક્તિયોગ - ત્રણેય સાધનો કરણનિરપેક્ષ અર્થાત્ પોતાનાથી થવાવાળાં છે . કરણ કે ક્રિયા અને પદાર્થો પોતાના અને પોતાને માટેના નથી , પરંતુ બીજાઓના અને બીજાઓની સેવાને માટેના છે ; હું શરીર નથી અને શરીર મારું નથી , હું ભગવાનનો છું અને ભગવાન મારા છે - આ રીતનો વિવેકપૂર્વક કરવામાં આવેલો વિચાર અથવા માન્યતા કરસાપેક્ષ ( અભ્યાસ ) નથી ; કરણ કે એમાં જડતા સાથેનો સંબંધવિચ્છેદ છે . આથી કર્મયોગમાં પોતે જાણે છે અને ભક્તિયોગમાં પોતે જ ભગવાનને શરણે થાય છે . ગીતાની આ ' સાધક સંજીવની ' ટીકામાં પણ સાધનની કરણનિરપેક્ષશૈલીને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ; કારણ કે સાધકોનું શીઘ્રતાથી અને સુગમતાપૂર્વક કલ્યાણ કેવી રીતે થાય - એ બાબતને દ્રષ્ટિ સમક્ષ રાખીને જ આ ટીકા લખવામાં આવી છે .
મા પાર્વતી રામ કથા રુપી ગંગાની ભગીરથ છે . તેના દ્વારા રામ કથા રુપી ગંગા શિવ મુખેથી પ્રગટ થાય છે .
એક ઈચ્છાને દિવસભર ગોતવા મગફળીના ખાલી ખોખા ફોલવા
વેદમંત્રો અને શ્લોકો વાતાવરણમાં ગુંજી રહ્યા હતા . મા ઉમિયાનું પ્રાંગણ મહર્ષિના આશ્રમ સમું ભાસતું હતું . મા ઉમિયાના પ્રાંગણમાં અાટોલ મોટો હવન આ પ્રથમ વખત જ યોજાયો હતો .
બે ઘડી આ ગઝલ ગમી તો બસ , દોસ્ત અહીં થાવું છે અમર કોને ?
પાલીતાણામાં અમુક લેબોરેટી જ કાયદેસર હોવાનું બહાર આવતા સનસનાટી
પણ દુઃખી કોઈ રહે નહિ એવું માગે રામરાજ ,
સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના હેઠળ સને ર૦૦૪ - ૦પ ના વર્ષનો એવોર્ડ સાવરકુંડલા તાલુકાના નેસડી ગામના ખેડુત શ્રી ખોડાભાઇ પોપટભાઇ રૈયાણીને હાથથી ચાલતુ વાવેતર કરવાનું સાધન ( સીડડ્રીલ ) વિકસાવવા બદલ તા . ૧ / પ / ૦પ ના રોજ ભાવનગર મુકામે માન . મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂ . ૧૭૦૦૦ / - ની રોકડ તેમજ શાલ અને સન્માનપત્ર આપવામાં આવેલ છે .
દેહના એક ભાગમાં મન્દાર પુષ્પોની માળાથી કેશ ગૂંથ્યા છે , બીજામાં મુંડ માળાથી ડોક શોભે છે , એકમાં દિવ્ય વસ્ત્ર છે , બીજો ભાગ દિગમ્બર છે , આવા શિવાને અને શિવને નમસ્કાર .
આ આશ્ર્ચર્ય પમાડનારી માનવીની પ્રગતિની નજરો બલંદીયો તરફ ત્યાં સુધી પહોંચી છે કે ઇન્સાન વાતાવરણથી આગળ વધીને ત્યાં સેટેલાઇટ સ્થાપિત કરીને દુનિયાના ખૂણે ખૂણાના દ્રષ્યો પોતાના કોમ્પ્યુટર ઉપર બેસીને જોઇ રહ્યો છે . દુનિયાનો ખૂણે ખૂણો તેની નજરોથી છુપાએલો નથી . માનવી ગ્રહો ઉપર ઉતરવાનો સંઘર્ષ કરવામાં એટલી ઉંચાઇ સુધી પહોંચી ચૂક્યો છે કે તેને એક ગ્રહ ( મંગળ ) ના ભુસ્તરીય પરિસ્થિતિના સંશોધનમાં દરરોજ અક્કલને ચોંકાવનારી હકીકતોનો ઉમેરો થતો રહે છે . આ બધી દોડધામ અને સમગ્ર ધ્યાનનું કેન્દ્ર ઉચ્ચતમ ઉંચાઇ ઉપર પોત પોતાનો ધ્વજ ફરકાવવાનું છે . કોઇ કેન્દ્રીય સ્થળ કે જે વાતાવરણ અને અવકાશમાં હોય કે આ જમીનની સપાટી ઉપર તે આ દુનિયા ઉપર કબ્જો કરવાનો પાયો બની શકે છે અને આ વિચારશ્રેણી રોજબરોજ મજબુત થતી જાય છે . પરંતુ તેઓ કદાચ એ ભૂલી રહ્યા છે કે આ સ્પર્ધાની દોડમાં તે જમીન જ્યાંથી ઉંચાઇઓ ઉપર જવાની સફર શરૂ થાય છે તેની કેવી હાલત થશે ? કદાચ આજ પાયો ડગમગવા ન લાગે . આથી દરરોજ વર્તમાન પત્રોમાં આવી રહ્યું છે કે આજે હવામાન ખરાબ થતું જાય છે . સૂર્યના પરાવર્તનમાં ફેરફાર થતો હોવાની નિશાનીઓ જોવા મળે છે . જમીનના પેટાળમાં પરિવર્તનની અસરો જાહેર થઇ રહી છે . ટૂંકમાં અલ્લામા ઇકબાલના કથન મુજબ " ઉરૂજે આદમે ખાકી સે અંજુમ સહમ જાતે હય . ' આ એક કવિનો વિચાર છે તેમ છતાં તેના રંગરાગમાં આ હકીકત સ્પષ્ટ છે કે માનવી બલંદીઓની સફરમાં એટલો ઝડપી બની ગયો છે કે જેનાથી બુદ્ધિ હેરાન છે . એટલે સુધી કે તેને કોઇ માપદંડથી આ સફરની માપણી સિવાય તેની પાસે બીજો કોઇ વિકલ્પ નથી . આ માટી પગો માનવી ગમે તેટલી ઉંચાઇ ઉપર જાય પરંતુ તેની મર્યાદાનું માપદંડ તેની સામે રહે છે તેથી તેને અનંત સુધી લઇ જઇ શકાશે નહિં . હજી તો બલંદીઓનું નામ આપીને માનવીની અદ્યોગતિનું માપ નિકળી રહ્યું છે . તે નથી જાણતો કે તેની પહોંચ સાહેબે મેઅરાજ મોહમ્મદ ( સ . અ . વ . ) ના મુબારક પગના નિશાનથી કેટલી નીચી છે . જ્યાં આં હઝરતની વાત થઇ રહી છે ત્યાં આ ઉંચાઇઓની ગણતરી સૌથી નિમ્નકક્ષામાં થઇ રહી છે . ત્યાં આ ઉંચાઇ ક્યાંય ગણતરીમાં કે હરોળમાં આવતી નથી .
ઉત્સવના ખર્ચની રકમ થોડા અથવા વધારે પ્રમાણમાં ભાવિક ભક્તો પાસેથી મળી રહેતી . ભક્તો એને માટે ઉત્સાહ તેમ જ શ્રદ્ધાપૂર્વક સહાયતા કરતા . કોઈવાર આકસ્મિક મદદ પણ મળી રહેતી . હજારો ભક્તો અને સ્વયંસેવકો ઉત્સવને સર્વપણે ને સંપૂર્ણ રીતે સફળ કરવા દિનરાત પ્રખર પ્રેમપૂર્વક પરિશ્રમ કરતા રહેતા . એ પરિશ્રમ ખરેખર પ્રશસ્ય અથવા અભિનંદનીય હતો .
પ્રશ્શનકર્તા : આત્મા અને જોડે પાછો યોગી શબ્દ આવ્યો , એટલે એને અવલંબન તો જોઈએ જ ને ?
જો આપ શ્રીલંકા અને બેંકોક સાથે ફરવા માંગો છો તો આ કોમ્બો ટૂર પેકેજ આપ માટે ફક્ત 33 , 400માં ઉપલબ્ધ છે . શ્રીલંકા , સિંગાપૂર , બેંકોક , ફિલીપીંસ અને હોંગકોગમાં ફરવાનું પસંદ કરે છે .
નાનપણમાં વાચન નો શોખ લાગ્યો ત્યારે એવી ખબર નોતી કે એક દિવસ હું પણ શબ્દની સાધના કરીશ . ખુબ વાંચતી . દાદા સાથે કવિ સંમેલનો અને નાટકો જોવા જતી અને આ બધા વચ્ચે હું ક્યારથી અને કેવી રીતે કવિતાઓ લખતી થઇ એ મને યાદ નથી . જોકે હું મારી કવિતાઓ ને લઈને સખત આળસુ હતી એટલે કવિતાઓને ડાયરીમાંથી બહાર કાઢવાની હિંમત પહેલા નોતી કરી . અમારા ઘરે વર્ષોથી કવિતા મેગેઝીન આવતું . માએ જીદ કરીને મારી કવિતાઓ " કવિતા " માં મોકલાવી . કવિતામાં જેમ જેમ મારી કવિતાઓ છપાતી થઇ એમ એમ હું મારી પોતાની કવિતા ઓ પ્રત્યે સભાન બની . એટલે આજે હું જે કઈ પણ છું એ " કવિતા " મેગેઝીન ને કારણે છું એમ કહું તો કશું જ ખોટું નથી . ડો . સુરેશ દલાલ અને હિતેન આનંદપરાએ પ્રોત્સાહન અને માર્ગદર્શન બેઉ આપ્યા . એ પછી ઈમેજ પબ્લીકેશન્સમાંથી મારો પહેલો કાવ્ય સંગ્રહ " વરતારો " પબ્લીશ થયો . આ દરમિયાન અનેક વાચકો ના પત્રો આવતા . હું એમને જવાબો લખતી . પગફેરો કવિતા વિષે ડો . સુરેશ દલાલે દિવ્ય ભાસ્કર માં લખ્યું એ પછી ત્રણ વાચકો એ પત્ર લખી દિલાસો પણ આપ્યો , ' તમારી દીકરી સાથે જે થયું એ અમે સમજી શકીએ છીએ ' અને કવિતા એક સામાન્ય માણસ ઉપર કેવો પ્રભાવ પાડી શકે છે એ સમજાયું . ત્યાર પછી જે કઈ પણ લખ્યું છે પૂરી પ્રમાણિકતા સાથે લખ્યું છે . હજી પણ ઘણા વાચકો મારી કવિતાઓ વાંચી ને મારી સાચી ઉંમર ધારી શકતા નથી , જો કે આ વાતે ખુશ થવું કે નહિ એ સમજાતું નથી . પણ , કવિતા એ મને શીખવ્યું છે જાત સાથે પ્રમાણિક થતા . કવિતાએ મારી સંવેદનાઓને મારા માં જ જાળવી રાખવામાં મારી મદદ કરી છે .
ગોપળભાઈ , મને ખુબ ગમતા કાવ્યો વાંચવા મળ્યા આજે અહીં આપના આ બ્લોગમાં એથી ખુબ આનંદ થયો . આભાર
તારું ચાલ્યા જવું - એક પ્રસવયાતના , કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद .
ગાંધીજી , રવિશંકર મહારાજ , શ્રી અરવિંદ - આવી અનેક વિભૂતિઓનાં ચરિત્રો એટલું પુરવાર કરે છે કે એમના હલનચલનમાં ગીતાના શ્લોક્નો શ્વાસ છે . વિષાદનું વિષચક્ર અમૃતના અનંતચક્ર્માં કઇ રીતે રૂપાંતરિત થાય છે એ આપણને શીખવે છે ગીતા .
ગુજરાત પોલીસનાં સીઆઈડી ક્રાઈમ બ્રાંચનાં આઈજીપી તરીકે ફરજ બજાવતાં પી . કે . જ્હાનું રવિવારે બિમારીનાં કારણે અવસાન થયું છે . પી . કે . જ્હા છેલ્લાં 15 દિવસથી લિવરની બિમારીથી પીડાતાં હતાં . અને , અમદાવાદમાં એક ખાનગી હોસ્પીટલમાં દાખલ હતાં . અને , ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરતી હતી . પણ રવિવારે બપોરે તેમનું અવસાન થયું હતું . પી . કે . જ્હાનાં અવસાનથી સમગ્ર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું . તેમણે પોતાની કારકીર્દી દરમિયાન ઘણી મહત્ત્વની કામગીરી બજાવી છે . તેઓ 1986 બેચનાં આઈપીએસ ઓફિસર હતાં અને , તે મૂળ બિહારનાં હતાં .
એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ , હજુયે યાદ છે ને પછી ભરતો રહયો ' તો હોટેલનાં બિલ , હજુયે યાદ છે
મળી જન કરે સહુ શોક રે , કહે તજયું ઉદ્ધવે આ લોક રે । । ૩૩ । ।
અક્સર જબ તુમ ને દાવાગ્નિ મેં સુલગતી ડાલિયોં , ટૂટતે વૃક્ષોં , હહરાતી હુઈ લપટોં ઔર ઘુટતે હુએ ધુએઁ કે બીચ નિરુપાય , અસહાય , બાવલી - સી ભટકતી હુઈ મુઝે સાહસપૂર્વક અપને દોનોં હાથોં મેં ફૂલ કી થાલી - સી સહેજ કર ઉઠા લિયા ઔર લપટેં ચીર કર બાહર લે આયે તો મૈંને આદર , આભાર ઔર પ્રગાઢ઼ સ્નેહ સે ભરે - ભરે સ્વર મેં કહા હૈ : ' કાન્હ મેરા રક્ષક હૈ , મેરા બન્ધુ હૈ સહોદર હૈ । '
મનમહેરામણ , મહારાજ ! હવે તો હરિ ! આવો ને .
આ પીડાથી મારું અસ્તિત્વ ધોવાઇને પરિશુધ્ધ બને છે .
આ કાલ્પનિક બાળક આજે તારીખ ૫ , માર્ચ - ૨૦૧૦ ના રોજ જન્મેલું જાહેર થયું છે . બરાબર મારી જ જન્મ તારીખે . આ એનું પ્રારંભિક નામ છે . શાળાએ જતાં , ઊછરવાની શરૂઆત કરતાં પહેલાં , ગુજરાતી સમાજને તેનું નામ બદલવાની છૂટ છે !
રહી વાત પુસ્તકોની . સંસ્થાઓના આર્થિક સહયોગથી ' પ્રોજેક્ટ ' તરીકે એ કામ કરવાનું થાય છે , એનાથી ( પુસ્તક તૈયાર કરવાનો ) મોટા ભાગનો સંઘર્ષ સહ્ય બનતો નથી ? પુસ્તક ન વેચાય , પડી રહે તેની પીડા જુદા પ્રકારની છે . એનાં કારણો પણ જુદાં છે .
૩ કપ દહીં ( થોડું પાણી કાઢેલું ) ૧ કપ ફણગાવેલા અથવા બાફેલા મિક્સ કઠોળ ૧ / ૨ કપ પાતળા અને લાંબા સમારેલા કૅપ્સીકમ ૧ / ૨ કપ ખમણેલી કોબીજ ૧ / ૨ કપ ખમણેલું બીટ ૧ કપ લીલી દ્રાક્ષ ટૂકડા કરેલી અથવા ૧ / ૪ કપ સૂકી દ્રાક્ષ ૧ નંગ કેળું નાના ટુકડા કરેલું ૧ નંગ સફરજન ઝીણું સમારેલું ૧ નંગ લીલું મરચું ઝીણું સમારેલું ૧ ચપટી રાઈનો પાવડર મીઠું , મરી સ્વાદ મુજબ
પરિવારના બધા જ સભ્યો એકસાથે બેસીને ઘ્યાનનો અભ્યાસ કરે . આમ કરતા સમયે એ બાબતનું ખાસ ઘ્યાન રાખવું કે મૌન ઘટાડવાનું છે , બિલકુલ ચૂપ નથી થઈ જવાનું . એક સાથે કરવામાં આવતું મેડિટેશન એકબીજા વચ્ચેની હૂંફમાં વધારો કરશે , જ્યારે તદ્દન ચૂપ થઈ જવાથી વાતાવરણ વધુ તંગ થઈ જશે .
દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા | પુરતો મારુતિર્યસ્ય તં વંદે રઘુનંદનમ ॥
મારી વ્યથામા તારુ હાસ્ય ભળે , તો મારી પીડા માં વધારો થાય … . …
૫રિવર્તનથી ડરવું અને સંઘષોથી દૂર ભાગવું એ મનુષ્યની મોટી કાયરતા છે . મનુષ્ય જ્યાં સુધી જીવિત છે , ત્યાં સુધી તેણે ૫રિવર્તનપૂર્ણ ઉતાર - ચઢાવ અને બનતી બગડતી , અનુકૂળ - પ્રતિકૂળ ૫રિસ્થિતિઓનો સામનો કરવો જ ૫ડશે . સુખ - દુઃખ , હાનિ - લાભ , સફળતા - નિષ્ફળતા , સુવિધા તથા મુશ્કેલીઓની વચ્ચેથી જ ૫સાર થવું ૫ડશે . તે તો આવશે જ અને માણસે તેની સામે ઝઝૂમવું જ ૫ડશે . આ૫ત્તિઓ સંસારનો સ્વભાવિક ધર્મ છે . તે આવે છે અને સદાય આવતી રહેશે . તેનાથી ન ભયભીત થાઓ , ન તો ભાગવાનો પ્રયાસ કરો , ૫રંતુ પોતાના પૂર્ણ આત્મબળ , સાહસ અને શૂરતા સાથે તેનો સામનો કરો , તેના ૫ર વિજય મેળવો અને જીવનમાં મોટામાં મોટા લાભ ઉઠાવો .
જેને અહંકૃત ભાવ નથી અને બુદ્ધિમાં લેપન , આસક્તિ અને કામના વગેરે નથી એ સર્વ લોકોને મારી નાખે તો પણ તે નથી મારતો અને નથી બંધાતો , કેમ કે એનામાં કર્તૃત્વ તથા ભોકતૃત્વ નથી તેથી કરવામાં સાવધાન રહેવાનો અર્થ એ થયો કે કર્તાપણાનાં અભિમાનને અને ભોગેચ્છા એમ બન્નેનો ત્યાગ કરવો . આ કર્તાપણું અને ભોક્તાપણું ભગવાનનું બનાવેલું નથી , એ તો જીવે સ્વયં બનાવ્યું છે -
પરંતુ કાળક્રમે તોરણે દાદાની આ સિદ્ધિને કેટલાક ચર્ચનીય મુદ્દાઓ પર પાછળ ધકેલવામાં આવી . એક , તો એ કે " પુંડલિક " માત્ર એક કલાકની ફિલ્મ હતી , તેથી પૂરી લંબાઈની સંપૂર્ણ ફીચર ફિલ્મ તરીકે ન સ્વીકારાઈ . બીજો મુદ્દો , તેના કેમેરામેન અંગ્રેજી હતા . ત્રીજો મુદ્દો એ કે પ્રેક્ષકોને આકર્ષવા " પુંડલિક " ને અન્ય નાનકડી ફિલ્મો સાથે દર્શાવવામાં આવતી હતી . " અનન્યા " ના વાચકમિત્રો ! નિર્ણય આપે કરવાનો છે . આપ " પુંડલિક " ને પ્રથમ ફીચર ફિલ્મ તરીકે સ્વીકારો કે ન સ્વીકારો , પણ તોરણે દાદાએ મુંબઈના ફિલ્મ ઉદ્યોગના , બોલિવુડના શાનદાર યુગના શ્રીગણેશ કર્યા તે હકીકત કોઈ નકારી ન શકે . * * ગુજરાતી ઇન્ટરનેટ પર સિનેમા ( ચલચિત્ર ) ના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 8 ) * * અનન્યા / 071215 / ફિલ્મસિનેમા / હરીશદવે * * *
આ એક નાની છોકરી છે પણ એના વીચારો ધણાજ સારા છે હુ આશા રાખુ કે એ શીક્ષક જ બને કારણ કે થોડા દીવસ પહેલા મે ૩ ધોરણનુ પેપર જોયુ ધણુ અધરુ લાગ્યુ તો શીક્ષક ને પુછયુ તો એમણે મને જવાબ આપ્યો કે છોકરાઓને જેટલુ આવડે તે ખરુ બાકી પાસ તો કરવાનાજ છે . શુ બાળકોને પાસ થવા માટેજ સ્કુલો ચાલે છે ? કે કઇ સીખવા માટે મોકલીયે છે . શીક્ષક ને ફકત પોતાના પગારથી સ ' તોશ છે બાળકોના ભવીષ્યનો નઇ
જરા શરમાઈને ચાલ્યા જવું પૂરતું નથી હોતું , કહે સૌ જીત એને પણ હજુ ઈનામ બાકી છે .
