EN | ES |

Text view

guj-14


Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

જેને આ૫ણે વિઘ્ન કહીએ છીએ તે આ૫ણા મનની જુદી જુદી વૃત્તિઓ હોય છે , જે અનેક રૂ૫ ધારણ કરી જીવનમાં આવે છે અને આ૫ણને સફળ થવા દેતી નથી . જો આ૫ણે લક્ષ્ય પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ તો લક્ષ્યથી વિમુખ કરનાર વિચારોને મૂળમાંથી દૂર કરવા જોઈએ . આ૫ણે આ૫ણી લક્ષ્યસિદ્ધિ દ્રઢ રાખવા જોઈએ . જો આ૫ણે આ૫ણી જાત ૫ર વિશ્વાસ રાખીએ તો આ૫ણે જરૂર સફળ થઈ શકીએ એમાં કોઈ શંકા નથી . ઉદયપુરથી બે કલાક્ના માર્ગે અને જયપુરની દક્ષિણે આવેલા કુંભલ ગઢને મૌર્ય સામ્રાજ્યના ઐશ્ર્વર્યનું - ભવ્યતાનુ પ્રતીક માનવામાંઆવે છે . રાજસ્થાનમાં મેવાડ સામ્રાજ્યના અતિ દુર્ગમ કુંભલગઢને સર્મથ કહી શકાય તેવા મોગલો પણ પરાસ્ત કરવામાં નિષ્ફળ રહ્યા હતા . ૧૯૧૪ મીટર ઊંચી ગિરિમાળા ઉપરનો કુંભલગઢ ભુતકાળના રાજપૂત રાજ્યના ભવ્ય પ્રતિક સમો આજે પણ એવી ભવ્યતા સાથે સાથે પેનોરમિક વ્યૂના લીધે લોકોમાં એટલો આકર્ષણરુપ રહ્યો છે . ૧૫મી સદી દરમ્યાન બંધાયેલો કુંભલગઢ ચિત્તોડગઢ જેવી મહત્વની કિલેબંધી ધરાવે છે . ૩૬ કિ . મી . લાંબી દિવાલ અને સાત મજબૂત દરવાજાથી ઘેરાયેલા કુંભલગઢ તેનાથી આરક્ષિત છે . પરંતુ વિધિના વક્રતા છે કે રાણા કુંભની હત્યા કિલ્લામાં તેના દીકરા ઉદયે કરી હતી . પહેલાં કહ્યું કે એકા ક્યાંક ભાગી ગઇ . પછી કહ્યું કે મળી ગઇ અને એને લઇને સીધો પોલીસચોકીએ પહોંચી ગયો . ત્યાં જવા પાછળ એણે જે કારણ આપ્યું , તે પણ અસ્પષ્ટ હતું . જોકે ત્યાંના ઇન્સપેકટરે વેંકટેશ સાથે સારી રીતે ફોન પર વાત કરેલી . ઘડીક એને થયું કે રવિરાજ નામના ઇન્સપેકટરને સદાનંદ વિશે પૂછે . પછી તરત ભાન થયું કે આવું કરવાથી તો સામેવાળાને શંકા નહીં હોય તોય પડશે . દિબાંગને પૂછવાનો અર્થ નહોતો . એની સામે તો અત્યાર સુધી પોતે સદાનંદને ઓળખતો હોવાનો દેખાવ કરેલો . સદાનંદ ભાનમાં આવ્યો તો ભાંડો ફૂટી જવાનો . વેંકટેશે જીવતાં રહેવું હોય તો સદાનંદે મરવું જરૂરી હતું . પણ હોસ્પિટલમાં કોમામાં પડેલાને મારવો કઇ રીતે ? જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું , અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો ! સામાન્ય રીતે કૅમેરામાં આપણે ત્રણ બટનનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ ઝૂમ ઇન , ઝૂમ આઉટ અને ક્લિક ! કૅમેરા બનાવતી કંપનીઓ પણ આપણી નબળાઈ જાણી ગઈ છે એટલે કંપની પોતે ક્લોઝઅપ , લોંગશોટ , નાઇટશોપ , પાર્ટી , સ્પોટર્સ , ચિલ્ડ્રન , ર્પોર્ટેટ , ટેક્સ્ટ વગેરે વગેરે નામવાળા જુદાં જુદાં સેટિંગ્સની જરૂરિયાતવાળા મોડ રેડીમેડ આપી દે છે . બીચ પર અગેઇન્સ્ટ લાઇટમાં ફોટોગ્રાફી કરવી છે ? એને લગતો મોડ સિલેક્ટ કરો અને ફરી ઝૂમ ઇન , ઝૂમ આઉટ અને ક્લિક ! વાત પૂરી ! હમારા પહિલે વાલા કમેંટ વાપસ લાઓ પહિલે તબ ટિપિયાયેંગે વૈસે યાદગાર ધાંસૂ ચલ રહી હૈ કંચે ખેલને કી યાદેં ચૌકસ હૈં કૅડ સમો હુ આવ્યો મા ને , એકલો જા તો ભણવા કાજે ખભે દફતરને પેન ખિસ્સામાં , જતો સ્કુલ દરરોજ રીક્ષામાં આશીશ માગતો માબાપના , આંખમાં આવે આંસુ ત્યારે આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના અનુભવની દુનિયા અમારી . સરસ ભારત સરંક્ષણના ક્ષેત્રમાં કોઈ પણ બાંધછોડ કરવા માટે તૈયાર નથી . કારણસર નવી નવી સોદાબાજી કરવા માટે સતત વાતચીતનો દોર ચાલુ રહ્યો છે . ભારતની ફાઈટર જેટ સમજૂતી વધુ મોટી બને તેવી શક્યતા છે . ૧૨૬ વિમાનોની ડિલિવરી થઈ ગયા બાદ ભારત વધુ ૬૩ ફાઈટર વિમાનોની ખરીદી કરે તેવી શક્યતા છે . દારુલ ઉલુમ દેવબંદના ઉપકુલપતિ પદેથી મૂળ ગુજરાતના ગુલામ મુહંમદ વસ્તાન્વીને આખરે દુર કરાયા છે . આજે ગઈકાલથી મળેલી મજલીસે શુરાની બેઠકમાં વિરુદ્ધ મતે ફેસલો કરાયો છે કે વસ્તાન્વીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતુ જે નિવેદન આપ્યું હતું યોગ્ય નહોતું વસ્તાન્વીની જગ્યાએ મુફ્તી અબ્દુલ કાસિમ નુરાનીની ઉપકુલપતિપદે નિમણુંક કરી મજલીસે વસ્તાન્વીની છટણી કરી હતી . ગઈકાલે ત્રણ સભ્યોની તપાસ સમિતિના ત્રણે સભ્યોએ અલગ અલગ રિપોર્ટ આપ્યા હતા જેના પર આજે ચર્ચા થઇ હતી અને દેશભરના ઉલેમાઓના પ્રતિનિધિઓની મજલીસે આજે વસ્તાનવી વિરુધ્ધ ચુકાદો આપી દેશભરના તમામ પ્રગતિશીલ મુસ્લિમોને ' માપ ' માં રહેવાનો સ્પષ્ટ સંદેશ આપી દીધો છે . ગુજરાતના મુસ્લિમોમાં જો કે ચુકાદાના ઘેરા પ્રત્યાઘાત પડશે નક્કી છે . વસ્તાનવીએ પોતાની હકાલપટ્ટીને નાઈન્સાફી ગણાવી પોતાની સાથે અન્યાય થયાનું જણાવ્યું હતું . જો કે મજલિસના ફેસ્લાને ખેલદિલીથી સ્વીકાર્યો હતો . ઇનકે બારે મેં બચપન સે સુનતા રહા હૂઁ . હમારે જિલે ( રાયબરેલી ) સે ભી ચુનાવ લડતે થે . ઐસે લોગોં કો યાદ કરને કા વક્ત ઇસ જમાને કે પાસ નહીં હૈ , આપને યહ કષ્ટ ઉઠાયા , ધન્યવાદ ! સંતોષ ત્રિવેદી કી હાલિયા પ્રવિષ્ટી . . છાત્રોં મેં નશાખોરી ! વાંચે ગુજરાત ' જ્ઞાન જ્યોત ' ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર - ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ' વાંચે ગુજરાત ' નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે . જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦ - ૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે . ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે , ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક - યાત્રિક બને . આપ સૌ પણ અભિયાન આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી . આપ પણ સંકલ્પમાં , અભિયાન માં જોડવો . આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http : / / rupen007 . wordpress . com / છતાં યે કેટલાં કેવા ! કરે તું છળ કપટ માનવ ! કેમ છો ભઈ હુ ભુજ થી ગની ખત્રી toolbar મા ગુજરાતી font દેખત નથી તો મને મદદ કર્સો . આભર્ ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે , તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે . સૂર્ય માથે હોય ત્યારે ઘણો રાજી થતો , કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે , કંઇ શરતચૂક એમ લાગે જીવવામાં થઈ હશે , શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે . આંગણાને ચાલવાની ટેવ પેલ્લેથી ' તી , તમારા આવવાથી આમ બહુ હરખાય છે . છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા , મિજાજ માફક અંત જેને જે ગમે વંચાય છે . - ગુંજન ગાંધી ' સૂફી ' તું ક્યાં અને ક્યારે કરેછે ભક્તિ ઈશ્વરની ? સુકર્મો ઉચ્ચ ભક્તિ છે મને રબએ શીખાવ્યું છે ગત રોજ પાદરા પોલીસ મથકના પી . આઈ . એમ . એન . પરમારે લતીપુરા ગામ તરફ જવાના રોડ નજીક સુપ્રીમ કંપની સામે મહાલી તલાવડી પાસેના ઈસ્માઈલ કાસમ મિરઝાના ગોડાઉનમાંથી પાદરાની લકુલેશ સોસાયટીમાં રહેતા આરોપી વેપારી વિશાલ ઠાકોરભાઈ સુખડીયાની માલિકીનો તદ્દન સડેલો અને અત્યંત દુર્ગંધ મારતો , જીવડા પડેલો ગોળ કબજે કર્યો હતો . આવા અખાદ્ય ગોળની ૮૩૧ થેલીઓ મળી જેની કીમત રૂપિયા , , , ૬૦૦ આંકવામાં આવી છે . પોલીસે ગોળનો જથ્થો જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી . { લગ્ન પછી પહેલું આણું વાળીને પિયર જવા તૈયાર દિકરી રાહ જુએ છે કે પિયરથી ભાઈ તેને લેવા ક્યારે આવે . આપણાં લોકજીવનની અને ખાસ તો હજુયે ગ્રામ્યસમાજમાં સચવાઈ રહેલી આણું વાળવાની પરંપરા અનેરી છે . લગ્ન થઈ ગયા પછી પ્રથમ વખત પોતાના પિયરે પાછાં જવાનો ઉત્સાહ સમાતો નથી એવામાં ભાઈને આવવામાં સહેજ મોડું થાય તો અનેક વિચારો તેના મનને ઘેરી વળે છે , અને અંતે ભાઈ આવે ત્યારે તેની સાથે પિયરની બધી યાદોને ફરી જીવવા તે નીકળે છે એમ દર્શાવતું ગીત ખરેખર એક લોકગીતનો હોદ્દો ભોગવે છે . કવિ શ્રી બોટાદકરનું ગીત તેમના ગીતોનું સંપાદન એવા મધુરૂ માંગલ્ય માંથી સાભાર લેવામાં આવ્યું છે . } નથી નભાવી શક્યો એકપણ સંબંઘ હું સારી રીતે મારી એકલતાના રણમાં હું બાવળ બની ફુટ્યો હતો ( ) આઈડીબીઆઈ ( ૧૩૫ / - ) ગત ત્રિમાસે કંપનીએ ૯૮૪ કરોડની મૂડી પર ૫૦૨૫ કરોડનો વેપાર તથા ૫૧૬ કરોડની આવક કરેલી . જેમાં . ૨૪ જેટલી આકર્ષક ઈપીએસ તેમજ ૧૩ . ૬૪ જેટલો પ્રોફિટ માર્જીન રહેલો . શેરમાં ૧૩૨નો મજબૂત સપોર્ટ છે . ઉપરમાં ૧૩૯ની મજબૂત પ્રતિકારક સપાટી ક્રોસ કરતાં ૧૪૫ તેમજ ૧૫૨ જેવા લેવલ આસાનીથી આવી સુરદાસ - પ્રભુ સુખ ઉપજાયૌ , વ્રજ લલના મન ભાઇ . દૂધેશ્વર બ્રિજ પર તોફાની ટોળાએ નિર્દોષની હત્યા કરીઃ એક ગંભીર નવે નવ દિવસ ગરબાની રમઝટ બોલાવી દીધી . ઘરમાં બેઠા નવરાત્રીની મોજ કરાવી દીધી . કોઈ ખોટ સાલવા દીધી . બહુ મજા આવી ગઈ . કદી આંખમાંથી ઊડી જાય પંખી કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી . સોનાની ચરકલડી ઊડી ગઈ દૂર ને ભમરડો ભમવાનું ભૂલ્યો , મોટેથી સાદ મેં જે દીધો આકાશે તે વાદળના ઝૂલણામાં ઝૂલ્યો ; સોનપરી , નીલપરી આવી કહે ' બાય ' એનું પડઘાતું રૂમઝૂમ રૂમઝૂમ . આજકાલ મારી ખુશીઓની સીમાઓ ખુબ વિસ્તરી ચુકી છે પ્રિયે ! મારું દિલ નહીં મારું આખુ ઘર પણ ખુશીઓથી છલકાઇ ગયું છે ! માત્ર જીવન નહી મારું આખું અસ્તીત્વ જાણે બદલાઇ ચુક્યું છે . તારા આગમનના એંધાણ માત્રથી મારા અઠ્ઠાવીસ વર્ષના આયખાને લાગેલો થાક ક્ષણભરમાં ઉતરી જશે એવી કલ્પના પણ ક્યાં હતી ? હવે નિરસતા , થકાવટ , ઉદાસીનતા , ગંભીરતા ભાગી ગઇ છે અને જીવનમાં જાણે કશીક સુગંધ , સુવાળપ , મીઠાશ અને મદહોશી પ્રવેશી ગઇ છે પ્રિયે ! પણ બધું તારા પ્રતાપે ! ! ચેતન એના સ્વાતંત્ર્યને ઝંખતો નથી કારણ કે પારતંત્ર્ય એને ખટકતું નથી . મૈને દેખા કિ કોઈ લૈપટૉપ યા કમ્પ્યૂટર નહીં થા કિસી પ્રકાર સે યહ નહીં લગતા થા કિ યે સજ્જન કમૉડિટી એક્સ્ચેંજ સે ઑન - લાઇન જુડે હૈં એન . સી . ડી . . એક્સ યા એમ . સી . એક્સ કા નામ ભી સુના થા ઉન્હોંને કોઈ લૈણ્ડ - લાઇન ફોન ભી દિખા તબ મૈને પૂછા - આપ બિજનેસ કૈસે કરતે હૈં ? કોઈ ફોન - વોન નહીં દિખ રહા હૈ યુગ યુગ સુધીમાં વિસ્તરે પળ બેકરારની નિત્ય ઈન્તિઝાર , હજી યાદ છે મને એક ગુરુકુળમાં એક શિષ્યને છોડી બાકી બધાને ગુરુએ ભગવાં વસ્ત્ર આપ્યા . જે શિષ્યને ભગવાં વસ્ત્ર મળ્યા હતા , તેને ગુરુ પ્રત્યે ખૂબ ક્રોધ આવ્યો . " ગુરુ પક્ષપાત કરે છે . બધાને ભગવાં વસ્ત્રો આપ્યા . મારાં પછી જે આશ્રમમાં જોડાયા હતા તેમને પણ તે આપ્યા . ફક્ત મને આપ્યા . ગુરુ કંઈ સદ્ગુરુ નથી . અહીં રહેવા કરતાં બીજે કયાંય જવું સારું . " શિષ્ય મનમાં પ્રમાણે વિચારવા લાગ્યો , પછી તેને ગુરુમાં દોષ દેખાતા . એટલું નહિ , બીજા લોકોને તે કહેતા અચકાતો નહિ . દરમ્યાન ગુરુએ એક મોટો યજ્ઞ કરવાનું નક્કી કર્યું . યાગ માટે આવશ્યક સામગ્રી ગુરુકુળની નજીક આવેલ એક ઘરમાં સાચવીને રાખવામાં આવી હતી . યાગ માટે આવશ્યક વસ્તુઓને લેવા ગુરુએ તે શિષ્યને નજીકના તે ઘરે મોકલ્યો . ત્યાં રહેતી એક સ્ત્રી , જે કોઈ તે વસ્તુઓે લેવા આવતું , તેમને તે કાઢી આપતી . બીજે દિવસે પણ ગુરુએ શિષ્યને પાસેના તે ઘરમાંથી વસ્તુઓ લેવા મોકલ્યો . ત્યાર પછી યાગ માટે આવશ્યક સામગ્રી લઈ આવવા ગુરુ તે શિષ્યને મોકલતા . હંમેશા તે સ્ત્રીને જોતા રહેવા શિષ્ય તેના પ્રત્યે આકર્ષણ અનુભવવા લાગ્યો . આશ્રમ પાછા આવ્યા પછી પણ , તે શિષ્યના મનમાંથી તે સ્ત્રીનું રૂપ હટતું નહિ . ત્યાર પછી કંઈ પણ જરૂર પડતા ગુરુ તે શિષ્યને પ્રતિદિન તે ઘરમાં મોકલવા લાગ્યા . દિવસ જતાં તે સ્ત્રી પ્રત્યેના શિષ્યના આકર્ષણમાં પણ વૃદ્ધિ થઈ . તેને જોયા વિના ચેન મળતું નહિ . એક દિવસ તે શિષ્યે પેલી સ્ત્રીના ઘરે રહેવા માટે ઇચ્છા પ્રકટ કરી . તે સ્ત્રીએ ઘણી શરતો મૂકી . શિષ્ય તે બધું કરી આપવા માટે સંમત થયો . નિયમવિરૂદ્ધ કાર્યો માટે પણ વિના સંકોચે શિષ્ય સંમત થયો . છેવટે તે બોલી , " મને ઉંચકીને લઈ જા . " તે માટે પણ શિષ્ય સંમત થયો . શિષ્ય તે સ્ત્રીને ઉંચકવા માટે આગળ વધ્યો કે , તે સ્ત્રીએ ત્યાં પડેલી લાકડી હાથમાં લીધી અને તેનાથી શિષ્યને સારો માર માર્યો . શિષ્ય તો ત્યાંથી ભાગ્યો . ગુરુકુળમાં પહોંચતા , શિષ્ય વિષે બધુ જાણનારા ગુરુએ પૂછયું , " પુત્ર , હવે તને સમજાયું , શા માટે તને ભગવાં વસ્ત્રો આપ્યા નહિ ? તારા પ્રત્યેના વિદ્વેષના કારણે નહિ , પરંતુ તારી અંદર સંસ્કાર સુષુપ્ત હોવાથી તને સન્યાસ વસ્ત્રો આપ્યા હતા . તારાંમાંથી વાસનાઓ પૂર્ણરૂપે દૂર થઈ નથી . તને જો સંન્યાસ આપું અને તું સંસારમાં જાય , તો તેં લોકોને છેતર્યા હોત . " પોતાની ત્રુટીઓ જાણનાર ગુરુના ચરણકમળોમાં શિષ્ય નમ્રતાથી ઢળી પડયો . શિષ્યની વાસનાને બહાર કાઢી , તેને દૂર કરવા માટે ગુરુએ તે પરિસ્થતિનું સર્જન કર્યું હતું . નવરાત્રિ મહોત્સવમાં સારા ખેલંદાઓ તથા સારા ડ્રેસીસ પહેરનારને દરરોજ ઈનામો આપવામાં આવશે . અગર હો સકે તો એક દયા કરો દીનાનાથ યે દો પ્રેમિયોં કે બીચ કા પ્રેમ હટા લો દુનિયા સે ! - વિધવિધ ક્ષેત્રે કોમના ઉત્કર્ષ અને ઉત્થાન માટે અનેક પ્રકારના કાર્યો થતા રહ્યા છે . તેમાં ઘરડા અને રાહત માંદાઓનું રાહત આપવાનું કાર્ય પણ થઇ રહ્યું છે . ખુબ સંતોષ આપે એવું કાર્ય સેવાભાવી મુનીશ્રી શુભવિજયજીએ કચ્છ માંડવીના પાદરમાં ઉભું કરીને આપણી કોમને એક ઉચ્ચ કક્ષાનું સેવા કાર્ય કરવાની તક પૂરી પાડી છે . ' ' શ્રી મેઘજી સોજપાળ માંડવી આશ્રમ ' ' ના નામે ઓળખાતું ઘરડાઘર . ૧૫૦ જેટલી સંખ્યાના વૃદ્ધ સ્ત્રી પુરુષોને નિભાવવાની જવાબદારી ઉઠાવી અન્ય કોમો સમક્ષ આપણી કોમને ગૌરવ ભર્યું સ્થાન અપાવી રહ્યું છે . ઘરડા ઘરને મેઘજી સોજપાળ લાયજાવાળાની અવિરત અને અથાગ સેવાઓ મળતા એના અવસાન બાદ આશ્રમની કમિટીએ આશ્રમના નામ સાથે શ્રી મેઘજી સોજપાળનું નામ જોડાવાનો નિર્ણય લીધો . અને એમના વારસોએ રૂ ! ૭૫ , ૦૦૦ જેટલી રકમ કોમના ઉત્કર્ષ માટે ખરચવાની પ્રસંગે સ્વયં જાહેરાત કરી . " ઓકે કહી દઉ છું " કહેતાં મેં ફોન મુકી વિભાને કહ્યું હળું હળું વાયરાનું બળું બળું ડિલ ચીરે થોરિયાના તીખા તીણા નહોર સન્નાટો ચીસ દઈ ફાટી પડે ને તંઈ ગુંજી રે આખ્ખી બપ્પોર સુક્કાભઠ્ઠ બાવળના એક - એક કાંટા પર તડકા માંડીને બેઠા ડાયરા બળબળતા વૈશાખી વાયરા ગુજરાતી સાહિત્ય પરિષદ , ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ , ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી ભાષાની સેવામાં પ્રવૃત્ત સંસ્થાઓના ઉપક્રમે સ્વર્ગસ્થ હાસ્યસાહિત્યકાર બકુલ ત્રિપાઠીને અંજલિ અર્પવા ગુરુવાર , 7 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદના રા . વિ . પાઠક હોલમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયેલ હતું . ઘણીવાર આપણે સવારે ઊઠીએ ત્યારે થાક અને કંટાળો વર્તાતો હોય છે . જેને મોર્નિંગ સીકનેસ કહેવાય છે . લાગણી દૂર કરવા સવારના નાસ્તા અને ભોજન વચ્ચે એક કેળું ખાવાથી રક્તનું પરિભ્રમણ વધે છે અને સ્ફૂર્તિ અનુભવાય છે . હું ધ્વનિ જોશી ભટ્ટ . . . હૈયામાં મારા દેશ , મારા વતનને ધબકતું રાખું છું . . ભલે ડગ લંડનની ધરતી પર ભરું છું , શ્વાસતો હજી મારા અમદાવાદનાં ભરું છું . . હૃદયમાં ઉભરતાં ભાવ ક્યારે મારી કલમે આવી ચડ્યા એની ખબર પણ ના રહી . . મારા એજ શોખ , એજ ભાવોને પ્રેમની શાહીમાં ઝબોળીને સજાવ્યા છે મેં . . લાગણીની કલમે . . View my complete profile સવંત 1995નો ચુકાદા આપતા પહેલાં સર્વોચ્ચ ન્યાયાલયે " હિંદુ કોને કેહવાય તથા હિંદુ ધર્મની બોહળી લાક્ષણિકતાઓ કઈ કહેવાય " પ્રશ્ન ઉપર મનન કરતી વખતે બાળ ગંગાધર તિલકે વર્ણવેલી હિંદુ ધર્મની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લીધી હતી કે જેનાં પ્રમાણે : મજેદાર આપેલ લીઁક પરનો Q & A વિભાગમા ખુબજ સરસ માહિતી આપેલ છે . [ ભાવાર્થ ] - ભગવાન શ્રી રામચંદ્રજીએ જ્યારે કમળ દ્વારા પૂજન કર્યું તો આપે ફૂલોમાં વિરાજમાન રહી પરીક્ષા લીધી . ઢાંચો : બૌદ્ધ ધાર્મિક સ્થલ આગળની શતાબ્દિઓમાં અન્ય બૌદ્ધ ધર્મ , અને હિન્દૂ નિર્માણ પણ જોડાયા . વિસ્તાર બારમી શતાબ્દી સુધી ચાલ્યું . મંદિર સં . ૧૭ , સંભવતઃ પ્રાચીનતમ બૌદ્ધ મંદિર છે , કેમકે આરમ્ભિક ગુપ્ત કાલ નું લાગે છે . [ ] આમાં એક ચપટી છત ના ચોરસ ગર્ભગૃહ માં દ્વાર મંડપ અને ચાર સ્તંભ છે . આગળનો ભાગ અને સ્તંભ વિશેષ અલંકૃત અને નક્શીકૃત છે , જેનાથી મંદિરને એક પરંપરાગત છબી મળે છે , પણ અંદરથી અને શેષ ત્રણે તરફ થી સમતલ છે અને અનલંકૃત છે . [ ] ભારત માં બૌદ્ધ ધર્મ ના પતન સાથે , સાંચી નો સ્તૂપ અપ્રયોગનીય અને ઉપેક્ષિત થઈ ગયો , અને ખંડિત અવસ્થા પહોંચી છે . જેનામાંથી પ્રેરણા મળી હોય તેનો ઉપહાસ કરવો , અને પ્રેરણાસ્તોત્ર ને કફોડી સ્થિતિમાં મૂકી દે તેવું સર્જન કરવું , તેને મૌલિકતા કહેવી ? ! એક સ્ત્રી કાવ્ય લખે અને તેની સામે અજાણ્યો પુરૂષ તેનો જવાબ આપતું કાવ્ય લખે એટલે પ્રતિકાવ્ય ? ! લખવાં જેવું તો ઘણું બધું અને ઘણાં વિષયો છે . અદાણી જૂથની રૃ . ૧૦ કરોડની ઓફર પણ ગ્રામજનોએ ઠુકરાવી ઉર્મિ , સખાથી કોણ દૂર થઈ શક્યુ ? લાગણી અભિવ્યક્ત કરવા વાચા , સ્પર્શ , વગેરેથી પણ વિશેષ મન છે . મન ને કોઇ બન્ધન નથી નડ્તા . કોઇના પ્રેમ મા હોવ તો પણ પાડી દે એવી છે તમારી ગઝલ . keep it up . જેસલમેરથી 15 કિ . િમ . દૂર આવેલું તીર્થ જેસલમેરની પંચતીર્થીમાં ગણાય છે . શ્રી લોદ્રવા પાર્શ્વનાથના જિનાલયમાં શિલ્પકળાનું અદ્ભુત સૌંદર્ય પુરબહારમાં ખીલેલું વરતાય છે . કોતરકામ બારીક અને કલાત્મક છે . ચાર ખૂણાના ચાર જિનાલયમાં શ્રી આદિનાથજી , શ્રી અજિતનાથજી , શ્રી સંભવનાથજી તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી બિરાજે છે . સમવસરણ ઉપર અષ્ટાપદ ગિરિ અને તેના પર કલ્પવૃક્ષની મનોહર રચના દર્શનીય છે . વેરાન પ્રદેશ વચ્ચે ઊભેલું જિનાલય મરૂભૂમિમાં કલ્પવૃક્ષ સમું શોભી રહ્યું છે . અહીંનો કાષ્ઠનો પ્રાચીન કલાત્મક રથ પણ દર્શનીય છે . ત્રણ ઉપાશ્રય , ધર્મશાળા આદિની સુંદર સગવડ છે . આંગળીએ તેને બનાવી હતી , દુનિયાની એક ખાસ મહિલા લિઉ એક અત્યંત અસામાન્ય બીમારી મેક્રોડાક્ટ્લીથી પીડાય છે ચીનની લિઉ હુઆની ઉંમર માત્ર 24 વર્ષ છે . આમ તો તેનું આખુ શરીર સામાન્ય છે , પણ તેની આંગળીઓ તેને દુનિયાની એક ખાસ મહિલા બનાવી દે છે . તેના ડાબા હાથની 3 આંગળીઓ સામાન્ય કરતા ખાસ્સી મોટી છે . વાસ્તવમાં લિઉ એક અત્યંત અસામાન્ય બીમારી મેક્રોડાક્ટ્લીથી . . . તેમણે ખાલિસ હિંદીમાં લખેલું પ્રવચન પૂરા ભાવ અને ચડાવઉતાર સાથે વાંચ્યું . આરંભે એમણે કહ્યું , ' પ્રવચન લખીને લા વ્યો છું . જેથી ફરી જાઉં . ' પુસ્તકનો આશય ચર્ચા છેડવાનો છે , તો તેની શરૂઆત વિમોચન સમારંભથી કેમ નહીં ! એમ જણાવીને તેમણે કહ્યું , ' પુસ્તકની સામગ્રી પર પહેલો હક ગુજરાતીનો હોવો જોઇતો હતો . કારણ કે સરૂપબહેન ગુજરાતીમાં વિચારે છે . ' પુસ્તકમાં લખાયેલી વાતોની તેમણે સરસ સમીક્ષા કરતાં કહ્યું કે કેટલાક કિસ્સા ' બહારનાં ટોળાં આવીને તોફાન કરી જાય છે ' એવા છે , તો કેટલાક કાયમ સાથે રહેનારાઓની બદલાયેલી વર્તણૂકના . ક્યાંક પોલીસ જુલ્મગાર છે , તો ક્યાંક મદદગાર . હિંદુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓને પુસ્તકની વાતો નહીં ગમે . કારણ કે તેમાં હિંદુઓએ મુસ્લિમોને મદદ કરી હોય એવા ઘણા પ્રસંગો છે . મુસ્લિમ કટ્ટરપંથીઓને એટલે નહીં ગમે કે પછી આવા હિંદુઓને લોકો કાફિર કેવી રીતે ગણાવી શકે ? પુસ્તકમાં હિંદુ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ છે , મુસ્લિમ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ નથી એમ પણ સુલતાને કહ્યું . પર્વતને નામે પથ્થર , દરિયાને નામે પાણી , ' ઈર્શાદ ' આપણે તો ઈશ્વરને નામે વાણી . આંસુ ઉપર કોના નખની થઈ નિશાની ? ઈચ્છાને હાથ - પગ છે વાત આજે જાણી . શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ , મારે ઘરે પધારો ગંજીપાની રાણી . ક્યારેક કાચ સામે , ક્યારેક સાચ સામે , થાકી જવાનું કાયમ , તલવાર તાણી તાણી . થાકી જવાનું કાયમ , તલવાર તાણી તાણી , ' ઈર્શાદ ' આપણે તો ઈશ્વરને નામે વાણી . - ચિનુ મોદી CAPTCHA નો હવે reCAPTCHA પ્રોજેક્ટ પણ ચાલુ થયો છે જેને ગૂગલે ખરીદી લીધો છે જેમાં ઇમેજને કેરેક્ટરમાં કન્વર્ટ કરવાની ગજબની શક્તિ છે . જેનો ઉપયોગ ગૂગલ તેના બુક પ્રોજેક્ટ માટે કરશે . ઉપરાંત અમેરિકાનું જાણીતું અખબાર પણ તેની કોપીના ડિજિટાઈઝેશન માટે પ્રોજેક્ટનો ઉપયોગ કરી રહ્યું છે . જો કે હાલમાં દરેક વેબસાઈટ સ્પેમ એટેકથી બચવા પ્રકારની કેપ્ચા પદ્ધતિનો ઉપયોગ કરી રહી છે . ફાઈલનું ઉદાહરણ ( CMSCONFFILE દ્વારા માં નિર્દેશ થયેલ છે ) તમારી જાતને આભાર વ્યક્ત કરવાની સાધના માટે તૈયાર કરવા સૌથી પહેલા પોતાની જાત સાથે અભ્યાસ કરો ! દર્પણની સામે તમારી આંખોમાં જોઈને કહો , " હું તમારો આભાર માનું છું અને મારી જિંદગીમાં તમારી હાજરીની હું કદર કરું છું . " તમે પછી છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કેટલાક સારા કામો નું વર્ણન કરો . એક વાર તમે તમારી જાતનો આભાર માનવામાં સરળતા અનુભવો પછી તમે બીજાનો આભાર માનવા માટે તૈયાર થશો . અભ્યાસથી તમે કોઈ જાતની શરમ કે સંકોચથી બહાર આવી શકશો . પૉલ મહારાજ ને છાપાવાળાઓએ ખ્યાતિ આપી . અને જેઓએ ઈમોશનલ થઈ ધમાલ કરી તેને લગતા સમાચારોને ચગાવ્યા . અને હવે પોલમહારાજને રીટાયર પણ કરી દીધા . પણ આપણે ત્યાં અંબાલાલભાઈ એમ કંઈ રીટાયર થાય . લ્યુઇસિયાના અવારનવાર ઉષ્ણકટિબંધના ચક્રવાતોની ઝપટે ચઢી જાય છે અને ખાસ કરીને ન્યૂ ઓર્લિયન્સ પ્રદેશમાં અને તેની આસપાસની નીચાણવાળી જમીનોમાં મોટા વાવાઝોડા ત્રાટકવાની શક્યતા અત્યંત ઊંચી રહે છે . ઘણા બેયસ , ભેજવાળી જમીન અને નાની દરિયાઇ ખાડીઓ ધરાવતા પ્રદેશનું અનોખું ભૂગોળ મોટા વાવાઝોડાને કાસ કરીને વિનાશકારી બનાવી શકે છે . ખાસ કરીને ઊનાળા દરમિયાન , વિસ્તારમાં વારંવાર વિજળી પડવાની શક્યતા પણ વધુ રહે છે . સમગ્ર પ્રદેશમાં વર્ષના સરેરાશપણે 60 દિવસ વિજળી પડે છે , જે ફ્લોરિડાને બાદ કરતા અન્ય રાજોની તુલનાએ વધુ છે . લ્યુઇસિયાનામાં વર્ષે સરેરાશપણે 27 વિનાશક વંટોળ ત્રાટકે છે . કેટલાક 2010માં આવ્યા હતા . સમગ્ર રાજ્યમાં વિનાશક વંટોળ ત્રાટકવાની શક્યતા રહે છે , રાજ્યના છેક દક્ષિણી હિસ્સામાં વંટોળની સંભાવના બાકીના રાજ્યની તુલનાએ ઓછી રહે છે . રાજ્યના દક્ષિણી હિસ્સામાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન , અને ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન રાજ્યના ઉત્તરીય હિસ્સામાં વિનાશક વંટોળ વધુ સામાન્યપણે જોવા મળે છે . [ ] તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યા જે ઝૂમખાં ; તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની ! - કલાપી ! સબ - સહારા આફ્રિકી દેશોના અંતરિયાળ ગામોમાં તો લોકોને મહિનામાં ૧૦૦ લિટર પાણી પણ માંડ માંડ મળે છે . દેશોમાં પાણી પાછળનો ખર્ચ એકંદર ઘરગથ્થુ ઉત્પાદન ( જીડીપી ) ના પાંચ ટકા કરતાં પણ વધુ છે . નિષ્ણાતોની ધારણા છે કે આવનારાં વર્ષોમાં ખર્ચમાં વધારો થશે . તો આજની સ્થિતિ છે . તેનાથી સ્પષ્ટ થાય છે કે પાણીનું સંકટ હવે મહાસંકટમાં બની રહ્યું છે . ઘણા લોકો મહાન હોય છે . પણ ઘણા લોકો ઉપર મહાનતા ઠોકી બેસાડવામાં આવી છે . ભારતની સરકાર દ્વારા જેટલા લોકોને ભારત રત્નનો ખિતાબ આપવામાં આવ્યો છે તેમાંના મોટા ભાગના લોકો બીજી હરોળમાં બેસવાને લાયક હોય છે , પણ તાજતેરમાં જેમનું અવસાન થયું તે પંડિત ભીમસેન જોષી પ્રજાના હ્ય્દયસિંહાસન ઉપર રાજ કરતા હોવાને કારણે તેઓ પહેલી હરોળમાં બિરાજતા હતા . પંડિત ભીમસેન જોષીની સૌથી મોટી વિશેષતા હતી કે તેઓ સંગીતની દુનિયામાં હંમેશા નવી ક્ષિતિજોની શોધમાં રહેતા હતા . ઉન્મેષને કારણે તેમને સંગીતના ગહન પ્રદેશોમાં અવગાહન કરતાં કોઈ રોકી શકતું નથી . દીપાવલી કી હાર્દિક શુભકામનાયેં . . બહુત સુન્દર ગજલ હૈ . . . આજનો સુવિચાર : - બધે ગુણની પૂજા થાય છે , સંપત્તિની નહિ . પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર વંદનીય ગણાય છે . - ચાણક્ય હનુમાન સ્તબ્ધ હતો . લવલી મુંઝાયેલી હતી . શ્રેય પાછો ભીડમાં ભળી ગયો , પછી લવલીએ ધીમેથી પૂછયું , " હની , તું તો કહેતો હતો ને કે નવરાત્રિ બહુ પવિત્ર ફેસ્ટીવલ છે ! આવું તો અમેરિકામાં નાઇટ - કલબોમાં જોવા મળે છે ! " ગોવીંદભાઇ , સ_રસ અને સમયસરનો લેખ મુક્યો . આમે ઉર્વીશભાઇના લેખો વાંચવા બહુ ગમે છે . શાથેનું કાર્ટુન ( ઠઠ્ઠાચીત્ર ! ) બહુ માર્મિક રહ્યું . આભાર . માર્ગમાં આવતા વૃક્ષ સમુદાયને નિહાળવાની મજા પડતી હતી તો ટેકરી પર એકલાં અટુલા નિજમાં નિમગ્ન થઈ ઉભેલાં વૃક્ષને કુદરતનો કરીશ્મો કહી શકાય ! આવા વાતાવરણમાં જાંબાળા પહોચ્યાં ત્યાંની કાર્યવાહી પૂર્ણ કરી હવે અમે બીજા રસ્તેથી મિતિયાળા આવવા રવાના થયા . રસ્તાનોતો પ્રગાઢ અંધકાર અમારા અસ્તિત્વની નોંધ લઈ રહ્યો હતો . મિતિયાળાની સીમમાં હવે પ્રવેશ કર્યો . રસ્તા પરના ખેતરમાં ' રામ દાદા ક્યાં લઈ હાલ્યા મે ' માનને ? ' એવો ભરાવદાર ઘેરો અવાજ પડઘાયો . એક પડછંદ કદાવર શ્યામવર્ણા પ્રમજી ભગતને દાદાએ મારો પરિચય કરાવ્યો . ક્ષણભરમાં યુગોની આત્મિયતા હોય તેવી વાતો શરૂ થઈ . બસ આવનાર પર નર્યો પ્રેમ વરસાવવો તેજ પ્રમજી ભગતનો ધર્મ . વાતની માંડણી કરતાં તેમણે કહ્યું ; જુઓ સાહેબ પણે જે ઝાંડવું દેખાય એની આડશમાં ઘણીવાર હુંકના સગડ મળે એક વેળા ઢળતી સાંજે હું અને દાદા અને સારંપભાઈ બેઠા નાસ્તો કરતાં તા એવામાં સિંહની ડણક સંભળાય . મેં મારા મેડે ચડી ગોફણથી ભગાડવા જાવ ત્યાં તો બેય સા ' બો મારી વાહે ઊભી પૂંછડિયે જોડા સોતા માચડે ચડી ગ્યા ! ' તેનું હાસ્ય અંધકારને ચીરીને પડઘાતું રહ્યું . હું તેના ચહેરાની નરી નિખાલસતા પર ઓવારી ગ્યો ! વર્ષો પહેલા ડો . શરદ ઠાકરની ' રણમાં ખીલ્યું ગુલાબ ' ની કોઇક વાર્તાના શિર્ષકમાં આવો કંઇ શેર વાંચ્યાનું યાદ છે મધ્ય ગુજરાતમાં સ્થિત ખેડા જિલ્લો ૨૨ . ૩૦ અને ૨૩ . ૧૮ ઉત્તર અક્ષાંશ તથા ૭૨ . ૩૨ અને ૭૩ . ૩૭ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે . ખેડા જિલ્લાની પૂર્વે પંચમહાલ , પશ્ચિમ - ઉત્તર દિશાએ અમદાવાદ , ઉત્તરે - સાબરકાંઠા તથા દક્ષિણે આણંદ જિલ્લો આવેલા છે . ( જે કરોડો ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે , તે હું અડધા શ્લોકમાં કહીશ . પરોપકાર પૂણ્ય માટે છે , અને પરપીડન પાપ માટે . ) ' ઇશ્કને હમકો નિકમ્મા બના દિયા વર્ના હમ ભી આદમી થે કામકે ! ' હસતા હસતા અમર બોલ્યો , ' કેમ આવવાનું થયું મહોતરમા ! ! ' . ( ) ખાસ ન્યાયાધીશ , ઇન્સાફી કાર્યવાહી માટે આરોપીને પોતાની સમક્ષ હાજર કર્યા વિના ગુનાની સુનાવણી હાથ ધરી શકશે અને આરોપી વ્યક્તિની ઇન્સાફી કાર્યવાહી કરતી વખતે મેજીસ્ટ્રેટે વોરંટ કેસોની ઇન્સાફી કાર્યવાહી કરવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ , ૧૯૭૪થી ઠરાવેલી કાર્યવાહી અનુસરવી જોઇશે . કાલીન ઔર વિનય પત્ર બહુત પ્રેરક . સાર્થક . સચ્ચા લેખન . અરુણ ભાઈ , બધાઈ ઔર થેંક્સ ! ઉદાહરણ કે લિયે અરબ ઇજરાયલ સંઘર્ષ કાફી પહલે સમાપ્ત હો ગયા હોતા યદિ પશ્ચિમ કે લોગોં કો બતાયે ગયે કુછ ગોપનીય બાતોં પર વિશ્વાસ કિયા જાયે 1952 સે 1970 તક મિસ્ર કે શક્તિશાલી પુરુષ ઔર મધ્ય પૂર્વ કી રાજનીતિ મેં ઇજરાયલ કો એક મહ્ત્વપૂર્ણ તત્વ બનાને વાલે ગમામ અબ્દુલ નસીર કા હી ઉદાહરણ લેં જ્યારે અલ્લાહ તઆલા પોતાના ફઝલો કરમથી કોઇને ઔલાદની નેઅમતથી નવાઝે છે ત્યારથી મા - બાપ , તેમાંય ખાસ કરીને ભણેલા ગણેલા મા - બાપના મગજમાં પોતાના નુરેનઝરની બાબતે વિવિધ પ્રકારની યોજનાઓ તૈયાર થવા લાગે છે . આજ યોજનાઓને પરિપૂર્ણ કરવા માટે બાળકના શિક્ષણ અને કેળવણીનો સિલસિલો શરૂ થઇ જાય છે . જ્યારે સિલસિલો H . S . C . સુધી પહોંચે છે કે જ્યાંથી શિક્ષણની વિવિધ શાખાઓ જુદી પડે છે , ત્યારે જે બાબત શિક્ષણનું ક્ષેત્ર નક્કી કરવામાં સૌથી વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે તે મગજમાં રહેલો વિચાર છે કે ક્યું ક્ષેત્ર દુનિયામાં વધુમાં વધુ નેઅમતો અને એશો આરામ અપાવી શકે તેમ છે . સરળ શબ્દોમાં કહીએ તો ક્યા ક્ષેત્રમાં વધારે પૈસા છે . વાતને એટલી હદ સુધી દોહરાવવામાં આવે છે કે વાત બાળકના મગજમાં કાયદેસર રીતે ઘર કરી જાય છે કે શિક્ષણનો એક અને એકમાત્ર હેતુ પૈસા કમાવવાનો છે . પાણી પાછું પાણી થઈ વહેતું રહ્યું પરપોટો થઈ પંકાયો છેલ્લે જતાં पुनन्तु मा पितरः सोम्यासः पुनन्तु मा पितामहाः पुनन्तु प्रपितामहाः पवित्रेण शतायुषा पुनन्तु मा पितामहाः पुनन्तु प्रपितामहाः पवित्रेण शतायुषा विश्वमायुर्व्यश्नवै ( १९ . ) २१ સૌમ્યતાથી પરિપૂર્ણ , પવિત્ર થયેલ પિતૃ - ગણ સો વર્ષના પૂર્ણ જીવનથી અમને પવિત્ર બનાવે . પિતામહ ( દાદા ) અમને પવિત્ર બનાવે . પ્રપિતામહ ( પરદાદા ) અમને પવિત્ર બનાવે . પવિત્ર બનેલ પિતામહ સો વર્ષના પૂર્ણ જીવનથી અમને પવિત્ર બનાવે . પ્રપિતામહ અમને પવિત્ર બનાવે . રીતે આપની પ્રેરણાથી , પવિત્ર જીવનથી લાભાન્વિત બનીને અમે અમારા પૂર્ણ આયુષ્યનો ઉપયોગ કરીએ . પહેલા હરીફાઈ સામયિકો , તંત્રીઓ અને બુક પ્રકાશક વચ્ચે હતી પણ હવે મોટી હરીફાઈ ઈન્ટરનેટ સાથે થવા જઈ રહી છે . સામાયિકના પ્રકાશકો અને તંત્રીઓએ પોતાના વલણમાં થોડો બદલાવ લાવો પડશે . છાપવાનો ખર્ચ , કાગળના ખર્ચા , મોંઘવારી જેવા કારણો આગળ ધરી લવાજમ વધારતા પહેલા વિચારવું પડશે . નવા લેખકો અને કવિઓ શોધવા પડશે અને વાચકો સમક્ષ અવનવું પીરસવું પડશે . સમયના પ્રવાહમાં કેટલાય સામયિક ખોવાઈ ગયા છે અને કેટલાય સામયિકના નિયમિત લવાજમ ભરનાર વાચકોની સંખ્યામાં ગાબડા પડ્યા છે . કરજ લેવાનો સ્પષ્ટ હેતુ તથા વ્યવસ્થાપક કમિટિની મંજુરી મેળવવામાં આવી છે કેમ કેમ ? JCSC ના પ્રમુખ અશોકભાઈ સાવલાએ જણાવ્યું હતું કે પ્રતિષ્ઠા મહોત્સવના પ્રોગ્રામમાં વિદ્વાન વક્તાઓના પ્રવચનોથી સર્વે ધાર્મિક ભાઈઓ - બહેનો આનંદવિભોર થઈ ગયા હતા અને ધન્યતા અનુભવી હતી . તાઊ જી હમારી તરફ સે ભી સભી વિજેતાઓ કો બધાઈ , ગજેંદર ભાઈ કો એક કિલો લહસુન પારસલ સે ભેજ દે , ઓર ઉન્હે પ્રથમ વિજેતા કી બધાઈ ભી . રામ રામ કચ્છમાં સજીવ ખેતીથી ઉત્પાદીત પાકોની વિશ્વભરમાં વધતી ડિમાન્ડ Interests : કેહૂ કાહૂ મેં મગન , હમ યાહૂ મેં મગન પઢ઼ને લિખને કા શૌક઼ હિંદી , અંગ્રેજ઼ી , બાંગ્લા ઔર ઉર્દૂ સમેત દેસી વિદેસી ભાષાઓં કી અનુવાદ કી હુઈ કવિતા , કહાનિયાં ઔર પ્રાંસગિક રચનાએં મારક્વેજ઼ , પાબ્લો નેરૂદા સે લેકર નજ઼ીર અકબરાબાદી , બંકિમચંદ્ર , શોભા ડે , તસલીમા નસરીન તક કો પઢ઼ને કા શૌક઼ ચૂંટણી માટે ચિંતિત બનેલા મુખ્યમંત્રી હવે માત્ર જાહેરાત નહી