ખીલજીના સરદારની કુદ્રષ્ટિ ગંગા પર પડી અને હેમાળા પટેલને માથે આભ તૂટી પડ્યું . ત્યારે પટેલનો જિગરજાન બ્રાહ્મણ મિત્ર અસાઈત ઠાકર તેની વહારે ધાયો . કથાકાર તરીકે અસાઈત ઠાકરની નામના હતી . તેમણે સરદારના કાને વાત મૂકી કે ગંગા મારી પુત્રી છે . " અનુપમા " ના વાચકમિત્રો ! આપ કલ્પી શકશો આભડછેટનો તે જમાનો ? બ્રાહ્મણ કદી પટેલ સાથે એક પંગતે ન જમે ! સરદાર કહે કે જો ગંગા તેની પુત્રી હોય તો અસાઈત તેની સાથે એક ભાણે જમે . એક યુવતીના શિયળને ભ્રષ્ટ થતું બચાવવા અસાઈતે ગંગા સાથે ભોજન કર્યું . ગંગા તો બચી ગઈ , પરંતુ ઠાકરની જ્ઞાતિએ અસાઈત ઠાકરને વટલાયેલો ગણી ન્યાત બહાર કર્યો . અસાઈત ઠાકરને સિદ્ધપુર છોડવું પડ્યું . અસાઈત ઠાકર કુટુંબ સાથે ઊંઝા આવ્યા . હેમાળા પટેલ અને સમસ્ત કડવા પાટીદાર સમાજે અસાઈતનું ઋણ ચૂકવવા તેમના ભરણપોષણની વ્યવસ્થા કરી આપી . કહે છે કે ઊંઝાના પટેલોની કડવા પાટીદાર જ્ઞાતિએ અસાઈત ઠાકરને તથા વારસોને વંશપરંપરાગત આવક મળે તેવા હક્કો લખી આપ્યા .
પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે , મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું . ખૂબ સરસ … અમારા , તમારા સૌના મનની વાત
લાલકૃષ્ણ અડવાણી તેમની રાજકીય કારકિર્દીમાં સૌથી વઘુ કટોકટીના કાળમાંથી પસાર થઇ રહ્યા છે . રાષ્ટ્રીય સ્વયંસેવકે ભાજપનું સુકાન યુવાન નેતાના હાથમાં સોંપવું જોઇએ , એવું તોફાની નિવેદન કરીને અડવાણીનું પત્તું જ કાપી નાંખ્યું છે . એક વખતના પ્રાઈમ મિનિસ્ટર ઇન વેઇટીંગ ગણાતા અડવાણી હવે વિરોધ પક્ષના નેતા તરીકેનું સ્થાન પણ ટકાવી શકવાની સ્થિતિમાં નથી . તેમના સાથીઓ પણ હવે તેમનાથી અંતર વધારી રહ્યા છે . લોકસભાની ચૂંટણીઓમાં ભાજપની હારને કારણે હતાશ થયેલા કાર્યકરોનો જુસ્સો વધારવાના આશયથી અડવાણીએ રથયાત્રાનું આયોજન વિચાર્યું હતું . આ રથયાત્રા પણ મુલતવી રાખવાની તેમને ફરજ પાડતાં અત્યારે તો અડવાણી પોતાનો જુસ્સો કેવી રીતે ટકાવી રાખશે , તેની ચંિતા સેવાઈ રહી છે .
શ્રી બચુભાઈ પ્રજાપતિને , જેઓ 1993માં આવેલા ત્યારે તેમણે જે જગ્યાએથી સ્નાન કરતા ચાંદીનો સિક્કો મળ્યો હતો , ત્યાં સ્નાન કરતા ફરીથી ચાંનો સિક્કો મળ્યો હતો .
ટીકા અને નિંદાથી રિસાઈ જવાની , દુઃખી થવાની કે બદલો લેવાની ભાવના રાખવાને બદલે રચનાત્મક ઉ૫યોગ કરવાની જ વાત વિચારવી જોઈએ . એમાં જ ભલું છે અને એમાં જ હિત છે . જો ટીકા - નિંદાનો સહજભાવે સ્વીકાર કરવામાં આવે તો મનીષીઓનું કથન છે કે દુર્ગુણોનો વિનાશ થઈ જાય છે . ટીકા - નિંદાનો ઉ૫યોગ પોતાના ઉત્કર્ષ અને આત્મ૫રિષ્કાર માટે ૫ણ કરી શકાય છે , એમાં કોઈ શંકા નથી . એ દ્રષ્ટિ જોઈએ જે નિંદાના પ્રકાશમાં પોતાના દોષ - દુર્ગુણોને શોધી શકે અને એ સહિષ્ણુતા જોઈએ જે ટીકા - નિંદા સહન કરી શકે .
વર્ષો પહેલાં મુંબઈમાં મોટે ભાગે નાટક અને સિનેમા - માત્ર આ બે મનોરંજનનાં સાધનો હતાં . જ્યારે હું નાનો હતો ત્યારે કોઈ અવેતન રંગભૂમિ હતી નહીં , પણ જૂની રંગભૂમિની બોલબાલા હતી . કાલબાદેવી પર ભાંગવાડીમાં દેશી નાટક સમાજનું એક વિશિષ્ટ સ્થાન હતું . દેશી નાટક સમાજ એટલે પ્રભુલાલ દ્વિવેદી , માસ્ટર કાસમભાઈ , મોતીબાઈ અને કંપનીનાં માલિક ઉત્તમલક્ષ્મીબહેન . કોણ જાણે કેમ પણ મને નાટકો જોવાં ગમતાં . નાટકોના સંવાદ અને ગીતો યાદ રહી જતાં . એ નાટકોને આજે યાદ કરીએ તો એમાં બોધતત્વ લાગે , પણ એ નાટકો કરોડરજ્જુ વિનાનાં નહોતાં . એમાં વિષયવસ્તુ તો હોય જ . પ્રહસન વિભાગ પણ હોય અને એ વિભાગમાં છગન રોમિયોના સિક્કા પડતા . ' સંપત્તિ માટે ' નાટકનું એક દશ્ય હજી યાદ છે .
Interests : સાહિત્ય , સંસ્કૃતિ , લોકકલા , સમાજ સેવા , અન્યાય કા પ્રતિકાર
' યુએન વોટર ' ના ૨૦૫૦ સુધીના અનુમાન અનુસાર વિકાસશીલ દેશોમાં પાણીનો વપરાશ ૫૦ ટકા અને વિકસિત દેશોમાં ૧૮ ટકા વધશે . વૈશ્વિક જળસંકટ નિષ્ણાત અને કાઉન્સિલ ઓફ કેનેડાના સભ્ય માઉથી બાર્લોએ પોતાના પુસ્તક ' બ્લ્યૂ કવિનેન્ટ ' માં લખ્યું છે કે , ' વર્ષ ૨૦૫૦ સુધી માનવીય વપરાશ માટેના પાણીના પુરવઠામાં ૮૦ ટકાનો વધારો કરવો પડશે . સવાલ એ છે કે આટલું પાણી આવશે કયાંથી ? ' પાણીનો પુરવઠો વધારવા માટે વધુ પાણી જમીનમાંથી ખેંચવું જ પડશે . એટલે કે છેવટે જળસંકટ વધુ ગંભીર બનશે .
ધડકતા દિલનો ધબકાર પણ હવે તો પરાયો છે .
દરઅસલ શબ્દ કિસી લેખક કી પહચાન હોતે હૈ . . . સૂચનાયો કી ઇસ ભીડ઼ મેં લેખક કહી ના કહી અપને તય કિયે હુએ શબ્દોં કા ઇસ્તેમાલ ના કર અપની ઉસ સોચ કા ભી ઇસ્તેમાલ કરતા હૈ જહાઁ વહ કેવલ એક વ્યક્તિ ભી હૈ . લેખક સે ઇતર . . . શાયદ વહી ઉસકે વ્યક્તિત્વ કા નિરંતર વિલોપન ( Extinction ) યા સંહાર કા કારણ ભી બનતા હૈ . યા દસ્તાવેજ કે રૂપ મેં જમા રહતા હૈ
' વ્યસન કોઈ ચીજનું અમને નથી ' - એવું જણાવો છો , બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ? તમે થાકી ગયા છો , એકદમ થાકી ગયા છો હોં , બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો . અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ , અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો . સમયની દોડ , એમાં પૂર ને એમાં તરસ પાછી , ગજબ માણસ છો , કેવી રીતે આ સઘળું નિભાવો છો ? અધૂરી લાગણી , ઈચ્છા , ફરજ વચ્ચે ભટકતા હો , અને દીકરી પુછાવે ' પપ્પા ! ક્યારે ઘેર આવો છો ? ' - કિરણ ચૌહાણ
કાલાવાલા કરે રાધાની સામે નાદાન નંદલાલ ચતુરનાર નાર સમી રાધા મનોમન કેવી મલકાય વિનવે દ્વારકાનો નાથ નમણી રાધાને મનાવવા આજ ચૌરે ને ચૌટે ચર્ચા ચાલે રાધાને મનાવવા શોધો ઉપાય
નથી જ્યાં શ્વાસ પણ તારા , સમજ તો બળ હવાનું છે .
તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ ને આમ તમે આંખોને કરી દીધી અંધ તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું . હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી અછાંદસ જેવો છે આપણો આ પંથ ને એનું તે નામ તને છંદ રાખ્યું … - પન્ના નાયક
મુઝે ઇસ બારે મેં આપકે વિચાર જાનને હૈં ઐસા પઢા હૈ કી કાર્લ ભારત આયે . . ઉન્હોંને તાજ મહલ , ખજુરાહો , ટેમ્પલ્સ ઑફ઼ કોણાર્ક સભી જગહ કા ભ્રમણ કિયા . . . સાઉથ મેં વે તીન મહીને રહે ઔર ઇન તીન મહીનો મેં વે રમણ મહર્ષિ સે નહીં મિલે ( સિર્ફ ૨ hours કે distance કે બાવજૂદ ભી ) ~ ~ ~ આપ ઇસકે પીછે ક્યા વજહેં માનતી હૈં ? ~ ~ ~ ક્યા વે ઉનસે ( અપને જીવન મેં ) કભી નહીં મિલે ? ~ ~ ~ ઉનકે બીચ કિસી તરહ કા કોઈ અપ્રત્યક્ષ સંવાદ ભી નહીં હુઆ ? [ અનુરોધ હૈ . . . અગર આપ ઉત્તર દેતીં હોં તભી યે ટિપ્પણી પ્રકાશિત કીજિયેગા , યે પ્રશ્ન સિર્ફ જિજ્ઞાસા વશ હી પૂછા હૈ ]
આપકી બ્લૉગ સાઈટ હમેં જાનકારી મૂલક ઔર જ્ઞાન બર્ધક લગી હરેક જાનકારી ઇતની સટીક ઔર સરલ તરીકા સે દી ગઈ કી પાઠક બર્ગ આસાની સે સમઝને મેં દિકત ભી નહીં હોતી હૈ . આપકી દી હુઈ જાનકારીકે મુતાબિક હમને ભી વૈસે પ્રયોગ કી તો સબ આસાની સે હોગઈ . બહુત બહુત ધન્યવાદ આપકો , ! ! ! ઔર જાનકારી તો હમ લેતે રહેગે હરેક દિન આપકી બ્લૉગ સાઈટ મેં પ્રબેશ કરતે રહેગે .
પક્ષીઓના ઇંડાઓ સામાન્ય રીતે માળામાં પડેલા હોય છે . મોટા ભાગની જાતિઓ કેટલેક અંશે જટિલ માળાની રચના કરે છે , જે ક્યાં તો કપ , ડમ , પ્લેટસ , પથારી જેવા , પથારીના ભંગાર જેવા , ટેકરા જેવા અથવા દર જેવા હોય છે . [ ૧૩૯ ] કેટલાક પક્ષીઓના માળાઓ , જોકે , અત્યંત જૂની ઢબના હોય છે ; અલ્બાટ્રોસ માળાઓ જમીન પરના ભંગાર સિવાય કશું જ નથી . મોટા ભાગા પક્ષીઓ લુંટારુઓને રોકવા માટે માળાઓ આવરણવાળી જગ્યામાં , ગુપ્ત વિસ્તારોમાં બાંધે છે , પરંતુ મોટા અથવા સમૂહમાં રહેતા પક્ષીઓ બચાવ કરવા સક્ષમ હોય છે - જે વધુ ખુલ્લા માળાઓ બાંધી શકે છે . માળાના બાંધકામ દરમિયાન , કેટલીક જાતિઓ જે સામગ્રી પરોપજીવી પ્રાણીઓ વાપરે તેની તુલનામાં અલગ વાપરે છે - જે બચ્ચાના અસ્તિત્વમાં સુધારો કરવા માટે ઝેરનું પ્રમાણ ઘટાડે છે , [ ૧૪૦ ] અને માળાના રક્ષણ માટે ઘણી વખત પીછાઓનો ઉપયોગ કરવામાં આવે છે . [ ૧૩૯ ] કેટલાક પક્ષીની જાતો માળા ધરાવતી નથી ; ઊભા ખડક પર માળો બાંધતા કોમન ગુઇલેમોટ તેના ઇંડા ખુલ્લા ખડક પર મૂકે છે અને નર ઇમ્પેરિયર પેન્ગ્વિન ઇંડાઓને તેમના શરીર અને પગની વચ્ચે રાખે છ . માળાઓની ગેરહાજરી ખાસ કરીને જમીન પર માળો બાંધતી જાતોની સતત ગેહાજરી જોવા મળે છે , જ્યાં ઇંડામાંથી બહાર આવેલું બચ્ચું માળાને થોડા દિવસોમાં છોડી દેવા સક્ષમ હોય છે .
અને પછી તો , રેસ્ટ ઇઝ ધ નોન હિસ્ટ્રી ! મજાની વાત એ છે કે માણસને માણસની નજીક લાવતી આ ટેક્નોલોજી વિકસી રહી હતી ત્યારે દુનિયા આખીનું બધું ધ્યાન માણસને માણસથી દૂર , છેક અવકાશમાં લઈ જતા સ્પેસ પ્રોગ્રામ પર કેન્દ્રિત હતું !
ઘણા સમય પહેલાં ડૉ . મનિષ પંડિતે બનાવેલું આ દસ્તાવેજી ચિત્ર જોયું હતું . જે ઘડીએ નહેરુ સેન્ટરમાંથી સ્વયં તેના રચયેતાની હાજરીમાં જોઈને અને તેમની સાથે ચર્ચા કરીને ઘરે જવા નીકળ્યો ત્યારે જ વિચાર્યું હતું કે આના પર તો પોસ્ટ લખવી જ જોઈએ . પણ મારા આળસુ સ્વભાવને કારણે અને કંઈક અંશે ક્યાંથી શરૂ કરૂ અને ક્યાં પૂરું કરીશ તે અસમંજસમાં આજ સુધી લખવાનો મેળ ના પડ્યો . છેલ્લા ૩ - ૪ દિવસથી મારા મિત્ર અશોકભાઈના મિત્ર ભુપેન્દ્રસિંહજીની હોળી તહેવાર પરની પોસ્ટ પર થતી ચર્ચાનો તંત મુકતાં છેલ્લે આજે સવારે મેં કશુંક લખ્યું અને નક્કી કર્યું કે હવે તો સમય આવીજ ગયો છે આ પોસ્ટ લખવાનો . જો આપ આ દસ્તાવેજી ચિત્ર જુઓ અને ક્યાંક મેં કરેલી વાત તથ્યથી અળગી લાગે તો મારું ધ્યાન દોરજો , કેમકે ઘણા વખત પહેલાં જોઈ હોવાથી અને ત્યારબાદ થોડું ઘણું વધુ સંશોધન કરતો રહ્યો હોવાને કારણે ક્યાંક ભેળસેળ થઈ હોય એવું શક્ય છે . ધ્યાને આવતાં જ સુધારી લઈશ .
આવા જ એક બ્લોગર છે રૂપેન પટેલ ( જ્ઞાનનું ઝરણું ) તેમણે ' દિવ્ય ભાસ્કર ' , ' ગુજરાત સમાચાર ' , ' સંદેશ ' , વિકિપિડિયા , ગુર્જરી . નેટ , વેબ દુનિયા , ઈકોનોમિક્સ ટાઈમ્સ જેવી વેબસાઈટ અને બ્લોગ જગતના કેટલાય સમૃદ્ધ બ્લોગ પરથી લખાણ કૉપી કરીને પોતાનો બ્લોગ સજાવ્યો હતો . આ બાબતની જાણ કરતાં તેમણે મને તોછડો અને ઉદ્ધત જવાબ આપ્યો . આ બાબત ગુજબ્લોગમાં ચર્ચાઈ ગઈ છે તેથી અહીં પુનરાવર્તન કરતો નથી .
સાચી વાત તે સંત જ વદે , તેને મૂરખ ઊલટો નંદે .
( ૫ ) સતપંથધર્મના મંદિરોના નામ વારંવાર કેમ બદલાય છે . : આપણા ભૂતકાળની વાત કરીએ તો આપણા વડીલો જે કપડા પહેરતા હતા જે ધરમાં રહેતા હતા એના બદલે હવે આપણે પેન્ટ શર્ટ પહેરીએ છીએ અને પાકા મકાનમાં રહીએ છીએ આમા સમય અનુરૂપ ફેરબદલ થયા કરે છે અને તે જગતાનો નીયમ છે . આપણા વડીલો સારા વિચારના હતા એટલે પહેલાં એનુ નામ રાખ્યુ હતુ કારણ કે સારી વસ્તુ ખાનામાં રહે આપણે દવાખાનાનું નામ લઇએ ટેબલના ખાના કબાટના ખાના તો ખાના શબ્દ અપભ્રંશ ( ખરાબ ) શબ્દ છે શું ? . પછી સમયાનુસાર ફેરફાર થઇ તેને તરીકે ઓળખવા લાગ્યા . જગ્યાનું નામ લઇએ તો કાઠીયાવાડમાં આજે પણ જલારામબાપાની
જુદી જિંદગી છે મિજાજે - મિજાજે ; જુદી બંદગી છે નમાજે - નમાજે .
આપણા આર્ય ઋષિમુનિઓએ સમાજના ચાર ભાગ કલ્પ્યા છે , અને આ ચાર ભાગોને વર્ણ કહેવામાં આવે છે . રાજધર્મમાં આપણે જોયું કે કોઈ પણ સમુદાયને ટકવું હોય તો સમુદાયે અંદરઅંદરનું ઐક્ય સાધવું જોઈએ ; અને આપણે એ પણ જોયું કે આવું ઐક્ય સાધવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન પરસ્પરની સેવા છે . વીર સમુદાય માટે કહેલી આ વાત સમગ્ર માનવ સમુદાયને પણ સરખી લાગું પડે છે .
સામાન્ય રીતે સૂર્યમાંથી ગરમી અને પ્રકાશ જ મળે છે એવું માનવામાં આવે છે .
એક દિવસે તે મૃગનો શિકાર કરવા માટે વનમાં ગયો પણ કોઇ સ્થળે તેના હાથમાં મૃગ આવ્યું નહીં . એવામાં એણે કોઇ અંધ શિકારી પશુને પાણી પીતું જોયું , એ પશુને તેણે કદી પણ જોયું ન હતું તો પણ તેણે બાણ મારીને તે પશુને મારી નાંખ્યું . આમ તે પશુ મરણ પામ્યું એટલે તરત જ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ , અને જોતજોતામાં તો અપ્સરાઓનાં ગીત - વાજિંત્રોથી ગાજી રહેલું એક સુંદર વિમાન તે પારધિને લઇ જવા માટે સ્વર્ગમાંથી ઊતરી આવ્યું .
પ્રાર્થના કઈ રીતે કામ કરે ? Shishir RamavatFriday , July 10 , 2009 18 : 19 [ IST ] ભગવાન ખુદ શ્રદ્ધાનો વિષય ગણાતા હોય ત્યારે ભગવાનને થતી પ્રાર્થનાની તાકાતને તર્ક કે વિજ્ઞાન વડે માપી શકાય ખરી ? શ્રદ્ધા અને વિજ્ઞાન અમુક બિંદુએ એકબીજાને સ્પર્શ્યા ત્યારે કેવાં રસપ્રદ પરિણામો મળ્યાં ? ' મૈંતો ચલા ગયા થા . . . લૌટ આયા હૂં તો બસ , આપકી દુઆઓં સે ! ' આમ તો આ અમિતાભ બરચનની ' કૂલી ' ફિલ્મનો ડાયલોગ છે પણ એમાં એમના દિલની વાત પણ સમાયેલી છે . બહુ જાણીતી વાત છે કે ' કૂલી ' ફિલ્મના શૂટિંગમાં એક ફાઇટ સિકવન્સ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આખા દેશની પ્રજાનો જીવ તાળવે ચોંટી ગયો હતો . એક તરફ મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી હતી અને બીજી તરફ લાખો ચાહકો તેઓ સાજાસારા થઇ જાય એ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી રહ્યા હતા . આખરે અમિતાભ પરથી જોખમ ટળ્યું અને જોતજાતાંમાં તેઓ હણહણતા અશ્વ જેવા થઇ ગયા . અમિતાભે પછી તો પોતાના કેટલાય ઇન્ટરવ્યુઝમાં જીવનની આ નવી ઇનિંગ્સ માટે માત્ર મેડિકલ સાયન્સને જ નહીં , પણ તેમના ચાહકોએ કરેલી પ્રાર્થનાઓની શકિતને પણ કારણભૂત ગણાવી . પ્રાર્થનાની શકિત શું તમે હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરો એટલે ઇશ્વર તેનો જવાબ આપે , તેવું બને ? કહે છે ને કે ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે , શું એમને ભકિતનો આહાર મળે એટલે બદલામાં તેઓ ભકતને પણ તૃપ્ત કરે જ ? આ આખી વાત આમ તો શ્રદ્ધાની છે . સવાલ એ છે કે ભગવાનના અસ્તિત્વનો મુદ્દો સ્વયં શ્રદ્ધાની ધરી પર ઝૂલતો હોય ત્યારે ભગવાનને થતી પ્રાર્થનાના બળને તે વળી તર્ક વડે શી રીતે સમજાવી શકાય ? પ્રાર્થનાની શકિતનો વિષય પણ સંપૂર્ણપણે શ્રદ્ધાની જ વાત છે અને તેને વિજ્ઞાનના પરિઘથી દૂર જ રાખવાનો હોય એવું તમે કહેવાના હો તો સાંભળી લો કે આ એવો વિષય છે . જેમાં મેડિકલ સાયન્સને પણ ખૂબ રસ પડ્યો છે . પ્રાર્થના એટલે સાવ સાદી ભાષામાં , ઇશ્વર યા તો પરમશકિત સાથે થતું કમ્યુનિકેશન . હિંદુ ધર્મમાં પ્રાર્થના કીર્તન , ભજન , આરતી , મંત્ર જેવાં અનેક સ્વરૂપોમાં થાય છે . સંસ્કòત મંત્રોનું મૂળ આપણા વેદોમાં છે . વેદ ઇશ્વરીય વાણી છે અને તે અનાદિ ગણાય છે . મંત્રોમાં ઘ્વનિ અને સાચાં ઉરચારણનું ખૂબ મહત્ત્વ છે . ' ઓમ્ ' નું મૂળ છેક સમગ્ર બ્રહ્માંડ રચાયું તે કાળખંડ સાથે જડાયેલું હોવાની માન્યતા છે . બાઇબલ કહે છે : ' શરૂઆતમાં માત્ર શબ્દ હતો . આ શબ્દ ઇશ્વર પાસે હતો અને શબ્દ જ ઇશ્વર હતો . ' આધુનિક વેદિક ફિલોસોફરો બાઇબલના આ કથનનું અર્થઘટન કરતા કહે છે કે બાઇબલ ' ઓમ્ ' ની જ વાત કરે છે . ઓમ્ સૌથી શકિતશાળી મંત્ર છે . મંત્રોરચારણ હીલિંગ પાવર ધરાવે છે ? રોજ સવારે પંદર મિનિટ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અનેક શ્રદ્ધાળુઓને શારીરિક તેમ આઘ્યાત્મિક સ્તરે ફાયદો થયો છે ( અહીં ' શ્રદ્ધાળુ ' શબ્દ નીચે કાલ્પનિક અન્ડરલાઇન કરો ) . આવાં ઘણાં દ્રષ્ટાંતો છે . અંદાઝ અપના અપના પ્રાર્થના કેટલી બધી રીતે થઇ શકે - ઊભા ઊભા , બેસીને , ઘૂંટણિયે પડીને , ભોંય પર સાષ્ટાંગ કરીને , ખુલ્લી આંખે , બંધ આંખે , હાથ જોડીને , અદબ વાળીને , હાથ . ઊંચા રાખીને , બીજાઓના હાથ પકડીને વગેરે . અમેરિકાના રેડ ઇન્ડિયન્સ નાચીને પ્રાર્થના કરે છે . પ્રાર્થના ચોપડીમાંથી વાંચીને કરી શકાય , સ્મૃતિના આધારે કરી શકાય , એકદમ ઉત્સ્ફૂર્તપણે કરી શકાય , સંગીત સાથે કે સંગીત વગર કરી શકાય અને એક પણ શબ્દ બોલ્યા વગર સંપૂર્ણપણે મૌન જાળવીને પણ કરી શકાય . કબાલા તરીકે ઓળખાતા યહૂદી મિસ્ટિસીઝમના આરાધકો માને છે કે પ્રાર્થનાના એકએક અક્ષરનો નિશ્ચિત સ્પર્શ અને નિશ્ચિત અસર હોય છે . પ્રાર્થનાથી આ બ્રહ્માંડની ગેબી શકિતઓ પર અચૂકપણે અસર થાય છે . બૌદ્ધધર્મીઓ માટે મેડિટેશન યા તો ઘ્યાન મુખ્ય છે . પ્રાર્થનાને તેઓ સેકન્ડરી , બહુ બહુ તો ઘ્યાન માટેની સપોર્ટિવ પ્રેકિટસ ગણે છે . સ્તુતિ ઇશ્વરને , લાભ શરીરને હાર્વર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો . હબર્ટ બેન્સને ત્રીસ કરતાંય વધારે વર્ષોસુધી પ્રાર્થનાની શકિતનો અભ્યાસ કરવામાં ગાળ્યાં છે . ખાસ કરીને તેમણે મેડિટેશન - કે જેને પ્રાર્થનાનું બૌદ્ધ સ્વરૂપ કહી શકાય - તેના પર વિશેષ ભાર મૂક્યો . ' મારે એ સમજવું હતું કે શરીર પર મનની શી અને કેવી અસર થાય છે . ' ડો . બેન્સન કહે છે , ' તમે ગમે તે ધર્મ પાળતા હો , ગમે તે સ્વરૂપમાં પ્રાર્થના કરતા હો પણ આ બધામાં એક વાત કોમન છે . પ્રાર્થના કરવાથી તન - મન રિલેકસ થાય છે અને તેના લીધે માનસિક તાણ ઘટે છે , શરીર શાંત થાય છે તેમ જ હીલિંગ પ્રોસેસ ( સાજા થવાની પ્રક્રિયા ) ઝડપી બને છે . પ્રાર્થનામાં એક જ પ્રકારના શબ્દોનું કે ઘ્વનિનું વારેવારે પુનરાવર્તન થતું હોય છે . પ્રાર્થનાની હીલિંગ ઇફેકટ આ પુનરાવર્તન પ્રક્રિયામાં સમાયેલી છે . ' માણસ શાંત ચિત્તે પ્રાર્થના યા તો ઘ્યાન કરતો હોય ત્યારે તેનામાં થતા શારીરિક ફેરફાર ડો . બેન્સને એમઆરઆઇ બ્રેઇન સ્કેન દ્વારા નોંઘ્યા . યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના સંશોધકો પણ આ વિષયમાં રિસર્ચ કરી રહ્યા હતા . બન્નેનાં તારણો પરથી મગજની સંકુલ ક્રિયા - પ્રક્રિયા વિશે જાણકારી મળી . માણસ એકાગ્ર થઇને પ્રભુઘ્યાનમાં ( યા તો બીજી કોઇ પણ બાબતમાં ) વધુને વધુ ઊંડો ઊતરતો જાય એટલે મગજની પેરિયેટલ લોબ સર્કિટ્સ ( perietal lobe circuits ) માં તીવ્ર ગતિવિધિઓની શરૂઆત થઇ જાય . પોતાની જાત અને આસપાસની દુનિયા વરચે રહેલા ભેદને પારખવાનું કામ આ પેરિયેટલ લોબ સર્કિટ્સ કરે છે . આ જ વખતે આત્મસભાનતા પેદા કરતા ફ્રન્ટલ અને ટેમ્પોરલ લોબ ( frontal and temporal lobe ) સર્કિટ્સ નિષ્ક્રિય બની જાય છે . પરિણામે માઇન્ડ અને બોડી વરચેના ભેદ ઓગળવા માંડે છે . દરમિયાન લિમ્બિક સિસ્ટમ સક્રિય થઇ જાય છે . આ સિસ્ટમ રિલેકસેશનનું નિયમન કરે છે અને સરવાળે ઓટોનોમિક નર્વ્ઝ સિસ્ટમ , હૃદયના ધબકારા , બ્લડપ્રેશર વગેરે પર કંટ્રોલિંગ કરે છે . આ બધાનું પરિણામ એ આવે છે કે શરીર વધારે રિલેકસ્ડ ફીલ કરે છે , તેમ જ શરીરની ફિઝિયોલોજિકલ એકિટવિટી વધારે સુરેખ , વધારે સ્મૂધ બને છે . તો શું આનો અર્થ એવો થયો કે આ પરમશકિત સાથે સંવાદ કરવાનો પ્રતાપ છે ? શું આપણાં શરીર - મનની રચના જ એવી રીતે થઇ છે કે પ્રભુની પ્રાર્થના કરવાથી આપણા પર એની પોઝિટિવ અસર થાય ? ' વેલ , આ પ્રકારનું અર્થઘટન કરવું કે નહીં તે સૌની સંપૂર્ણપણે અંગત બાબત છે , ' ડો . બેન્સન કહે છે , ' જો તમે ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હો તો આને પ્રભુની કૃપા સમજી લો . જો તમે નાસ્તિક હો તો આને દિમાગનો ખેલ ગણો . ' અમેરિકાની ડ્યુક યુનિવર્સિટી સાથે સંકળાયેલા મેડિસિન એન્ડ સકાયેટ્રી પ્રોફેસર ડો . હેરોલ્ડ કોઇંગ કહે છે કે પ્રાર્થના એટલે માત્ર અમુક શબ્દોનું એકધારું પુનરોરચારણ અને એનો ફિઝિયોલોજિકલ રિસ્પોન્સ , એટલું જ નહીં . કોઇંગે ' હેન્ડબૂક ઓફ રિલિજન ' નામનું પુસ્તક લખ્યું છે , જેમાં તેમણે પ્રાર્થનાની સ્વાસ્થ્ય પર થતી અસર વિશેના ૧૨૦૦ જેટલા કેસનું દસ્તાવેજીકરણ કર્યું છે . આ સ્ટડી પરથી ફલિત થાય છે કે ધાર્મિક પ્રકૃતિ ધરાવતા માણસો પ્રમાણમાં વધારે સ્વસ્થ જીવન જીવે છે . ' નાસ્તિકોની સરખામણીમાં આસ્તિકોમાં ધૂમ્રપાન કરનારા અને ઢીંચીને ડ્રાઇવ કરનારાનું પ્રમાણ ઓછું હોય છે . ' ડો . કોઇંગ કહે છે . ઇન ફેક્ટ ડયુક , ડાર્ટમાઉથ અને યેલ યુનિવર્સિટીઓના અભ્યાસ પ્રમાણે તો પ્રભુપ્રાર્થના કરતા લોકો નાસ્તિકોની તુલનામાં ઓછા બીમાર પડે છે ! નીચેનાં તારણો ઇન્ટરેસ્ટિંગ છે : - નિયમિત ચર્ચમાં જનારા લોકોની સરખામણીમાં કયારેય ન ગયેલા લોકો દવાખાનાભેગા થાય ત્યારે તેમણે સરેરાશ ત્રણગણું વધારે રહેવું પડે છે . - નાસ્તિક લોકો હાર્ટ સર્જરી દરમિયાન મૃત્યુ પામે તેની સંભાવના ૧૪ ગણી વધારે હોય છે . - ચર્ચમાં નિયમિત જનારાઓની સરખામણીમાં નાસ્તિક લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ લગભગ બમણું હોય છે . - ઇઝરાયલમાં કાર્ડિયવિસ્કયુલર બીમારીઓ અને કેન્સરના લીધે મૃત્યુ પામેલાઓમાં ધાર્મિક લોકોનું પ્રમાણ ૪૦ ટકા જેટલું ઓછું હતું . કોઇંગ ઉમેરે છે , ' ધાર્મિક લોકો પ્રમાણમાં ઓછા ડિપ્રેસ્ડ થાય છે . ડિપ્રેશન આવી પડે તો પણ તેઓ એમાંથી ઝડપથી બહાર આવી જાય છે . તબિયત અને જીવનની ગુણવત્તા પર આ બાબતની ખૂબ અસર થતી હોય છે . જુઓ , કોઇ ડોકટર દર્દીને ટ્રીટમેન્ટ આપતી વખતે ધાર્મિક બનવાનું પ્રિસ્ક્રિપ્શન નહીં આપે . પેશન્ટને એમ ન કહી શકાય કે તમારે અઠવાડિયામાં બે વખત મંદિર કે મસ્જિદ કે ચર્ચમાં જવાનું . હા , અમે ડોકટરો દર્દીની આઘ્યાત્મિક જરૂરિયાત શી છે તે જરૂર જાણી શકીએ અને તે પ્રમાણે એને વાંચવાની ચોપડીઓ વગેરે આપી શકીએ . ' ડ્યુક યુનિવર્સિટી સાથે સંકળાયેલા અને કાર્ડિયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો . ક્રુચોફે ' મંત્ર ' નામનો પ્રોજેકટ સંભાળ્યો હતો . ' મંત્ર ' એટલે મોનિટરિંગ એન્ડ એકયુલાઇઝેશન ઓફ નોએટિક ટીચિંગ્સ . આ નોએટિક ટીચિંગ્સ એટલે પૂરક થેરાપી , જેમાં ન દવા - ઓસડિયાં હોય કે ન મસાજ - એકયુપ્રેશર જેવું કશુંય હોય . દેખીતું છે કે આ બધાને કારણે જાતજાતના સવાલો ઊભા થયા વગર ન રહે . ' સાચું છે ' , ડો . ક્રુચોફ કહે છે , ' સ્ટાન્ડર્ડ હાઇટેક ટ્રીટમેન્ટમાં આઘ્યાત્મિક બળ ઉમેરાય તો એનાથી દર્દી ખરેખર જલદી સાજો થાય ? એને ઓછી દવાની જરૂર પડે ? ઓછી પીડા ભોગવવી પડે ? - આવા બધા સવાલો તો ઊભા થવાના જ . ' મંગળ કામનાનો મંગળ પ્રભાવ પ્રાર્થનાના હીલિંગ પાવરની વાત આવે ત્યારે ' ડિસ્ટન્ટ પ્રેયર ' અથવા ' ઇન્ટરસેસરી પ્રેયર ' નો ઉલ્લેખ પણ થતો હોય છે . અમેરિકાના કેન્સાસ શહેરની એક હોસ્પિટલમાં ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ થયો હતો . હૃદયરોગથી પીડાતા અને હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓને બે જૂથમાં વહેંચી નાખવામાં આવ્યા . એક જૂથના દર્દીઓ એવા હતા જેઓ જલદી સાજા થઇ જાય તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી હતી . આને ' ઇન્ટરસેસરી પ્રેયર ' કહેવામાં આવે છે . મજાની વાત એ હતી કે આમાંના એક પણ દર્દીને કહેવામાં આવ્યું ન હતું કે તમારા માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે . આ પ્રાર્થનાઓ સ્થાનિક ચર્ચ સાથે સંકળાયેલા વોલેન્ટિયરોએ કરી હતી . તેમને એક કાગળ પર દર્દીઓનાં નામ લખીને કહેવામાં આવેલું : આ બધા ઓછા દુખી થાય અને ઝડપથી રિકવર થાય તે માટે પ્રાર્થના કરો . આ પ્રયોગનું તારણ શું આવ્યું ? જે પાંચસો દર્દીઓ માટે ઇન્ટરસેસરી પ્રાર્થના કરવામાં આવી હતી તેમને ૧૧ ટકા ઓછાં કોમ્િપ્લકેશન્સ થયાં હતાં . એક આખા વર્ષ દરમિયાન કુલ ૯૯૦ દર્દીઓને કોરોનરી કેર યુનિટમાં દાખલ કરવામાં આવેલા . સ્ટાન્ડર્ડ કોરોનરી કેર સ્કોરિંગ સિસ્ટમ વડે પ્રેયર અને નોન - પ્રેયર ગ્રુપનું વિશ્લેષણ કરવામાં આવ્યું . જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેઓ , જેમના માટે પ્રાર્થના કરવામાં નહોતી આવી તે દર્દીઓ કરતાં ઝડપથી સાજા થયા હતા . અલબત્ત , એવું નહોતું કે પ્રેયર ગ્રુપને હોસ્પિટલમાંથી જલદી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હોય . આવું કેમ બન્યું ? શું આ પ્રાર્થનાનો ચમત્કાર હતો ? રિસર્ચ ટીમ કહે છે કે પ્રેયર ગ્રુપ અને નોન - પ્રેયર ગ્રુપ વરચે દેખાયેલા આ તફાવતને તાર્કિક રીતે સમજાવી શકાય તેમ નથી . રિસર્ચના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે , ' અમે કંઇ ભગવાન પ્રાર્થનાનો જવાબ આપે છે યા તો ઇશ્વરનું અસ્તિત્વ છે એવું સાબિત કર્યું નથી . આ પ્રયોગમાં ઇશ્વરના અસ્તિત્વની નહીં , ઇન્ટરસેસરી પ્રેયરની ચકાસણી કરવામાં આવી હતી . આ પ્રયોગના પરિણામને તર્ક વડે સમજાવી શકાય તેમ નથી . ' અહીં મહત્ત્વનો સવાલ એ ઊઠે છે કે તર્કસંગત ન હોય તેવા અખતરાનો કશો અર્થ ખરો ? શ્રદ્ધાનો હો વિષય , તો પુરાવાની શી જરૂર વૈજ્ઞાનિકો કહે છે કે દર્દીઓને ઓલરેડી ખબર હોય કે કોઇ તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે તો શકય છે કે આ વાતની દર્દી પર મનોવૈજ્ઞાનિક સ્તરે પોઝિટિવ અસર થાય અને તેના લીધે તેઓ ઝડપથી સાજા થાય . બાકી આ રીતે દર્દીઓ માટે ગુપચુપ કરી લેવામાં આવતી પ્રાર્થનાની તેમના પર સારી અસર શી રીતે થાય તે સમજાય એવું નથી . ઇન્ટરસેસરી પ્રેયરને લગતા ઘણા પ્રયોગ કરવામાં આવ્યા છે , પણ સૌનાં તારણ વત્તેઓછે અંશે આ જ રીતે અસ્પષ્ટ રહ્યાં છે . વળી , લ્યુકેમિયાના દર્દીઓ તેમ જ એન્કઝાયટી ( બેચેની ) અને ડિપ્રેશન ( નોંધપાત્ર હતાશા ) થી પીડાતા દર્દીઓ પર ઇન્ટરસેસરી પ્રાર્થનાની નોંધપાત્ર અસર નોંધાઇ નહોતી . બીજી બાજુ એઇડ્સના દર્દીઓ પર તેની સારી અસર થઇ હોવાનું જાણવામાં આવ્યું . . . પણ પ્રાર્થનાથી અમુક રોગના દર્દીઓ પર સારી અસર થાય અને અમુક બીમારીથી પીડાતા દર્દીઓ પર અસર ન થાય એવું કેમ ? વેલ , આ સવાલનો પણ કોઇ તાર્કિક જવાબ નથી ! સો વાતની એક વાત . પ્રાર્થનાની શકિતને માપવાની પળોજણમાં બહુ પડવા જેવું નથી . પ્રાર્થના જો શ્રદ્ધાનો ઇલાકો ગણાતો હોય તો શું શ્રદ્ધા ખુદ અત્યંત શકિતશાળી જીવનબળ નથી ? પથ્થર પર ત્રણ આડા લીટા તાણી દેવાથી જો એ શિવલિંગ બની જતું હોય તો ભકતોની શ્રદ્ધા તે પથ્થરમાં શંકર ભગવાનના આત્માનું આરોપણ કેમ ન કરી શકે ? જો તમને પ્રાર્થના કરવાથી સારું લાગતું હોય તો બીજી કોઇ લપછપમાં પડયા વગર પ્રાર્થના કરવાનું ચાલુ રાખો . પ્રાર્થનાને કારણે જો માનસિક રીતે રાહત રહેતી હોય અને ટકી રહેવાનું બળ મળતું હોય તો એના કરતાં ચઢિયાતી વાત બીજી કઇ હોવાની ?
જાપાની કંપનીઓ ભારતમાં ખરાબ ઇન્ફ્રાસ્ટ્રકચરની સમસ્યાઓનો સામનો કરી રહી છે . આપણા ઉદ્યોગ સમુદાયની આશાઓ આ પ્રોજેક્ટ પર છે . એ સાચું છે કે , એમાં પણ ઘણા પ્રકારની મુશ્કેલીઓ છે , પરંતુ કેન્દ્ર સહિત ભારતનાં છ રાજ્યોની તાકાત પણ તેમાં સામેલ કરો . અમને વિશ્વાસ છે કે , સમયમર્યાદામાં બધાં કામ પૂરાં થઈ જશે .
જે સંપાદક - પ્રકાશક નિયમિત પુસ્તક વિક્રેતાને પણ ડિસ્કાઉન્ટ આપતા નથી એમનો નફો એટલો ઓછો ન જ હોઈ શકે કે લેખક - કવિને એક પ્રત અને રોયલ્ટી આપી ન શકે … મારા માટે સાહિત્ય એ અર્થોપાર્જનનો હેતુ કદી હતો નહીં , છે નહીં અને હશે નહીં પણ ઘણા એવા છે જેમની જિંદગી સાહિત્ય ઉપર નિર્ભર કરે છે …
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો . . . કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી . . . જમુના ને કાંઠે કા ' નો વાંસળી વગાડતો . . . તાપીસ્તોત્ર અને દુર્લભ ગુજરાતી તળપદા લોકગીતો તારા વિના શ્યામ મને એકલડું લાગે . . . નવરાત્રિ 2008 નાં ગરબા - રાસની રમઝટ એકીસાથે સાંભળો . . . મમતાનો વીરડો રે મારી માવડી - કવિ ? સાથીયા પુરાવો દ્વારે હે રંગલો , જામ્યો કાળન્દરીને ઘાટ . . . - અવિનાશ વ્યાસ
અન્શુભાઇ ખૂબ આભાર . આપ સરસ વાર્તાઓ લખો છો . મેં વાંચી અને પ્રતિભાવ આપવાની કોશિશ કરી પણ પહેલાં આપેલ તે પ્રતિભાવ કે અત્યારે આપેલ પ્રતિભાવ પોસ્ટ નથી થતો .
એક્સપેરિમેન્ટલ શાળાના આચાર્ય દેવાંગ દેસાઇ કહે છે કે એકંદરે પ્રોફેશનલ કોર્સિઝની બેઠકો ૪૫ , ૦૦૦ જેટલી છે , જ્યારે તેની સામે ફર્સ્ટકલાસ સાથે પાસ થનારા વિદ્યાર્થી ૩૫ , ૦૦૦ જેટલા જ છે . આમ દસ હજાર બેઠકો નીચા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ માટે ખાલી રહેશે .