પરંતુ તેના અમલ માટે પણ એકાએક ઉત્સુક બનતા સચિવાલયમાં તેની વ્યાપક ચર્ચ ચાલી રહી છે . જ્યાં પેખી આત્મથી આત્મા પામે સંતોષ આત્મમાં 20 ચાંદીના ભાવો વધૂ રૃ . ૨૧૭૦ ઉછળતાં રૃ . ૭૨ હજાર પાર થઈ રૃ . ૭૨૯૮૦નો નવો વિક્રમ સર્જાયો ! આપ બહૂત હી અચ્છા કાર્ય પિનાક પર કરને જા રહે હમ હિન્દી પ્રેમિયો કી ઔર સે મગલ - ભાવના આપકે વિચારો કે સાથ હમ ભી હૈ જી , આજ તો મજા ગયા હિન્દી - હિન્દી - હિન્દી વન ડે મૈચ જૈસા માહોલ , અચ્છા લગ રહા હૈ , ક્યો કિ આઈ લવ હિન્દી , આપ કો હિદી દિવસ પર હાર્દીક શુભકામનાઍ આભાર CDROM iso ઈમેજોમાંની દરેક માટે ઉપરનું કરો , ઉદાહરણ તરીકે : બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે , છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે . અતિશયોકિત નથી પણ સાચે વાંચતા આંખમાં પાણી ભરાઇ ગયું , ચેતનભાઇ દવે લખ્યુ છે કે આમા ઘણું લખી શકાય છે એવું ખરેખર મને પણ વાચી ને લાગ્યુ , શૌલ્ય ખરેખર સુંદર રચના છે . મને તો ઘણી માનસિક શાંતિ મળી રચના વાંચીને . સમીર સર કો HAPPY BIRTHDAY ! ઔર આપને ક્યા બેહતરીન તરીકા ઇજાદ કિયા હૈ ' વિશ ' કરને કા ! અનુકરણીય . ધન્યવાદ . Rashmi Swaroop ´ s last blog . . " મૈ એક છોટી સી લડકી હૂઁ " પ્રથમ હાફમાં સારી ચાલી રહેલી ' બ્રેક કે બાદ ' માં ઈંટરવલના રૂપમાં બ્રેક થાય છે અને બ્રેક પછી ફિલ્મ સંપૂર્ણ રીતે વિખરાય જાય છે . લેખક અને નિર્દેશકને સમજ પડી કે કેવી રીતે વાર્તાનો એંડ લાવવો , પરંતુ તેમના ' બ્રેક અપ ' વાળી વાતમાં દમ નથી . દર્શકોને સમજાતુ નથી કે આલિયા કેમ છૂટી પડવા માંગે છે . કોઈ પાક્કુ કારણ તે માટે આપવામાં આવ્યુ નથી . વાત તો ઠીક છે કે આલિયા મનમૌજી પ્રકારની છોકરી છે . તે પોતાના દરેક સીનમાં સ્ટાર છે , પરંતુ અભયમાં પણ કોઈ કમી નથી . તે તેને ફક્ત સમજાવતો રહે છે અએન કારણથી સંબંધ તોડનારી છોકરી બનાવટી લાગે છે . તેથી તેમના છુટા પડવાથી કે ભેગા થવાથી દર્શકોને કોઈ ફરક પડતો નથી . બ્રેક પછી આલિયા ભણવા માટે ઓસ્ટ્રેલિયા જાય છે અને તેની પાછળ પાછળ અભય પણ ત્યાં પહોંચી જાય છે . આલિયાનુ ફરી દિલ જીતવા માટે અભય ટેક્સી ચલાવવી , રસ્તા પર ખાવાની વસ્તુઓ વેચવી બધુ સહેલાઈથી એક બીજા દેશમાં સહેલાઈથી પૈસા કમાવવા બધુ એકદમ ફિલ્મી છે . કપડવંજ પાંખિયા પાસેથી પોલીસે દારૂનો જથ્થો ભરેલી કાર . . . હા હા ! કભી સંજય બેંગાની કહેં કિ મેરી પોસ્ટ પસન્દ આયે તો એક પ્યાજ જરૂર દેતે જાયેં ! લાલા સમીરલાલ અપની સૌ ટિપ્પણિયોં કે બદલે દસ ગ્રામ પ્યાજ ખરીદતે પાયે જાયેં ! કેવી રીતે વિતે છે વખત , શું ખબર તને ? તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી . શું કે રોજ તું કરે મારું પારખું , મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી . ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી , કે સારા હોય છે એની દશા સારી નથી હોતી . જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો , ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી . ખુબી તો કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે , તરો ત્યારે સાગરની હવા સારી નથી હોતી . કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે , અહીં ' બેફામ ' કોઇ પણ જગા સારી નથી હોતી . - બરકત વિરાણી ' બેફામ ' આપકે સમધી ચુનાવ જીત ગએ , થંપિંગ વિક્ટરી , ઇસકે લિએ આપકો ઔર ઉનકો બધાઈ નત્તૂ પાંડે વાકઈ બહુત ક્યૂટ હૈ : ) હજુ સુધી તો આવા પ્રયાસો અને આવી ચર્ચાઓ લગભગ અફળ અનુભવાયાં છે , પણ સુધીન્દ્ર કુલકણીનાં નો - નોન્સેન્સ નિરીક્ષણો વિશે વખતે પક્ષમાં દિલખુલાસ બહસ થઈ શકે તો તે ભાજપને સારુ રાષ્ટ્રીય ચૂંટણીઓમાં લાગટ બીજી હાર છતાં અને પછી અનાયાસ બની આવેલી એક પથ્ય વાત હશે . વચ્ચે ભાજપ અને કોંગ્રેસનાં તો વળી આજકાલ કોંગ્રેસ અને બીજા બિનભાજપ પક્ષોનાં ઘડિયાં લગન વાસ્તે આતુરતાથી પેશ આવતા લોર્ડ મેઘનાદ દેસાઈએ જોકે એક વાત ઠીક કરી છે દિવસોમાં કે બ્રિટનમાં મજૂર પક્ષને સુધરવા માટે જેમ લાગટ ત્રણ વારની હાર જરૂરી બની હતી તેમ બને કે , હજુ ભાજપને એક ત્રીજી હાર પછી વિચાર અને સુધારનો ધક્કો વાગે અને રગ હાથ આવે . મૂળે ' બ્લિટ્ઝ ' ની પૃષ્ઠભૂ ધરાવતા , ડાબેરી ઝોકથી બાજુ વળેલા સુધીન્દ્રે કરેલી ટીકાઓ મૂળભૂતપણે નવી નથી . ૨૦૦૪માં પણ એમણે લગભગ પ્રકારનાં અવલોકનો કર્યાં હતાં અને પક્ષના ઊભા થવા આડે ધોરણે સંભવિત અવરોધોની વાત પણ કરી હતી . દેખીતી રીતે , એમણે જે ભયાવહ શકયતાઓ ભાખી હતી , તે ૨૦૦૯માં દેખાવા લાગી છે એટલે એમણે ઊભા કરેલા સવાલો બાબત ભાજપના ટેકેદારોએ તેમ જેમણે કોંગ્રેસના વિકલ્પે ભાજપમાં કંઈકે વજૂદ ભાળેલું છે , સૌ ચાહકોએ ગંભીરપણે વિચારવાની જરૂર હતી અને છે . સુધીન્દ્ર કુલકણીનાં જે ત્રણ ટીકાત્મક નિરીક્ષણો ૨૦૦૯ની ચૂંટણી ઝુંબેશ પૂરતાં છે - જે રીતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મનમોહનસિંહની જોડે રહ્યાં , તે રીતે ભાજપ શ્રેષ્ઠીઓ અડવાણી સાથે રહ્યા , વરુણ ઘટનાએ ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મતોને કોંગ્રેસની તરફેણમાં દ્દઢીભૂત કર્યા , ચાલુ ચૂંટણીએ મોદીનું નામ ઉછાળવાથી બાજી ઓર બગડી - એની ચર્ચામાં નહીં જતાં ભાજપ વિશે એમનાં ૨૦૦૪ અને ૨૦૦૯નાં જે સ્થાયી નિરીક્ષણો છે એની વાત અહીં કરીશું . સુધીન્દ્રનું સાફ કહેવું છે કે પક્ષ જયાં સુધી પોતાની વિચારધારા , ભૌગોલિક અને સામાજિક પ્રસાર , કેડર બેઝ સંગઠના વગેરે બાબતે નવેસર બિલકુલ તાજોમાજો થાય ત્યાં સુધી એનું કોઈ ભાવિ નથી . સંદર્ભમાં એમણે પુનર્વિચારનાં ચાર ક્ષેત્રો પણ ચોખ્ખેચોખ્ખાં બોલી બતાવ્યાં છે . મુસ્લિમો , હિંદુત્વ , ગરીબો અને આરએસએસ . ટૂંકમાં , પક્ષસમગ્ર પોતે નખશિખ ફેરવિચાર માગી લે છે . કલાકારો તો અમારા કામદાર છે ફિલ્મકારના વિવાદાસ્પદ નિવેદનથી બોલીવૂડમાં હલચલ મુંબઇ , તા . ૨૭ ફિલ્મના કલાકારો સ્ટાર શેના ? બધા તો અમારા કામદારો છે . સાચા સ્ટાર દિગ્દર્શક અને સુપરસ્ટાર નિર્માતા હોય છે એવાં વિવાદાસ્પદ નિવેદનથી ફિલ્મકાર કરણ જોહરે બોલીવુડમાં હલચલ મચાવી દીધી છે . ફિલ્મો માટેની એક ખાસ ચેનલ લોન્ચ કરવા માટે ગઇકાલે યોજાયેલા એક સમારંભમાં કરણ જોહરે જણાવ્યું હતું કે હિન્દી ફિલ્મ જગતમાં સ્ટાર અને સુપરસ્ટારનું ચોક્કસ મહત્ત્વ છે . કોઇ કલાકારની એકાદ ફિલ્મ હિટ થાય એટલે તે સ્ટાર બની જાય છે અને પછી સુપરસ્ટાર બની જાય છે . પરંતુ બોલીવુડમાં ખરા સ્ટાર તો દિગ્દર્શક અને સુપરસ્ટાર નિર્માતા હોય છે . પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં કરણે કહ્યું હતું કે અમે કોઇ ફિલ્મસ્ટાર માટે કામ નથી કરતા , ફિલ્મસ્ટાર અમારા માટે કામ કરે છે . એટલે સ્ટાર પાસે કામ કરાવે નિર્માતા સુપરસ્ટાર કહેવાય . દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે મુદ્દે જરા જુદો મત વ્યક્ત કરતા કહ્યું હતું કે કોઇ પણ કલાકારને પ્રસિદ્ધિ મળે એટલે તે સ્ટાર બની જાય છે . આમ તો ફિલ્મસર્જક ટીમવર્ક છે . ફિલ્મી દુનિયામાં કોઇ મોટું નથી અને કોઇ નાનું નથી . દરેક કલાકાર અને કસબીની સરખી મહેનત હોય છે . હું તો સિનેમેટોગ્રાફરને સ્ટાર ગણું છું . આવી આવી શરદ પૂનમની રાત આવી આવી શરદ પૂનમની રાત નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર હું કોને હું કોને કહું મારા મનડાં કેરી વાત નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર મનડાં કેરી વાત જેને બીજાને કહેવાય ના બીજાને કહેવાય ના Continue reading ટીકુઃ પાપા , ગુજરતી સાહિત્ય સરિતાએ ૧૦ વર્ષનો જે સમારંભ વળી કદીક તો નસીબ અચાનક મારે એવા ફટકા , આશાઓ પળભરમાં તૂટે , ઈચ્છાઓના કટકા ! પણ એક તરફથી કર્મમાત્ર બંધનરૂપ છે નિર્વિવાદ છે . બીજી તરફથી દેહી ઇચ્છા - અનિચ્છાએ પણ કર્મ કર્યા કરે છે . શારીરિક કે માનસિક ચેષ્ટામાત્ર કર્મ છે . ત્યારે કર્મ કરતો છતો મનુષ્ય બંધનમુક્ત કેમ રહે ? કોયડાનો ઉકેલ ગીતાજીએ જેવી રીતે કર્યો છે તેવો બીજા એકપણ ધર્મગ્રંથે કર્યો હોય તેવું મારી જાણમાં નથી . ગીતા કહે છે : ' ફલાસક્તિ છોડીને કર્મ કરો . ' ' નિરાશી થાઓ ને કર્મ કરો . ' ' નિષ્કામ થઇને કર્મ કરો , ' ગીતાજીનો ભુલાય એવો ધ્વનિ છે . કર્મ છોડે તે પડે . કર્મ કરતો છતાં તેનાં ફળ છોડે તે ચડે . પલ્લી ગામમાં ફરી રહી હતી . પોલીસ વ્યવસ્થા પણ ઘણી સરસ હતી . પલ્લી ક્યાં જોવા મળશે , તેની માહિતી મેળવીને , રસ્તાના એક ત્રિભેટે , ચોક આગળ માણસોના સમૂહ વચ્ચે અમે ઉભા રહી ગયા . થોડી વારમાં , પાછા પગે ચાલતા , ઉઘાડી તલવારવાળા રક્ષકો સહિત પલ્લી અહીં આવી પહોંચી . પલ્લીનાં દર્શનથી મન પ્રફુલ્લિત થઇ ગયું . જે માતાજીની પલ્લીનાં દર્શનની વર્ષોથી ઉત્કંઠા હતી , તે સંતોષાતાં મનમાં આનંદની લાગણી ઉભરાઇ આવી . મનમાં એક પ્રકારની શાંતિ સ્થપાઈ ગઈ . કદાચ માતાજીની કૃપાનો પ્રતાપ હશે . પલ્લીને લોકો ખેંચતા હતા . પલ્લી પર જ્યોત પ્રગટાવેલ હતી . અમે ટોળામાં ઘૂસી જઈને , પલ્લીની સાવ નજીક જઈને ફોટા પાડી લીધા . ઘણા લોકો મોબાઈલથી ફોટા ખેંચતા હતા . માતાજીનાં દર્શન થતાં અમને ગરબો યાદ આવી ગયો , " મા તારી પલ્લી ઝાકમઝોળ , ઉડે રે ઘીની છોળ . " ' હા યાર હુ અહી સી જી રોડ આવેલ રીયાના ડ્રેસ ઓલ્ટર કરવા આપેલ હજુ તૈયાર નથી , બે કલાક પછી આવજૉ , તો થયુ લાવ તારુ ઘર નજીક છે , તો મળતી જાવ , તો ઉષા તારી વામ કુક્ષીને આજ રજા , ' ગારીયાધાર તાલુકોનો ધણા સમયથી બિન પિયત વિસ્‍તારમાં સમાવેશ થયેલ છે . તાલુકામાં પિયતની સુવિધા ખુબ ઓછી છે . તાલુકામાં નહેરની સુવિધા નથી . કુવા , બોર , ચેકડેમ , ખેતતલાવડી દવારા પિયત કરવામાં આવે છે . જેનો વિસ્‍તાર અંદાજે ૬૬પ૩ હેકટરમાં પિયત કરવામાં આવે છે . સીધા હશે જો રસ્તા તો શક છે ભૂલી જઈશ , વિસરું કદી હું તને , ઠોકર સુહાની દે . - સુંદર શેર થોડા વખતમાં આપોઆપ મને દેહાતીત દશાની પ્રાપ્તિ થઇ . કોઇક સ્વનામધન્ય સિદ્ધ પ્રાતઃસ્મરણીય મહાપુરુષ મને ' મા ' ની પાસે લઇ ગયા . ' મા ' નું સ્વરૂપ અતિશય પ્રકાશવાન હતું . મેં કહ્યું કે મને આટલાથી તૃપ્તિ નહિ થાય . મારે તો ' મા ' ના મધુમય મુખમંડળને જોવું છે . એના અમૃતનું પાન કરવું છે . સારી બાબત કરતાં ખોટી બાબતો બહુ જલદી ગ્રહણ કરી લેવાય છે . મોટાભાગે કુટુંબમાં સભ્યો તથા બાળકો વડીલોનું અનુકરણ કરતા હોય છે . કુટુંબમાં ખરાબ ગુણોવાળા સભ્યો એક મહારોગની માફક હંમેશા પીડાતા રહે છે . તેમનામાં સુધારો લાવવાની જરૂર રોગીને નીરોગી બનાવવા જેટલી અગત્યતા ધરાવે છે . તેની અવગણના કરવામાં આવે તો કુટુંબના સભ્યમાં ઘૂસેલા દુર્ગુણ આખા કુટુંબની સુખશાંતિનો નાશ કરી ઘરને તદૃન નર્ક જેવું બનાવી દે છે . દુર્ગુણોને તો ઉગતા ડામી દેવજા જોઈએ . જો એકવાર દુર્ગુણો ઘર કરી ગયા તો તેમાં સુધારો થવાની શકયતા બહુ નહિવત્ રહે છે . હે પરમેશ્વર . . આપતો આવા દસ્યુઓનો વિનાશ કરી દંડ આપો છો . . પણ અમને એવી શક્તિ , સાહસ , અને બળ આપો આવા દસ્યુઓનું દમન કરી શકીએ . તેમને રોકવા માટે અમે સુસંગઠિત થઈએ . કારણકે સમાજમાં સજ્જનોની સંખ્યા વધુ છે પણ તેઓં સંગઠિત નથી . " દુર્જનો સફળ થાય છે કારણકે સજ્જનો સક્રિય થતા નથી . અને સમાજને , રાષ્ટ્રને અને દુનિયા ને દુર્જનોની સક્રિયતા કરતાં , સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ભારે પડે છે . " અને ખરેખર લેખમાં અને જે વાક્ય લખવામાં આવ્યું છે તે પ્રમાણે છે " આવા દસ્યુઓના વિનાશને માટે કોઈ આયોજન અને તેના માટે તન , મન અને ધનનો ત્યાગ કરવામાં આવે ( મતલબ તેમનો ઉપયોગ કરવામાં આવે ) તો આવા થોડા દસ્યુઓ , અધિક સંખ્યાવાળા ભલા મનુષ્યોને દુઃખ પહોચાડતા રહે છે , એટલા માટે કૃપા કરીને અમોને સંગઠિત થવામાં , એક સમાન વિચાર , સીધ્ધાંત તથા આયોજન કરવા પ્રેરિત કરો અને સમાજ રાષ્ટ્રમાંથી દસ્યુઓના વિનાશ માટે સર્વસ્વાની આહુતિ દેવા અમોને પ્રેરિત કરો . એવી અમારી આપને વિનમ્ર પ્રાર્થના છે . . " એક વસ્તુ શિક્ષિતોમાં પાંગરતી અનુભવાય છે કે જે અમાન્યા વૃદ્ધોની સાચવવામાં આવતી હતી તે નવશિક્ષિતોમાં ઘસાયે જતી હોય એવો માત્ર શહેરોમાં વસતાં અનેક મા - બાપોનો કચવાટ જોવા - અનુભવવામાં આવે છે , એટલે કે સંતાનો કાબૂ બહાર છે . આવાં સંતાનોએ આપણા ઉપખંડની તાસીરનો ખ્યાલ રાખતા રહી અમારાં ભાવી વંશજોને હાથે અમારી કેવી હાલત થશે તરફ સભાનતા કેળવવી પડશે . આપણે આપણા દેશની સાર્વત્રિક પરિસ્થિતિનો ખ્યાલ રાખવો જોઈશે , વિદેશોનું આંધળું અનુકરણ નહિ . સંદર્ભમાં ઉપનિષદકાલીન ' માતૃદેવો ભવ , પિતૃદેવો ભવ ' ભારતીય ઉપખંડને માટે આજે પણ એટલી ઉત્તમ અને આવશ્યક શીખ છે . શક્યતાનાં બારણાં ખોલી સતત , કૈંક રજૂઆતો કરે છે જિંદગી . વાર્તા અમે નાના હતા ત્યારે મેં સાંભળી હતી . જેમાં નાનો દીકરો વારે વારે " બાપા કાગડો , બાપા કાગડો ' અને પિતા " હા બેટા કાગડો " રિપિટ કર્યે જાય છે અને પછી દિકરો મોટો થાય છે ત્યારે આમ . . થાય છે મારી નજર જાણે હરણ ને રહે છે ઠેકતી ઘાસમાં ; ના છબે છે એક પળ એનાં ચરણ . સ્પર્શતો એને નહીં . ને નજાકત તોય એની અનુભવું છું મન મહીં ! બે દિવસ શાંતિથી પસાર થયા , ત્રીજા દિવસે બેકરારે ફરી પાછો એની બદદાનતનો પટારો ખોલી નાખ્યો , ' બિછાત , મેં તમને કેટલો પગાર આપવાનું કબૂલ્યું છે ? આઇ થિંક , પાંચ હજાર ! ' ' યસ , સર ! ' ' બહુ નાની રકમ કે ' વાય , નહીં ? આટલામાં તો આવી મોંઘવારીમાં શું થાય ! ' ' જી ! ' બિછાતની છઢ્ઢી ઇન્દ્રિય એને કહેતી હતી કે માલિકની વાત કઇ દિશામાં જઇ રહી હતી . હાલમાં માર્કેટમાં કેટલીક ખાસ મોબાઈલ કંપનીના થ્રી - ડી ડિસ્પ્લે ધરાવતા મોબાઇલ ઉપલબ્ધ છે અને એને સારી એવી લોકપ્રિયતા મળી છે . અત્યારે તો ટેકનોલોજી બહુ ખર્ચાળ છે , પણ ક્રમશઃ એમાં સુધારાવધારા થઈ રહ્યા છે અને બજારમાં થ્રી - ડી ડિસ્પ્લે ધરાવતા ટીવી પણ ધીરેધીરે ઉપલબ્ધ થઈ રહ્યા છે . ખાને એક ટીવી ચેનલનેઈન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે , મારા માનવા પ્રમાણે એવું માનવામાં કોઈશંકા નથી કે મેજર ઈકબાલ ડેવિડ હેડલીના સંપર્કમાં હતો . મુંબઈ હુમલા અંગેઅમેરિકામાં ચાલી રહેલી સુનાવણીમાં એવી વાત સામે આવી છે કે આઈએસઆઈ ઓફિસરમેજર ઈકબાલ ડેવિડ કોલમેન હેડલીના સંપર્કમાં હતો . રમવા રમકડા નિત દીન , ખુશીથી ખરીદી કરી હતી . આવો પ્રેમ બની રહે વરસોવરસ એવી શુભકામના ડબ્બ્લ વી ને ' આઝાદ ' જિંદગીની મજા ઔર છે દોસ્ત , જિંદગી પરાયે સહારે જોઈએ . તૂને રચ એક અદ્ ભુત પ્રાણ , જિસકા નામ ઇન્સાન દોસ્તીનો એહ્સાસ મનુને અર્જુન સાથે લંડ્ન સુધી લઈઆવવાનું નિમિત્ત બને છે . જે પળોનો વર્ષોથી અર્જુન ઝંખના કરતો હોય છે કારણ કે મેં તો જગત નિર્દોષ જોયેલું , દોષિત કોઈ છે નહીં . જોયેલું મેં ! જગતમાં કોઈ જીવ દોષિત નથી , મારી દ્રષ્ટિમાં રહ્યા કરવાનું નિરંતર . જે કંઈ દોષ છે તે મારા કર્મનું પરિણામ છે . થવા પામેલ છે સ્વચ્છતા અભિયાન અન્વયે સફાઈ અંગેની કામગીરી જોતા સફાઈવેરો પ૯૦ ગ્રામ પંચાયતમાં દાખલ કરેલ છે ગ્રામપંચાયતનુ માંગણુ રૂ . ૮૦ . પ૯ / - લાખ છે જે પૈકી રૂ . ૪૧ , ર૦ / - લાખની વસુલાત થયેલ છે . સફાઈની કામગીરી અર્થે અત્રેના જિલ્લામાં ટે્રકટર - ડસ્ટબનની - ૧૬૧ ટ્રોલી તેમજ તગારા પાવડા ત્રિકમ જેવા અન્ય સાધનો - ૧૧રપ રોકાયેલ છે . સફાઈ જુથની સંખ્યા ૧૬ છે . સફાઈ સરેરાશ માસિક