* ગુજરાતીલેક્સિકોન સાથે હવે એવી લગન થઇ ગઇ છે કે લગ્નની ત્રીજી વર્ષગાંઠ પર અમે જ્યારે બહાર ફરવા માટે નીકળ્યા પછી ગિફ્ટ ખરીદવા માટે ગયા . કોકીને એક પર્સ અપાવવાનું નક્કી કરેલ ( એટલે કે એવી ડીમાન્ડ કરવામાં આવી હતી કે લેધરનું કાળા રંગનું પર્સ આપજે ) તો , દુકાનમાં આમ - તેમ નજર ઘુમાવતો હતો અને મારી નજર પડી એક કી - ચેઇન ( ચાવી - કડી ? ) પર . અને તે તરત લઇ લેવામાં આવ્યું ! કેવું છે તે ?
ઘરની અંદર ગયા પછી મેં બૂટ - મોજા કાઢવા જેટલો સમય પણ ન બગાડ્યો . વોશબેઝીન પાસે જઇને એન્ટિસેપ્ટિક દ્રાવણ વડે છેક કોણી સુધીના હાથ ધોયા . પછી તૂટી પડવાની તૈયારી સાથે ટિફિન હાથમાં લીધું . પહેલો ડબ્બો ખોલ્યો . હિમાલયના બરફ ઉપરથી ઉતારેલી હોય એવી ટાઢીબોળ રોટલીઓ હતી . એ કાચી હતી એ જાણવા માટે એને ચાવવાનું જરૂરી ન હતું , જોવા માત્રથી જાણ થઇ જતી હતી .
રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ , એક ' દિ તો માનશે , છે આખરે મારું નસીબ .
ગયેલી વાતો નો અફસોસ કરીને વર્તમાનમાં ઝેર ઘોળનાર લોકો ડગલેને પગલે મળી આવશે પણ વર્તમાન ના પ્યાલા ને મોજ ભરીને માણનાર વ્યક્તિ જ આ જીંદગી માં કૈંક હાસલ કરી શકશે . આ સત્યને સમજી લઈએ તો સારું … નહીં તો મૃગજળ પાછળની મિથ્યા દોટ એ આપણે આપણું પોતાના હાથે લખેલું પ્રારબ્ધ બનશે અને જવાબદાર આ દુનિયા નહીં ખુદ આપણે જ હોઈશું … …
ગુજરાતી નેટ જગતમાં આપનું સ્વાગત , રેખાબહેન ! All the best ! નીલમ બહેનની પ્રેરણા આપને જરૂરથી માર્ગ બતાવશે . સરસ . આપને અભિનંદન અને શુભેચ્છાઓ .
દલપુર ગામની પાસે આશીર્વાદ હોટલ પાસે હાઈવ રોડ ઉપર ટ્રકની હડફેટમાં બાઈક સવારનું મોત અને એકને ઈજાઓ થયાની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી . મળતી માહિતી મુજબ શનિવારની મોટી રાત્રીએ અમદાવાદ ઘાટલોડિયામાં રહેતા જગદીશભાઈ નાથુલાલ પંચાલ તથા લક્ષ્મણભાઈ માંગીલાલ લુહાર મોટર સાઈકલ નંબર જી . જે . ૧ - ઈઆર ૧૫૩૬ લઈને હિંમતનગર તેમના સંબંધીને મળીને પરત અમદાવાદ જવા નીકળેલા . જે આશીર્વાદહોટલની પાસે રાજસ્થાનથી અમદાવાદ જતી . . .
૫ . સંતશ્રી મહીપતિએ ચારસો વર્ષ પહેલાં જ્ઞાનેશ્વરી ગીતની ભૂમિકા લખેલી . તેમાં જે ઉલ્લેખ છે તે સૌનું ધ્યાન ખેંચે છે . તેઓ હકીકત જણાવતા લખે છે કે જ્ઞાનેશ્વરીના પિતા વિઠ્ઠલપંત ગુરુ રામાનંદના શિષ્ય બન્યા હતા ઈ . સ . ૧૨૭૦માં ત્યારે કબીર સાહેબ ગુરુ રામાનંદના શિષ્ય સમુદાયમાં અગ્રસ્થાને હતા અને તેઓ પ્રત્યક્ષ હાજર પણ હતા .
મિત્રો , અંગ્રેજી ન્યુઝપેપર વાંચી અને તેનો અર્થ ડીક્ષનરીમાંથી શોધવાની રીતે તો બહુ જૂની થઇ ગઈ ! આજના ટેકનોલોજી વિશ્વમાં કમ્પ્યુટર શીખીને પણ તમે English Speaking & Reading ની પ્રેક્તિસ એકદમ સરણતાથી કરી શકો છો . આ માટે કમ્પ્યુટર વર્લ્ડ વ્દારા પ્રકાશિત કમ્પ્યુટરની બુક્સ અંગ્રેજી ભાષામાં અને આ અંગ્રેજીને સરળતાથી સમજવા માટે ટે જ કમ્પ્યુટર બુક્સ ગુજરાતી ભાષામા .
હોઠ હસતા રહ્યા ને મારી આંખ ઝરી ગઇ . . . . .
6 ] પાડોશીઓમાં સુન્દરતા , સજ્જનતા શોધી કાઢવા જેટલી ખેલદિલી -
હિંદી સિરિયલના સફળ લેખકો ગુજરાતી સિરિયલ તરફ વળયા ગુજરાતના અનેક લોકો હિંદી ફિલ્મો અને ટીવી ક્ષેત્રે કામ કરે છે . અનેક સફળ થયા છે . જેમાં અરુણા ઇરાની , આશા પારેખ , પરવીન બાબી સહિતના કેટલાક જાણીતા કલાકારો છે જ પણ અભિનય સિવાયના ક્ષેત્રોમાં પણ ગુજરાતીઓએ સારુ કાઠુ કાઢયુ છે . ઇન્દકુમાર સહિતના નામી ડાયરેકટરો પણ ગુજરાતી છે . સામાન્ય રીતે હિંદી સિરિયલના સફળ લેખકો કે નિર્દેશકો પોતાના ક્ષેત્રે જ કામ કરતા હોય છે . પરંતુ આપણે અહીં વાત એવા લેખકો અને દિગ્દર્શકની કરવાની છે જે હિંદી ફિલ્મો અને સિરિયલમાં અપાર સફળતા મેળવ્યા પછી પણ પોતાના ગુજરાતીપણાને ભુલ્યા નથી . જેઓએ પ્રથમ વખત ગુજરાતી સિરિયલ રિત રિવાજનું નિર્માણ કરી પોતે ગુજરાતી ટીવી ક્ષેત્રે કંઈંક નોખુઅનોખુ આપવા માંગે છે . હિંદી સિરિયલોના જાણીતા લેખક રાજેષ જોષીએ ગુજરાતીમાં કશુંક નવું કરવાની આશા સાથે ગુજરાતી સિરિયલ રિત રિવાજનું નિર્માણ બાલાજી ટેલિફિલ્મસના પૂર્વ સીઇઓ રાજેશ પવિત્રન સાથે મળીને કર્યુ છે . જયારે રિત રિવાજ સિરિયલના ડાયરેકટર અને વાર્તાકાર છે હિંદી ફિલ્મ અને સિરિયલોના ડાયરેકટર ચિન્મય પુરોહિત . રાજેષ જોષીએ કયુ કી સાસભી કભી બહુથી , કોશીષ એક આશા , કુસુમ , સારથી , કોઇ અપના , ભાભી , કુસુમ , તીન બહુરાની , રહે તેરા આશિર્વાદ , પવિત્ર રિશ્તા , બંદિની સિરિયલો લખી અપાર લોકચાહના મેળવી છે . રાજેષ જોષીના મિત્ર એવા ચિન્મય પુરોહિતે કયા કહેના , લવેરિયા , હમ તો મહોબત કરેગા ફિલ્મના એસોસિએટ ડાયરેકટર રહી ચૂકયા છે . અને કસોટી જિંદગી , ચાચા ચૌઘરી , શાકા લાકા બમ બમ , કૌન અનાડી કૌન ખિલાડી , મિસિસ માધુરી દિક્ષિત સિરિયલ ડિરેકટ કરી છે . રાજેષ જોષી અને ચિન્મય પુરોહિત બંને મિત્રો હિંદી સિરિયલ અને હિન્દી ફિલ્મો ક્ષેત્રે કાર્યરત . ગુજરાતી ફિલ્મો અને સિરિયલો બહુ ચાલતી નથી ત્યારે આ બંને યુવા સર્જકોએ ગુજરાતી સિરિયલ રિતરીવાજ બનાવવાનું કઇ રીતે નકકી કર્યુ તે વિશે જાણીએ . રિત રીવાજએ સદીઓ પુરાણા દરબારગઢના દરબારોની આ રાજગાથા છે . ગોંડલના નયનરમ્ય વનરાજીમાં આવેલ ત્રણ પેલેસ ( હમ દિલ દે ચૂકે સનમનું શુટીંગ જયા થયું હતુ ) માં આ સિરિયલનું શુટિંગ ચાલી રહયુ છે . સૌ પ્રથમ રિત રીવાજ સિરિયલના ઓગણપચાસ વર્ષીય નિર્માતા રાજેષ જોષીએ અભિયાનને આપેલ મુલાકાત વિશે જાણીએ . રાજેષ જોષી મૂળ રાજકોટના જ . તેમના મમ્મી અમદાવાદના અને પિતા મનસુખ જોષી જૂનાગઢના . ગુજરાતમાં નાટક અને સંશોધનના ક્ષેત્રે મનસુખભાઇ જોષીનું નામ ખૂબ જાણીતું . એટલે રાજેષ જોષીને અભિનયનનો માહોલ બચપણથી મળયો હતો . રાજેષભાઇનો ઉછેર મુંબઇમાં થયો હતો . કોમર્સ ગ્રેજયુએટ અને સીએના અભ્યાસ બાદ પણ તેમણે સર્જનાત્મક ક્ષેત્રની પસંદગી કરી . તેમણે કૌટિલ્ય , કરો કંકુના , હસતા રમતા , સાવ અચાનક , મને ભીંજવે તુ , ચાલ રિવર્સમા જઇએ , ચકવર્તી , પપા પધારો સાવધાન , સુર્યવંશી વગેરે નાટકો ડિરેકટ કર્યા . ત્યારબાદ બાલાજી ટેલિફિલ્મસમાં જોડાઇ કયુ કી સાસભી કભી બહુથી સિરિયલ લખી . આ સિરિયલે રાજેષભાઇને અપાર લોકચાહના અપાવી . આ સિરિયલના શરુઆતના ૮૦૦ એપિસોડ તેમણે લખ્યા . આ ઉપરાંત બાલાજી ટેલિફિલ્મસની જ કોશીષ એક આશા , કુસુમ , સારથી , કોઇ અપના , ભાભી , કુસુમ , તીન બહુરાન , રહે તેરા આશિર્વાદ સિરિયલો લખી . હાલમાં તેઓ પવિત્ર રિશ્તા , બંદિની સિરિયલો લખી રહયા છે . હિંદી સિરિયલના લેખન ક્ષેત્રમાં અતિ સફળતા મેળવીને અતિ વ્યસ્ત શેડયુલમાં રાજેષ જોષીને ગુજરાતી સિરિયલનું નિર્માણ કરવાનો વિચાર કેમ આવ્યો ? આ વિશે તેઓ અભિયાન સાથેની રુબરુ મુલાકાતમાં કહે છે , ર્ ર્ હિંદી સિરિયલમાં ઘણુ બધુ લખતા હોવા છતાં ગુજરાતી માટે કશું કેમ નથી કરતા ? એવી ટકોર મિત્રો અને સ્નેહીજનો અનેક વખત કરતા . અને મને ખુદને પણ ગુજરાત માટે કશુક કરવાની ઇચ્છા હતી . અને એટલે ગુજરાતની મૂળ વસ્તુ રિત રિવાજ , નિયમો વિશેનો વિષય ઉપર અમે સિરિયલનું નિર્માણ કર્યુ . જેમાં સ્ત્રીના શોષણ સહિતની અનેક બાબતોની આસપાસ અમારી કથા ઘુમી રહી છે . કાઠિયાવાડ બેઇઝ સ્ટોરી અમે પસંદ કરી . જે આપણુ પોતિકુ છે . જેમાં સ્ત્રીઓનું પ્રતિબિંબ છે , વિચાર છે . પ્રોડયુસર તરીકે મને આ વિષય ચેલેંજીગ લાગ્યો . અને એટલે અમે તેનું નિર્માણ કર્યુ . ગુજરાતી ફિલ્મોનો પડતીનો દોર ચાલી રહયો છે , સિરિયલો પણ બહુ લોકપ્રિય નથી બની શકતી ત્યારે મેગા બજેટની રિત રીવાજ સિરિયલનંુ નિર્માણ કરીને તમે જોખમ નથી લઇ રહયા ? અભિયાનના આ સવાલના જવાબમાં રાજેષભાઇ કહે છે , ર્ ર્ હા , એ વાત સાચી . પણ નદીનું વહેણ સીધુ ચાલતુ હોય ત્યારે બધા તેને અનુસરીને ચાલતા હોય છે . પરંતુ વહેણ કયાક અલગ જગ્યાથી પણ ફુટી નિકળતુ હોય છે . અને લોકો તેને પસંદ કરી બેસે છે . અમે પણ એ જ ટેન્ડને અનુસર્યા છીએ . લેટસ વી ટય . બંદિની પણ ગુજરાતી કથાવસ્તુ આધારિત હિંદી સિરિયલ છે . તેવું જ કયુ કી સાસભી કભી થી નું હતું . તો પછી ગુજરાતમાં ગુજરાતી વસ્તુને લઇને શું કામ આગળ ન વધાય . આ વિચારથી અમે આગળ વધ્યા છીએ . ભવિષ્યમાં જયારે પણ તક મળશે ત્યારે અમે અન્ય ગુજરાતી પ્રોજેકટ વિશે વિચારીશુ . ર્ ર્ રિત રીવાજએ પ્રયોગશીલ સિરિયલ છે . તેમાં ટિપિકલ સિરિયલો જેવા સાસુવહુના ઝઘડા , કોલેજ લાઇફ જેવી ચીલાચાલુ વાતો નથી . તે આપણા ગુજરાતી રાજ પરિવાોરોની સાથે જોડાયેલા જીવનની કથા છે . રિત રીવાજની નવતર કથાવસ્તુ , કથનશૈલી અને ઉચ્ચકક્ષાની સિનેમેટોગ્રાફીના અસબાબવાળી સામાજિક શ્રેણીમાં દરબારગઢના દરબારોની રાજસીગાથા છે . રિત રીવાજની વાર્તા ચિન્મય પુરોહિતે લખી છે , સિરિયલના ડિરેકટર પણ પોતે જ છે . ચિન્મય પુરોહિત મૂળ અમદાવાદના . ત્યાં જ અભ્યાસ અને ઉછેર કર્યો છે . થિયેટર પ્રત્યે તેમને બાળપણથી જ રુચી . અમદાવાદનું ચંદમૌલી થિયેટર પણ તેમનું છે . માત્ર ર૪ વર્ષની ઉંમરે જ તેમણે અનેક નાટકો ડિરેકટ કર્યા . આમાના કેટલાક નાટકોએ ગુજરાત સરકારના એવોર્ડ મેળવ્યા . ત્યારબાદ ગુજરાતનું ફિલ્ડ તેમને નાનું પડતા તેઓ ૧૯૯૬માં મુંબઇ જઇ ફિલ્મ ઇન્ડસ્ટી જોઇન કરી . તેઓએ હિંદી ફિલ્મના ડિરેકટર કુંદન શાહના એસોસિએટ ડાયરેકટર તરીકે કામ કર્યુ . તેમણે એસોસિએટ ડિરેકટર તરીકે કયા કહેના , લવેરિયા ( એબીસીએલ કંપનીની ) , હમ તો મહોબત કરેગા ફિલ્મ કરી . ત્યારબાદ તેમણે ટેલિવિઝનાક્ષેત્રે પર્દાપર્ણ કર્યુ . કસોટી જિંદગી કી , ચાચા ચૌધરી , શાકા લાકા બમ બમ , કૌન અનાડી કૌન ખિલાડી , મિસિસિ માધુરી દિક્ષિતને ડિરેકટ કર્યા . ગુજરાતીમાં તેમણે ચાલ મારી સાથે ઓ જિંદગી , ઓ મહારાણી , વારસો , શુભઘડી સિરિયલ ડિરેકટ કરી . ત્યારબાદ તેઓે ઇન્ટરનેશલ ફિલ્મ સ્કોટલેન્ડ એકસપ્રેસ માટે બે વર્ષ વિદેશ રહયા . તેમાં પણ અનેક એવોર્ડ મેળવ્યા . આ દરમિયાન તેમણે ગુજરાતી ટીવી ક્ષેત્રે કશુક નવંુ કરવા માટે તેમના સપના સમી રિત રીવાજ સિરિયલની વાર્તા તૈયાર કરી , ડિરેકટ કરી . સાડત્રીસ વર્ષીયચિન્મય પુરોહિત અભિયાનને કહે છે , ર્ ર્ રાષ્ટીય ચેનલોમાં રિજિયોનલ થીમના આધારે બાલિકાવધૂ સહિતની સિરિયલો પ્રસારિત થઇ રહી છે . કયુ કિ સાસ ભી કભી બહુ થી પણ ગુજરાતી પરિવારની ગાથા હતી . ટપુડો પણ ગુજરાતી લેખકની કથા છે . ગુજરાતી કથા જો હિંદી ચેનલો ઉપર લોકપ્રિય થઇ શકતી હોય તો પછી શું કામ ગુજરાતી ચેનલ ઉપર ગુજરાતી કથા વસ્તુ આધારિત શ્રેણી પ્રસારિત નથી થઇ શકે . થોડા વર્ષો સુધી જો સારા પ્રોગ્રોમ ગુજરાતી ચેનલો ઉપર પ્રસારિત થાય તો શકય છે કે બીજા વધુ સારા પ્રોગ્રામો બનતા થશે . અને અમારો એ દિશામાં જ આ એક પ્રયાસ છે . ર્ ર્ ચિન્મય પુરોહિતની વાર્તાના સંવાદો હિંદીગુજરાતી સિરિયલોના પીઢ અભિનેતા અને લેખક મૂળરાજ રાજડાએ લખ્યા છે . શ્રેણીનું દિગ્દર્શન હર્ષદ જોશી કરે છે . આ સિરિયલમાં જાણીતા કલાકારો દિપક ઘીવાલ , ભરત ઠકકર , અરવિંદ વૈધ , વિભૂતી ત્રિવેદી , બકુલ ઠકકર , સોનિયા મહેતા સહિતના કલાકારો કામ કરી રહયા છે . ગોંડલમાં આ સિરિયલનું શુટીંગ ચાલી રહયું છે . ઇ ટીવી ઉપર ટૂંક સમયમાં આ શ્રેણી પ્રસારિત થશે .
ભાવાર્થ મન , ઈન્દ્રિયો તથા જીવાત્મા સાથે તેજ પરમ દેવતામાં પ્રવેશે છે એવા ઉપનિષદના નિર્દેશ વિશે સ્પષ્ટીકરણ કરતાં કહેવામાં આવે છે કે એ નિર્દેશમાં એક શરીરથી બીજા શરીરમાં જનારાને માટે પરમ દેવતામાં પ્રવેશવાનું કહ્યું છે તે તો પ્રલયકાળની પેઠે કર્મ સંસ્કારો તથા સૂક્ષ્મ શરીર સાથે અજ્ઞાન દશામાં પ્રવેશવાનું છે . એ વખતે જીવાત્માને સાધનાના ફળસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ નથી થતી . એ જીવાત્માને કર્મ સંસ્કારોના અનુસંધાનમાં બીજા જન્મની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી જ એ અવસ્થા ચાલુ રહે છે .
આખો વરસાદ તારા ભાગમાં આવ્યો , ને મારા ભાગનું ખાબોચિયુંય ખાલી ; કે મને તારા વરસાદે દીધી તાલી .
ભુજનાં કોલેજીયનોમાં ઉત્સાહનો માહોલ , વેલેન્ટાઈન ડે નિમિત્તે ગ્રીટીંગ્ઝ કાર્ડનું ધૂમ વેચાણ
ભાદરવા સુદ ત્રીજ - વરાહ જ્યંતી - હરિતાલિકા વ્રત - કેવડાત્રીજ - સામવેદી શ્રાવણી
- વિદ્યા એક એવી વીંટી છે , જે વિનયના નંગ વડે જ દીપે છે . - સંત તુલસીદાસ
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ દરમિયાન ' મીઠાઈ બોમ્બ ' વિસ્ફોટ કરીને નિર્દોષ ગણેશભકતોને નિશાન બનાવવાના નાપાક ઇરાદા સાથે આવેલો લશ્કર - એ - તોઇબાનો ખૂંખાર આતંકવાદી મોહંમદ અસ્લમ અબ્દુલ લતીફની દિલ્હીના સ્પેશિયલ સેલે ધરપકડ કર્યા બાદ હાથ કરેલી પૂછપરછમાં ચોંકાવનારા તથ્ય પ્રકાશમાં આવ્યાં છે .
તમે કહેશો … " અહો ! આમ વાત છે . આમાં શું નવાઈ ? અને તે પણ ગુજરાતીને ? અમદાવાદીને ?
જી . એસ . પી . સી . એ કેનેડાની જીઓ ગ્લોબલ કંપની સાથે જે વહીવટ કર્યો છે તે અંગેનો કરાર જાહેર કરવો જોઇએ . ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જીઓ ગ્લોબલ કંપનીએ વોશીંગ્ટન ડી . સી . ( યુ . એસ . એ . ) માં સિકયુરીટીજ એન્ડ એક્ષચેન્જ કમિશન ઓફ યુ . એસ . એ . પાસે માર્ચ - ર૦૧૦માં જીઓગ્લોબલ કંપનીએ જે અહેવાલ રજૂ કર્યો હતો તેના દસ્તાવેજની નકલો પ્રેસ અને મિડિયાને આપી હતી . જીઓ ગ્લોબલ અંગે વાઇટ પેપર બહાર પાડવા વિધાનસભામાં કોંગ્રેસપક્ષે માંગણી કરી હતી . જે અંગે સરકારે મૌન ધારણ કર્યુ છે . અગાઉ પણ જીઓ ગ્લોબલ અને જી . એસ . પી . સી . ના વહીવટ અંગે જયારે જયારે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે આ ભ્રષ્ટાચારી ગેરવહીવટ હોવાના કારણેજ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી કે તેમના મંત્રીમંડળના પ્રવક્તાઓ કે સભ્યો કશીજ સ્પષ્ટતા કરી શકયા નથી . આર . ટી . આઇ . નીચે પણ માહિતી છૂપાવવા માટે યેનકેન પ્રકારે સરકાર બહાના બતાવતી રહી છે . પરંતુ હવે જીઓ ગ્લોબલ કંપનીએ પોતેજ અમેરિકામાં સુપ્રત કરેલા ડોકયુમેન્ટ ઉપરથી પર્દાફાશ થાય છે કે , જીઓ ગ્લોબલ કંપની સાથે ગુજરાત સરકારનો બંધ બારણે થયેલો કરાર ગુજરાતની પ્રજાના નાણાંને ડૂબાડવા માટેનો હતો . આ ડોકયુમેન્ટ ઉપરથી સ્પષ્ટ થાય છે કે , જીઓ ગ્લોબલ કંપનીને ગેસ સંશોધન ક્ષેત્રે કોઇપણ જગ્યાએ સફળતા મળી ન હતી . છતાં આ કંપનીને ટેકનીકલ એક્ષપર્ટ તરીકે દર્શાવીને ટેન્ડરની પારદર્શક પ્રક્રિયા વગર ગુજરાત સરકારે શા માટે કરાર કર્યો ?
' અંદર આવું , સાહેબ ? ' કોલેજના લેકચર - હોલના પ્રવેશદ્વારની વચ્ચોવચ્ચ ઊભા રહીને એક સાવ અજાણ્યા જુવાને પૂછયું . વાંધો સવાલ પૂછાયાનો ન હતો , પણ એ પૂછવાના અંદાજનો હતો . પ્રોફેસર રાવલ ખુદ પણ ચોંકી ગયા . પૂછનારના અવાજમાં પરવાનગી માગનારની નમ્રતા નહોતી , પણ કરડાકી હતી , અવિવેક હતો , નફૂફટાઈ હતી .
શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં , ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન .
સમય આગળ વધતો હતો . સાંજનો સમય રાત તરફ આગળ વધતો હતો તેમ તેમ લંડન વધુ ને વધુ આકર્ષણ લાગતું હતું . આ આકર્ષણને માણવાનો લોભ કેમ કરીને જાય ? ટાવર બ્રીજની લંડન બ્રીજને જોડતા સાઉડ પરના વોક વે પર લટાર મારી એ વોક વે ની આજુ બાજુ ના કોમર્શિયલ બિલ્ડીંગ બંને બ્રીજ પરની રોશની થી રોશન એ નયન રમ્ય નજરાનાને માણતાં અમે ત્યાં થોડીવાર બેસી રહ્યા .
. . . . ભાઇ શ્રી બતાવશો કે ભારતના મુસ્લિમો શા માટે ન સાંભળે ? તમે તો એમજ સમજીને બેઠા છો કે ભારતના મુસલમાનો ત્રાસવાદી છે , અને જમીયત તેમને રોકવા માંગે છે . પણ વાસ્તવિકતા એ છે કે જમીયત તમને એકનજરે જોનારા , વી . એચ . પી . ના હાથે વેચાયેલ લેખકો અને પત્રકારોને જણાવવા માંગે છે કે મુસલમાનો અને ઈસ્લામને આતંકવાદ સાથે જોડો નહિ , અમારે એના સાથે કોઇ લેવા દેવા નથી . બીબીસી પર થોડા દદિવસ પહેલા જમીયતના મહમૂદ મદનીએ આ જ વાત કહી હતી કે અમારે મુસલમાનોને કંઇ નથી કહેવું , કારણ કે તેઓ ત્રાસવાદી છે જ નહિ , અમારે તો અમને વગર વાંકે બદનામ કરનાર મીડીયાને કહેવું છે કે અમને બદનામ ન કરો .
રાજકોટમાં મુસ્લિમ વસતિને અનુરૂપ મસ્જિદો અને એ વિસ્તારમાં પીર ઓલિયાઓની દરગાહો આવેલી છે . એક બે અપવાદ સિવાય મોટાભાગની મસ્જિદો અને દરગાહો દોઢ બે સદીઓથી પ્રાચિન જણાતી નથી . રાજકોટમાં સુન્ની મુસલમાનોની ૧૯ મસ્જિદો અને શિયા મુસલમાનોની છ મસ્જિદો આવેલી છે . આ પૈકી ઇ . સ . ૧૮૭૬માં બંધાયેલી અને તાજેતરમાં જીર્ણોધ્ધાર પામેલી સદરની જુમ્મા મસ્જિદ નોંધપાત્ર છે . રચના પરત્વે મહેરાબ , મિંબર , મોટો લીવાન અને તેને જોડાયેલા બીજા બે અર્ધ લીવાન , તેમને ફરતો ચોક , ચોકમાં વઝુ કરવા મટેનો હોજ આવેલ છે . મહેરાબની સંખ્યા ત્રણની છે . મિંબર આરસનું છે . લીવાનમાં પાંચ પાંચ કમાનયુક્ત પ્રવેશ કરેલાં છે . એક અર્ધ લિવાનમાં મકતબ ( પાઠશાળા ) ચાલે છે . જ્યારે મધ્યનાં અર્ધ લીવાનનો નમાઝ પઢવા માટે પણ ઉપયોગ થાય છે . મસ્જિદ ભવ્યછે . અને લીલા રંગ થી મનોહર રીતે રંગેલી છે . રાજકોટમાં ગેબનશાહ પીરની દરગાહ ઇ . સ . ૧૮૫૦ માં સ્થાપવામાં આવેલી છે . એ વખતનાં પોલીટીકલ એજન્ટે પોતાનાં બંગલામાંથી જમીન કાઢી આ દરગાહ માટે ભેટ આપેલી . આજે હજારો હિન્દુ - મુસ્લિમ ભાવિકો ઝિયારત અને બાધા માનતા માટે અહીં આવે છે . કોઠી કંપાઉન્ડ વિસ્તારમાં એક વિશાળ કમ્પાઉન્ડની વચ્ચે ચોક અને તેની દક્ષિણ બાજુએ દરગાહનું મકાન આવેલું છે .
શરીર , મન અને આત્મા - આ ૩ બાબતોને ભારતીય તત્વજ્ઞાન સ્વીકારે છે .
ઊર્ઘ્વગતિ - મોક્ષ મેળવવાનાં જેટલાં સાધનો જાણીતાં છે તે સર્વમાં ગાયત્રી સાધના સર્વશ્રેષ્ઠ છે . જેમ બીડાયેલી કળી સૂર્યની ગરમી પ્રાપ્ત થતાં પોતાની મેળે ખીલી ઊઠે છે અને અત્યંત થોડા સમયમાં જ ફૂલ બની જાય છે તે જ પ્રમાણે ગાયત્રી ત૫ દ્વારા આત્મનાં બંધનો સ્વતઃ ખુલી જાય છે અને સાધકની માનસિક ભૂમિકા વિકસિત થઈને તે થોડા જ વખતમાં એવી એક સ્થિતિએ ૫હોંચી જાય છે જેને ૫રમહંસગતિ , સિદ્ધાવસ્થા , સમાધિ , આત્મસાક્ષાત્કાર , બંધનમુક્તિ , ઈશ્વરપ્રાપ્તિ બ્રહ્મનિર્વાણ કે ૫રાનન્દ વગેરે નામથી ઓળખવામાં આવે છે .
કોકપીટમાં રહેલો કન્ટ્રોલર વાઈઝરને પાછા લાવે છે અને ટેક્સિંગ અને ટેકઓફ વખતે નાકને સ્ટાન્ડર્ડ હોરીઝોન્ટલ સ્થિતિમાંથી લગભગ 5 ડિગ્રી જેટલું નીચું લાવે છે . ટેકઓફ અને એરપોર્ટ પરથી ઉડાન બાદ , નાક અને વાઈઝર બંનેને ઊંચા કરી લેવામાં આવે છે . લેન્ડિંગના થોડા સમય પહેલાં , વાઇઝરને ફરીથી ઊંચા કરી લેવામાં આવતા હતા અને મહત્તમ વિઝિબિલિટી માટે નાકને હોરીઝોન્ટલ સ્થિતિમાંથી લગભગ 12 . 5 ડિગ્રી સુધી નીચે લઇ જવામાં આવતું હતું . લેન્ડિંગ સમયે કોઇપણ પ્રકારની નુકસાનની શકયતાને દૂર કરવા માટે નાકને પાંચ ડિગ્રીની સ્થિતિમાં લઇ આવવામાં આવતું હતું . [ ૭૯ ] ખાસ સંજોગોમાં વિમાન નાક સંપૂર્ણ રીતે નીચું હોય તેવી સ્થિતિમાં ઉડાન ભરતું હતું . [ ૮૦ ]
ઘણાં મિત્રો પૂછતા હોય છે કે કોણે ક્યાંથી કેટલી ઉઠાંતરી કરી છે તે કેવી રીતે ખબર પડે ? જવાબમાં કહેવાનું કે આવી ખબર પડવા માટે સૌ પ્રથમ બહોળું વાંચન હોવું જરૂરી છે . વાંચ્યું હોય એટલે જ તો શંકા જાય કે આવું ક્યાંક વાંચ્યું છે ! પછી આવે ગૂગલ સર્ચ . પછી આવે http : / / www . textdiff . com
પેલો છોકરાએ ગભરાઈને જવાબ આપ્યો , " સાહેબ , સાચું કહું . હું આ સ્કૂલનો વિદ્યાર્થી જ નથી . મારો ભાઈ અહી ભણે છે . પણ આજે એને બહારગામ જવાનું થયું , એટલે એને બદલે હું આવ્યો છુ . "
પ્રબોધ કહે " મેં જે પ્રિયાને કહ્યું તે પધ્ધતિ અજમાવવી છે ? "
આ૫ણો આનંદ આંતરિક છે . જે લોકો એને બહાર શોધતા ફરે છે તેઓ ભૂલ કરે છે . વસ્તુઓથી સંકળાયેલી ઈન્દ્રિયો જે જ્ઞાન આ૫ણા અંતર - પ્રદેશમાં લાવે છે એના દ્વારા મનમાં આનંદ કે દુઃખની ભાવના ઉત્પન્ન થાય છે . માટે જ સુખ પ્રાપ્તિ માટે મનને નિરાશા , ચિંતા , હીનતાની ભાવનામાંથી કાઢીને સુખ , આનંદ અને ઉલ્લાસની સ્થિતિમાં ૫રોવવું જોઈએ . મનઃસ્થિતિનો આ મહત્વપૂર્ણ સાર છે .
ગોવો , " અમે સ્વતંત્ર હતા , ત્યારે પણ હું કોઈ જોહુકમી કરતો ન હતો . અમે બધાં તો કુટુમ્બીઓની જેમ રહેવા ટેવાયેલા છીએ . "
અમૂમન હિંદી કી મહિલા લેખિકાએ અપને આપ કો અક્સર એડિટ કરકે લિખતી હૈ . યાની લિખતે વક્ત ભી બહુત કુછ લિખને સે હિચકિચાતી હૈ . . . . ઉર્દૂ મેં શાયદ જ્યાદા બોલ્ડનેસ હૈ . . . કારણ વહી થોપી ગયી નૈતિકતાયે ઓર સો કાલ્ડ અલિખિત રુલ હૈ . . . . અચ્છા હૈ આપ જૈસે લોગ ઉન્હેં ફલાંગ રહે હૈ . . . . . આજ કા . પાઠક અધિક સમઝદાર હૈ . . . . ઉસકે લિએ નામ સે જ્યાદા કંટેંટ મહત્વપૂર્ણ હૈ . . . . વો ઉન ચીજોં સે જ્યાદા જુડ઼ના પસંદ કરતા હૈ . . . જો બિના આદર્શો કા અનુશાસન બાંધે . . . . સલેક્ટિવ નૈતિકતાઓ કો ફલાંગતે હુએ . . . લિખને કી ઉન બંધી બંધાઈ પરિપાટિયો કો તોડતે હૈ . . . . . . . . જિસમે લિજલિજી ભાવુકતા ડોમિનેંટ હૈ . . . . . એક ઓર બાત બડ઼ે લેખક હમેશા અચ્છે લિખતે હૈ ઐસા નહીં હૈ . . . . કભી કભી અસાધારણ લોગો કે બેહદ સાધારણ લિખતે દેખા હૈ . . . બિલકુલ ન બદલિએ ઓર જૈસે લિખ રહી હૈ વૈસે હી લિખિએ . . . . . જબ લેખક પાઠકો કી પ્રતિક્રિયા કૈસે હોગી સોચ કર લિખને લગતા હૈ તો અપની ઓરિજનલટી ખો દેતા હૈ . . ઓર આપકી ખાસિયત આપકા ઓરિજનલ હોના હી હૈ . . . . . . . . . . . અભી કુછ દિન પહલે એક કિતાબો કી દૂકાન પે ખડા થા . . . . કમલેશ્વર કી " જો મૈંને જિયા " કે બારે મેં પૂછા તો વહાં ખડ઼ી કઈ લડકિયોં ને મુઝે ઐસે દેખા . જૈસે હિંદી કિતાબ પઢના કિતના આઉટ ઑફ઼ ફેશન હૈ . . . . . . . . . . અપને હી દેશ મેં . . . . અજીબ સા લગતા હૈ . . . . પર સચ યહી હૈ . ક્યૂંકિ સૂચનાઓં કી ભીડ઼ ભરે ઇસ યુગ મેં સહી કંટેંટ કા પ્રચાર હોના ભી આવશ્યક હૈ . . . દેખતા હૂઁ દર્જનોં ભાષાઓ કા અનુવાદ હિંદી મેં હોતા હૈ . બચપન મેં ટ્રેડ ફેયર મેં હમને કિતની કિતાબે રુસી પંડાલ કે આગે ખડે હોકર ખરીદી થી . . ક્યૂઁ હિંદી કે લેખક દૂર તક પહુઁચતે નહીં હૈ ? ક્યોં પ્રકાશક અગ્રેસિવ નહીં હૈ . . . . ક્યોં એક હિંદી કી પત્રિકા અપના પ્રચાર ઉસ તરહ નહીં કરતી જિસ તરહ દૂસરી મૈગજીન કરતી હૈ . . . . પર બાવજૂદ ઇસ સબકે હિંદી મેં શાયદ પત્રિકાઓં કી બડ઼ી ખેપ હૈ . . . . અજીબ વિરોધાભાસ સ્થિતિ હૈ . . . . કહાની કા મતલબ જિંદગી કી ઉન ખિડકિયોં કો ખોલના હૈ જિનતક પહુઁચને મેં હમેં વક્ત લગતા હૈ . . . . યા જિન્હેં દેખને કી એક સૂઝ - બૂઝ ભરી દૃષ્ટિ . દેના હૈ . . . . . એક નજરિયા . . . . . . કહતે હૈ ન કિતાબે આપકો એક બેહતર ઇંસાન બનાને મેં મદદ કરતી હૈ . . . . . ગ્રો હોને મેં . . . . . . લેખક એક આર્ટિસ્ટ હૈ જો આપકી સંવેદનાઓં કો એક આકાર દેતા હૈ . . . . અપના મન બાંટને કે લિએ શુક્રિયા આપકા ભી . . . . . . . ઓર ઇસ મંચ કા ભી . . . . .
મને રેતીમાં આંગળીઓ ફેરવતો જોઈને તું હસતી એ જોઈને હું હસતો
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી , ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં , સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં , લગ્નકુંડાળાં થાય આ દેશમાં .
સૂના સરવરિયાની સોનેરી પાળે , હંસોની હાર મારે ગણવી હતી ; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે , અંતરની વેદના વણવી હતી .