રૂ . ૮૦૦ / - ના મહેનતાણાથી સફાઈ કામદારો કામ કરે છે . નિર્મળ ગુજરાત અંતર્ગત તેણે પોતાનો ગુનો કબૂલી લીધા ઉપરાંત તેના પાકિસ્તાની આકાઓના નામ પણ જાહેર કર્યા હતા . જેમાં અબુ હમઝા , હાફિઝ સઈઝ , અબુ જીંદાલ , અબુ કાફા અને ઝાકી - ઉર - રહેમાન લખવીના નામો જાહેર કર્યા જેઓએ તેને હુમલાને કેવી રીતે સફળતા પૂવર્ક પાર પાડવો તે અંગે સૂચનાઓ આપી હતી . માણસપણું નિભાવવાની સતત મથામણ સાથે એક માણસ આખું નગર વિકસાવવા નીકળી પડ્યો છે . અમદાવાદને મૅગાસિટી બનાવવા જેવું કંઈક ! ! પણ એમાં સંકડાશ તો મનની દૂર કરવાની છે . સતત મોહમાયામાં ડૂબતાં જતાં માણસને હાથ પકડી તરાવવો છે . ઈચ્છાનાં હરણને મૃગજળનાં છળની વાત કરવી છે . તો બિલ્ડીંગનાં પિંજરામાં કેદ થયેલાં વૃક્ષને ટહુકાઓ સાંભળવા મળે તો સમગ્ર નગરનો વિકાસ સાધેને ? ! ! તેમનાં શબ્દોનું નગર વિકસીને માણસ લગી પહોંચવાના રસ્તા માપી રહ્યું છે અને ગુજરાતી સાહિત્ય અકાદમીએ તેમનાં પુસ્તક " મારા હિસ્સાનો સૂરજ " ને પુરસ્કૃત કર્યું છે તે અવસરે ગૌરાંગભાઈને દિલથી ખોબલે ખોબલે શુભેચ્છાઓ . હા , તેમનાં પુસ્તકને સાહિત્યસંગમ , સુરતે પણ સ્વ . મનહરલાલ ચોકસી પારિતોષિક અર્પણ કર્યો છે . વરૂની આંખોમાં પાણી આવી ગયા . તેણે તો કેટલાય ખૉખારા ખાધા , ઉધરસ ખાધી , બકારીઓ કાધી , માથું આમતેમ , ઉપરનીચે કરી જોયું પણ સહેજે ફેર ના પડ્યો . હાડ્કું તો કેમેય કર્યું બહાર નીકળતું હતું . તણે ઘણા બધા પ્રાણીઓની મદદ લેવા પ્રયત્ન કર્યો પણ બધા કહે ; " અમે કેવી રીતે હાડકું બહાર કાઢીએ ? " છેવટે એક કાગડાએ કહ્યું ; " લાંબા ચિપીયા જેવું કાંઈ હોય તો હાડકું નીકળે . એક કામ કરો વરૂભાઈ , તમે બગલા પાસે જાઓ . તેની ચાંચ લાંબી ચિપીયા જેવી હોય છે . તે તમારા મોંમા ચાંચ નાખીને હાડકું કાઢી આપશે . " વરૂ તો ગયું બગલા પાસે અને બોલ્યું ; " બગલાભાઈ , મને મદદ કરોને . . તમારી ચાંચ લાંબી ચિપીયા જેવી છે . તે મારા મોઢામાં નાખી ફસાયેલું હાડકું કાઢી આપોને . " બગલો બોલ્યો ; " તમને મદદ તો કરું પણ મને શો ફાયદો ? " વરૂ બોલ્યું ; " તમે મને મદદ કરશો તો હું તમને તમે કહેશો તે આપીશ . બગલાએ વરૂના માંમા ચાંચ નાખી અને સહેલાઈથી હાડકાનો ટૂકડો કાઢી આપ્યો . વરૂને હવે હાશ થઈ . હવે બગલો બોલ્યો ; " વરૂભાઈ , મેં તમારું કામ કરી આપ્યું . મને ઈનામ તો આપો . " વરૂ બોલ્યું ; " અરે બગલા , તેં મારા મોઢામાંચાંચ નાંખી અને હું તને ખાઈ ના ગયો એમ કહેને . તને જીવતો રાખ્યો તેનાથી વળી મોટું ઈનામ કયું હોય ? " વરૂ તો લુચ્ચું હસતુ હસતું ચાલતુમ થયું . બગલાભાઈ ઢીલા મોઢે વરૂને જતું જોઈ રહ્યા . તે બોલ્યા - ખરાબ અને સ્વાર્થી માણસો પાસેથી સારા બદલાની આશા રાખવી નકામી છે . આશ્રમમાં પહોંચીને અમે બંનેએ આશ્રમમાં રહેવાના પ્રબંધ વિશે પૂછ્યું . પરંતુ સંન્યાસી મહારાજે અમને સીધો ને સારો સંતોષકારક ઉત્તર ના આપ્યો . છેવટે મેં એમને માતા આનંદમયીના પૂર્વ પરિચયની ને બીજી કેટલીક વાતો કરી ત્યારે કાંઇક પીગળ્યા . એમણે અમારા શયન માટે ઉપર આશ્રમના હોલમાં વ્યવસ્થા કરી દીધી અને જમવા માટે આમંત્રણ આપ્યું . ભારતના એકાંતવાસી આશ્રમના સંચાલક દ્વારા સર્વતંત્ર સ્વતંત્ર સંન્યાસીઓની અને એમના આતિથ્યની અથવા માનવોચિત વ્યવહારની કેવી દશા ? અન્યને સ્નેહ સહિત સત્કારવાની વાત તો બાજુએ રહી પરંતુ કોઇ અજાણ્યા માહિતી માંગનારા આગંતૂકને જરૂરી માહિતી આપવા જેટલો વિવેક પણ નથી બતાવી શકતા . એનાથી અધિક આત્મિક અધઃપતન બીજું કયું હોઇ શકે ? માનવોચિત આદર્શ જીવનવ્યવહાર આધ્યાત્મિક જીવનનો મેરુદંડ છે . ત્યાગી તથા સંસારી , વિવિક્તવાસી કે વસ્તીની વચ્ચે વસનારા સૌને માટે આવકારદાયક છે . આદર્શ જીવન જીવનાર કે જીવવાનો પ્રામાણિક પ્રયત્ન કરનાર કોઇપણ એનાથી વંચિત ના રહી શકે . કોઇને પણ એનાથી વંચિત ના રહેવા દેવાય . એવા સંન્યાસીઓ આશ્રમની શોભા બનવાને બદલે શરમરૂપ થાય છે . વાત એમને સમજાય તો ? પરંતુ જ્ઞાનના તથા સર્વોત્તમ સદગતિના સદાના ઇજારેદાર જેવા કેટલાક સંન્યાસીઓ સમજાવટની શાંત સુમધુર શબ્દાવલિને સાંભળવા પણ તૈયાર નથી હોતા . એમની અંદર તિરસ્કાર , દંભ અને અહંકાર હોય છે . પરંતુ એમની સાથે પણ પ્રેમ , શાંતિ તેમજ સદભાવથી કામ લેવું પડશે . સાવ નાના બાળ જેવો હું જરા સરખો તો ટેકો દઇ દે આજ કા કડવા સચ બયાન કિયા હૈ આપને પર મુઝે નહી લગતા કિ મોટી ચમડી વાલો પર ઇસસે કોઈ ખાસ પડેગા ઉન્હે અપના હિત દિખેગા ઉસી પર બોલેંગે બાકી સચ સે પર્દા કિયે રહેંગે અરમાન આંખેં ખોલ દે , રૂસવા હો જાયે કોઈ , પ્રકાશ બાદક જી , ગજલ વાકઈ ભાવોં સે પરિપૂર્ણ , સાદગી ઔર અપનાપન લિએ હૈ ! લિખતે રહિએ , સુનાતે રહિએ યૂં હી ! ૪૨ . મહાત્મા ગાંધી તેમના ' આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન ' નામના પુસ્તકના પાના નં . ૧૨૧ પર લખે છેઃ ક્લોડ રેનોરનાં પુત્રી સોફી રેનોર ( Sophie Renoir ) . સોફીએ અભિનય ક્ષેત્રે ફ્રેંચ સિનેમામાં ખ્યાતિ મેળવી . લિરિલ સાબુની મોડેલનું નામ છે કરેન લ્યુનેલ ( Karen Lunel ) . લિરિલની તે સૌ પહેલી મોડેલ હતી . પછી પ્રીતિ ઝિન્ટા અને બીજી મોડેલ્સ આવી , પણ કરેને મોડેલિંગ થકી જમાનામાં જે ધૂમ મચાવી હતી તેની નિકટ કોઇ પહોંચી શક્યું નહોતું . થોડાં વર્ષો પહેલાં તે એક અકસ્માતનો ભોગ બની હતી ત્યારે એવી અફવા ઊડી હતી કે તેનું મોત થયું છે , પણ તે જીવિત છે . ૨૦૦૯માં ઇકોનોમિક્સ ટાઇમ્સે તેની મુલાકાત પ્રગટ કરી હરી . હાલમાં તે ન્યુઝીલેન્ડમાં રહે છે . * ચુનમુન ચકલીને પ્રાણી અને પક્ષીઓ પ્રેમ કરતા હતા કારણ કે ચુનમુન બહુ ભોળી હતી . હે નાથ ! આપનું પરમ આનંદને આપનારું કથાનું અમૃત સંસારમાં બળી રહેલા લોકોનું જીવન છે . રસિક , જ્ઞાની પુરુષો અને કવિઓ પણ તેનાં વખાણ કરે છે . તેના શ્રવણ માત્રથી તે આનંદ આપે છે , તેમજ કલ્યાણ કરે છે . જેની શ્રી લક્ષ્મીજી પણ અપેક્ષા રાખે છે . શ્રોતા અને વક્તા બંનેને લક્ષ્મીની અલૌકિક સિધ્ધિ પ્રાપ્ત થાય છે . વળી કથામૃત જે સર્વત્ર વ્યાપીને રહેલું છે અને જેના ભગવદીય વ્યાસ , શ્રી શુકદેવજી વગેરે જગતમાં યશોગાન કરે છે , તે મહાપુરુષો ઘણા દાતાઓ છે . તે કથામૃતનું ગાન પૃથ્વી ઉપર જે કરે છે તે મહાજ્ઞાની છે . હાં મોટા ધણીની ફેરો માળા ' તમે છોડી દ્યો જગતના ચાળા ' પૂ . નારાયણ સ્વામીજીએ સંતવાણી યોજાય જે ભેટ મળે તેમાંથી આશ્રમ ખર્ચ અને અન્ન્ક્ષેત્ર ચલાવતા તેમાંથી બચત કરી ચપ્લેશ્વર મહાદેવનું વિશાળ મંદિર બંધાવ્યું અને તા . - - ૧૯૮૪ નાં રોજ ત્યાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો . ત્યારબાદ ભારતમાં તેમજ દેશ - વિદેશમાં ભજન સંતવાણી નાં કાર્યક્રમો યોજી ખુબજ લોકચાહના મેળવી . અને ૧૯૮૬ નાં ડીસેમ્બર માસમાં પૂ . મોરારીબાપુની ભવ્ય રામકથાનું આયોજન કર્યું . ત્યારે પુ . બાપુ પાસે ફક્ત રૂ . ૧૦ , ૦૦૦ / - ની મૂડી હતી , અને ભવ્ય કથાના આયોજન માટે ફંડ એકત્રીત કરીને કથાનું આયોજન કર્યું કથામાં રોજના પચ્ચીસ હજાર લોકોની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી , અને પૂ . બાપુ રોજ રાત્રે ભજન કરતા હતાં ત્યારબાદ કથામાંથી જે કઈ પણ બચત થઇ તેમાંથી આશ્રમનું નવનિર્માણ કર્યું અને અમુક સમય જતા પુ . બાપુની તબિયત અવારનવાર બગડતી હતી . ત્યારે બાપુએ વિચાર કર્યો કે , " હવે મારે આશ્રમ મારા શિષ્ય પ્રદીપાનંદ સરસ્વતીને સોપી દેવો જોઈએ . એક દિવસ આશ્રમ આયોજન કરી પ્રદીપાનંદ સરસ્વતીને ગાદીપતિ બનાવ્યા . ત્યારબાદ ટૂંકાગાળામાંજ તો ૧૫ - - ૨૦૦૦ ની રાત્રે પૂ . નારાયણ બાપુ બ્રહ્મલીન થયા અને દુનિયાને છેલ્લા જય નારાયણ " કરી ગયા . સવારે ખબર પડતાની સાથે બધા લોકો આશ્રમે દોડી આવ્યા હતાં . પૂ . સંતશ્રી મોરારીબાપુ પણ નારાયણ બાપુને અંજલી આપવા ઉપસ્થિત રહ્યા હતાં . કૈલાશ પંડિતની અતિ લોકપ્રિય રચના . સાંભળો મનહર ઉધાસના મખમલી કંઠે . પીડા મહીં પણ એમ હસું છું , જાણે ગયો છે રોગ સમૂળ . - અમૃત ' ઘાયલ ' જીવનમાં સંતાનો અને તેમાંય તેમના બાળકોનું કેટલું આગવું સ્થાન હોય છે તે જાણે - અજાણે તમને જોઇને તો સમજાયું છે . સમજ તો આજના મારા લેખનો સ્ત્રોત્ર છે . ભાજપ અને હિંદઓ દ્વારા વારે ઘડીએ મુસ્લિમ પર્સનલ લો ને નાબુદ કરવાની માંગ કરવામાં આવે છે , જાણે હિંદુઓને એના દ્વારા પરાણે મુસલમાન બનાવાતા હોય ! આદરણીયા રંજના જી પ્રિય રંજૂ જી આજ આપકા જન્મદિન હૈ જીવન મેં ખિલતા રહે , બારહ માસ બસંત ! ખ઼ુશિયોં કા સુખ - હર્ષ કા , કભી આએ અંત ! ! * જન્મદિવસ કી હાર્દિક બધાઈ ! * શુભાકાંક્ષી - રાજેન્દ્ર સ્વર્ણકાર કોઇ શૂરા આભ - ધરતી એક કરી જાન જોડે કોઇ વીરા બાહુ બળે લઇ જાય બેસાડી ઘોડે કોઇ જોડે કોઇ તોડે પ્રીત કોઇ જોડે . . જોડે મથુરાની વાટે બેઠી ગોપીઓ રોવે કલકલ યમુનાના નીર પણ રોવે , કદંબના વૃક્ષ રોવે , ભોજલતાઓ રોવે ઇસમેં કોઈ દોરાય નહીં કિ હિન્દી બ્લૉગિંગ મેં તેજી સે વિકાસ હો રહા હૈ બ્લૉગર ઔર પાઠકોં કી દિન - - દિન બઢ઼તી સંખ્યા ઇસકા અચ્છા પ્રમાણ હૈ ફિર ભી આજ કોઈ ભી હિન્દી બ્લૉગર પ્રોફેશનલ બ્લૉગર બનને કી નહીં સોચ સકતા શાયદ ઇસ બાત પર આપ ભી મુઝસે સહમત હોંગે કારણ સાફ હૈ કિ હિન્દી બ્લૉગિંગ સે કમાઈ ફિલહાલ કે બરાબર હી હૈ ગૂગલ કા એડસેંસ કાર્યક્રમ ભી હિન્દી ભાષા સે બેરુખી બનાએ હૈ અંગ્રેજી બ્લૉગિંગ કી બાત કરેં તો કઈ પ્રતિષ્ઠિત ભારતીય બ્લૉગર ઐસે હૈં જો અપને બ્લૉગ સે અચ્છા પૈસા કમા રહે હૈં તકનીકી લેખકોં મેં સબસે પ્રમુખ હૈ અમિત અગ્રવાલ જી , જો ડિજિટલ ઇંસ્પિરેશન નામક બ્લૉગ સંચાલિત કરતે હૈં ઇસ બ્લૉગ કી સફલતા કા આલમ યહ હૈ કિ ઇસે હર મહીને બીસ લાખ વિજિટ મિલતે હૈં ઔર 33000 સે જ્યાદા પાઠક ઇસે ફીડ રીડર યા - મેલ પર પઢ઼તે હૈં યહ બ્લૉગ ઇતના ધનવાન હૈ કિ ઇસમેં સુધાર કે લિએ સુઝાવ કે બદલે યહ હજારોં કે ઇનામ બાંટ રહા હૈ ઔર સબસે બડ઼ી બાત એચપી જૈસી કંપનિયાં ઇસકી પ્રાયોજક હૈં ક્યા કહા , આપ ભી ઇનામ જીતના ચાહતે હૈં ? તો જીતિએ આપકો બસ યહ એક આસાન સા ફૉર્મ ભરના હૈ અગર આપ ભાગ્યશાલી હુએ તો ડિજિટલ ઇંસ્પિરેશન આપકો કંપ્યૂટર , પ્રિંટર ઔર સૉફ્ટવેયર સમેત કઈ પુરસ્કાર દે સકતા હૈ પર યાદ રખેં ઇસ કૉન્ટેસ્ટ મેં શામિલ હોને કી અંતિમ તારીખ 20 દિસંબર , 2008 હૈ ઔર જ્યાદા જાનકારી યહાં હૈ ફોટોગ્રાફી ઑફ ઇયર કૉન્ટેસ્ટ અગર આપ ફોટોગ્રાફી મેં રુચિ રખતે હૈં તો ફોટોગ્રાફી કૉર્નર વેબસાઇટ પર આપકે લિએ શાનદાર પ્રતિયોગિતા હૈ ભાગ લેને કે નિયમ યહાં દિએ ગએ હૈં ઇસ પ્રતિયોગિતા મેં 11500 ડૉલર કે ઇનામ જીતે જા સકતે હૈં શામિલ હોને કી આખિરી તારીખ 31 દિસંબર 2008 હૈ ઉમ્મીદ હૈ કિ એક દિન હિન્દી બ્લૉગ જગત ભી સમૃદ્ધ હોગા ક્યા આપકો યહ લેખ પસંદ આયા ? અગર હાં , તો . . . ઇસ બ્લૉગ કે પ્રશંસક બનિએ ના ! ! હિન્દી બ્લૉગ ટિપ્સ કી હર નઈ જાનકારી અપને મેલ - બૉક્સ મેં મુફ્ત મંગાઇએ ! ! ! ! ! ! ! ! ! ! લીંબુ , આમાળા , ટામેટા અને સ્ટ્રોબેરીમાં વિટામીન સી આવે જે શરીરની ચામડીને ચુસ્ત રાખનાર કૉલેજન નામનો પદાર્થ બનાવવામાં મદદ કરે છે . કાજુ , બદામ , પીસ્તા , અખરોટ , જરદાલુ વગેરેમાં વિટામીન વધારે હોય છે . પ્રમાણસર લેવાથી વજન કે ચરબી વધતી નથી તે ચામડીને સુંવાળી રાખે છે . કોબી , ફ્‌લાવર , મુળાની ભાજી , બ્રોકોલી વગેરે ક્રુસીફેરસ વેજીટેબલ્સ કહેવાય છે આની સાથે હોલવ્હીટ , સોયાબીન અને દુધ ( ઓછી ચરબી અને ખાંડ વગરનું ) લેવાથી બધામાં મેગ્નેશીયમ , સેલેનીયમ અને વિટામીન બી કોમ્પ્લેક્ષ આવે છે . જેનાથી માનસિક તનાવ ઓછો થાય છે અને ચામડી ઉપર કરચલી પડતા અટકે છે . વટાણા , ચણા , સરગવો , ગુવાર , બીટ , ટમેટા , પાપડી , વાલોળ , પાલક , ચોળી લેવાથી શરીરમાં આર્યનનું પ્રમાણ વધે છે . ચામડી લાલધુમ ( રેડીઅન્ટ ) લાગે છે અને છેલ્લે પાણી ૧૦થી ૧૨ ૈગ્લાસ પીવું જોઈએ જેથી ડીહાઇડ્રેશન થાય નહી અને આખા શરીરની ચામડી સારી રહે ફક્ત મોની ચામડીની કોસ્મેટીક્સ સંભાળ રાખો છો તેની સાથે ઉપાય પણ અજમાવો . અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે ગઝલ સર્જાય ના ' કૈલાસ ' દિલમાં દાહ લાગ્યા વિણ પ્રથમ ઘેરાય છે વાદળ , પછી વરસાદ આવે છે - - - - - - - - - - - - - - - - - કુદરતે પોતાના માર્ગમાં મૂકેલી બધી આડખીલીને હટાવીને કે બીજી રીતે પાર કરીને વિકાસની શક્ય એવી સીમા આંબવી માનવીની સિદ્ધિ છે તો સાથે સાથે , એના માટેનો પુરુષાર્થ , માનવીનું પરમ સૌભાગ્ય પણ હોય છે . પુરુષાર્થનો ખરો આનંદ પરમ લક્ષ્યે પહોંચવા કરતાંય પંથે હસતે મોંએ , ઉલ્લાસભર્યા દિલે , આપત્તિઓ સહી લેતાં , વાવંટોળ અને ખાડાટેકરા સહુને ખમી લેતાં આગળ અને આગળ જવામાં છે . ગમે ત્યાંથી કોઈ ૫ણ રીતે જીવનને ઉન્નત બનાવનાર સરળ તથા શ્રેષ્ઠ વિચારોને મસ્તિષ્કમાં સ્થા૫વાનાં સાધનો એકત્રિત કરવાં જોઈએ . સ્વાધ્યાય દ્વારા , સત્સંગ દ્વારા , મનન દ્વારા , ચિંતન દ્વારા જે રીતે ૫ણ શક્ય હોય તેવી રીતે વ્યવસ્થા કરવી જોઈએ કે આ૫ણું મગજ ઉચ્ચ વિચાર ધારામાં ડૂબેલું રહે . જો એવા પ્રકારના વિચારોમાં મન ૫રોવાય , તેમની ઉ૫યોગિતા સમજાવા લાગે , તેમને અ૫નાવવાથી આનંદ અનુભવાય તો સમજવું જોઈએ કે અડધી મંજિલ પાર કરી લીધી . કેટલા સંબંધમાં નિમિત્ત થયાં કેટલા વિચ્છેદ કરવાનું થયું ! . . વાહ વાહ . . ખુબ સરસ ગઝલ છે જિઁદગી માં ઘણા સબંધો નિમિત્ત બનતા હોયછે અને કેટલાક નો છેદ પણ ઉડાવો પડે છે સાત શેર માં જીદગી નો નિચોડ કહી દીધો બહોત ખુબ Community Ambassador Program for Seniors ( CAPS ) તરફથી અપને ખાસ અભિનંદન . . સીનીયર સીટીઝન ના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તેમના અનુભવો ને અભિવ્યક્તિ આપ્યા બદલ ખુબ ખુબ અભાર . તેટલું નહિ આપનું પુસ્તક સીનિઅર સિટિઝન ને પ્રેરણા આપશે . . અપણા વડીલો અમેરિકામાં આવ્યા તો ખરા પરંતુ અમેરિકા માં આવ્યા પછી . . શું ? ? . ઘડપણ જીવનની વાસ્તવિકતા છે અને સહજતાથી કેમ અપનાવવી અને નવી દ્રષ્ટી કેવી રીતે દેવી . શ્રી વિજય શાહ દ્વારા સંપાદિત અને શ્રી હરિકૃષ્ણ મજમુદાર દ્વારા પરામર્શિત તથા અવલોકિત પુસ્તક " નિવૃત્તિની પ્રવૃત્તિ " બધાં માટે મનન માંગતુ , વિચાર કરતુ તદ્દન વાસ્તવિક પુસ્તક છે . વિજયભાઈ ની આવડત અને દાદાનો અનુભવ સીનીયર ના મનની ધરબી રાખેલી ઈચ્છાઓને નિવૃત્તિ સમયમાં સાકાર કરવાનો અવસર દેખાડે છે . . હું છેલ્લા વર્ષ થી સીનીયર સાથે કામ કરું છું , એમની વ્યથાને અનુભવું છું પરંતુ હજી સુધી અને શબ્દોથી વાચા નથી આપી શકી . . ટુકમાં કહુતો દરેક વ્યક્તિને નિવૃત જીવન કેમ વિતાવવું તે વિષે સુંદર માહિતી પૂરી પાડવામાં પુસ્તક સફળ થયું છે પ્રભુ તમને આવા બીજાં ઘણા પુસ્તકો પ્રગટ કરવાની શકિત આપતો રહે . Pragna Dadbhawala Community Ambassador for seniors ( CA ) http : / / seniorschai . wordpress . com / http : / / www . capseniors . org / Email : pragnad @ gmail . com . વિશ્વમાં સૌથી વધુ ઝઘડા પતિ - પત્નીઓમાં થતાં હોય છે . કારણ કે સૌથી નિકટનો સંબંધ તેમનો છે . પરસ્પરનાં હિત તથા અપેક્ષાઓ પતિ - પત્ની વચ્ચે સૌથી વધારે હોય છે . લાગણીઓની કોમલતા તથા નાજુકતાનું ક્ષેત્ર પણ પતિ - પત્નીઓમાં સવિશેષ રહેતું હોય છે . એટલે નાની નાની બાબતોમાં પણ લાગણીઓને ઘવાતા વાર નથી લાગતી . પ્રેમની પીઠિકા લાગણી છે અને લાગણીઓ હંમેશા નાજુક તંતુઓથી અવલંબિત હોય છે . તંતુઓ આઘાત - પ્રત્યાઘાતને સહી નથી શકતા હોતા . લાગણીઓની તીવ્રતા જેટલી પ્રબળ તેટલી તેની નાજુકતા વધારે . તીવ્ર પ્રેમની ગાડી બહુ તીવ્રતાથી પાટા ઉપરથી ઉથલી પડતી હોય છે . આજનો સુવિચાર : - જે લોકો સાહસિક નથી તેમની જગતમાં તેમની કિંમત કોડીનીયે નથી . - મિલ્ટન ( કથાબોધ : કર્મચારી પુરુષ છે કે સ્ત્રી તે મહત્વનું નથી . જે કામ તેને સોંપાયું છે તે બરાબર કરે છે કે નહીં તે વાત અગત્યની છે . ) મને યાદ નથી છેલ્લે ક્યારે મે ફક્ત તારા માટે લખ્યુ હતું ! પણ આજે ફરીથી એકવાર તારા માટૅ , તને યાદ કરતા કરતા , તને યાદ આવતા આવતા તારા માટે લખી રહ્યો છું દિવ્ય ભાસ્કર ' પ્રિન્ટ પ્લેનેટ આજે ગુજરાતને સમર્પિત કરાશે Bhaskar News , Ahmedabad - મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે : મુખ્ય અતિથિપદે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન પ્રફુલ્લ પટેલ , વિશેષ અતિથિપદે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટ , કેન્દ્રના રાજ્યકક્ષાના વીજપ્રધાન ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે હવે ગુજરાતી ભાષા દુનિયામાં શિરમોર થશે . આજથી પહેલીવાર ' દિવ્ય ભાસ્કર ' દુનિયાના સૌથી ઝડપી પ્રિન્ટિંગ મશીન પર છપાવાનું શરૂ કરાશે . દિવ્ય ભાસ્કરના નવા અત્યાધુનિક પ્રિન્ટિંગ પ્રેસ ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટનું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે આજે શનિવારે સાંજે ઉદ્ઘાટન કરવામાં આવશે . ભાસ્કર જૂથે પ્રિન્ટ પ્લેનેટની સ્થાપના માટે અમદાવાદ પાસેના ચાંગોદરમાં ૨૨૧ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે . શનિવારે સાંજે પાંચ વાગ્યે પ્રિન્ટ પ્લેનેટના વિશાળ સંકુલમાં યોજાનારા ભવ્ય સમારોહમાં ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટનું ઉદ્ઘાટન થશે . સમારોહના મુખ્ય અતિથિપદે કેન્દ્રીય નાગરિક ઉયનપ્રધાન પ્રફુલ્લ પટેલ , વિશેષ અતિથિપદે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટ તેમજ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના વીજ પ્રધાન ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે . શુભ અવસરે ભાસ્કર જૂથ દ્વારા પ્રસ્તુત કોફી ટેબલ બુક મેકર્સ એન્ડ શેપર્સ ઓફ ગુજરાત ( પાવર ૧૦૦ અંક - ) નું વિમોચન કરાશે . નવા સ્થપાયેલો પ્લાન્ટ કલાકમાં લાખ ૫૫ હજાર કોપી છાપી શકે છે . કેબીએ પ્રિઝ્માની ઉત્પાદકતાને ઘ્યાનમાં રાખીને ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટમાં ક્રેયૂઝે જર્મનીનું સૌથી ઝડપી સીટીપી મશીન પણ વસાવવામાં આવ્યું છે , જે કલાકની ૬૦૦ બ્રોડશીટ પ્લેટની ઝડપે પ્લેટ બનાવી શકે છે . પ્લાન્ટની વામેક મેલરૂમ નામની સંપૂર્ણપણે સ્વયંસંચાલિત પેકગિં લાઇન અખબારની નકલોની ગણતરી કરે છે , બંડલ બનાવે છે , લેબલ લગાવે છે , પ્લાસ્ટિકના આવરણમાં લપેટે છે અને દોરી વડે બાંધીને રવાનગી માટે તૈયાર અખબારનાં બંડલ બનાવી આપે છે . સમગ્ર પ્રક્રિયા આપોઆપ થાય છે , જેમાં સહેજ પણ માનવીય સ્પર્શ થતો નથી . ' દૈનિક ભાસ્કર ' પહેલેથી ભારતનું સૌથી વધુ વિકાસશીલ અખબાર જૂથ રહ્યું છે . હાલમાં અમદાવાદમાં દિવ્ય ભાસ્કર દ્વારા રોજ રાત્રે એક કરતાં વધુ મશીનો દ્વારા આશરે પાંચ લાખ કોપી છાપવામાં આવે છે . ડબલ વિડ્થના હાઇસ્પીડ મશીનોનો ઉપયોગ કરવાથી પ્રિન્ટિંગની ગુણવત્તામાં નોંધપાત્ર વદ્ધિ કરી શકાય તેમ છે . વધુમાં પ્રિન્ટિંગ મશીનની સંખ્યા ઘટવાથી પ્રિન્ટિંગથી પેકિંગ સુધીનું સંપૂર્ણ ઘટનાચક્ર કોઈ અંતરાય વિના એકધારી રીતે થશે . ભાસ્કર જૂથ હંમેશાં નવા પરિવર્તનને સ્વીકારવા માટે તત્પર અને પડકારો ઉઠાવવા માટે તૈયાર રહે છે . જયારે હિન્દી ભાષાના પત્રકારો કોમ્પ્યુટર કેવું હોય તે પણ જાણતા નહોતા તેવા સમયે ૧૯૯૫માં ' દૈનિક ભાસ્કરે ' પોતાના પત્રકારોને કોમ્પ્યુટરથી માહિતગાર કરીને નવી પહેલ કરી હતી . ગૂગલ અને ગ્રાફિકલ ઇન્ટરનેટ હતા નહીં તેવા સમયે ભાસ્કરે ઇન્ટરનેટનો ઉપયોગ શરૂ કરી દીધો હતો . પ્રાદેશિક ભાષાનાં અખબારોમાં રંગોનો પ્રારંભ કરનારું સૌપ્રથમ અખબાર પણ દૈનિક ભાસ્કર હતું . દૈનિક ભાસ્કર મેટ્રિક્સ તરીકે ઓળખાતી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે , જેના થકી વિશ્વના કોઈ પણ ખૂણે રહેલો દિવ્ય ભાસ્કરનો પત્રકાર પોતાની ભાષામાં કામ કરી શકે છે . ભારતમાં ગુજરાતી એકમાત્ર એવી પ્રાદેશિક ભાષા છે કે જેને પ્રિન્ટ પ્લેનેટનું ગૌરવ મળ્યું છે . પ્રિન્ટ પ્લેનેટની મુખ્ય ખાસિયતો - અતિઉચ્ચ ઉત્પાદન ક્ષમતા . પ્રત્યેક ફોલ્ડરની પ્રતિકલાક ૮૫ , ૦૦૦ કોપીની મુદ્રણ ક્ષમતા . કુલ ક્ષમતા , ૫૫ , ૦૦૦ કોપી / પ્રતિકલાક . - કલાકની ૬૦૦ બ્રોડશીટ પ્લેટની ઝડપે પ્લેટ બનાવી શકતું ક્રેયૂઝે જર્મનીનું સૌથી ઝડપી સીટીપી મશીન . - મશીન ૭૨ રંગીન પેજ છાપવાની ક્ષમતા ધરાવે છે . - સંપૂર્ણપણે સ્વયંસંચાલિત . સંપૂર્ણ મશીન ઇન્ટરનેટના માઘ્યમથી જર્મનીસ્થિત કેબીએની મુખ્ય ઓફિસ સાથે જોડાયેલું છે , જેથી કોઈ ખામી સર્જાતાં જર્મન નિષ્ણાતો ત્યાં બેઠાં બેઠાં રિમોટ દ્વારા ઉકેલ લાવી શકે છે . - કલર રજિસ્ટ્રેશન , વેબિંગ , ઇન્ક વોટર બેલેન્સ , રીલ ચેન્જની કામગીરીમાં સહેજ પણ માનવીય સ્પર્શ નહીં . - પ્રથમથી લઈ આખરી કોપી સુધી એકસમાન ગુણવત્તા . - વામેક મેલરૂમ કે જે ફોલ્ડરમાંથી પ્રિન્ટેડ કોપી ઉઠાવી , સંપૂર્ણપણે ગણતરી કરેલું અને પેક થયેલા બંડલ તૈયાર કરે છે . - ડબલ વિડ્થ સિંગલ સર્કમફેરન્સ પ્રકારનું મશીન હોવાના કારણે મશીન હાલની તુલનાએ બમણી ગતિએ બે ગણી વધુ કોપીનું મુદ્રણ કરે છે . મોહાલીના સેમીફાઇનલ પછી પાકિસ્તાની ગૂમ થતાં તત્રં ચિંતીત બક્ષી ચંદ્રકાંત બક્ષીપનીર મટર સાકઆંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસસાક્ષરતાગુજ્જુ પ્લેયર્સ આઇપીએલ ગજવવા તૈયારનાસ્તો તૈયારcbi cases in guwahati cbi courtટ્વેટી20 લીગ માટે અમેરિકા તૈયારતમારો બાયોડેટા તૈયાર રાખોપત્રો તૈયાર આખરે મૌન ધારણ કરી પૂછે તેનો બિલકુલ સમજાય નહીં એવી નિશાનીઓ વડે ઉત્તર આપી એમને પ્રશ્ન પૂછતાં બંધ કરી દેવાનો મેં નિર્ણય કર્યો . પણ યુક્તિમાં હું સફળ થયો . આખો દિવસ ચેષ્ટાઓ કર્યા કરવી અને તે પણ કોઇથી સમજાય નહીં તેવી , કાર્ય દેખાય છે તે કરતાં ઘણું કપરું છે . નિશાનીઓ કરવી છોડી દઇ શું પૂછે છે તે હું જરા પણ સમજતો હોઉં એમ મુખ પર આશ્ચર્યનો ભાવ મેં પ્રગટ કરવા માંડ્યો . તેઓ પ્રશ્ન પૂછ્યે જતા અને પ્રત્યુત્તરમાં કાંઇ બોલ્યા વગર જડભરતની પેઠે હું આશ્ચર્યથી એમની સામે જોઇ રહ્યો . નીચેના ચિહ્નો વડે અમારો વ્યાપાર સમજાશે . ૩૫૧૫બધાનામાં ' એક્ઝેક્ટ ' મહાવીર દેખાશે , ત્યારે તું મહાવીર થઈશ ! - રવિવારે આઠ કલાકમાં એક લાખ લોકો ઉમટી પડ્યા , ૧૮મીએ છેલ્લો દિવસ જોકે , ક્રેઉત્ઝના અનુસાર ડ્રાય - માઉન્ટેડ સોય ( ઊભા લાકડાના કાચવામાં રચાયેલ ) નો એક માત્ર ચાઇનીઝ સંદર્ભ છે , જેની તારીખો 1150 અને 1250ની મધ્યમાં છે , પરંતુ ચાઇનીઝ નાવિકો અન્યનો વપરાશ કરતા હતા તેવા કોઇ સંકેતો નથી પરંતુ , બાઉલમાં ડૂબેલી સોય 16મી સદી સુધી યુરોપીયન ઉપયોગમાં રહી હતી . [ ૧૩ ] વધુમાં , વાત ભાર મૂકાવો જોઇએ કે નિધાન સિવાય અન્ય નિષ્ણાતોએ હોકાયંત્રના ઇતિહાસ પર ચીનમાં સ્થાનિક ડ્રાય હોકાયંત્રનો કોઇ ઉલ્લેખ કર્યો હતો અને યુરોપીયનો માટે શબ્દ જાળવી રાખ્યો હતો જે બાદમાં સમગ્ર વિશ્વ માટે આદર્શ બન્યો હતો . [ ૧૭ ] [ ૧૮ ] [ ૧૯ ] સદી આખી ખંડેર મોંહે - જોના , મકાનો તો છે , ઘરનો રસ્તો નથી . છોકરાઓ દીક્ષા લેવાની ભાવનાવાળા છે . પોતાનો મોક્ષ તો મહીં થઈ ગયેલો હોય . એટલે તો ખોળવાની ઇચ્છા ના હોય ને ? ! પોતાનો મોક્ષ થયો હોય તો જગતકલ્યાણ કરવાની ભાવના થાય , નહીં તો પોતાનું કલ્યાણ ના થયું હોય , ત્યાં જગતકલ્યાણ કરવાની ભાવના શી રીતે થાય ? એટલે બ્રહ્મચારીઓ બધા શું કહે છે કે , ' અમારું તો કલ્યાણ થઈ ગયું , હવે અમારે જગતનું કલ્યાણ કરવું છે , તો અમારે શું કરવું જોઈએ ? ' ત્યારે મેં એમને કહ્યું , ' હવે પૈણી લો . ' ત્યારે કહે છે કે , ' ના , અમારે પૈણવું તો છે નહીં . જગતનું કલ્યાણ કરવા માટે પૈણવાથી વચ્ચે હરકત થાય એવું છે . ' ત્યારે મેં તેમને કહ્યું કે , ' તો તું બ્રહ્મચર્ય પાળ , તો તું જગતનું કલ્યાણ કરી શકીશ . ' ડો . બી . જી . ચંદારાણા મનુષ્‍યના જન્મના સમયની ચોક્કસ માહિતી ઉપલબ્ધ હોય તો તેના પરથી નિશ્ચિતપણે જન્મકુંડળી બની શકે અને મનુષ્‍યને બહુમૂલ્ય માર્ગદર્શન મળી રહે . પરંતુ જન્મના સમયાદિની વિગતો બધા પાસે હોય એવું બનતું નથી . સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્રના મહાન લાભથી આવા લોકો વંચિત રહી જાય છે . સમસ્યા પર ભારતીય જ્યોતિષચાર્યોએ ગંભીરતાથી ધ્યાન આપ્‍યું છે અને આવા લોકોની જન્મકુંડળી તૈયાર કરી શકાય તે માટે ખૂબ ઊંડાણપૂર્વક ચિંતન કરીને સિદ્ધાંતો તારવ્યા છે . ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સુવર્ણ પ્રકરણ ' નષ્‍ટ જાતક ' નામથી પ્રસિદ્ધ છે . ' બૃહદ્દ જાતક ' આદિ ગ્રંથોમાં નષ્‍ટ જાતકની સૂક્ષ્‍મ ગાણિતિક વિગતો પ્રાપ્‍ત થાય છે , તે બધું વિગતે ચર્ચવાનું અહીં અભિપ્રેત નથી , પરંતુ ' નષ્‍ટ જાતક ' ના સામાન્ય સિદ્ધાંતો દ્વારા વિષયનો પરિચય આપવાનો અહીં ઉપક્રમ છે . ' જાતકાભરણ ' કહે છે : ' તસ્મિન્ પ્રણષ્‍ટે અતિ જન્મકાલો યેનોચ્યતે નષ્‍ટ જાતક ; તત્ ' અર્થાત - ' જેના જન્મકાળની વિગત નષ્‍ટ થઈ છે તેનો જન્મકાળ જાણવો તે વિષયને નષ્‍ટ જાતક કહેવામાં આવે છે . ' સૌ પ્રથમ તો વ્યક્તિ જે સમયે પ્રશ્ન પૂછે તે સમયની પ્રશ્ન કુંડળી બનાવવી . હવે પ્રશ્ન - લગ્ન જો પ્રથમ હોરા ( થી ૧૫ અંશ ) નું હોય તો તે જાતકનો જન્મ ઉત્તરાયણમાં સમજવો અને જો પ્રશ્નલગ્ન દ્વિતીય હોરામાં હોય તો તેનો જન્મ દક્ષિ‍ણાયનમાં સમજવો . જો પ્રશ્ન લગ્ન પ્રથમ દ્રષ્‍ટકોણમાં હોય તો તેનો જન્મ સમયનો ગુરુ પ્રશ્નલગ્નની રાશિમાં સમજવો . જો પ્રશ્નલગ્ન દ્વિતીય દ્રષ્‍ટકોણમાં હોય તો જન્મનો ગુરુ પ્રશ્નલગ્નની પાંચમી રાશિમાં સમજવો અને જો પ્રશ્નલગ્ન તૃતીય દ્રષ્‍ટકોણમાં હોય તો તેના જન્મનો ગુરુ પ્રશ્નલગ્નથી નવમી રાશિમાં સમજવો . પ્રશ્ન લગ્નમાં જો સૂર્ય અથવા મંગળ આવે તો જન્મ ગ્રીષ્‍મઋતુ ( જેઠ - અષાઢ ) માં સમજવો . રીતે પ્રશ્ન લગ્નમાં જો શનિ હોય તો જન્મ શિશિરઋતુ ( મહા - ફાગણ ) માં , પ્રશ્નલગ્ને શુક્ર હોતાં જન્મ વસંતઋતુ ( ચૈત્ર - વૈશાખ ) માં , પ્રશ્નલગ્ને ચંદ્ર હોતાં જન્મ વર્ષાઋતુ ( શ્રાવણ - ભાદરવા ) માં પ્રશ્નલગ્ને બુધ હોતાં જન્મ શરદઋતુ ( આસો - કારતક ) માં , પ્રશ્નલગ્ને ગુરુ હોતાં હેમંતઋતુ ( માગશર - પોષ ) માં સમજવો . એકથી વધુ ગ્રહો જો જન્મલગ્નમાં હોય તો જે ગ્રહ આત્મકારક ( સૌથી વધુ અંશનો ) હોય તે ગ્રહ અનુસારની ઋતુ સમજવી . જો પ્રશ્નલગ્ને કોઈ ગ્રહ હોય , તો લગ્નની રાશિના અધિપતિ ગ્રહ પરથી ઋતુ સમજવી . દરેક ઋતુના બે માસ છે . હવે જો પ્રશ્નલગ્ન પ્રથમ હોરામાં હોય તો ઋતુના પ્રથમ માસમાં જન્મ જાણવો અને જો પ્રશ્નલગ્ન બીજા હોરામાં હોય તો ઋતુના બીજા માસમાં જન્મ જાણવો . જન્મની તિથિ પ્રશ્નલગ્નના અંશ પ્રમાણે જાણવી , વિકલ્પે પ્રશ્નકુંડળીના સૂર્યના અંશ પ્રમાણે પણ તિથિ ગણાય છે . ૩૦ અંશની ૩૦ તિથિ વહેંચવામાં આવી છે , એટલે કે થી ૧૫ અંશનો સંબંધ શુકલ પક્ષની થી ૧૫ સુધી અને ૧૬થી ૩૦ અંશનો સંબંધ કૃષ્‍ણ પક્ષની થી ૧૫ ( ૩૦ ) ( અમાસ ) સુધી જાણવો . પ્રશ્ન લગ્નની રાશિ જો રાત્રિસંજ્ઞક હોય - અર્થાત્ મેષ , વૃષભ , મિથુન , કર્ક , ધન , મકર હોય તો જન્મ દિવસે થયો જાણવો અને જો પ્રશ્નલગ્નની રાશિ દિવાસંજ્ઞક હોય તો જન્મ રાત્રિનો સમજવો . પ્રશ્ન લગ્નની ભુક્ત કલાઓ પરથી જન્મનો સમય પણ જાણી શકાય છે . અહીં નોંધવું આવશ્યક છે કે જ્યોતિષશાસ્ત્રના ગ્રંથોમાં નષ્‍ટ જાતક વિષે અત્યંત સૂક્ષ્‍મ પદ્ધતિઓ , ઝીણી વિગતો સાથે ચર્ચવામાં આવી છે . તેનો અભ્યાસ સારા જ્યોતિષીએ કરીને પછી નિર્ણય કરવો ઘટે . લેખમાં તો માત્ર પરિચયાત્મક નિર્દેશ છે . બીજું , કયા્રેક વિગતો પરસ્પર વિરુદ્ધ આવે , જેમકે જન્મનું જે અયન નક્કી થાય , તે પ્રમાણેની ઋતુ આવે તો તેમાં કઈ બાબતને , ક્યા સિદ્ધાંતને આધારે નિર્ણાયક ગણવી તેના ખુલાસા જ્યોતિષશાસ્ત્રે આપેલા છે . ઉપરાંત જાતકના જન્મનું વર્ષ નક્કી કરવા માટે તેની વર્તમાનમાં જે ઉંમર દેખાતી હોય તેના પરથી , પ્રાપ્‍ત થયેલા ગુરુના ગોચરને આધારે તેનું જન્મનું વર્ષ નિશ્ચિત કરી શકાય . સિવાય જાતકના જીવનની ઘટનાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ , કારણ કે છેવટે તો શાસ્ત્રનો પુરુષાર્થ સત્ય સુધી પહો : ચવાનો છે . આમ , જો શાસ્ત્ર અને સામાન્ય બુદ્ધિના સમન્વયથી નિર્ણય કરવામાં આવે તો વિકટ સમસ્યાને સુખદ રીતે ઉકેલી શકાય . પણ માતાય ઈશ્વરની મહાનતાનું પ્રતીક છે : બાળકને એના પિતાનું નામ આપી દે છે અર્બુદાચલ પર્વતની તળેટીમાં વસેલી અને વર્તમાનમાં વેરાન જેવી જણાતી કાછોલીની તીર્થભૂમિએ વૈભવપૂર્ણ અને ભવ્ય ભૂતકાળને માણ્યો છે . જૈન શાસનના અનેક સમર્થ મહાપુરુષોનાં પુનિત પગલાંથી પાવન થયેલું કાછોલી અનેક ગૌરવપદ ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બની રહેલું છે . કહેવાય છે કે કચ્છના રાવે ગામ વસાવ્યું અને પોતાના વતનની સ્મૃતિને ચિરંજીવ બનાવવા ગામનું કાછોલી નામ રાખ્યું . પ્રાપ્ત થતો સં . 1343 નો શિલાલેખ તીર્થની પ્રાચિનતાનો પરિચય કરાવે છે . કાછોલીવાલગચ્છની ઉત્પત્તિ ગામમાંથી થઈ હતી . કાછોલી મંડન શ્રી પાર્શ્વનાથજી ગામના નામ પરથી ` ` કચ્છુલિકા ' ના નામથી ઓળખાય છે . પ્રતિમાજી પ્રાચીન અને પ્રભાવશાળી છે . પરમાત્માના મુખ પરથી સૌમ્યરસની સરિતા વહી રહી હોય તેવું ભાસે છે . શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથજીના જિનપ્રાસાદમાં કચ્છુલીવાલ ગચ્છના શ્રી માણિકયપ્રભસૂરિ અને શ્રી ઉદયસિંહસૂરિને આચાર્યપદે સ્થાપિત કરવામાં આવ્યા હતા . મૂળ ગભારો , ગૂઢમંડપ , ચોકી , સભામંડપ અને શૃંગાર ચોકીથી વિભૂષિત જિનપ્રાસાદ મનોહર છે . સં . 