ગઇ કાલે રાત્રે રુહીને હું ખૂબ વઢ્યો અને પાછળ એક લગાવી પણ દીધી . અમુક વખતે લાલ આંખ કરવી જરૂરી છે કારણ કે થોડી ઘણી શિસ્તની આદત બાળકમાં રાખવી જરૂરી છે . ડેડીનો ગુસ્સો જોઇને રુહી રડતા રડતા એની મમ્મી પાસે જતી રહી અને મમ્મીને ફરિયાદ કરવા લાગી . પછી થોડા વખતમાં એની મમ્મી સાથે એ સૂઇ પણ [ . . . ]
આ વખતે લોકસભાની ચુંટણીમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું શું થશે તેની પર બધાની નજર અટકેલી હતી . મનસેને એક પણ સીટ પર જીત મળી નથી . પરંતુ મુંબઈ , ઠાણે અને નાસિકમાં શિવસેના ( અને ભાજપાને પણ ) ને મનસી જોરદાર ઝટકો આપ્યો છે . શિવસેનાના વિદ્યમાન સાંસદ મોહન રાવલે દક્ષિણ મુંબઈમાં ત્રીજા નંબરથી ફેંકાઈ ગતાં . ત્યાં જ ભાજપાના વરિષ્ઠ નેતા રામ નાઈક અને કિરીટ સૌમય્યાને મનસેએ ઉમેદવારના કારણે માત્ર ત્રણ અને પાંચ હજાર વોટોથી હારનો સામનો કરવો પડ્યો . લગભગ 10 ચુંટણી ક્ષેત્રમાં મનસેના ઉમેદવારોએ એક લાખ કરતાં પણ વધારે વોટ લીધા છે . દક્ષિણ મુંબઈ અને મનસેનો ગઢ નાસિકમાં મનસેના ઉમેદવારે બીજ નંબરના વોટ લીધા . ચુંટણી પહેલાં રાજને લીધે શિવસેના અને ભાજપાનું નુકશાન થશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો . પરંતુ તે નુકશાન આટલુ મોટુ થશે તેની કોઈને પણ ધારણા ન હતી . કદાચ રાજને પોતાને પણ ન હતી . એટલા માટે મનસેએ મહારાષ્ટ્રની 48માંથી માત્ર 12 સીટો પર જ પોતાના ઉમેદવારને ઉભા કર્યા હતાં . તેઓ બધા શહેરી વિસ્તારમાં હતાં . આ બધામાંથી કોઈનું પણ મોટુ નામ ન હતું પરંતુ તે બધાની ઓળખાણ રાજ ઠાકરે હતી . એટલા માટે પરિણામથી સાફ નીકળે છે કે ' મરાઠી માણુસ ' ના વોટનું વિભાજન થઈ ગયું . વર્ષોથી મરાઠી માણુસનો મુદ્દો હાથમાં લઈને બેઠેલી શિવસેનાના હાથમાંથી આ મુદ્દો રાજે ખુબ જ સાવધાની પુર્વક ચોરી લીધો છે . આમ પણ ત્રણ વર્ષ પહેલાં થયેલી મુંબઈ મહાપાલિકાની ચુંટણીમાં રાજની પાર્ટીએ સાડા ચાર લાખ વોટ આપ્યાં હતાં . જેમાંથી માત્ર આઠ નગરસેવક ચુંટાઈને આવ્યાં હતાં . પરંતુ ત્રણ વર્ષ પછી રાજના વોટમાં લગભગ એટલા જ વોટનો વધારો થયો છે . રાજ ' મરાઠી માણુસ ' ની વોટ બેંક પર ઝડપથી પોતાનો કબ્જો જમાવવા જઈ રહ્યો છે જે શિવસેના માટે ભયની ઘંટડી છે . ' મરાઠી માણુસ ' મનસે તરફ ઝુકવાનું કારણ શું છે ? તેના કેટલાયે કારણો છે . મરાઠી માણુસનો મુદ્દો હાથમાં લેનાર શિવસેનાએ આ ભુમિપુત્રના નામ પર વોટ તો આપ્યાં પરંતુ તેને માટે ઠોસ પગલાં ભર્યા નહિ . દક્ષિણ ભારતીયોની વિરુદ્ધ એક સમયે ' બજાવ પુંજી હટાવ લુંગી ' ઘોષણા કરનાર શિવસેના હવે ઉત્તર પ્રદેશ દિવસ જેવા કાર્યક્રમમાં પણ ભાગ લેવા લાગી છે . બિહારી અને ઉત્તર ભારતીયોના કાર્યક્રમના આયોજકોમાં શિવસેના કેટલાયે નેતાઓ પણ છે . મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરીને કેંદ્રશાસિત પ્રદેશ કરવાના કોંગ્રેસના સપનાઓને અમે પુરા નહી થવા દઈએ , આ ભાવનિક આહ્વાન પર શિવસેનાએ આજ સુધી વોટ માંગ્યા . પરંતુ મુંબઈની ખરાબ પરિસ્થિતિને રોકવા માટે મહાપાલિકા સત્તામાં હોવા છતાં પણ કંઈ ન કર્યું . દુકાનો પર મરાઠી સાઈન બોર્ડ પણ રાજ ઠાકરેના ઈશારા પછી લાગ્યા . મુંબઈની કપડાની મિલો બંધ થઈ ગઈ . કેટલાયે મરાઠી યુવકો બેકાર થઈ ગયાં . તેમના માટે શિવસેનાએ કંઈ ન કર્યું . શિવસેના પરથી લોકોનો વિશ્વાસ ઉઠવા લાગ્યો . પરંતુ તેમની પાસે વિકલ્પ ન હતો . બીજી બાજુ શિવસેનાને મોટી કરનાર પેઢી પણ હવે તો ઘરડી થઈ ગઈ છે . આક્રમક બાલ ઠાકરે પણ હવે તો ઘરડાં થઈ ગયાં હતાં . ઉદ્ધવ હવે શિવસેનાના સર્વેસર્વા થઈ ગયાં છે પરંતુ તેમના પિતાનીજી આક્રમકતા તેમની પાસે નથી . તેઓ તેમનો આભાસ અપાવવાનો પ્રયત્ન તો કરે છે પરંતુ વાત નથી જામતી . લોકો બાલાસાહેબમાં જે જોતા હતાં તે હવે રાજમાં દેખાઈ દેવા લાગ્યું છે . હવે યુવાન પેઢી રાજમાં ચાલીસ વર્ષ પહેલાના બાલાસાહેબને જુવે છે . તે જ આક્રમક અંદાજ , તેવી જ ટીપ્પણી અને તે જ અંદાજ અને તેવી જ વાતો . મરાઠી માણુસના હીતની . રાજના આજના આંદોલન ચાલીસ વર્ષ પહેલાના બાલાસાહેબે કરેલા આંદોલનની યાદ અપાવે છે . તેવી જ તોડફોડ અને તે જ જેલ . બાલાસાહેબ અને રાજ , એક પેઢીનું અંતર છે . નવી પેઢી હવે રાજના હાથે લાગી છે . ઉદ્ધવની સ્વભાવગત મર્યાદા રાજની તાકાત બની ગઈ છે . ઉદ્ધવના કાર્યકાળમાં શિવસેનાનો આક્રમક ચહેરો લુપ્ત થઈ ગયો છે . આ જ ચહેરો હવે લોકોને રાજમાં દેખાવા લાગ્યો છે . ઉત્તર ભારતીયોના સબ નેતા જ્યારે રાજની વિરુદ્ધ બોલી રહ્યાં હતાં ત્યારે પણ તે એકલો જ તેમની સામે લડી રહ્યો હતો . સરકારે તેની વિરુદ્ધ કાયદાઓ પણ અજમાવ્યા છતાં પણ તે ટસનો મસ ન થયો . આ બધા મુદ્દાઓએ તેની પ્રત્યે સહાનુભુતિને વધારી દિધી . લોકો મનસે તરફ આકર્ષિત થવા લાગ્યા , તેની પાછાળના આ બધા કારણૉ છે . પરંતુ રાજનું વર્ચસ્વ વધી જવાથી શિવસેના પર શું અસર થશે ? આ વર્ષે સપ્ટેમ્બર , ઓક્ટોમ્બરમાં રાજ્યમાં વિધાનસભાની ચુંટણી થવાની છે . તેમાં મનસે મહત્વની ભુમિકા ભજવી શકે છે . રાજનું વર્ચસ્વ મુંબઈ , ઠાણે , પુણે , નાસિક અને થોડીક હદ સુધી ઔરંગાબાદમાં પણ છે . મુંબઈ અને ઠાણેની વાત કરવામાં આવે તો લગભગ પચાસ કરતાં પણ વધારે ચુંટણી ક્ષેત્ર છે . આ બધામાં રાજની પાર્ટી ચમત્કાર કરી શકે છે . જેનો સીધો ઝટકો ભાજપા અને શિવસેનાના ગઠજોડને લાગી શકે છે . કોંગ્રેસ તેમજ રાષ્ટ્રવાદી સરકારને નીચે પાડીને મંત્રાલય પર ભગવો ઝંડો લહેરાવાના ગઠજોડ પર રાજની પાર્ટી કદાચ પાણી ફેરવી દે તેવું લાગે છે . રાજે લોકસભાની 48 સીટમાંથી માત્ર 12 સીટ પર જ ચુંટણી લડી છતાં પણ આટલુ બધુ થઈ ગયું તો જો તે તેણે 48 સીટો પરથી ચુંટણી લડી હોત તો નક્કી જોરદાર મોટો ઝટકો લાગતો . રાજ માટે4 લોકસભાની ચુઅંટણી ' પોવર ટેસ્ટ ' હતી . જેમાં તે પાસ થઈ ગયો . હવે તેની પરિક્ષા વિધાનસભામાં છે . અને ટેંશનમાં તે નહી પણ શિવસેના અને ભાજપ છે . ભાજપા અને મનસે ગઠબંધન ? શિવસેનાના પગની નીચેની જમીન પણ કદાચ ખસકવા લાગી છે . શિવસેનાએ મરાઠી પ્રધાનમંત્રીના મુદ્દા પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ અધ્યક્ષ શરદ પવારને ખુલ્લુ સમર્થન આપ્યું હતું . તે વખતે ભાજપાએ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો . ચુંટણી પહેલાં શિવસેના અને રાષ્ટ્રવાદીની વચ્ચે ગઠબંધનના સમાચાર આવતાં હતાં . ચુંટણી પછી પણ પ્રધાનમંત્રી પદ માટે સમર્થન આપવાના મુદ્દે રાકપા અધ્યક્ષ પવાર અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે ફોન પર વાતચીત થયાના સમાચાર આવ્યાં હતાં . આ બધી ચર્ચાઓથી ભાજપના નેતાઓ આશ્ચર્યમાં પડી ગયાં હતાં . શિવસેનાને લીધે તેમને ઘણું બધુ સહન કરવું પડી રહ્યું છે . આ ચુંટણીમાં પણ મનસેના શિવસેના વિરોધને કારણે ભાજપાના રામ નાઈક અને કિરીટ સૌમય્યા આ બંને નેતાઓને હારનો સામનો કરવો પડ્યો . આગામી વિધાનસભાની ચુંટણીમાં આની પુનરાવૃત્તિ ન થાય તે માટે ભાજપા મનસેની સાથે ગઠબંધન કરવાની તૈયારીમાં છે . ભાજપાના રાજ્ય ઈકાઈના પ્રમુખ નિતિન ગડકારી અને રાજ ઠાકરેના સંબંધ સારા છે . રાજ તેમની પ્રશંસા કરતાં રહે છે . આગામી ચુંટણી સુધી કદાચ આ બંને નજીક આવી જાય .
મોરબીની સિરામિક ફેકટરીઓમાંથી ૧૧ . ૫૧ કરોડની ' વેટ ' ચોરી ઝડપાઈ : કુલ ૪૩ . ૯૭ કરોડનું વેરા કૌભાંડ
અહીંયા મારે વાત કરવી છે કેત્કી દવેની . કેત્કી દવેના ત્રણ મહિનાના વિયોગમાં પતિ રસિક દવેની શું હાલત છે એ વિશે મુંબઈના ગુજરાતી અખબારોમાં ટનબંધ છપાઈ રહ્યું છે . મુંબઈના ટેબ્લોઈડ મિડ - ડે ગુજરાતી અખબારે તો રીતસર દરેક અઠવાડિયે કેતકી વગર રસિકની હાલત શું છે એના પર કોલમ શરૂ કરી છે . આ જ અખબારમાં ફુલ પેજ લેખ એ વિષય પર પણ છપાયો છે કે કેત્કી ગઈ તો તેણે એની હવે એકલી પડી ગયેલી દીકરીને શું સલાહ આપવી જોઈતી હતી . તો બીજો એક લેખ કટાક્ષનો છપાયો છે આ પતિ પત્ની પર . રસિક દવે ચોથી સપ્ટેમ્બરથી પચ્ચીસ દિવસ માટે નાટકના સિલસિલામાં અમદાવાદ આવી રહ્યા છે . તેમણે કેત્કીના નાટકના પાત્રમાં કેત્કીની ગેરહાજરી હોવાથી સેજલ શાહને રિપ્લેસ કરી છે . રસિક કહે છે કે પાંચમી સપ્ટેમ્બરે તેના અને કેત્કીના દીકરા અભિષેકનો જન્મદિવસ છે પણ બીગબોસમાં કેલેન્ડર પણ ન હોવાથી કેત્કીને એ દિવસ યાદ રહેશે કે કેમ એ ય પ્રશ્ન છે .
નયન તો ક્યારનો ય નીચે ઉતરવા માટે તલસી રહ્યો હતો . ખુલ્લી હવામાં જવાથી થોડી રાહત તો મળે ! બધા પેસેન્જરોની સાથે નયન પણ નીચે ઉતરવા માટે સીટ પરથી ઉભો થયો . તેણે સહેજ પાછળ નજર કરી . પાછળની સીટમાંથી પણ એક યુવતિ ઉભી થઇ હતી . એ યુવતિ નહિ , પણ સ્વર્ગમાંથી ઉતરી આવેલી મેનકા હતી . નાજુક , નમણી અને જોતામાં જ ગમી જાય એવી . ચહેરા પરથી રૂપ નીતરતું હતું . રૂપ રૂપના અંબાર સમી આ કન્યા પર અત્યાર સુધી પોતાની નજર કેમ ના પાડી , તેની નયનને નવાઈ લાગી રહી હતી .
માત્ર નર્મદા જિલ્લાના ડુમખલના જંગલમાં જ જોવા મળતા ડુમખલના પ્રખ્યાત પોપટોનું અસ્તિત્વ હવે નામશેષ થવા આવ્યું છે . સેંકડો વર્ષો પહેલા ડુમખલ ઠાકોરનું સ્ટેટ હતું ત્યાંના રાજા મહારાજાઓએ આ ડુમખલના પોપટને પાળતા હતા . મોટી વ્યક્તિ મહેમાનોને ખાસ ડુમખલ પોપટ ભેટ સ્વરૃપે આપતા હતા . વિદેશમાં પણ આ પોપટોને મોકલવામાં આવતા . એવા વિશિષ્ટ જાતિના ડુમખરના પોપટ માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેશભરમાં પ્રખ્યાત છે . તેની વિશિષ્ટતા એ છે કે સામાન્ય પોપટ કરતાં તેનું કદ મોટું હોય છે . ગળામાં લાલ - ગુલાબી રંગના પટ્ટા જેવો કંઠલો હોય છે . તેનું માથું મોટું હોય છે . બંને પાંખ ઉપર ગુલાબી રંગની છાંટ હોય છે . આ પોપટ મનુષ્યની ભાષા સહેલાઈથી બોલી શકે છે , સંકેત પણ કરે છે .
બહુત સટીક વિશ્લેષણ કિયા આપને … . શાયદ ઇરાકિયોં કો સદ્દામ કા જૂતામાર શાસન જ્યાદા પસંદ રહા હોગા … . આજ વો લોગ ખુલી હવા મૈં સાંસ લે સકતે હૈ … . પર બુશ કો જૂતા મારને સે યા તો નપુંસક કમ્યૂનિષ્ટ પ્રસન્ન હૈં યા ફિર ઘિનૌને ધર્માંધ લોગ
કચ્છમાં વિનાશક ધરતીકંપ થયો ત્યારે પણ તેમાંથી ઊભા થવાની મદદ તો બહારથી જ આવી હતી . રાજ્ય સરકારે તો માત્ર વહીવટ કર્યો હતો . તેમાંય ઘણાં ગોટાળા આચરવામાં આવ્યા હતા . અહીં આવેલા ઉદ્યોગપતિઓ કચ્છના નહીં , પણ પોતાના હિત માટે આવ્યાં છે . કચ્છના વડવાઓએ કચ્છની જમીન માથાં સાટે બચાવી છે . આ જમીન આજે ઉદ્યોગપતિઓને પાણીને મૂલે તાસક પર ધરી દેવામાં આવે છે . જો કચ્છ અલગ રાજ્ય હોય તો તેને કોઈની સામે હાથ લંબાવવાની ગરજ ન પડે . અહીંના રણમાં વર્ષે દહાડે ૪૦૦ કરોડ રૃપિયાના મીઠાનું ઉત્પાદન થઈ શકે તેમ છે .
લખનઊ મેં લગભગ દો સાલ અસિસ્ટેંટ પોસ્ટમાસ્ટર જનરલ ઔર વરિષ્ઠ અધીક્ષક રહા . ઇસ દૌરાન ઐસી તમામ પ્રતિભાઓં સે હમ રુ - બ - રુ હોને કી કોશિશ કરતે રહે . . . પર દુર્ભાગ્ય કી આપસે મુલાકાત ના હુઈ . . ખૈર આપકી પ્રતિભા નિત આપકો નઈ ઊઁચાઇયોં કી ઓર અગ્રસર કરે . . શુભકામનાયેં ! !
મેરે દિલ કો સમઝતી હો મૈં સચ યે માન જાતા હૂઁ તેરે દિલ કી હરેક ધડ઼કન કો મૈં ભી જાન જાતા હૂઁ મગર ફ઼િર ભી યે લગતા હૈ કહીં કુછ બાત હૈ હમ મેં જિસે ના જાન પાતી તુમ ના મૈં હી જાન પતા હૂઁ
બીબાંમાં જો કોઈ ખોટ હોય તો પછી તેમાંથી ઢાળવામાં આવતી દરેક વસ્તુમાં તે ખોટ દેખાય છે . આ જ પ્રમાણે , મનને જો સર્વપ્રથમ ઠીક ન કરીએ , તો પછી તેમાંથી નીકળતા વચનો , પ્રવૃત્તિઓ ઠીક નહિ હોય . માટે , સર્વપ્રથમ જેની જરૂર છે , તે છે આપણા મનને વશમાં કરવાનું . મનને આપણા હાથની પકડમાં લાવવાનો એક ઉપાય છે , ધ્યાન . આપણી અંદર જે નિઃશબ્દતા અનુભવીએ છીએ , તેનું એક તત્વ છે , ધ્યાન .
દાદાશ્રી : હા , ના કરવા દે તો આપણે એને પણ જાણીએ . તમારી ઇચ્છા છે અને નથી કરવા દેતી , એને માટે તમે જોખમદાર નથી . આ જાત્રામાં તો દરેક સ્ટેશને જઈને આ બધું આવું કરવાનું . તે પાછો થાકે નહીં . મુક્ત મને , કોઈથી દબાવાની જરૂર નહીં , કોઈની શરમ શેની ? શરમ રહે તો આપણે ના સમજીએ કે ચંદુભાઈ કાચા પડે છે .
દફનનો સમય આવી ગયો હોય ત્યારે કબરનું બારણું આપણાથી શી રીતે ખોલાય ? ! જોક્સ એપાર્ટ . . ગઝલ ગમી .
ભારતમાં પરંપરા છે કે જ્યારે પણ કોઇ વ્યક્તિ પોતાના માતા - પિતા , વડીલો , મોટેરાઓ , શિક્ષકો ( ગુરુજનો ) કે આદરણીય - પૂજનીય વ્યક્તિને મળે છે ત્યારે પગે લાગે છે . આ વખતે તે વ્યક્તિનાં ચરણસ્પર્શ કરાય છે અને ચરણ રજ માથે ચઢાવાય છે . તેના બદલામાં સામેની વ્યક્તિ આપણા માથા પર હાથ મૂકી આશિષ આપે છે . નવા વર્ષે , જન્મદિન પર , લગ્નતિથિ પર , નવું કામ શરૂ કરીએ ત્યારે , મકાન , દુકાન કે ફેક્ટરીના ઉદઘાટન પ્રસંગે કે અન્ય શુભ કાર્યો કરીએ ત્યારે કરવામાં આવે છે . કેટલાક લોકો તેને અભિવાદન પણ કહે છે . તના દ્વારા વ્યક્તિની પોતાની , તેના કુટુંબની , સમાજની ઓળખ મળે છે .
મારા જેવા નિર્દોષને , આ બધું જે બની રહ્યું છે તેનો જવાબદાર ઠેરવવો એ કેવો અન્યાય ?
મિસ્કીન એ ધબકતું હતું કોણ સાથમાં ? લાગે છે હવે કેમ નિરાધાર થઈ ગયો ?
કબ તલક સોચૂઁ બનેગી એક દિન યે રુત સુહાની
૨૦૧૦ - ૨૦૧૧માં સકકરબાગ ઝૂના દર્શકોની સંખ્યામાં ૯૯ હજારનો ઘટાડો જૂનાગઢના ઉપરકોટ માટે એક જુની કહેવત છે ' અડીકડી વાવ અને નવઘણ કુવો , જે ન જુએ તે જીવતો મુઓ ' એવી જ રીતે સોરઠ - જૂનાગઢ આવનાર યાત્રાળુ પ્રવાસી સકકરબાગની મુલાકાત ન લે તો તેનો પ્રવાસ અધુરો ગણાય છે તેમ છતાં ગત ૨૦૧૦ - ૨૦૧૧ના વર્ષમાં સકકરબાગના મુલાકાતીઓની સંખ્યામાં ૯૯ હજારનો ઘટાડો નોંધાયો હતો . ૨૦૦૮ - ૦૯માં ૯ . ૧૦ લાખ મુલાકાતીઓ , ૨૦૦૯ - ૧૦માં ૧૧ લાખ અને ૨૦૧૦ - ૧૧માં ૧૦ . ૦૧ લાખ મુલાકાતી હતા . જો કે આ ઘટાડા માટે ગત વર્ષે મહાશિવરાત્રીના ભવનાથ મેળામાં નોંધાયેલા ધરખમ ઘટાડાને કારણરૂપ મનાય છે . જૂલાઈ - ૨૦૧૦થી ઝુની ટિકિટના દર વધારાયા હતા તેમાં ૧૨ વર્ષ સુધીના બાળકો અને સિનિયર સિટીઝન માટે રૂા . ૧૦ , ૧૨ વર્ષની ઉપરની ઉંમરના દર્શકો માટે રૂા . ૨૦ અને વિધાર્થી પ્રવાસ માટે રૂા . ૫ ( યથાવત ) ટિકિટના દર રખાયા છે .
વ્યક્તિની એક ક્ષેત્રની આવડતને બાકીનાં ક્ષેત્રોમાં ' પ્રસિદ્ધિની રૂએ ' લાગુ પાડવી , એ સેલિબ્રિટી - પૂજકોની સૌથી મોટી ખાસિયત હોય છે . સરસ કપડાં સીવનારને સીવણના એસોસિએશનનો પ્રમુખ બનાવી શકાય . એ બહુ પામતો - પહોંચતો હોય તો તેને ફેશન ડિઝાઇનરોના સમારંભમાં મંચ પર બેસાડી શકાય , પણ તેને સાહિત્ય , સંગીત કે સમાજકારણના મંચ પર મોખરાના સ્થાને શી રીતે સ્થાપી શકાય ?
પ્રશ્શનકર્તા : હા . એ દુર્ગુણમાં જાય કે ગ્રંથિમાં જાય ?
જે વસ્તુની પ્રતિકૃતિ થાય છે ( આપણી કોશિકાઓમાં ) સંભવતઃ તેમાં ભૂલ ( પરિવર્તન કે ભેદભાવ ) થવાની શક્યતા રહેલી છે આ ભેદભાવ કે પરિવર્તનને જ્યાં સુધી સુધારવામાં ન આવે કે તેને રોકવામાં ન આવે ત્યાં સુધી તે શરીરમાં ટકી રહે છે અને તે એક કોશિકા થકી બનનારાં બીજા કોષમાં પણ ઉતરતી રહે છે . સામાન્યતઃ શરીરનું કર્કરોગથી રક્ષણ વિભિન્ન પ્રકારની પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે જેમ કે એપોપ્ટોસિસ , મદદનીશ નાના અંશો ( કેટલાક રંગસૂત્રીય પોલિમેરાસિસ ) સંભવતઃ વૃદ્ધ થતાં વગેરે . જોકે પરિવર્તન કે ભેદભાવ સુધારવાની આપ્રક્રિયા નાના પાયે ઘણી વખત નિષ્ફળ ગઇ છે . ખાસ કરીને એવાં વાતાવરણમાં કે જેમાં પરિવર્તન કે ભેદભાવ સારી રીતે થઇ અને પ્રસરી શકે છે . દા . ત . કેટલાંક વાતાવરણમાં કાર્સિનોજિન્સ નામના વિધ્વંસક તત્વનો સમાવેશ થતો હોય છે અથવા તો શારીરિક ઇજા અથવા તો એવું વાતાવરણ કે જેમાં શરીરના કોશિકાઓ પ્રતિરોધ કરવા સક્ષમ નથી રહેતાં જેમ કે હાઇપોક્સિયા ( જુઓ પેટા વિભાગો ) [ ૮ ] આમ કેન્સર એ ધીરે ધીરે આગળ વધનારો રોગ છે અને ધીમે ધીમે આગળ વધતા આ ભેદભાવો કે પરિવર્તનો ધીમે ધીમે પોતાની પક પ્રાણી ઉપર ત્યાં સુધી જમાવી દે છે કે જ્યાં સુધી તેના શરીરમાં રહેલાં કોશિકા વિપરિત રીતે કાર્ય કરતાં ન થઇ જાય
જયાં બીજાઓને દુઃખ આપવાની અને પોતાનો મતલબ સાધવાની દાન હોય છે . ત્યાં પાપ લાગે છે અને બંધન થાય છે .