2016 માં તીર્થનો જીર્ણોદ્ધાર તથા પુનઃ પ્રતિષ્ઠા થયા . માગશર સુદ 10 ના દિવસે અહીં ધ્વજ ચડાવવામાં આવે છે . પ્રભુજી શ્રી ચિંતામણી પાર્શ્વનાથના નામથી પણ ઓળખાય છે . સુખ દેહનુ વિટામીન છે , દુખ આત્માનુ વિટામીન છે . દાદા ભગવાને સરળ ભાષામાં કેટલી સુન્દર તત્વચિન્તનથી ભરેલી સમજવા લાયક વાત કરી છે . ભારતીય સંસ્કૃતિમાં પાંચના અંકની હંમેશાં બોલબાલા રહી છે . પાંચના અંકને શુકનવંતો , પવિત્ર , ઈશ્વરીય , શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે . ભારતમાં પાંચનો અંક હંમેશાં આદરપાત્ર રહ્યો છે . આપણા દેશમાં નવની સંખ્યાનો જેમ . . . કપ્તાની વિક રિચર્ડસનને આપવામાં આવી હતી , જેઓ દક્ષિણ ઓસ્ટ્રેલિયાની ટીમના કપ્તાન તરીકે બ્રેડમેનના પુરોગામી હતા . [ ૭૯ ] ક્રિકેટ લેખક ક્રિસ હેર્ટે સ્થિતિનું વિશ્લેષણ કર્યું હતું કે અગાઉ ( નામનિર્દેશ વગર ) ની વ્યાપારિક સમજૂતીને કારણે બ્રેડમેનને ઓસ્ટ્રેલિયામાં રહેવાની ફરજ પડી હતી . [ ૮૦ ] હેર્ટે તેમના સ્થળાંતર માટે ગુપ્ત ઇરાદાને જવાબદાર ગણાવ્યા હતાઃ રિચર્ડસન અને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના બીજા ખેલાડીઓની મેદાન બહારની વર્તણુકથી સાઉથ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશન ( SACA ) નારાજ થયું હતું , જે નવા નેતૃત્વની વિચારણા કરી રહ્યું હતું . શિસ્ત સુધારો કરવામાં મદદ કરવા બ્રેડમેન એસએસીએ ( SACA ) ની સમિતિમાં સભ્ય અને સાઉથ ઓસ્ટ્રેલિયન અને ઓસ્ટ્રેલિયન ટીમના પસંદગીકાર બન્યા હતા . [ ૮૧ ] તેઓ 10 વર્ષ માટે તેમના દત્તક રાજ્યને તેના પ્રથમ શેફિલ્ડ શિલ્ડ ટાઇટલ પર જાળવી શક્યા હતા , અને બ્રેડમેન ક્વિન્સલેન્ડ સામે 233 અને વિક્ટોરિયા સામે 357 રનના વ્યક્તિગત યોગદાન સાથે છવાઈ ગયા હતા . તેમણે 369 રન ( 233 મિનિટમાં ) સાથે સિઝન પૂરી કરી હતી , જે ટાસ્માનિયા સામેનો સાઉથ ઓસ્ટ્રેલિયાનો વિક્રમ છે . તેમને આઉટ કરનાર બોલર રેગિનાલ્ડ ટાઉનલી ટાસ્માનિયા લિબરલ પાર્ટીના વડા બન્યા હતા . [ ૭૮ ] આમ પ્રજાના પ્રશ્નો સંસદમાં રજૂ કરી કોંગ્રેસને ભારે પડીશ પરણીને સુખી છે . તેને હવે રીતેશ સાથે શાંતિની જીંદગી જીવવી હતી . રંગોળીના એક રંગના અભાવેજ , મારી રંગોળી ફીકકી પડી ગઇ , nice one . . . ( કથાબોધ : સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી . વેચાણની યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છે , એક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે . બે , તેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે . ) Continue reading » અને લુણાવાડાની મળી ૧૦ સસ્તા અનાજના દુકાન પર સંચાલકો દ્વારા રજૂ કરવામાં આવેલા કાર્ડ ઘારકોની યાદીમાં ૨૯૪૯ શંકાસ્પદ ભૂતિયા રેશનકાર્ડ તપાસના અંતે મળી આવતા ખળભળાટ મચી . . . છેવટે ભારતી બેનનુ આતિથ્ય અને સરસ ભોજન આરોગી સહુ છુટા પડ્યા . ત્રિભુવન પટેલ સમજે તે પહેલા અંબીકા અને રાધીકા ઘર બહાર નીકળી ગયા . સમાજ સભ્ય , સુસંસ્કૃત અને ભદ્ર વ્યવહાર પ્રત્યે સભાન બને તેવી ઈચ્છા બંને લેખક ધરાવે છે . બંને લેખકનું સ્વપ્ન છે કે પુસ્તક એક અભિયાન બની જાય અને સત્તાધારીઓ અને જનતા પરસ્પર હળીમળીને સ્થિતિ અને સંજોગોને બદલી નાખે , જેમાં અત્યારે આપણે રહીએ છીએ . ઘણા દિવસો પહેલાની વાત છે . બે પડોસી હતાં . એક હતી કીડી અને એક હતો તીડ . કીડી ઘણી મહેનતી હતી . ખૂબ મહેતન અને કામ કરતી . તે હંમેશા ઉનાળાથી શિયાળાની તૈયારી કરવા માંડતી . તે ઉનાળામાં અનાજ ભેગુ કરી લેતી . એક્ષ રે જોયા જડબાનુ હાડકુ મોજુદ હતુ પરંતુ જમણા ગાલનુ હાડ્કુ ભાંગેલ , માંસ ચામડી રહ્યા હતા ફક્ત દાંત દેખાતા હતા , દાંતની બહુ ચિંતા હતી દુધિયા દાંત આમેય પડવા ના હતા , ચિંતા હતી માંસ અને ચામડી કેવી રીતે અને ડંકો વાગ્યો લડવૈયા , શૂરા જાગજો રે શૂરા જાગજો રે , કાયર ભાગજો રે ડંકો વાગ્યો લડવૈયા , શૂરા જાગજો રે ગામમાં આડેધડ બાંધકામો થઇ રહ્યા છે . સ્થાનિક પંચાયત સત્તાધિશો અજાણ હોય તેમ સંખેડા વેરાઇ માતાના મંદિરવાળા રસ્તે સામુહિક શૌચાલક પાસે એક સાથે સાત રૂમો બની . . . વૈશ્યો અને શૂદ્રોનાં સ્વભાવજન્ય કર્મોનું વર્ણન કરતાં ગીતામાં કહેવાયું છેકે શું બધું હજુ ભારતની કરોડોની જનતા હસતા મુખે સહી લેશે ? - સનત મહેતા ( ગુજરાત રાજયના પૂર્વ નાણાપ્રધાન છે . ) ધબકારા . નહી ક્યાંય ચેન , અજંપો . માતાઓ ! સૃષ્ટિના નિર્માણમાં સૌ પ્રથમ ગાય ઉત્પન્ન થઇ હતી . એટલે વેદ તમને ' અજાગ્ર ' કહે છે . વેદોએ તો તમારો બહુ મહિમા ગાયો છે . ગાય તો સનાતન ધર્મની કવિતા છે , ગાય આપણી માતા છે . ( ગાયના શરિરમાં સર્વ દેવોની સ્થિતિ દર્શાવતું પ્રસિદ્ધ ચિત્ર જોવામાં આવે છે [ ઉપર દર્શાવેલ ચિત્ર ] , તે કલ્પિત નથી , પરંતુ અશર્વવેદ અનુસાર છે . ) વિશ્વનો પ્રથમ ઓફશોર વેલ અને મશીન દ્વારા શારકામ કરીને તૈયાર કરવામાં આવેલો વેલ અઝરબૈજાનમાં બકુ નજીક બીબી - હૈબેત અખાતમાં તૈયાર કરવામાં આવ્યો હતો . 1873માં , તે વખતે વિશ્વમાં સૌથી મોટા ખનીજતેલ ક્ષેત્ર તરીકે જાણીતા કેટલાક વિસ્તારોમાં સ્થાન પામતા એબશેરોન દ્વિપકલ્પમાં બાલખાલ્ની , સબુન્ચી , રામાના અને બીબી હૈબત ગામો નજીક ખનિજ તેલનું સંશોધન અને વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યું . કુલ મેળવી શકાય તેવી અનામતો 500 મિલિયન ટન જેટલી હતી . 1900 સુધીમાં બકુમાં 3 , 000 કરતાં વધારે તેલના કૂવા હતા , જેમાંથી 2 , 000 કરતાં વધારે કૂવાઓ ઔદ્યોગિક ધોરણે તેલનું ઉત્પાદન કરતાં હતા . 19મી સદીના અંત સુધીમાં , બકુ કાળા સોનાની રાજધાની તરીકે પ્રખ્યાત બની ગયું અને ઘણાં કુશળ કારીગરો અને નિષ્ણાતોનો શહેરમાં ધસારો થવા લાગ્યો . અને બેટ બોલ કેવા હશે . . કેવી રીતે રમશે . . લખોટીઓ , ભમરડા અને પતંગોની વાત સાંભળતા તે ધરાતો નહોતો કે દેવાંગ કહેતા થાકતો નહોતો . પણ અંતે તો સોનલ તું છે કેલિડોસ્કોપ અને હું છું તારુ બદલાતુ દ્રશ્ય આપણે અરસપરસ છીએ તારા સ્તનનો ગૌર વળાંક હું છું તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું તારા અરીસામાં દેખાતુ પ્રતિબિંબ હું છું તારી સકળ સુંદરતા બની તને ભેટી પડ્યો છું તારુ સકળ સોનલપણુ હું છું લે અને તારે મારો ઇન્કાર કરવો છે ? પ્રયત્ન કરી જો ગદરીયા વચ્ચે બેસીને કોઈ દરિયાનો ઇન્કાર કરે તો દરિયો દરિયો મટી જાય છે ? તને હું બહુ કનડું છું કેમ ? શું કરું ? પ્રેમ સિવાય મારા માટે બધુ દુષ્કર છે . તું કહે તને ચાહુ તો હું શું કરું ? આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ ? એક શરીરની બે આંખ છીએ ? મને તો ખબર પડતી નથી એક વાર તું કહેતી હતી કે તું દરિયો છે ને હું તારું પાણી છું તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું . તું અને હું ના ટંટા શા માટે ? શહેર પોલીસ કમિશનર સુધીર સિંહાએ જણાવ્યું હતું કે , ' અમદાવાદ સિરિયલ બ્લાસ્ટની ત્રીજી વરસીને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે . મુંબઇમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ બાદ ગુપ્તચર તંત્ર દ્વારા અમદાવાદ , બનારસ અને હૈદ્રાબાદ આઇએમના ટાર્ગેટ પર છે તેવા રિપોર્ટ મળ્યા છે . જેના પગલે ત્રીજી વરસીના દિવસે સવારે ૯થી રાત્રે ૧૧ વાગ્યા સુધી સ્ટેન્ડ ટુના આદેશો જારી કરાયા છે . ' પોલીસના માનવા મુજબ આઇએમ દ્વારા ૧૩ અને ૨૬ તારીખ બ્લાસ્ટ માટે નક્કી કરવામાં આવી તે તેમનો કોડવર્ડ છે . વિદેશોમાંથી આતંકી પ્રવૃત્તિઓ કરવા માટે ફંડિંગ મળતું હોય છે . ફંડિંગ મેળવવા માટે આઇએમ દ્વારા તારીખો નક્કી કરવામાં આવી છે . એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ . ૨૦ , ૯૭૭ કરોડનાં કામકાજ શું રે જમે તુલસી ને શું રે જમે રામ , શું રે ખવડાવું મારા શ્રી ભગવાન બોલો હરિજન કૃષ્ણનું નામ . . જ્ઞાની પુરુષના એક વાક્ય પ્રમાણે આખી જીંદગી નીકળશેને , તો કલ્યાણ કરી નાખે . એક વાક્ય જો કદિ જ્ઞાનીનું ઉતરી જાય તો આખી જીંદગી કલ્યાણ કાઢી નાખે . જ્ઞાની પુરુષ કોઈ દહાડો હોય નહીં અને હોય તો બુદ્ધિવાળા જ્ઞાનીઓ હોય . બુદ્ધિવાળા જ્ઞાનીઓ ચાલે નહીં . બુદ્ધિવાળા હરીફવાળા હોય . એક એકથી ચઢતા હોય . બુદ્ધિ વગરના જ્ઞાની હોય તે પૂર્ણ હોય . અમારે બુદ્ધિ ના હોય , બીલકુલે નહીં . * આઠમ તિથિ વાસ્તુશિલ્પ બનાવવા , લેખન , રત્ન , આભૂષણ વગેરે સાથે સંબંધિત કાર્યો શુભ છે . જીવન યુદ્ધમાં સતત લડતો અર્જુન હું અને કૌરવો એટલે , મારી અંદર ઊગતો વિષાદ મારી અંદર ઊગતો ક્રોધ મારી અંદર ઊગતો દ્વેષ મારી અંદર ઊગતી હિંસા થાય સંધ્યા થાય શંખનાદ કેટલીય યુદ્ધનીતિ , રણનીતિ , કુટનીતિ મનમાં રચાય પણ છેવટે તો મારા કૃષ્ણ - શબ્દો બને મારા સારથિ ! યહી બંદગી હે , યહી દીન ઓર ઈમાન કે દુનિયા મેં કામ આાએ , ઇનસાન કો ઇનસાન રંગબેરંગી ફૂલછોડને મનભરીને માણો . પચરંગી પતંગિયાં પાછળ દોડો ! થોડાં નાનકડાં તળાવો , તેના પર લાકડાના અર્ધ - ગોળાકાર કમાન - આકારના નાના પુલ ! પુલ પર રેલિંગ પાસે ઊભા રહી હાથ લંબાવો , તેની છાયા પાણીમાં જુઓ ! ! આકાશનાં વાદળાંઓનાં પ્રતિબિંબ નિહાળો ! મઝા પડી જાય . ક્યારેક પાણીમાં ખીલેલું કમળ પણ જોવા મળી જાય . યથાર્થ - ના બસ એકવાતનું ધ્યાન રાખવાનું કે કોઈનું નુકશાન નથાવું જોઈએ અને બહુ તોફાન નહિ કરવાનાં . બેની પ્રસાદ વર્માને કેબિનેટમાં ગત વખતે થયેલા ફેરફાર દરમિયાન સ્વતંત્ર પ્રભાર ( સ્ટીલ ખાતું ) આપવામાં આવ્યું હતું . ત્યારે તેઓ નારાજ થઈ ગયા હતા . જેના કારણે , સોનિયા ગાંધી અને વડાપ્રધાને વચન આપ્યું હતું કે , આગામી ફેરફાર સમયે તેમને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવશે . જેનું પાલન થયું છે . મારા બ્લોગના એક મુલાકાતીને શોધવા ગયો . તેમના બ્લોગ પર મુકુલ ચોક્સીએ લખેલ એક સરસ મજાનું ગીત મળી આવ્યું અને તે પણ સુરના સથવારે . શોધ કરતા જાણ થઈ કે ગીત ટહુકો ડોટ કોમ પર ઉપલબ્ધ છે . ગીત અહીં સાંભળવા મળે તેવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો છે . સાંભળો ગીત હવે અહીં . . . કવિવર : મુકુલ ચોક્સી સ્વર : નયના ભટ્ટ સંગીત : મેહુલ સુરતી લીંક : http : / / tahuko . com / ? p = 819 હું દરિયો બનું ને . . . . . . . હું દરિયો બનું ને . તું મારો કિનારો ! હું પ્રિયતમ તારોને તું મારો સહારો . માપ મુજ પ્રેમ અભિવ્યક્તિઓ , ભરતી - ઓટની પટ્ટી થી ! ફકત તારે કાજે પકવું મોતીને હું ઉરમાં . શણગારું તુજને શંખ - છીંપલાંના હારથી , પણ માનવીજન્ય કચરો દેખી તુજ પર , થાતું દુ : હૈયાને ! મારી સ્નેહદ્રષ્ટિ સદાય તુજ પર ને , તુજ અમીદ્રષ્ટિ મુજ પર . આમ પલળિ આપણે એકમેકના પ્રેમમાં ! જગમાં આપણે એવા અભાગિયા પ્રેમી , પળ માટે સાથે ને પળમાં વિખૂટા , તોય હંમેશ એકબિજાની સાથે ! મુજને તમન્ના એટલી કે હું દરિયો બનું ને . તું મારો કિનારો ! હું પ્રિયતમ તારોને તું મારો સહારો . - વૈભવ પંડ્યા ટોકુગાવા શોગુનેટ દરમિયાન , સમુરાઇ યોદ્ધા કરતા વધારેને વધારે દરબારી , અમલદાર અને વહીવટકાર બન્યા . પ્રારંભિક 17મી સદીથી કોઈપણ યુધ્ધ સંગ્રામ વગર , ટોકુગાવા યુગ દરમિયાન ( ઈડો સમય પણ કહેવાય છે ) , સમુરાઇએ ધીમે ધીમે તેમનું લશ્કરી કાર્ય ગુમાવ્યું . Ofer : હેલો મેથ્યુ , તમે કેવી રીતે કરવામાં આવે છે આજે ? મેથ્યુ : મને એવું ક્યારેય છે બિંદુ વિશે ઉત્તેજિત 0 . 01 એક પ્લગઇન રજૂઆત પહેલાં ! Ofer : કે શા માટે છે ? મેથ્યુ : મને લાગે છે કે તમે છેલ્લે પ્રકાશનમાં WordPress ઓફ સ્પિરિટ મળી રહ્યો છે Ofer : માટે ? મેથ્યુ : હા , તમે છેલ્લે પ્લેટફોર્મ સાથે સંકલિત છે તેના બદલે તે લગભગ હેકિંગમાં , હું ખરેખર હકીકત છે કે તમે છેલ્લે સમય લીધો અને તમારા ઈન્ટરફેસ પ્લગઇન અને વહીવટ translatable પાનાંઓ સામગ્રી જેવી , અને ત્યારથી તમે કે સારા હોય છે , તમને મફત બ્લૉગ વિચાર ! Ofer : Gee , આભાર ! હવે હું અન્ય લોકો મારા પ્લગિનનું અનુવાદો બનાવવા માટે કેવી રીતે મળશે ? મેથ્યુ : ફક્ત તમારી વપરાશકર્તાઓ કે જે કરવા માટે પૂછો , મને ખાતરી છે કે તમે તેમને ક્રેડિટ આપવી પડશે છું . Ofer : તેમને વિશે સમગ્ર વસ્તુ કહો poedit અને સામગ્રી ? મેથ્યુ : પર આવશે , મેં હંમેશા કહે છે છું , કે માટે પ્લગઇન માતાનો ! અને તમે કદાચ કારણ કે તમે તેને અનુવાદિત જાતને અને કેટલાક નાના સુધારાઓ યોગદાન જાણવું જોઇએ . Ofer : તમે અર્થ સ્થાનિકીકરણ codestyling ? મેથ્યુ : હા , કે જે એક , કોઈપણ તેની ઉપયોગ કરી શકો છો . પરંતુ હું તમને એક પ્રશ્ન છે Ofer : મારા માટે ? મેથ્યુ : હા , તમે તે આમ કરવા માટે Transposh શા માટે ઉપયોગ કર્યો હતો ? Ofer : શું કારણ ખરેખર નથી , કારણ કે ત્યાં પહેલેથી માટે તે એક મહાન પ્લગઇન માતાનો , નકલ શા માટે ? મેથ્યુ : હું જુઓ કે તમે છેલ્લે તે મળવાનું છે . Ofer : મેળવવી શું ? મેથ્યુ : WordPress માનસિક , વહેંચણી , કાળજી , ઓપન સોર્સ , અને મુક્ત પ્રેમ . Ofer : મને ખાતરી છે કે જેથી આશા , તમે અમારી સાથે રહી માટે ખૂબ આભાર . મેથ્યુ : આભાર , આગળના સમયે , મને એક મુખ્ય લક્ષણ પર ઇન્ટરવ્યૂ કૃપા કરીને , જો હું WordPress દરેક નાના પ્લગઇન પ્રકાશન માટે નકલી મુલાકાતો નથી હતી , હું ખાલી સમય ક્યારેય છે વાસ્તવમાં WordPress સુધારવા માટે અને wordcamps આવવા પડશે . Ofer : સૂચના લેશે , ફરી આભાર ! આપનો પ્રયાસ વડિલોને નવી ટેક્નોલોજીથી જાણકાર કરવાનો ખૂબજ પ્રસંશનીય છે . ધન્યવાદ ! મને મારી દીકરીએ 2003માં કાન પકડી કોમ્પ્યુટર શીખવ્યું અલબત પ્રાથમિક ધોરણે પરિણામે હું મારી રીતે વધારે શીખતો થયો એટલું નહિ પણ મારી એકલતા દૂર કરવામાં પ્રવ્રતિ મને ખૂબ સહાયરૂપ બની ! ટાઈપ શીખ્યો મેલ કરતો થયો અને અનેક સાઈટ જોઈ કેવી અદભૂત દુનિયા છે તેજાણી આના સંશોધકોને લાખ લાખ ધન્યવાદ આપતો રહું છું અને વધારે તો મારી દીકરીને કે જે કોમપ્યુટર એંજીયનર હોવા છતાં અને ઘરમાં વર્ષો થયા કોમ્ હોવા છતાં મેં કયારેય શીખવાની પરવા કરેલી નહિ હતી . શીખ્યા પછી મને તો આશીર્વાદ રૂપ લાગે છે . ફરીને આપ સૌને ધન્યવાદ ! મેં મારો પોતાનો બ્લોગ પણ બનાવ્યો છે અને ગુજરાતી ટાઈપ શીખી તેના ઉપર મારાં વિચારો પણ મૂકતો થયો છું . મારા બ્લોગની લીંક http . www . arvindadalja . wordpress . com આપ જરૂર મુલાકાત લેશો અને પ્રતિભાવો પણ જણાવશો મને પ્રોત્સાહન મળશે ! આભાર ! ગ્રાહક : તે બૂન મારે પેલા પચ્ચી પૈસે વાત થાતી ' તી ને હવે પચ્ચા પૈહા કેમ કપાય છે ? ' વેલ વેલ વેલ . . ! ! ' કમિશ્નર ચર્ચામાં સામેલ થતા બોલ્યા , ' સહુ એમ માનતા હતા કે અજય ખન્નાનું ખૂન થયેલ . પણ અમારા બાહોશ ઇન્સ્પેક્ટર અનંતની એક નજરે કેસને ઉકેલી નાંખ્યો . હવે . અનંત આપના સવાલોના જવાબો આપશે . ' દીલ ના દુઃખ ની વાત લખુ , કે હસીખુશી ના પ્રાશ લખુ , એના નાનીમા કહેતાં , " મારી દીકરી કેવી રૂપાળી છે ? " ત્યારે જવાબ દેતી , " મજાક નહીં કરો . મને ખબર છે હું ઘઉંવર્ણી છું . રૂપાળી નથી . " અને નાનીમા સમજાવતા , " ગાંડી , રૂપાળી એટલે રૂપ વાળી . ગોરી ચામડી ભલેને હોય . તું રૂપાળી છે . " અને એના રોમેરોમમાં ઠંડક પ્રસરી જતી . વિશ્વાસથી છલકાઇ જતી . ચિંતા તો જીવતા હશે ત્યાં સુધી રહેવાની છે . ' મને વધારે ઘી કેમ આપ્યું ? હું પણ આશ્રમનો એક સભ્ય છું . મારો આશ્રમ પર કોઈ વિશેષ અધિકાર નથી કે મને વધારે ઘી આપવું પડે . હવેથી આવી ભુલ ના કરશો . પતરાવળું લઈ જાવ , ને ભાતનું બીજું પતરાવળું લાવીને તેમાં એક ચમચી ઘી આપો , એટલે હું જમું . ' તમે ગઝલથી હેવી ડ્યુટી કવયિત્રીઓની લાઇનમા ' આવી ગયા . ગજબની અભિવ્યકિતી કરી છે . દિલ અને મન ગુલાબ ગુલાબ થઈ ગયા ' . કુણાલ , ગુજરાતમાં ઢગલાબંધ ક્રોમા છે . ત્રણતો મને અમદાવાદમાં મળ્યા છે ! ! જ્યારે તે DVD ની મદદથી બુટ કરવાનો સરળ રસ્તો છે અને ગ્રાફિકલ સ્થાપનને ચલાવો , કોઇકવાર ત્યાં સ્થાપન રૂપરેખા છે જ્યાં વિવિધ રીતે બુટીંગની જરૂર પડી શકે છે . વિભાગ Red Hat Enterprise Linux માટે વધારાનાં બુટ વિકલ્પોની ચર્ચા કરે છે . શિયાળે સોરઠ ભલો , ઉનાળે ગુજરાત , ચોમાસે વાગડ ભલો , કછડો બારે માસ . દાદાશ્રી : પોતે પોતાને જોઈ શકે ત્યારથી નિરાલંબ થાય . અત્યારે ' શુદ્ધાત્મા છું ' સર્કલમાં આવ્યો . એક ગધેડો બીજા ગધેડાને : ' યાર , મારો માલિક મને બહુ મારે છે . ' બીજો ગધેડો : ' તો તું ભાગી જા ને પછી ક્યાંથી મારશે ? ' પહેલો ગધેડો : ' ભાગી તો જાઉં પણ અહીં મારું ભવિષ્ય ઉજ્જ્વળ છે . મારા માલિકની દીકરી જ્યારે તોફાન કરે છે ત્યારે મારો માલિક કહે છે કે હું તાર લગ્ન ગધેડા સાથે કરાવી નાખીશ . બસ , હું આશાએ ભાગતો નથી . ' * * * * * * * ચિંટુ : ' મમ્મી , મને એક ગ્લાસ પાણી આપ ને . ' મા : ' જાતે લઇ લે . ' ચિંટુ : ' પ્લીઝ આપ ને . ' મા : ' જો હવે માગ્યું તો થપ્પડ ખાઇશ . ' ચિંટુ : ' જ્યારે થપ્પડ મારવા આવે ત્યારે પાણી લેતી આવજે ! ' * * * * * * * * સમાજવાદી પક્ષ પાસે વર્ષ 2007 સુધી અમિતાભ બચ્ચનરૂપી બ્રહ્માસ્ત્ર હતું ઉત્તરપ્રદેશમાં વર્ષ 2002માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પહેલાં તેના સામાજિક કાર્યક્રમોમાં હાજર રહી અમિતાભ બચ્ચને તેને લખનૌની ગાદી સર કરી શકાય તેટલો માર્ગ મોકળો કરી દીધો હતો , પણ તે પછી મુલાયમ સરકારે એવી કામગીરી કરી કે વર્ષ 2007ની ચૂંટણીમાં સમાજવાદી પક્ષની ડૂબતી નૈયાને ખુદ બીગ બી પણ બચાવી શક્યા . અમિતાભ બચ્ચન મુશ્કેલીમાં હતા ત્યારે અમરસિંહે તેમને સાથ આપ્યો હતો અને અહેસાનનું ઋણ બચ્ચન પરિવારે છેલ્લાં પાંચ વર્ષમાં ઘણું બધું સહન કરી ચૂકવી દીધું છે . બદલાતી મોસમને નવા અંદાજમાં માણવાનું ગમ્યું . કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ , સૌની સામે રોજ ડૂબી જાય છે ! જે બાળકો અંગ્રેજી માધ્યમમાં શીક્ષણ લેવાનાં છે , તેમનું અંગ્રેજી જો નબળું હશે તો તેમનું અાખું શીક્ષણ એટલું કાચું રહેવાનું . તેમને બાળપોથીથી , ગુજરાતીના પણ પહેલાં અંગ્રેજી શીખવવું ? કે પછી " કૂતરાનો " શીખવીશું ? બાળકોને " હોમવર્ક કરાવી શકવાની ક્ષમતા કેળવવા માટે તેમની માત્ર ગુજરાતી માધ્યમમાં માતાઓને પણ અાપણે અંગ્રેજી ભણાવીશું ? કે પછી તેમના શીક્ષણની જેમ " હોમવર્ક " માં પણ પાછળ પડવા દઇશું ? સ્વપ્ન દૃષ્ટા સાહસીઓ જગવે નશીબ જગના પુરૂષાર્થે સ્વેત ક્રાન્તિની મિશાલે ભારતે દૂધની ગંગા વહે જિતેલો મુસ્લિમ બાદશાહ હારેલા હિંદુ રાજાની રાણી અને કુંવરીઓને પોતાના હરમમાં નાંખી દેતો . ઘણી વખત મુસ્લિમ સૈનિકો દેખાવડી હિંદુ સ્ત્રીઓને ઉપાડી જતાં હતાં . પરિણામે કાંમાધ લોકોથી બચવા માટે લાજ અથવા પડદાપ્રથા અમલમાં આવી . પ્રથાને કારણે સ્ત્રીઓની સ્વતંત્રતા ઘરની ચાર દિવાલો વચ્ચે કેદ થઇ ગઇ . સાવ નવો નક્કોર વિચાર ! થોડી મથામણ પછી ત્રીજો કિનારો સમજાયો , પણ તે શેનું પ્રતિક છે તે તો હજી મગજમાં નથી ઉતર્યું . હવે તો મિહિરને સરસ રસોઇ બનાવતા આવડી ગઇ . છતાં પણ મોટે ભાગે કમ્પનીના કાફેટેરિયામાં ખાય લેતો . . સહકર્મચારીઓ એને એઓના ઘરે બોલાવતા પણ એઓને ત્યાં જવાનું ટાળતો . સમજતો હતો કે આવું અલિપ્ત રહીને આખું જીવન જીવી નથી શકાવાનું પણ " અરે જુગતે જોડી છે . નાતો શું કહે એશાડી . પણ તમારી કોઇ પૂર્વ શરતો છે ખરી ? " બ્રેડમેન હવે વ્યવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ જવા સાથે , આરસી ( RC ) રોબર્ટસન - ગ્લાસગો અંગ્રેજ પ્રતિભાવ લખે છે કે " . . . આપણી વચ્ચેથી એક ચમત્કાર દૂર થયો છે . પૌરાણિક ઇટાલીએ જ્યારે હન્નિબલના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે જેવી લાગણી ઊભી થઇ હતી તેવી લાગણી બ્રેડમેનના નિવૃત્ત થવાથી અનુભવાઇ રહી છે " . [ ૨૭ ] મહેમાનને ઈશ્વર ગણવો આપણી સંસ્કૃતિમાં જણાવાયેલી એક સુંદર પ્રથા છે . કોઈની સરભરા કરવી કે કોઈના પેટનો ખાડો પૂરવો પુણ્યનું કાર્ય ગણાય છે . ગણતરીઓ જ્યાં વહેવાર અને સ્વાર્થ જ્યાં સમજ બની ગઈ છે એવા સમાજમાં આપણે જીવીએ છીએ . માન્યું કે માણસે સૌથી પહેલાં પોતાના સુખને ધ્યાનમાં રાખવું જોઈએ . ખાલી પેટ ધરમ થાય એવું પણ કહેવાય છેને . પણ શા માટે આપણે સહિષ્ણુતા રાખી શકીએ વિચારવાની દિલ્હી અને હાવડા દેશનો સૌથી મોટો વ્યસ્ત રેલવે રૂટ છે અને ભવિષ્યમાં રૂટ પર 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે . તમને બતાવઇ દઇએ કે હાઇ સ્પીડ કોરિડોર બનાવામાં પ્રતિ કિલોમીટર અંદાજે 100 કરોડનો ખર્ચ આવે છે . 1690ના દાયકામાં ન્યૂટને અનેક ધાર્મિક સંશોધન લખ્યા , જે બાઇબલની શાબ્દિક વ્યાખ્યાથી સંબંધિત હતા . હેનરી મોરના બ્રહ્માંડમાં વિશ્વાસ અને કાર્ટેસિયન દ્વૈતવાદ માટેના અસ્વીકારે કદાચ ન્યૂટનના ધાર્મિક વિચારોને પ્રભાવિત કર્યા . તેમણે એક પાંડુલિપી જૉન લોકેને પણ મોકલી જેમાં તેમણે ટ્રિનિટીના અસ્તિત્વને વિવાદિત માની હતી , જેને ક્યારેય પ્રકાશિત કરવામાં આવી . પાછળના કાર્યો [ 57 ] - ક્રોનોલોજી ઓફ એન્સિયન્ટ કિંગડમ્સ એમેન્ડેડ ( 1728 ) અને ઓબ્સર્વેશન્સ અપોન પ્રોફિસીઝ ઓફ ડેનિયલ એન્ડ એપોકેલિપ્સ ઓફ સેન્ટ જોન ( 1733 ) [ 58 ] નું પ્રકાશન તેમના અવસાન પછી થયું . તેમણે રસાયણ વિજ્ઞાન માટે પણ પોતાનો ઘણો બધો સમય આપ્યો ( ઉપર જુઓ ) . ACP : દયા , ખુની કાઠીયાવાડનો લાગે છે જો મરચાં અને ગાંઠીયાં નથી સમજાતું કે શાને તેઓને , દેશીને જોઇ , આવે પેટમાં શૂળ ઇલાજ એનો એક છે જેનાથી જરૂર દૂર થશે દરદનું મૂળ . ભારત બહાર રથયાત્રા : લંડનનાં ગ્રીન પાર્ક સ્ટેશન પાસેથી પસાર થઇ રહેલી રથયાત્રા , . . ૨૦૦૮ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લાં ચાલીસેક વર્ષથી રથયાત્રોનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય . સી . ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે . અમેરિકાનાં લૉસ એન્જેલિસ , ન્યુ યોર્ક , સાન ડિયેગો , સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત , ઇંગ્લેંડનાં લંડન , બર્મિંગહામ , કોવેન્ટ્રી , બ્રાઇટન , વગેરે શહેરો તથા પેરિસ , ટોરેન્ટો , બુડાપેસ્ટ , વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન્ દ્વારા જુન - જુલાઇ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે . રથયાત્રાઓ પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શની - રવી વારે યોજવામાં આવે છે , અને તે કારણે હંમેશા અષાઢી બીજને દિવસે યોજાય તેમ નથી બનતું . ( જુલાઈ , ૨૦૧૦ના રોજ ટોરોન્ટોના ગુજરાતી રેડિયો કાર્યક્રમ . એમ . ૧૩૨૦ પર જય ગજજરનો વાર્તાલાપ ) વસંત ને પાનખર છે બેયમાં એક દશા મારી , ચમનની માટી જેવી મારા જીવનની તિતિક્ષા છે . અમદાવાદનાં સૈજપુર બોઘા વોર્ડમાં ૧૫ ઉમેદવારી ફોર્મ ભરાયાં કારણ કે એક પ્રાણી બીજા પ્રાણીનું ભોજન હોય છે . તેં બારી બંધ કરીને ચકલીઓને આવવા દીધી . તને એમ કે ચકલીઓ તણખલાનો કચરો કરીને રૂમને ગંદો કરે છે , પણ તું કહે જીવાતો અને કીડાનો ઉપદ્રવ કેવો વધી ગયો છે ! જોયું તારું કેટલું નુકસાન થયું ! ' કૌશલને પોતાની ભૂલ સમજાઇ ગઇ . તેણે ફટાફટ બધી બારીઓ ખોલી કાઢી . ગૃષા ત્યાં બેઠાં - બેઠાં સોયમાં દોરો પરોવી રહી હતી . તેને આશ્ચર્ય થયું . તે બોલી , ' શું ? ' કૌશલની આંખ આંસુથી ભરાઇ આવી . તેણે કહ્યું , ' મને માફ કરી દે બહેન , મેં તારું મન દુભાવ્યું છે . તમારી કોમેન્ટ પર મેં પ્રતિભાવ આપ્યો છે . જવાબ આપશો ( સાબિતીથી ) તો લોકોને ઈતીહાસ સમજાશે . અન્ના હજારેની ભારતયાત્રાનો ૧૩મીથી પ્રારંભ : ગોવાથી યાત્રાનું પ્રસ્થાન ઈઝરાઈલના વડાપ્રધાન એહુદ ઓલ્મર્ટે વિચારોના આદાનપ્રદાન અને અમેરીકા , ઈઝરાઈલ દ્વારા ઈરાન , સિરીયા અને હિઝબુલ્લા પર સમન્વિત આક્રમણ કરવાની અટકળોને ફગાવી દેતા ક્ષેત્રીય શાંતિ સંમેલનનું આહ્વાન કર્યુ છે . ઓલ્મર્ટે યુરોપીયન યુનિયનના વર્તમાન અધ્યક્ષ અને જર્મનીના ચાંસલર એન્જેલા મર્કેલ સાથે એક પત્રકાર પરીષદમાં કહ્યું કે યુરોપીયન યુનિયનના અધ્યક્ષ દ્રારા સાઉદી આરબના શાહ સહીત બધા આરબ દેશોના પ્રમુખોને એક બેઠક માટે આમંત્રિત કરવાની તકનો તેઓ લાભ ઉઠાવશે . ઈઝરાઈલના વડાપ્રધાને કહ્યું કે ઈઝરાઈલને એક હકિકત તરીકે સ્વીકારવાની તૈયારી અને ભવિષ્યના સમાધાન પર ચર્ચા કરવાનું એક પગલું છે . જેમાં હું મદદ કરી શકું તેમ નથી . પરંતુ હું તેની પ્રશંસા કરૂં છું . અગાઉ ઓલ્મર્ટે કહ્યું હતું કે ગત અઠવાડિયે આરબ લીગ દ્રારા પાસ થયેલો પ્રસ્તાવ આશ્વર્યજનક નહોતો . પરંતુ વખતે પ્રસ્તાવે દર્શાવ્યું હતું કે કુલ મળીને ઈઝરાઈલને સૌથી મોટી સમસ્યા નથી માનતા . ઈઝરાઈલને આરબ લીગની કેટલીક નિશ્વીત શરતો પર આપત્તિ છે . જેમાં ઈઝરાઈલને સામાન્ય સંબંધ સ્થાપિત કરવા માટે 1967ના યુદ્ધ દરમિયાન કબ્જે કરવામાં આવેલા વિસ્તારોમાંથી હટવા અને પેલેસ્ટાઈનને એક રાષ્ટ્રના રૂપમાં માન્યતા આપવાની માંગણી કરવામાં આવી છે . પ્રિય માવજીભાઈ , હું કમ્પ્યુટર સામે કદી પણ બેસતો નથી તેથી તમારી સાઈટ ની મુલાકાત લય સકું તેમ નથી , પરંતુ તમારી ભાવના ને અને તમારા પ્રયત્નો ને મારો સંપૂર્ણ ટેકો છે . તમારી સદભાવના બદલ અભાર . ઉદરમાં અરુણને ધારતી ઊજળી પ્રાચી જ્યાં ખીલતી પરમ રમ્ય પ્રિય પતિ ભાનુ સત્કારવા જલધિ પર નિત્ય સંધ્યા રચે કનકહમ્ય અનિલની લહર ચૈતન્ય પ્રસરાવતી બલવતી શરીરસંતાપહરણી ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટાઇપેન્ડના મુદ્દે છેલ્લા દસ દિવસથી હડતાલ પર ઉતરેલા ડોક્ટરો સાથે સરકાર દ્વારા સમાધાન માટેના તમામ પ્રયાસો નિશ્ફળ નિવડયા બાદ હવે તેઓ પર આકરા પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે . સરકારની સીધી દોરવણીથી આજે બી . જે . મેડિકલ અને એનએચએલ મેડિકલમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન રદ કરવા માટે યુનિવર્સિટીને લેખિતમાં ભલામણ કરવામાં આવી હતી . ' આઝાદી મળવા છતાં હજુ આપણી માનસિકતામાંથી ગુલામી ગઈ નથી ! પોતાની ક્ષમતા પ્રમાણે માણસ નોકરી જરૂર કરે પરંતુ તેને સફળતાનો માપદંડ માની લેવાની ભૂલ શા માટે કરવી જોઈએ ? શું આપણે ફક્ત આકર્ષક પગાર મેળવીને સંતુષ્ટ થઈ જવાનું છે ? પદ અને પ્રતિષ્ઠા મળી જાય એટલે આપણી અંદરની શક્તિ , આવડત , વિચારો અને સર્જનાત્મકતાને શું અભરાઈએ મૂકી દેવાની ? મને સમજાતું નથી કે લોકો યુવાનીમાં સાહસ કરવાની હિંમત શા માટે ગુમાવી દે છે ? વિચારના એક નાનકડા બીજમાંથી મોટી વિરાટ કંપનીનું વટવૃક્ષ ઊભું કરનાર અનેક ઉદ્યોગ સાહસિકો પૃથ્વી પર જન્મ્યા છે . આપણે તો એમના હાથ નીચેની નોકરી મેળવીને સંતોષ માની લઈએ છીએ , પણ એમના જેવું બનવાનું વિચારી શકતા નથી . કોઈ નવા વિચારને આકાર આપવા માટે આપણે દશ કલાક મહેનત કરી શકતા નથી , પરંતુ વિચાર માટે કોઈ કંપની આપણને પગારદાર નોકર તરીકે રાખીને દશ કલાક મહેનત કરાવી શકે છે ! કેવી વિડંબણા છે ! શા માટે આપણે આટલા બધા લાચાર અને પાંગળા બની જઈએ છીએ ? શા માટે આપણે facebook કે google જેવી સર્વિસ ઊભી કરવાનું વિચારી નથી શકતા ? - એનું કારણ છે કે આપણે નિષ્ફળતાના ભયને લીધે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં એટલી બધી લાંબી ગણતરીઓ કરી નાખીએ છીએ કે સરવાળે આપણામાં રહેલી સાહસ કરવાની ક્ષમતા સાવ શૂન્ય થઈ જાય છે . કોઈ બીજા આપણી બુદ્ધિનો ઉપયોગ કરે તો થાય , બાકી આપણાથી તો નહીં થાય ! આવી આપણી માનસિકતા છે . સાહસ કરીને પોતાના વિચારોને વળગી રહેતાં , ધીરજપૂર્વક કોઠાસૂઝ દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ મેળવતા જઈને પછી જે સિદ્ધિ અને ઊંચાઈ માણસ પ્રાપ્ત કરે છે એનો આનંદ લાખોના પગારની નોકરી ક્યારેય આપી શકતી નથી . નોકરી ખરાબ છે એમ કહેવાનો અર્થ નથી , પરંતુ નોકરીને સર્વસ્વ માનીને પોતાની ક્ષમતાઓ પર પૂર્ણવિરામ મૂકી દેવાનું આપણને પોસાય એમ નથી . ભલે અદ્યતન જૉબમાં રોજ નવું શીખવાનું મળતું હોય તો પણ માણસે પોતાની સર્જનાત્મકતાથી પોતાની ઓળખ ઊભી કરવાનું ભૂલવું જોઈએ . નોકરી આમ તો નિયમિતતા કેળવવાની પાઠશાળા છે પણ નોકરી જેને માટે સુખી જીવનની કલ્પનાઓ પૂરી કરવાનું સાધન હોય એને તો લટકતી તલવાર રહેવાની ! ' આનંદના એક નવા રૂપનો મને આજે પરિચય થયો . એની વાતો કંઈક મારા સમજમાં આવી . જો કે મારું મન હજુ દ્વિધામાં હતું એટલે મેં આનંદને પૂછી નાખ્યું : ' તારી વાતો સાંભળવામાં બધી સારી લાગે , પણ તો જેને નોકરી છૂટે અને ડિપ્રેશન આવે એને ખબર પડે કે કેવી હાલત થાય છે . ' ' દોસ્ત , સાચું કહું ? નોકરી જવાથી કોઈને ડિપ્રેશન આવે વાતથી મને તો હસવું આવે છે ! માણસને શું એની પોતાની ક્ષમતા પર પણ વિશ્વાસ નથી રહ્યો ? મને એમ લાગે છે કે માણસને બજારની મંદી કરતાં વિચારોની મંદી વધારે નડે છે . પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા યુવાન ગુમાવી દેશે તો પછી એને યુવાન કોણ કહેશે ? શું ફક્ત શરીરની ઉંમરથી યુવાની મપાશે ? મનથી અકાળે વૃદ્ધ બની જવામાં કયું ડહાપણ છે ? સંઘર્ષને ખબર નહિ કેમ , પણ આપણે નિષ્ફળતાનો પર્યાય માની બેઠા છે . કોઈ માણસ કોઈ ક્ષેત્રમાં સંઘર્ષ કરે તો આપણે એમ માની બેસીએ છીએ કે એણે જીવનનું આયોજન નહીં કર્યું હોય ! સંઘર્ષ તો જીવનનો એક ભાગ છે . કોશેટોમાંથી પતંગિયું બનવા માટે બહાર નીકળતી ઈયળ ભારે સંઘર્ષ કરીને તેનું પડ તોડે છે અને તેથી તેને સંઘર્ષમાંથી પાંખો ફૂટે છે . સંઘર્ષ હંમેશા દુનિયા કરતાં કંઈક અલગ નવી દિશા આપે છે . એનાથી ભાગીને આરામદાયક જીવન જીવવાની આટલી ઘેલછા શા માટે ? મોટા ભાગના લોકો જીવનને એક ઘરેડમાં પસાર કરી નાખે છે અને આમ કર્યાનું પાછું ગૌરવ અનુભવે છે ! નિયત કરેલા ચોકઠાઓમાં જીવનને જેમ જેમ બંધ કરતા જઈશું , એમ ડિપ્રેશન તો વધવાનું . થોડું સમજી વિચારીને કુનેહ પૂર્વક રસ્તો કરતાં શીખીશું તો સફળતાનો માર્ગ કંઈ એટલો દુર્ગમ નથી , જેટલો આપણે લોકો પાસેથી સાંભળ્યો હોય છે . ' ક્રન્ચી પોટેટો ચિપ્સ બનાવવા માટે સૌ પ્રથમ કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ઉપર તૈયાર કરેલી ફ્રોઝન પોટેટો ચિપ્સ ને ફાસ્ટ ગેસ પર તળી લો . ઉપર નું પદ આછું ગુલાબી થાય એટલે કિચન ટીસ્યુ પર કાઢી લો અને સ્વાદ પ્રમાણે મીઠું તથા મરી પાવડર ભભરાવી ગરમ ગરમ ક્રન્ચી પોટેટો ચિપ્સ ટોમેટો કેચપ સાથે સર્વ કરો . જો ગુરૂમાં કોઈ દોષ હોય અને દોષ જો શિષ્ય જાણતો હોય તેવા સંજોગોમાં ગુરુને સંકોચ થાય . અહીં પણ ગુજરાતની સિવિક સ્પેસને ધન્યવાદ ઘટે છે . ૨૦૦૯ની ઉત્તરાયણ કરતાં ઘણા પહેલેથી ગુજરાતના ઘણા કર્મશીલો અને બુદ્ધિજીવીઓએ સરકારી નીતિઓ બાબતે લોકોની મુશ્કેલીઓને વાચા આપવાનું કામ સતત અને વિશદ્તાપૂર્વક કર્યે રાખ્યું છે . દા . . શ્રી ચુનીકાકાએ ' સેઝ ' જેવાં નિમિત્તોએ ગોચરો ખતમ થઈ રહ્યાના અને તે સામે આંદોલનો ઉપાડવાના અહેવાલો આપ્યા છે . ( જુઓ . ગોવંશને ભૂખે મારવાની અનીતિ ' નયા માર્ગ ' , ૧૬ - - ૨૦૦૯ , પૃ . ૨૧ - ૨૨ ) એકંદરે ' નયા માર્ગ ' અને ' નિરીક્ષક ' સાથે કેટલાંક સામયિકોએ પણ એક વિશાળ , સંવેદનશીલ અને પરિપ્રેક્ષ્ય ધરાવતા બૌદ્ધિકો દ્વારા દિશાની લાંબાગાળાની મથામણ ચલાવી છે . ભરતનગરમાં રામ પારાયણ કથાનું ભવ્ય આયોજન લોકોમાં ઉત્સાહ તમે મને મળ્યા હો તો તમારાં મનમાં વિચાર થાય કે હુ કઇ રીતે લખતી હોઈશ . . કારણ કે હું ફિઝિકલી હેન્ડીકેપ છું . . સાત વર્ષ ની ઉમરે રુમેટોઈડ આર્થ્રાઈટિસ નામની બીમારી લાગુ પડી ત્યારથી હું લગભગ પથારીવશ છું . . બન્ને પગ ગોઠણ માં થી બેન્ડ થતા નથી . . જમણો હાથ સીધો રહે છેં . . અને બન્ને બે આંગળી વાંકી રહે છે . . . વાંકી આંગળીઓ વચ્ચે પેન પકડીને સૂતા સુતા લખું છું . . . બસ , આટલુજ સૌને કહી , ચંદ્ર તો હરિ ચરણે પડ્યો , પેલા પુરુષે કહ્યું : ' ના , હું ભુલ્યો નથી . ભોજન તમારે માટે છે , માટે તમે તેને આનંદથી આરોગો . ' દા . . મોડલેહથી મોલ્લોત , રોહિતગઢથી રૂસાત , અવધથી અવધિયા , કનોજથી કનોજીયા વગેરે . તમે નેટ પર ખરેખર સોશિયલી એકદમ એિકટવ હો તો તમને રોકમેલ્ટ ચોક્કસ ગમશે . લૂક એન્ડ ફિલમાં એપિક કરતાં ચોક્કસ ચિઢયાતું બ્રાઉઝર છે . ઇન્ટરફેસ ઇઝી છે અને નેટ પર બીજું કામ કરતાં કરતાં બિલકુલ સરળતાથી તમે મિત્રો