સંવત્ ૧૮૮૩ના શ્રાવણ સુદિ ૩ તૃતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે મેડીની ઓસરી ઉપર ગાદીતકિયા બિછવાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી . પછી શ્રીજીમહારાજ બોલ્યા જે , " ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન - વૈરાગ્યે યુક્ત હોય ને વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય , તોપણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહિ ત્યાં સુધી બાધિતાનુવૃત્તિ રહી જાય છે , તેણે કરીને વિચારમાં એમ રહે છે જે , ' રખે મારે મા , બાપ , સ્ત્રી , છોકરાં , દ્રવ્ય , કુટુંબ , દેહ , ગેહ એમને વિષે પ્રીતિ રહી ગઈ હોય નહિ ? " એમ બીતો રહે છે . જેમ કોઈક શૂરવીર પુરૂષ હોય તેણે પોતાના સર્વ શત્રુ મારી નાખ્યા હોય તોપણ તે મરેલા શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે તથા સ્વપ્નમાં તે શત્રુને દેખે ત્યારે બી જાય છે , તેમ તે જ્ઞાની ભક્તને પણ જે જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાનુવૃત્તિએ કરીને અંતરમાં માયિક પદાર્થના બંધનથકી બીક લાગે છે અથવા ધનકલત્રાદિક પદાર્થની કોઈક સમે સ્મૃતિ થઈ આવે છે ત્યારે મનમાં બી જવાય છે જે , ' રખે મને બંધન કરે . " એવી રીતે ' જે પદાર્થ અંતરમાંથી અસત્ય કરી નાખ્યાં તે પદાર્થની સ્મૃતિ થઈ આવે " તેને બાધિતાનુવૃત્તિ કહીએ . તે બાધિતાનુવૃત્તિ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે ને એ પુરૂષને ખાધાપીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુ : ખની કશી ખબર રહેતી નથી . અને જ્યારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બારણે નિસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે તો બાધિતાનુવૃત્તિ રહે ખરી . માટે તે હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમો થાય ત્યારે બાધિતાનુવૃત્તિને યોગે કરીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને તે સમામાં જે બોલાય તે પણ બરલ્યા જેવું બોલાય અને ' ઓય બાપ , ઓય મા " એવાં વચન પણ બોલાય . ત્યારે જે આ બાધિતાનુવૃત્તિના મર્મને ન સમજતો હોય તેના હૃદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય જે , ' આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો ને અંતકાળે આમ કેમ બરલે છે ? " એવો જે અવગુણ લેવાય છે , તે બાધિતાનુવૃતિનો મર્મ જાણ્યા વિના લેવાય છે . અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય ને તે અંત સમે બોલતાં - ચાલતાં ખબડદાર થકા દેહને મેલે છે અથવા કોઈક સિપાઈને રજપૂત હોય તેને શરીરમાં ઘા વાગે એટલે ખબડદાર થકા ને બોલતા - ચાલતા મરી જાય છે . માટે ભગવાનથી વિમુખ હોય ને તે ખબડદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે ? તેનો તો નરકમાં જ નિવાસ થાય છે . અને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું નામસ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાનુવૃત્તિને યોગે કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તોપણ એ ભગવાનનો ભક્ત ભગવાનનાં ચરણારવિંદને જ પામે છે . " અને તે જ દિવસ સંધ્યા સમે શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં મેડીની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી . પછી શ્રીજીમહારાજે મોટેરા પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછયો જે , " આ દેહને વિષે જીવ રહૃાો છે તે એક ઠેકાણે કેવી રીતે રહૃાો છે ને સર્વ દેહમાં કેવી રીતે વ્યાપી રહૃાો છે તે કહો . " પછી જેને જેવું ભાસ્યું તેણે તેવું કહ્યું , પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહિ . પછી શ્રીજીમહારાજ બોલ્યા જે , " જેમ દેહને વિષે અન્નાદિક રસનો વિકાર વર્યી છે તેમ પંચમહાભૂતના વિકારરૂપ એવું એક હૃદયને વિષે માંસનું ચક્ર છે , તેને વિષે જીવ રહૃાો છે . તે જેમ ચીંથરાનો કાકડો હોય તેને તેલે પલાળીને અગ્નિએ સળગાવ્યો હોય તેમ જીવ છે તે તે માંસના ચક્ર સંઘાથે વળગીને રહૃાો છે . અને વળી જેમ લોઢાનો ખીલો હોય તેને વિષે અગ્નિ વ્યાપી રહૃાો હોય તેમ માંસના ચક્રને વિષે જીવ જે તે વિશેષ સત્તાએ કરીને વ્યાપી રહૃાો છે અને સામાન્ય સત્તાએ કરીને બધા દેહને વિષે વ્યાપી રહૃાો છે . માટે જે જે ઠેકાણે દેહમાં દુ : ખ થાય છે તે સર્વ દુ : ખ જીવને જ છે પણ દેહનાં સુખદુ : ખ થકી એ જીવ જુદો ન કહેવાય . અને કોઈક એમ કહેશે જે , ' જીવ તો પ્રકાશમાન છે અને માંસનું ચક્ર ને દેહ તો પ્રકાશે રહિત છે તે બેને એકબીજામાં મળ્યાં કેમ કહેવાય ? " તો તેનો ઉત્તર એમ છે જે , જેમ તેલ , કોડિયું ને વાટય તેના સંબંધ વિના એકલો અગ્નિનો જ્યોતિ આકાશને વિષે અધરપધર રહેતો નથી , તેમ પંચભૂતના વિકારરૂપ એવું જે માંસનું ચક્ર તેના સંબંધ વિના એકલો જીવ રહેતો નથી . અને જેમ કોડિયા થકી , તેલ થકી ને વાટય થકી અગ્નિ જુદો છે તે કોડિયાને ભાંગવે કરીને અગ્નિનો નાશ થતો નથી , તેમ માંસના ચક્રને વિષે ને દેહને વિષે જીવ વ્યાપીને રહૃાો છે તોપણ દેહને મરવે કરીને જીવ મરતો નથી . અને દેહ ભેળો સુખદુ : ખને તો પામે ખરો , પણ દેહના જેવો એ જીવનો નાશવંત સ્વભાવ નથી . એવી રીતે જીવ અવિનાશી છે ને પ્રકાશરૂપ છે અને દેહને વિષે વ્યાપક છે . અને જેમ મંદિરને વિષે એક સ્થળમાં દીવો મૂક્યો હોય તે દીવાના અગ્નિની જ્યોતિ વિશેષે કરીને તો વાટયને વિષે વ્યાપી રહી છે અને સામાન્યપણે કરીને તો બધા ઘરને વિષે વ્યાપી રહી છે તેમ જીવાત્મા છે તેપણ વિશેષે કરીને તો પંચમહાભૂતના વિકારરૂપ જે માંસનું ચક્ર તેને વિષે વ્યાપીને રહૃાો છે અને સામાન્યપણે કરીને તો બધા દેહમાં વ્યાપીને રહૃાો છે , એવી રીતે આ દેહને વિષે જીવ રહે છે . અને એ જીવને વિષે પરમેશ્વર પણ સાક્ષીરૂપે કરીને રહે છે . "
' વૉઈસ ઑફ ગોડ ' તરીકે લતા મંગેશકરે જેમને નવાજ્યા હતા એ વીસમી સદીના શાસ્ત્રીય ગઝલોના બેતાજ બાદશાહ એવા ભારતીય મૂળના પાકિસ્તાની ગઝલ ગાયક જનાબ મહેંદી હસનની તબિયત આજે શરીર અને પૈસા - બંને દૃષ્ટિએ સાવ કથળી ચૂકી છે અને એમની સારવાર પેટે ખાનગી હૉસ્પિટલને ચૂકવવા માટે એમના કુટુંબીજનો પાસે આજે પાંચ લાખ રૂપિયા પણ નથી એવો અહેવલ ગઈકાલના ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં આવ્યો છે . ક્યારેક જેમની ગઝલો પર લાખો ઝુમી ઊઠતા હતા એવા આ મહાન ગાયકને મદદ કરવા માટે ગુજરાતી બ્લૉગ જગત તરફથી અમે જાહેર ટહેલ નાંખીએ છીએ … .
તાબાના તમામ સંવર્ગના કર્મચારીઓ જેમ કે , નાયબચીટનીશ , મદદ . તાલુકા વિકાસ અધિકારી , સીનીયર કલાર્ક ( વહીવટ ) , વિસ્તરણ અધિકારી ( પંચાયત ) , સર્કલ ઇન્સ્પેકટર , તલાટીકમ મંત્રી , ડ્રાયવર , પટાવાળા સંવર્ગની વર્ગ - ૩ અને વર્ગ - ૪ ના કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ .
અભિનેત્રી ઓલિવિયા વિલ્ડેના ૧૦ વર્ષ સુધીના લગ્નજીવનનો અંત આવી ગયો છે . ઇટાલીયન પ્રિન્સ ટાઉ રુસ પોલી સાથે તેના લગ્ન થયા હતા . આ વર્ષની શરૃઆતમાં જ છૂટાછેડા થઈ ગયા બાદ તે હવે સિંગલ બનેલી છે . લગ્નમાં ભંગાણ પડી ગયા બાદ તે વધુ કુશળ અભિનેત્રી તરીકે ઊભરીને બહાર આવી રહી છે .
સ્થાનિક હાર્ડ ડ્રાઇવમાં ભૂલની વિગતોનો સંગ્રહ થાય છે . ડિરેક્ટરીમાં કે જે તમે બ્રાઉઝર સાથે તમે પસંદ કરો છો :
રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીના સંસ્મરણો યાં સચવાયેલા છે તે રાષ્ટ્ર્રીય શાળામાં ઉઘાડેછોગ શરતભગં થયાનો જિલ્લા કલેકટર તંત્રએ સ્વિકાર કર્યેા છે અને જે હેતુ માટે આ જગ્યા આપવામાં આવી હતી તે મુળ હેતુ જાળવી રાખવા અને ભાડૂઆતોને દૂર કરવા સુચના આપી છે . રાષ્ટ્ર્રીય શાળામાં હાલમાં કુલ ૧૦૬ જેટલા ભાડૂઆત છે અને તે પૈકી ૧૯ જેટલા ભાડૂઆતો વ્યવસાયિક રીતે છે . આ વ્યવસાયિક ભાડૂઆતોને તાત્કાલિક આ જગ્યા ખાલી કરવા પણ સુચના આપવામાં આવી છે . જિલ્લા કલેકટરે આજે આ અંગે કરેલા આદેશમાં ભવિષ્યમાં જો કોર્ટનો આદેશ આવે તો રિસીવર નીમવા પણ જણાવ્યું છે . જિલ્લા કલેકટરે લીધેલા આ આકરા પગલાના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શકયતા છે . રાજકોટ શહેરના વોર્ડ નં . ૬૧માં સર્વે નં . ૧૧૪૯ની રાષ્ટ્ર્રીય શાળાની આ જગ્યા સ્ટેટના સમયમાં શૈક્ષણીક હેતુ માટે ભાડે લેવામાં આવી હતી . ત્યારબાદ આ જમીન ૨૫ પૈસા પ્રતિ ચોરસવારના ભાવે સ્ટેટ પાસેથી વેંચાતી લેવામાં આવી હતી . યારે આ જમીન વેચાતી લેવાનો કરાર થયો ત્યારે તેમાં શૈક્ષણીક હેતુ સિવાય કોઇ ઉપયોગ નહીં કરવાની શરત રાખવામાં આવી હતી અને જો ભવિષ્યમાં આ જમીન વેંચવાની થાય તો ઠાકોર સાહેબની ( વર્તમાનની સ્થિતિ રાય સરકારની ) મંજૂરી લેવી જરૂરી હોવાનું પણ જણાવાયું હતું . દરમિયાન સમયાંતરે રાષ્ટ્ર્રીય શાળાના ટ્રસ્ટીઓએ રાષ્ટ્ર્રીય શાળાની કેટલીક જમીન વેંચવાની ચેરીટી કમિશનર પાસે મંજૂરી માગી હતી . પ્રથમ અરજીમાં રાષ્ટ્ર્રીય શાળાના ટ્રસ્ટીઓએ ચેરીટી કમિશનર પાસે ૪૭૦૦ ચો . મી . જમીન વેંચવા માટે મંજૂરી માગી હતી . આ જમીન વેચી નાખવાની કાર્યવાહી સામે સામાજિક કાર્યકર ભરત તન્નાએ ચેરીટી કમિશનરમાં અને જિલ્લાના વહીવટી તંત્રમાં રજૂઆત કરી હતી . ચેરીટી કમિશનરે વેચાણ માટે મંજૂરી નહીં આપતાં ટ્રસ્ટીઓએ આ સંદર્ભે હાઇકોર્ટમાં પણ રીટ કરી હતી પરંતુ હાઇકોર્ટે પણ જમીન વેચાણની મંજૂરી અર્થે રાય સરકારમાં જવા જણાવ્યું હતું . ભરત તન્નાએ કરેલી રજૂઆતમાં સ્પષ્ટ્ર જણાવાયું હતું કે , રાષ્ટ્ર્રીય શાળાના ટ્રસ્ટીઓએ ૧૦૬ જેટલા ભાડૂઆતોને આ જગ્યા આપેલી છે . આ પૈકી ૧૯ ભાડૂઆતો સિવાયના તમામ રાષ્ટ્ર્રીય શાળાના નોકરીયાત છે . જે વ્યવસાયિકોને જગ્યા ભાડે આપી દેવામાં આવી છે તેમાં હોસ્પિટલ , બ્યુટી પાર્લર , સ્કૂલ , કોલેજ તેમજ અન્ય વ્યવસાયો ચાલી રહ્યા છે . અરજદાર ભરત તન્નાએ જિલ્લા કલેકટર તંત્રમાં પણ રજૂઆત કરી હતી અને તેથી કલેકટર તંત્રએ મામલતદાર મારફત શરતભગં થયો છે કે કેમ ? તેની તપાસ આદરી હતી . ચેરીટી કમિશનરે પણ એવો અહેવાલ આપ્યો હતો કે , ટ્રસ્ટીઓએ કેટલીક મિલકત વેચી નાખી છે . રાજકોટના ચેરીટી કમિશનરે રાષ્ટ્ર્રીય શાળાના ટ્રસ્ટીઓ સામે સિવિલ કોર્ટમાં કેસ પણ કર્યેા છે . આ કેસનો ચુકાદો હજુ આવવાનો બાકી છે . કલેકટર કચેરીએ કરેલી તપાસમાં રાષ્ટ્ર્રીય શાળાના ટ્રસ્ટીઓએ શરતભગં થયો હોવાનું સ્વિકાયુ હતું અને ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી કરી હતી . સુત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્ર્રીય શાળાના ટ્રસ્ટીઓએ એક યા બીજા કારણોસર જુદા જુદા આસામીઓને જગ્યાઓ ભાડે આપેલી છે . વધુમાં કેટલાક ટ્રસ્ટીઓએ લગભગ ૨૫૦૦ ચોરસ મીટર જેટલી જગ્યા રહેણાંકના હેતુ માટે પચાવી પાડી છે . જિલ્લા કલેકટરે રાષ્ટ્ર્રીય શાળાવાળી જગ્યામાં શૈક્ષણીક હેતુ સિવાય અન્ય ઉપયોગ થતો હોવાનું સ્વિકારી શરતભગં થયાનું જાહેર કયુ છે . જિલ્લા કલેકટરે પોતાના આદેશમાં સ્પષ્ટ્ર જણાવ્યું છે કે રાષ્ટ્ર્રીય શાળાના ટ્રસ્ટીઓએ મુળ સ્થિતિ ઉભી કરવી . અર્થાત ભાડૂઆતો પાસેથી આ જગ્યાનો કબજો છોડાવવો . કલેકટરે પોતાના આદેશમાં એવું પણ જણાવ્યું છે કે , આ મામલામાં ચેરીટી કમિશનર તરફથી સિવિલ કોર્ટમાં રિસીવર નિમવા માટે અરજી કરવામાં આવી છે . જો કોર્ટનો ચુકાદો ચેરીટી કમિશનરની તરફેણમાં આવે તો તાકિદના ધોરણે રાષ્ટ્ર્રીય શાળાવાળી જગ્યા મુળ સ્થિતિમાં કોર્ટના રિસિવરને સોંપવાની રહે છે . આ સંજોગોમાં ભાડૂઆતોવાળી જગ્યા તાકિદે ખાલી કરાવી જરૂરી છે . અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે , રાષ્ટ્ર્રીય શાળાની કુલ જગ્યા ૩૬૫૬૪ ચોરસ મીટર જેટલી છે અને તેમાં હાલમાં બળજબરીપૂર્વક દબાણ પણ થયેલા છે . જિલ્લા કલેકટરના આ આદેશની બજવણી તેના ટ્રસ્ટીઓ વિઠ્ઠલભાઇ આહ્યા અને ઉષાકાંતભાઇ માંકડ વગેરેને તેમના વકીલ મારફત કરવામાં આવી છે .
દુઃખ , મૃત્યુ , પીડા વગેરે સામાન્ય રીતે નીરસ અને અરુચિના વિષય છે , ૫ણ કેટલાક લોકોને આ બાબતો ૫ણ આનંદદાયક છે . ત૫સ્વી લોકો ભૂખ્યાતરસ્યા જંગલમાં રહે છે અને ટાઢ , ત૫નું કષ્ટ સહન કરે છે . આ બધું એમની રુચિને અનુકુળ હોય છે . આથી એવી દશામાં ૫ણ એમને આનંદ હોય છે .
કાનપુરના એક દેશભક્ત પ્યારેલાલ અગ્રવાલના ત્યાં ચંદ્રશેખર આઝાદ રોકાયા હતા . તેઓ દેશની સ્વતંત્રતાની લડાઈમાં આગળ પડતો ભાગ લઈ રહ્યા હતા . તેમની વિશાળ હવેલી સ્વતંત્રતાની લડાઈ લડતા લોકો માટે આશ્રયસ્થાન હતી . તે દિવસે તહેવાર હતો . અગ્રવાલના સગાંસંબંધીઓ પણ ત્યાં હાજર હતા .
વિશાળે ગગન ગોખે જાય ગૂંથાતી કિરણ જાળી … . . !
એમતો હું અનેક જાતની ભાવનાઓ અંહી મુકવા પ્રયત્ન કરું છું . . પણ આજે વુમન્સ ડે . . એટલે , જરા સ્ત્રી તરીકે સ્ત્રીના પક્ષમાં . એવુ નથી કે પુરુષોને તકલીફ ન હોય , એમને પણ દર્દ હોય છે જ , ને એ પણ બધું જ નિભાવતા હોય છે . . પણ સ્ત્રી માટે નો ખાસ દિવસ છે જ તો . . લાભ લઉ છું અને નિચેની ત્રણ રચનાઓ . . " Women ' s Day Special " તરીકે . . To , All the ladies on earth . . and universe . . અમે પાંખ વગરનાં પતંગા , અમે પાંખ વગરનાં પતંગા , રસોડાનાં રાણી અમે , રોજ દીવાનખંડ સજાવતાં , બારી માંથી મન બહાર મોકલી ને , અમેતો બધે જ ફરી ને આવતાં , અમે પાંખ વગરનાં પતંગા , અમે પાંખ વગરનાં પતંગા , શમણાનાં બાગમાં વિહરતાં અમે ને , આશાઓ ના પવનમાં ઊડતાં , મનોબળની સુવાસ અમેતો , ચારે કોર ફેલાવતા , અમે પાંખ વગરનાં પતંગા , અમે પાંખ વગરનાં પતંગા , સહુંની વાતો માનતા અમે ને , સહું ને વહાલા બનાવતાં , સ્થાન ન મળે તો પણ અમેતો , બધેજ સ્થિરતા રાખતા , અમે પાંખ વગરનાં પતંગા , અમે પાંખ વગરનાં પતંગા .
મેતા ગામ આજના વડગામ તાલુકાના મોટા ગામોમા ગણાય છે . અહી મુસ્લિમ ધર્મના ત્રણ સંપ્રદાયનો મોટો સમૂહ છે . જેમા શિયા , સુન્ની અને મુમન કોમનો સમાવેશ થાય છે . આ ત્રણેય સંપ્રદાયના મોટા ભાગ ના લોકો મુંબઈ , પુના અને મદ્રાસ વગેરે શહેરોમા ધધાર્થે જઈ વસ્યા છે . જેમા મુંબઈ ખાતે રહેતા લોકોએ ખૂબ પ્રગતિ કરી છે . આ સિવાય મેતા ગામ મા પટેલ , બ્રાહ્મણ , જૈન , સુથાર , પ્રજાપતિ , દલિતો વિગેરે સમાજના લોકો હળીમળીને રહે છે .
' શાંતિથી ઘરે ક્યાંથી જઉ સાહેબ , ઘરે અસલમની માની હાલત મારાથી જોવાતી નથી , તે બિચારી રડી રડીને પાગલ જેવી થઈ ગઈ છે . ' કહી યુનુસભાઈને પણ ડૂમો ભરાઈ આવે છે અને પ્રથમ વાર છુટા મોંએ રડી પડે છે .
કૈંક મારાથી યુગોની ખરાબી સાથ હોવી જોઈએ , તો જ આ સંબંધનું પહેલું કિરણ ત્રાંસુ બને !
આભાસ થાય છે કે તુજ ચહેરો આસપાસ છે
ડભોઇ કિલ્લો , નર્મદા બંધ તરફ જવા માટેનો મુખ્ય દરવાજો
એ સિવાય ઈ . અનંતને એક વાતની ખાસ નવાઈ લાગતી હતી કે આટલા ઓછા રેન્સમ મનીની માંગણી કેમ કરવામાં આવી ? !
મોટા ભાગના શ્રદ્ધાળુ લોકો નિયમિત રીતે કે તહેવારોના દિવસે ઉપવાસ કરતા હોય છે . ઉપવાસના દિવસે તેઓ બિલકુલ ખાતા નથી અથવા તો એકટાણું કરે છે . કે ફળાહાર કે હલકો ખોરાક લે છે . કેટલાક તો આખો દિવસ પાણી પણ નથી પીતા . પરમેશ્વરને પ્રસન્ન કરવા , પોતાના જીવનને અનુશાસિત કરવા , કોઈ પ્રકારનો વિરોધ કરવા માટે , એમ વિવિધ કારણે ઉપવાસ કરવામાં આવે છે .
• વેદકાળમાં ઈંદ્રદેવને મુખ્ય દેવ તરીકે માનવામાં આવતાં હતાં .
શ્રી શત્રુંજય મહાતીર્થના પંચતીર્થમાં સ્થાન પામેલ કદમ્બગિરિ તીર્થ એક અતિ પ્રાચીન તીર્થ છે . શત્રુંજય ગિરિરાજની બાર કોશની પ્રદક્ષિણામાં કદમ્બગિરિ તીર્થ ગણાય છે . આ ચોવીસીના દ્વિતીય તીર્થંકરના ગણધર શ્રી કદમ્બમુનિ અહીં અનેક મુનિઓ સહિત મોક્ષ પામ્યા હતા તેથી આ પર્વતનું નામ કદમ્બગિરિ પડયું છે . અનેક મુનિવરો પણ અહીંથી મોક્ષ પામ્યા હોવાથી આ સિદ્ધક્ષેત્ર ગણાય છે . આ તીર્થના મૂળનાયક શ્વેતવર્ણીય ભગવાન આદીશ્વર છે . એમની પ્રતિમાજી અત્યંત ભવ્ય અને આધ્યાત્મિકતા જગાડનારી છે . લગભગ બે મીટર જેટલી ઊંચાઈની આ પ્રતિમાજી પદમાસનસ્થ છે . એમની મુખાકૃતિ અત્યંત પ્રશાંત અને પ્રભાવશાળી છે . શાસનસમ્રાટ આ . શ્રીવિજયનેમીસૂરીશ્વરજી મ . એ આ તીર્થનો ઉદ્ધાર કર્યો હતો . આ પર્વત પર અન્ય પાંચ ભવ્ય મંદિર , પાંચ મેરૂ પર્વત તેમજ અષ્ટાપદની રચના દર્શનીય છે . નૂતન જિનમંદિરોથી પણ ઉપરની ટોચે ઋષભદેવ પ્રભુની પ્રાચીન ચરણપાદુકા બિરાજમાન છે . કદમ્બ ગણધરની ચરણપાદુકા પણ બિરાજમાન છે . પાલિતાણાથી લગભગ 19 કિ . મી . દૂર આવેલા બોદાનોનેરા ગામની પાસે એકાંત જંગમમાં આ તીર્થ આવેલું છે . તળેટીના આ ગામમાં શ્રી વીરપ્રભુનું વિશાળ મંદિર છે . શેઠ શ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ સંચાલિત તીર્થમાં ભોજન - નિ વાસની સગવડ છે તેમજ ડોળીની વ્યવસ્થા પણ પ્રાપ્ત છે . શ્રી કદમ્બગિરિ તીર્થને શ્રી શત્રુંજયગિરિનું જ એક શિખર માનવામાં આવતું હોવાથી એની પ્રાચીનતા અને મહત્તા વિશેષ છે .
જોકે , તે તો મારા જવાબની અપેક્ષા રાખ્યા વગર ચાલતી થઈ , પણ પણ આજે કોણ જાણે કેમ ? મને એમ ભાસે છેકે , આજથી મારા ઘરમાં મારી દશા , ` ધોબીનો કૂતરો , ના ઘરનો , ના ઘાટનો ` જેવી કરવાની પુરેપુરી તૈયારી સાથે નાનકાભાઈ પધાર્યા લાગે છે . . ! !
અમદાવાદ શહેરમાં ગોધરાકાંડ બાદ ચાલેલા કોમી તોફાનો દરમ્યાન ગઇ તા . ૩૦મી માર્ચના રોજ ગોમતીપુર વણકરવાસ ખાતે રહેતા અને વેચાણવેરા વિભાગમાં નોકરી કરતાં દેવેન્દ્રભાઇ સોલંકીને ખેચી જઇને તેમની ક્રુરતાપૂર્વક હત્યા કરીને પુરાવાનો નાશ કરવા તેમની લાશના ટુકડા કરીને દાટી દેવાનું અમાનવીય કૃત્ય આચરનારા ત્રણ ઇસમોની ગઇકાલે ધરપકડ કરીને શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટુકડીએ ૯ દિવસના રીમાન્ડ પર લીધા છે . પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યા મુજબ આ ઇસમોએ દેવેન્દ્રભાઇની તલવાર તેમજ ધારદાર છરા વડે હત્યા કર્યાબાદ તેમની લાશ ત્રણ કલાક સુધી મદની મહોલ્લામાં જ પડી રહેવા દીધી હતી . ત્યારબાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે લાશના ૨૬ જેટલા ટુકડા કરીને તે જ રાત્રે ૨થી ૨ . ૩૦ વાગ્યાના સુમારે એસિડમાં બાળીને દાટી દીધા હતા . એટલુ જ નહી પરંતુ આ ઇસમો ત્યારાબાદ શાહઆલમ ખાતેની રાહત છાવણીમાં રહેવા જતાં રહ્યા હતા .
• વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીનું નામ શું ? ઈટાલીની ' પામિયા યુનિવર્સિટી ' વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટી છે .
પાંદડી થઇ પુશ્પની , વીકસી તો જો . ને માસુમ ડાળ પર વીલસી તો જો . માનવના આયખાને પામનારા દોસ્ત ! નીતનવા ખોળીયામાં શ્વસી તો જો . પાંખ થઇ પંખીની , પ્રસરી તો જો . ને ગગનની ગરીમાને ગ્રસી તો જો . શબ્દોની શમશેર પામનારા દોસ્ત ! કાગળ પર ધાર એની ઘસી તો જો . મેહુલો થઇ મનથી વરસી તો જો . ને સાગરને પામવા તલસી તો જો . રોમરોમ અનુભુતી પામનારા દોસ્ત ! શાહીને સંવેદનાથી સ્પર્શી તો જો . - ચારુલતા
દિલ્હી ખાતે 2002 - 04 દરમિયાન મેન્થા તેલના પખવાડિક ભાવમાં ચંચળતા
રાજ્યની ભાજપ સરકારે છેલ્લાં ૧૭ વર્ષના શાસનમાં ૧૭ કૌભાંડો આચરીને એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે , સોમવારે પાટણ ખાતેથી ' પોલ ખોલ ' આંદોલનનો પ્રારંભ કરાવ્યો હતો . ગુજરાતની મોદી સરકારના ભ્રષ્ટાચાર સામે ચૂપ બેસી ન રહેતાં કોંગ્રેસે તાલુકા - જિલ્લા મથકોએ આ આંદોલન છેડીને સત્યાગ્રહ આદરવા કોંગીજનોને આહ્વાન કર્યું હતું . કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલ અનિવાર્ય સંજોગોને કારણે આવી શક્યા ન હતા , પરંતુ તેમણે કોંગ્રેસ પ્રેરિત આંદોલનની સફળતાનો સંદેશો પાઠવ્યો હતો . સંમેલનમાં કોંગી પ્રદેશપ્રમુખ તેમજ કેન્દ્રીય પ્રધાનોએ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા .
ભારતાલા ઇ . સ . ૧૯૪૭ રોજી સ્વાતંત્ર્ય લાભલે . ભારતાચ્યા સ્વાતંત્ર્યાનંતર ભાષેપ્રમાણે પ્રાંત નિર્મિલે જાત હોતે . પરંતુ ભારત સરકારને મુંબઈસહ મહારાષ્ટ્ર રાજ્ય નિર્મિતીસ નકાર દિલા . કેંદ્રાચ્યા યા પવિત્ર્યાવરુન મરાઠી - જનાત ક્ષોભ ઉસળલા . અખેર ૧૦૫ જણાંચ્યા બલિદાનાનંતર , ૧ મે ૧૯૬૦ લા મહારાષ્ટ્રાચે સધ્યાચે પ્રમુખ ભૌગોલિક વિભાગ કોકણ , મરાઠવાડા , પશ્ચિમ મહારાષ્ટ્ર , દક્ષિણ મહારાષ્ટ્ર , ઉત્તર મહારાષ્ટ્ર , વિદર્ભ એકત્ર કરૂન સધ્યાચા મરાઠી ભાષિક મહારાષ્ટ્રાચી રચના કરણ્યાત આલી . ૧૯૬૦ ચ્યા દશકાતીલ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળીને મહારાષ્ટ્રાચ્યા વિવિધ ભૌગોલિક ભાગાસ એકત્ર આણલે .
પ્રશ્નકર્તા : આ વાણી છે એની બધી કડીઓ હોય છે . કડી એક એક મણકા જેવી હોય છે . એ જ્યારે પૂરી થાય ત્યારે લાગે કે આ વાત બધી આમ પરફેક્ટ હતી .
અત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે ' DISQUS ' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો . ઉપરાંત તમારા Google / Gmail / Blogger ID , Facebook ID , Twiter ID , Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો . આ ઉપરાંત કોમેન્ટબોક્ષમાં તમારો પ્રતિભાવ લખીને ' POST AS ' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો .
મિત્ર વિવેક , અભિનંદન તો ખરા જ તને . તારા આ સપનાની શરૂઆત તો થઇ ગઇ . . હવે આ રસ્તે તને હંમેશ ફૂલ મળે . . ને એની સુવાસ અમે માણીએ . આવતી કાલે તારી આ ખુશીની એક કૉફી થઇ જાય . સ્વયમ તને ખરા સમયે વાંચતો થઇ ગયો એ માટે વૈશાલીને પણ અભિનંદન અને આભાર . મીના
live in india and working athletic coach . આપણી ગુજરાતી ભાષા ના કાવ્ય અને લેખો લોકો વાઁચી શકે અને ગુજરાતી ભાષા પ્રત્યે લોકો ની રુચી વધે તે માટે આ વિભાગ શરુ કરવામા આવ્યો છે અને મને આશા છે કે આપને પણ ગમશે અને ભાષા હશે તો સંસ્ક્રૃતિ ટકશે " ભાષા જાશે તો સઁસ્ક્રુતી પણ જાશે અને જો ભાષા રહેશે તો સંસ્ક્રૃતિ પણ રહેશે " તો ચાલો આપણે આપણી ભાષા નો પ્રચાર કરીએ અને કહીયે કે " મને મારી ભાષા ગમે છે કારણ કે હુ મારી માને મા કહી શકુ છુ "
અરે , આમ ખોટું કેમ બોલે છે ? મને તો જરા પણ ઘસી નથી . સાબુને તો હાથ પણ અડાડયો નથી . '
મને ટચલીએ ટચકાવ્યો રે , મા , વિંછૂડો , હમ્બો હમ્બો વિંછૂડો
વ્હાલે વીરહમાં છે તપાવીયા , ભરી વર્ષામાં પણ તરસાવીયા , ભેટીને અમને બહુ ઠારીયા હો જી રે ( 2 ) … … … … શ્યામને .
બસ બસ રાયજી બસ … તમને કેટલી વાર કહું કેઓછું બોલો … . ઓછું બોલો … . પણ તમે તો બસ મારું સાંભળતા જ નથી … .
જો તમે કેનેડામાં નવાગંતુક છો , તો ચોક્કસ કરો કે તમે સોશિઅલ ઈન્શોરેન્સ નમ્બર માટે અરજી આપી છે જેની સાથે તમે અહીં નોકરી કરી શકશો . સોશિઅલ ઈન્શોરેન્સ નમ્બરની અરજી કરવા માટે , સર્વિસ કેનેડાના કોઈપણ કેન્દ્રમાં મળવા જાઓ . તમારા સ્થાનિક સર્વિસ કેનેડા સેન્ટરની માહિતી માટે સર્વિસ કેનેડાની વેબ - સાઈટ www . servicecanada . gc . ca જુઓ .
મનુષ્ય જેટલા ઉ૫યોગી , સ્વસ્થ અને ઉત્પાદક વિચારો કરે છે એટલા જ પ્રમાણમાં તે સદાચારી , પુરુષાર્થી અને ૫રમાર્થ૫રાયણ બને છે . આ જ પુણ્યના આધારે એના સુખશાંતિ વધે છે તથા ટકી રહે છે .
નાજુક ગણાતી લાગણી , પથ્થર બને તો જિંદગી શું , જાતને તોડી શકે … સુંદર ગઝલ . .
મે અગાઉ પણ કહ્યું છે કે આપણે ત્યાં લોકોની લાગણીઓ બહુ જલ્દી દુભાતી હોય છે . જયારે આપણે આ દુભાતી લાગણીઓની જગ્યાએ મુક્ત ચર્ચાને સ્થાન આપીશું ત્યારે જ કંઇક ઉકેલ આવશે અને લોકોની લાગણી દુભાશે તેમ માની ને કંઇ ન કહેવું તે મને યોગ્ય નથી લાગતું . " કુરુક્ષેત્ર " બ્લોગના લેખક શ્રી ભુપેન્દ્રભાઇ બહુ સારી વાત તેમના પરિચયમાં લખે છે કે " સત્યમાં ગળપણ નાખવાનું મને ફાવતું નથી , જરૂરી સમજતો પણ નથી " . હું પણ કંઇક એવુ જ માનુ છું અને જો આપને મારી વાતો નકારાત્મક લાગે તો હું કંઇ ન કરી શકું અને જો આપને ના ગમે તો ના વાંચતા પણ મને લખતાં રોકશો તો તે મને મંજુર નથી . હું વ્યક્તિ પુજાનો પહેલેથી જ સખત વિરોધી છું . મારા મતે કોઇ માણસ મહાન હોઇ શકે પણ કયારેય કોઇ ભગવાન બનવાને લાયક કે પુજા કરવાને લાયક ન હોઇ શકે . કોઇ માણસને ભગવાન તરીકે પુજાવાનો હક પણ નથી . અહી જો આપ એમ કહેશો કે સત્ય સાંઇને પુજનારા તેના ભક્તો છે … તો શું પુજાનાર માણસને તો પોતાની મર્યાદા ખબર હોવી જોઇએ ને ! ! જે માણસ તેના ભગવાનને બાજુ પર મુકી પોતે ભગવાન હોવાનો દાવો કરે અને લોકોને પુજવા આમંત્રણ આપે તે જ તેની છીછરી માનસિકતા બતાવે છે .
દ્રશ્ય આછું - પાતળું ઝિલાય છે , - ને અચાનક સાંજ ઢળતી જાય છે .
હજારો પદ્મોથી હરિ - હર તને રોજ પૂજતા , ખૂટ્યું એક પદ્મ ધર્યું તરત ત્યાં લોચન કદા ; થતાં ભક્તિ ગાઢી તરત પ્રકટ્યું તારૂં રૂપ ત્યાં પ્રભો ! તું રક્ષે છે ત્રિભુવન રહી જાગ્રત સદા ॥
કચરો જાહે૨માં નાખવા બદલ જે તે વ્યક્તિ પાસેથી વહીવટી ચાર્જ વસુલ લેવામાં આવે છે .
પ્રથમ ઉત્પાદન , WordPress માટે Transposh અનુવાદ ફિલ્ટર પર રજૂ કરવામાં આવી હતી 28 / 02 / 2009 .
બહુત હી જ્ઞાનવર્ધક રહા . અબ જબ દૂસરા બ્લૉગ બનેગા તો નામ તો બદલ જાએગા ન ભલે મૈટર વાહી આ જાએ .
મેં મારો નિર્ણય કરી નાખ્યો છે . હવે સાચી હકીકતો કહીને મને ગૂંચવવાનો પ્રયત્ન ન કરો .
સમાજમાં એકનો ધર્મ ઝાડુ કાઢવાનો હોય ને બીજાનો ધર્મ હિસાબ રાખવાનો હોય . હિસાબ રાખનાર ભલેઉત્તમ ગણાતો હોય છતાં ઝાડુકાઢનાર જો પોતાનો ધર્મ છોડે તો તે ભ્રષ્ટ થાય ને સમાજને હાનિ પહોંચે .
સુન્દર અભિવ્યક્તિ જોઇ સકૈતો વાન્ક ક્યન નથિ આપના બધાનો ? ખુબ સુન્દિ
૫ . ઉપમાઓ આપવી અનિવાર્ય છે … લહેરો જેવા વાળ અને સમુદ્ર જેવી આંખો ને એવું બધું …
વિસ્તારમાં ચિત્રકુટ બંગલો ખાતે રહેતા શેર બ્રોકરે વ્યાજખોર વિક્રમ રબારીના ત્રાસથી અત્મહત્યા કરી હતી . પોલીસ આ અંગે ગુનો નોંધવાની તજવીજ . . .
અને સાચ્ચું કહું તો આ વર્ષાકાવ્ય સ્પેશિયલ શરૂ થયું ત્યારનું મને થતું જ હતું કે રમેશ પારેખનું વરસાદ ભીંજવે . . આજે આવશે . . કાલે આવશે … પણ લાગે છે બેના એ કોઇક સ્પેશિયલ દિવસ માટે સાચવી રાખ્યું હશે . . ! પણ હવે મારી ધીરજ ના રહી એટલે હું જાતે જ આ ગીત લઇ આવી તમારા માટે
સરલ ભાષા મેં રોચક જાનકારી । ચિત્રોં કે સાથ કૈલીફોર્નિયા ઘૂમને મેં બડા મજા આયા ।
દરેક જીવંત આત્માને યુગધર્મ નિભાવવા માટે ફરજ પાડે છે .
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
મહતમ તાપમાનમાં સતત વધારો થઈ રહયો છે જેના કારણે ગરમીનુ જોર વધ્યુ છે . હાલ સવારે ઠંડી અને બપોરના સમયે ગરમી પડતા લોકોને ડબલ ઋતુનો અનુભવ થઈ રહયો છે . ડબલ ઋતુના કારણે નાગરીકો પરેશાન થઈ ગયા છે . ગોહિલવાડમાં આજે મહતમ તાપમાન ૩૭ . ર ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૭ . ૭ ડિગ્રી નોંધાયુ હતુ .
રાજ્ય ચાર એનસીએએ ( NCAA ) ડિવઝન I કોલેજ ટીમ ધરાવે છે જેમાં એનસીએએ એફબીએસ ( NCAA FBS ) માં , બિગ 12 કોન્ફરન્સની આયોવા સ્ટેટ યુનિવર્સિટી સાયક્લોન્સ અને બિગ ટેન કોન્ફરન્સની યુનિવર્સિટી ઓફ આયોવા હોકઆઇઝનો સમાવેશ થાય છે જ્યારે એનસીએએ એફસીએસ ( NCAA FCS ) માં મિઝોરી વેલી કોન્ફરન્સની યુનિવર્સિટી ઓફ નોર્થર્ન આયોવા પેન્થર્સ અને મિઝોરી ફવેલી ફૂટબોલ કોન્ફરન્સ ( સમાન નામ હોવા છતાં કોન્ફરન્સિસ એકબીજાથી અલગ છે ) અને મિઝોરી વેલી કોન્ફરન્સ ડ્રેક યુનિવર્સિટી બુલડોગ અને ફૂટ બોલ માટે પાયોનીયર લીગનો સમાવેશ થાય છે .
પિતા કો કહતી હૈ સૂટકેસ ઉતાર દો બૈઠને કે લિએ … વહ માઁ કો ક્યા સમઝાએ ઐસી હાલત મેં વો યહાઁ ક્યા નહીં કરતી … " કહા થા ન ઇન્હેં સૂટકેસ મેં ભર લેતે હૈં " માઁ શિકાયત કે લહજે મેં બોલી . .
આર્યભટ્ટ ગણિત અને ખગોળવિજ્ઞાનના અનેક સમીકરણોના સર્જક છે , આમાંથી કેટલાક અપ્રાપ્ય છે . તેમની મુખ્ય રચનાઓમાંથી ગણિત અને ખગોળવિજ્ઞાનના સંગ્રહ આર્યભટીય ( Aryabhatiya ) ના પુષ્કળ સંદર્ભો ભારતીય ગાણિતિક સાહિત્યમાં આપવામાં આવે છે અને તે આધુનિક સમયમાં પણ ટકી રહ્યું છે . આર્યભટીય ( Aryabhatiya ) ના ગાણિતિક વિભાગમાં અંકગણિત , બીજગણિત અને ત્રિકોણમિતિને આવરી લેવામાં આવ્યા છે . તેમાં અપૂર્ણાંક , વર્ગની ગણતરીઓ , અનંત સંખ્યાઓની ગણતરી અને સાઈનના કોષ્ટકનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે .
ન શત્રું તાત પશ્યામિસ મરે યો જ્યેત મામ્ ,
ભગવાન સાથે સંબંધ બાંધી શકે છે તે ઉત્તમ સાધક કે ઉત્તમ વ્રતધારી છે . આ સંબંધના ચાર ભાગ છે : દાસ ભાવ , વાત્સલ્ય ભાવ , મિત્ર ભાવ અને પ્રિયા - પ્રિયતમનો સંબંધ . ક્યારેક કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણ જીવનને અનુકૂળ બની જાય છે , આ એમની અસીમ કરુણા છે , કૃપા છે .
કસાબ / અફઝલને ને ફાંસી આપી નથી શકતા - અમેરીકા પાકિસ્તાનમાં જઈને લાદેનને મારી આવ્યું .
તું જગત ને કેટલું બદલી શકીશ ? જાતને બદલ્યા વિના છુટકો નથી .
જવાબ નથી તાઃ૨૨ / ૫ / ૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમાત્માની અસીમ કૃપાએ જીવને માનવ જન્મ મળ્યો છે , મળેલ જન્મ આ દેહથી સાર્થક થશે કે નહીં ? … … … … . જવાબ નથી . મને કે કમને સ્કુલમાં જઈ અભ્યાસ કરી લીધો છે તે ભણતરનો જીવનમાં યોગ્ય ઉપયોગ થશે કે નહીં ? … … … … . જવાબ નથી . હાય અને બાયમાં દેહને જકડી રાખવામાં માણસાઇ અને સંસ્કાર સચવાસે કે [ . . . ]
નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા પોલિટિકલ વોર વિશે આપનું શું કહેવું છે એ અમને અહીં નીચે આપેલા ફિડબેક બોક્સ દ્રારા જણાવી શકો છો ?
Download XML • Download text