સાથે સંપર્કમાં રહી શકો છો . અલબત્ત , નેટ પર ખરેખર બીજું કંઈ કામ કરવું હોય , કોઈ ખલેલ વિના , તો કવાયેટ મોડમાં જવાનો વિકલ્પ પણ છે ! સંબંધમાં તાજેતરમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના નથી રહી શકતો . અમદાવાદની બાજુના એક ગામમાં એક શ્રીમંતને ઘેર એક સાધુ આવ્યા . ભગવાં વસ્ત્રઘારી સાધુને જોઈને સૌએ પ્રણામ કર્યા . એમનો યોગ્ય સત્કાર કર્યો . કેન્દ્ર સરકારના સચિવોની સમિતિએ મલ્ટિબ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડી રોકાણને મંજુરી આપતો પ્રસ્તાવ તૈયાર કર્યો છે . જો બધા કોઠા વીંધીને પસાર થઇ જશે , તો ૧૨૧ કરોડ ભારતીયોના બજારમાં બીજી રિટેલ ક્રાંતિ આવશે . મલ્ટિબ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવાનો મુદ્દો હંમેશાં રાજકીય વિવાદનો મુદ્દો રહ્યો છે . છેલ્લા બે દાયકામાં ક્ષેત્રમાં ૫૧ ટકા સીધું વિદેશી મૂડીરોકાણ લાવવાની દરખાસ્તો થઇ છે પણ , રાજકીય રીતે . . . મારા જેવા માણસ માટે સમાચાર નથી કે સૂકા મેવાના ભાવ 400 રૂપિયે કિલોમાંથી 380 કે 350 થઇ ગયા . મને નવાઇ વાતની લાગે છે કે 350 રૂપિયે કિલો સૂકો મેવો સસ્તો લાગે અને ' ઐસા મૌકા ફિર કહાં મિલેગા ' એમ માનીને એની ખરીદી માટે ઉમટી પડે , એવો વર્ગ તૈયાર થઇ ચૂક્યો છે . ' સસ્તું ' સાંભળીને તેના કાન તેજ થાય છે , આંખો પહોળી ને મગજ બંધ . ઓરલાન્ડોમા તો ઉનાળામાં મૂરઝાઈ ગયેલા આત્માને તરોતાજા કરે એવો સીવર્લ્ડ એડવેન્ચર પાર્ક પણ છે . જ્યાં અવનવી રાઈડસની વચ્ચે ડોલ્ફિન અને સી લાયનની ગમ્મતો લાઈવ નિહાળી શકાય છે , એની સાથે બે દરિયાઈ પાર્ક કમ વોટરપાર્ક રિસોર્ટ જેવા ' ડિસ્કવરી કોવ ' અને ' એક્વાટિકા ' પણ છે . દાદાશ્રી : હા પરિવર્તન સ્વભાવથી છે . પછી તો બુદ્ધિ ઊભી થઈ જાય છે . એનું તોફાન ચાલે છે બધું . ક્રોધ - માન - માયા - લોભ , વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે . વ્યતિરેક ગુણો , જે ગુણ આત્મામાં નથી . પુદ્ગલમાં નથી , તે ગુણો ઉત્પન્ન થઈ જાય છે . સરસ ગઝલ ! ! કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો , બાળપણ જ્યાં પૂર્ણત : અક્ષત મળે સપના વિચાર્યા વિના કોઈ વાત કરો . નકામો એક શબ્દ ૫ણ નહીં બોલો . આવશ્યકતા વગરની દરેક વાતચીત છોડી દો . મૌન રહો . તમારા કર્તત્ય પ્રત્યે વિશેષ ઘ્યાન આપો . અધિકારોની વાત રજોગુણી અહંકારથી ઉત્પન્ન થાય છે તે અધિકાર નિરર્થક છે . તેને માટે ઝઘડવામાં શક્તિ અને સમય બગડે છે . આ૫ણો જન્મસિદ્ધ અધિકાર , ઈશ્વરજ્ઞાનને પ્રાપ્ત કરો ત્યારે તમે ત્યાગી મનુષ્ય હશો . જયશ્રી જન્મ દિને બહુ સરસ સંકલન . યાદીમાં પણ આવી ગયું છે તે મને બહુ ગમ્યું . હવે તમને લાગે છે ને કે , આપણે જે ગણિત ભણીએ છીએ તે બહુ સહેલું છે ? ! ! પત્રકારત્વ વિભાગઃ સેન્ટર ફૉર ડેવલપમેન્ટ કૉમ્યુનિકેશન ( સીડીસી ) , અમદાવાદ કે પતિ , એક દિકરીની , એક સ્ત્રીની , એક નારીની વ્યથા સમજી શકે છે ? સમજવાની કોશીશ કે પ્રયત્ન " હમ પંજાબી લોગ સરસોં કે સાગ કે લિયે પાગલ હુએ રહતે હૈં આજ મિલા તો મૈંને સોચા જી ભર કે ખાઓ તુમ્હે કૈસે લગા ? " યોગગુરૂ બાબા રામદેવે હવે ભારતના રાજકારણ માં જંપલાવ્યું છે , અને આવતી ચૂંટણીમાં આખા ભારતમાંથી ઉમેદવારો ઉભા રાખવાના છે . અંદરના સમાચાર એવા છે કે ઉમેદવારોની શોધખોળ ચાલૂ કરી દેવામાં આવી છે . ઉમેદવારોની લાયકાતમાં જેણે સૌથી વધારે યોગ શિબીર ભરી હશે તેનેજ ઉમેદવાર બનાવામાં આવશે . વધારાની લાયકાત માં આયુર્વેદીક દવાઓનુ વેચાણ કર્યુ હોવુ જોઈએ . ઉમેદવારે પોતાના મતવિસ્તાર માં ચૂંટણી જાહેર થાય ત્યારે યોગ શિબીરો ભરવાની રહેશે . મતદારો ને મફતમાં ( સામાન્ય દિવસોમાં ફી વસૂલવામાં આવે છે ) યોગા શિખવાડવાના રહેશે . મતદારોના મગજ ફેરવવા ના રહેશે . ચૂટણી પ્રચાર અર્થે જ્યાં જરૂર પડશે ત્યાં બાબા ખૂદ હાજર રહીને ચૂંટણી યોગા શિબીરો ગજવશે . ચૂંટણી પ્રચાર ના છેલ્લા દિવસે દરેક મતદારો ને આયુર્વેદીક ફાકીની પડીકીઓ મફતમાં આપવામાં આવશે . જેથી મતદારોનું પેટ અને મગજ સાફ રહે અને જેતે ઉમેદવાર ને મત આપી શકે . શુકદેવ ' ભગવાન ' એટલો શબ્દ વાપરીને માત્ર નથી બેસી રહેતા . ભગવાનની વિશેષ ઓળખાણ પણ તેઓ આપે છે . કેવા અને ક્યા ભગવાનનું શ્રવણ , કીર્તન અને સ્મરણ કરવાનું છે ? તો કહે છે કે જે સર્વાત્મા છે , સર્વવ્યાપક છે તે ભગવાનનું . માઁગ કમ હૈ , પૂર્તિ અધિક સમસ્યાઓં કા ભી અવમૂલ્યન હો ગયા હૈ તો તુ હિમશીલા બની માથા પર ખડકાઈ ગઈ હવે આત્મા પ્રાપ્ત થયા પછી શું ? જેટલો જેટલો શુધ્ધ ઉપયોગ રહે તેટલી સ્વસત્તા ઉત્પન્ન થાય . અને સંપૂર્ણ સ્વસત્તા ઉત્પન્ન થઇ ગઇ તો ભગવાન થઇ ગયો ! પુદ્ગલ પરસત્તામાં છે . અને આત્મા પણ , જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી પરસત્તામાં છે . જ્ઞાની મળે અને આત્મા સ્વસત્તામાં આવે ત્યાર પછી પુદ્ગલનું જોર નરમ પડે અથવા મૃતઃ પ્રાય થાય . જેમ પુરુષાર્થ વધે તેમ પુદ્ગલ નરમ પડતું જાય . એક કલાક શુધ્ધાત્માપદમાં બેસી પ્રતિક્રમણ કરો તો સ્વસત્તાનો અનુભવ થાય . સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના તળાવો ઉંડા કરવાની કામગીરી માટેનું ખોદાણ કી . મી . સુધી પરિવહન કરી પાથરી આપવા સાથેની કામગીરીનો પ્રતિ ધન મીટર ભાવમાં સુધારા અંગે . મજાની ગઝલ ગઝલ જેટલીવાર વાંચું છું , યાદવાળો શેર વધુ ને વધુ ગમતો જાય છે ઉપયોગી છે , આજ કાલ તેઓ તજની ગમ મોંમા રાખી રમે છે . # મારા મુખ્ય બ્લોગ માં મેં થોડું લખ્યું છે , મોટાભાગે તે આનું અંગ્રેજી છે उदग्ने तिष्ठ प्रत्या तनुष्व न्यमित्रां२ ओषतात्तिग्महेते यो नो अराति थ्श् समिधान चक्रे नीचा तं धक्ष्यतसं शुष्कम् ( १३ . १२ ) १३ હે અગ્નિદેવ ! આપ જીવંત થઈને આપની જ્રવાળાઓનો વિસ્તાર કરો . તીવ્ર જ્રવાળાઓના પ્રભાવથી , શત્રુઓને પૂરેપૂરા ભસ્મ કરી દો . હે જ્રયોતિર્મય ! આપ અમારા જે વેરી , દાનમાં અડચણરૂપ છે , એને સૂકા વૃક્ષને ભસ્મ , કરવા સમાનજ સમૂળા ભસ્મ કરો . બસ , હવે નવો કોઇતો સંકેત વળી મોકલ , તુજે ગમ પચાવી ગયો તેનું લુચ્ચું હાસ્ય મને મોકલ . તારી કોઇ જો રમત હોયતો હાર મને મોકલ , કંઇ નહિતોતારા મૌન રહેવાનું કારણ પણ મને મોકલ . તુ કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું , ને તો પણ કહે તો મારું દદૅ ફરી તને મોકલુ છું . yar aatlu saru thinking lavo 6o kya thi ? ? ? ? ? bahu j mast poem 6e yar . . . . . . . this is really very nice ચીનથી કોરિયા અને સમગ્ર એશિયા તથા ભારતમાં જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ અને તેને ઉડાવવા પાછળના વિવિધ સાંસ્‍કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્‍યા . સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગજાપાનમાં પહોંચી . તેઓ પતંગનો ઉપયોગ શેતાની શક્‍તિને ડામવા માટે અને પોતાના ફળદ્રુપ પાકને સુરક્ષિત રાખવા માટે કરતા હતાં . એના સમયગાળા દરમિયાન જાપાનમાં પતંગને સૌથી વધુ પ્રસિદ્ધિ મળી હતી . કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં : આખાં હૈયાં પરબીડિયું થઇ કાળ ને સ્થાન કેરાં , વીંધીને અંતર અહીં સુધી લાવતા લોકછાનાં ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યા ! સુક સનકાદિ સકલ મુનિ મોહૈં , ધ્યાન તનક ગહત . તમે જ્યારે પણ ગુજરાતીસંસાર - ગુજરાતી બ્લોગજગતનું આંગણું વેબસાઈટ ખોલો છો . ત્યારે તમે કેટલીક માહીતી સામાન્ય પણે એડમિન એક્સેસ વગર પણ જોઈ શકો છો . . દાદાશ્રી : હા , પણ જે કરે , આપણે જોયા કરવાનું . * * * * * * * * * * * * * * * * * * * પંકજ નો સુરજ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - પ્રદીપ બ્રહ્મભટ્ટ . . પંકજને આજે એવું લાગતું હતું કે દરરોજ કરતાં આજની સવાર તેને માટે કાંઇક નવી છે દરરોજ સવાર થતાં પંખીઓના ટોળા આકાશમાં સર્પાકારમાં આવતાં હોય , પૂર્વ દિશામાંથી ગુલાબ છાંટી કોઇ છડીદાર મહારાજનાઆગમનની જાણ કરતો આવી રહ્યો હોય અને આગળ છડી પોકારાતી હોય તેમ આકાશના ભુરા રંગને હળવેથી દૂર કરી લાલગુલાલ જેવા ગુલાબી વાતાવરણને જગતના આવરણને બાંધતો સુરજ ભગવાનનો રથ આવતો હતો . સર્વે પક્ષીઓનો કલરવ જાણે તેમની છડી પોકારતો હોય તેમ સૂરજદાદાના આગમનને બીરદાવતો હતો . પણ આજનો સૂરજદાદાનો રથ આકાશમાં આવતા પહેલાં જાણે ગુલાલની સાથે બે હાર મોકલતો હોય તેમ વચ્ચે કિનારીઓને ઓપ આપતો આવતો હતો . પંકજ તો બે હારને આજના ઉમંગમાં ઉમેરવા સૂરજદાદા પાસે માગી રહી હતી , કારણ બંન્ને હારની તેને આજે જરુર હતી . આજે કેટલાય વર્ષો બાદ પંકજને પ્રાણથી પણ વ્હાલો તેનો મોટો ભાઇ સુરજ અમેરીકાથી પાછો આવી રહ્યો હતો . . . પંકજ , સુરજને ખુબ સતાવતી , ઘણી વખત તો પિતાજીને તેના વિરુધ્ધ ભરવી માર પણ ખવડાવતી અને ઘણી વખત વ્હાલથી બચી પણ કરી લેતી . પંકજ જ્યારે નવ વર્ષની હતી ત્યારે સુરજ અઢાર વર્ષનો હતો . બંન્ને એકબીજાને એટલા બધા ચાહતા હતા કે જે જોતાં લાગે કેક્યાંક ગયા ભવનો બાકી રહેલો ભાઇબહેનનો પ્રેમ મેળવવા ભવે એક ઘેર આવ્યા . આગળ વધી રહેલા હેત પ્રેમના કિસ્સામાં ભુતકાળ તરફ ડોકીયું કરતાં એક ઉદ્દાત દાખલો મળે છે . જે જીવનભર ભુલાય . ભાઇબહેનનો પ્રેમ તો જે નસીબદાર હોય તેઓને મળે છે , તેમાં ખોટું નથી . . . સુરજ અને પંકજ એક માબાપના સંતાન . સુરજ મોટો અને પંકજ નાની . બે બાળકો . તેમના પિતા એક ખ્યાતનામ ડૉક્ટર અને માતા પણ ભણેલી . બંન્ને એકના એક સંતાન એટલે લાડપ્યાર ખુબ મળેલા . માબાપનો અનહદ પ્રેમ બંન્ને પર વરસતો . માબાપના સપ્રમાણ પ્રેમને કારણે બંન્નેના જીવનમાં પ્રેમને સ્વચ્છંદતા મળી હતી . તેઓ અમદાવાદમાં રહેતા હતા . બંન્ને બાળકો અભ્યાસમાં પણ તેજસ્વી . ભુતકાળના વમળમાં અંદર ઉતરતાં દેખાય છે કે સંસ્કારનું સિંચન પેઢીગત મળેલ છે જે જોતાં લાગે કે મોરના ઇંડા ચિતરવાના હોય . . . પ્રણાલિગતને પારખી લેતાં અરીસાની જેમ સ્પષ્ટ દેખાય , જેમાં કોઇ ચિતરામણની જરુરત ના પડે . સુરજના માતાપિતા પણ તેમના માબાપના એકનાએક સંતાન હતા . સુરજના પિતા શ્રી રમેશલાલ એક ખ્યાતનામ ડૉક્ટરના દીકરા હતા . એકનાએક સંતાન અને હોશિયાર તેથીઘણાને ઇર્ષા પણ આવતી . પણ જ્યાં સંસ્કાર અને સાચો પ્રેમ હોય ત્યાં ઇર્ષા સ્પર્શી શકતી પણ નથી . કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની તેજસ્વીતા જોઇને ગીતા નામની છોકરી તેમનો પ્રેમ મેળવવા પાગલ હતી . ગીતા તેમને દરેક કામમાં સહાય આપવા પ્રયત્ન કરતી . સહાધ્યાયીથી સહચારિણીના સ્વપ્ના સેવતી ગીતા રમેશને તેનો પ્રેમી સમજી બેઠી હતી . જ્યારે રમેશ , ગીતાને બહેનની દ્રષ્ટિએ જોતો હતો . એકવાર ગીતાએ તેમની સામે પ્રસ્તાવ મુક્યો કે " તમે મારે ઘેર આવશો ? " તો રમેશે પુછ્યું , " ઘેર શું કામ છે ? " તો ગીતાએ કહ્યું , " મારા માતાપિતા તમને બોલાવે છે . " રમેશે નિર્દોષતાથી ' હા ' કહી . ગીતાએ રમેશને વાત કહેતા પહેલા પોતાના માબાપને સઘળી પરિસ્થિતીથી વાકેફ કર્યા હતાં અને પોતાના લગ્ન માટેની તૈયારી બતાવી હતી . તેણે તેની બહેનપણીઓને વાત કરી હતી જેમાં તેઓએ પણ તેની ' હા ' માં ' હા ' મેળવી હતી . . . રવિવારે સાંજે ફરવાના સમયે રમેશ શાહપુરમાં આવેલ ગીરધરરાવ કાશીશ્વરના ' ગીતેશ ' નામના બંગલાના દરવાજા આગળ આવી દરવાનને પુછી દાખલ થયો . ગીતાએ આપેલ સરનામે બરાબર આવી ગયો તેનો આનંદ તેને થયો . ગીતાએ તો બારીએથી તેના માનેલા પ્રેમીના આગમનની રાહ જોઇ મનમાં પાથરેલ ગુલાબના ફુલની પાંદડીઓની પગદંડી પર રમેશને આવતો જોયો . વણ કલ્પેલ હ્રદયના ચુંબનો રમેશને દેવા દોડી અને ' કોઇ તકલીફ તો નથી પડીને ? તેમ બોલી તેને આવકારવા લાગી . ગીતા તેને માબાપની પાસે તેને બેસાડી પાણી આપી ચા - નાસ્તા માટે રસોડા તરફ ગઇ . ગીતાના માબાપે રમેશના માબાપની માહિતી મેળવી ગીતાના વિચારો તથા લગ્નનો પ્રસ્તાવ મુક્યો . ગીતા તને ખુબ ચાહે છે અને તેની ઇચ્છાથી તને અહીં બોલાવ્યો છે તે લગ્ન કરવા તૈયાર છે . સાંભળી રમેશના તનમન પર વજ્ર્નો ઘા પડ્યો હોય તેમ લાગ્યું તે સફાળો બેબાકળો બની ગયો . તને ખુબ આઘાત લાગ્યો . જે ને પોતે સહાધ્યાયી ગણી બહેન માની હતી તેની સાથે લગ્ન કરવાના ? તેણે ઘણી નમ્રતાથી અને આંસુ સાથે ગીતાના માબાપને પોતાના હ્રદયની વાત કરી . પોતે ગીતાને તો પોતાની સહાધ્યાયી બહેન માને છે તેને માટે તો આવી કલ્પના પણ થાય . સાંભળ્યા બાદ ગીતાના માબાપને પણ ઘણું દુઃખ થયું . રમેશની ભાવના અને પ્રેમ માટે તેઓને પણ અભિમાન થયું . કાશ અમારે આવો પુત્ર હોત . રમેશ વ્યથીત મને ઘેર પાછો ફર્યો . રાત્રે ઘણી વિટંમણાઓમાં મન ભટકવા લાગ્યું પણ તેને કાબુમાં રાખીને સુઇ ગયો સવારે નિત્યકર્મ પરવારી ૧૧ વાગે કૉલેજ ગયો . મનમાં દ્રઢ નિશ્ચય સાથે ગયો હતો પણ તે દિવસથી આજદિન સુધી તેણે ગીતાને ફરી જોઇ નથી . . ભણતર પુરુ કરી રમેશ ડૉક્ટર બની ગયો . તેના લગ્ન એક સારા ઘરની સંસ્કારી કન્યા સાથે થયા આજે તે અમદાવાદમાં પોતાનું ખ્યાતનામ દવાખાનું ચલાવે છે . આવા એક સંસ્કારી કુટુંબનું સંતાન એટલે સુરજ . બાળપણમાં પપ્પાની જેમ ભણવામાં હોશિયાર એવો ભાઇ , બહેન પંકજને ભણવામાં માર્ગદર્શન આપતો . તે તેની બહેનને કહેતો ' જો તું નહીં ભણે તો તારી સાથે કોઇ લગ્ન નહીં કરે . કારણ પંકજ ભણવામાં થોડી પાછી હતી . ભણ્યા વગર કુંવારા રહેવું પડશે તેમ સાંભળ્યા બાદ કમને પણ ભણવાની લગની પંકજને લાગી હતી અને એટલે એક સમય એવો આવ્યો કે અભ્યાસના દરેક સોપાને તે પ્રથમ આવતી . સુરજની ધગસ જોઇ પિતા પણ તેને ડૉક્ટર બનાવવા માગતા હતા . સુરજની પોતાની ઇચ્છા પણ પ્રબળ મનથી ડૉક્ટર થવાની હતી . પિતાજીએ સુરજને અભ્યાસ કાળના સમયમાં પોતાના જેવા ચકકરમાં આવે તે કાળજી રાખવા તથા જીવનની સાચી સુવાસ મેળવી શકે તે ગણતરીએ અમેરીકા મોકલ્યો . . પંકજ માટે આજે સોનાનો સુરજ ઉગ્યો હતો . કારણ બાળપણમાં જ્યારથી તે સમજણી થઇ ત્યારથી તે દરેક રક્ષાબંધનના પવિત્ર તહેવારે પોતાના પ્રાણથી પણ વ્હાલા ભાઇને રાખડી રુપી બહેનના બંધનથી બાંધી બહેનનો પ્રેમ અર્પણ કરતી . તે પોતે જાણતી હતી કે વર્ષમાં એક વાર આવતો પવિત્ર તહેવાર વર્ષમાં ફરી નહીં આવે તેથી તે દિવસે સવારે સૌથી વહેલી ઉઠી નાહી ધોઇ માબાપને પગે લાગી કંકું , ચોખા ભાઇના કપાળે લગાડવા રાખડી સહીત થાળી તૈયાર કરી પ્યારા સુરજની રાહ જોતી . કંસાર તૈયાર થતાંની સુવાસ વચ્ચે ભાઇ નાહી ધોઇ તૈયાર થતાંપોતાના પ્રાણથી પણ પ્યારા ભાઇને કપાળે કંકુ ચાંલ્લો કરી આંખોમાં છુપાઇ રહેલા વ્હાલના આંસુ સાથે મોટાભાઇના ગાલે ધીમી ટપલી મારી મહામહેનતે બે ત્રણ ચક્કર મારી બજારમાંથી શોધી લાવેલ રાખડીને ભાઇના હાથ પર બાંધતી અને જાણે પ્રેમનો સાગર ઉભરાઇ જતો હોય તેમ ભાઇને ગાલે બચી કરી લેતી અને આંખોમાં પ્રેમ દર્શાવતા ટીપાં દર્શાવી દેતી . ભાઇને ભેટી પડતી . ભાઇ બહેનને ભેટી બન્ને એકબીજાના પ્રેમનો ઉભરો આંખથી આટોપતા જ્યારે માબાપ જોતાં તો તેમને પણ તેમનો પ્રસંગ યાદ આવતાં આંખમાં પાણી જરુર આવી જતાં . આજ આવાપ્રસંગને પાંચ પાંચ વર્ષથી જોયો હતો કારણ સુરજ અભ્યાસ અર્થે બહેનથી ઘણો દુર હતો પરાઇ ભૂમિ પર ક્યાંક પ્રકાશવા ગયો હતો . અને ખરેખર ત્યાં સર્વ પ્રથમ આવી પ્રકાશી આવ્યો હતો . અભ્યાસકાળ દરમ્યાન પંકજ પોતાના વ્હાલા ભાઇને પત્ર દ્વારા પ્રેમ દર્શાવતી હતી . પંકજનો અઘાતપ્રેમ ફક્ત એક પત્ર પર નજર કરીએ તો પણ જણાશે . ટ્રેનમાં રોજગારી માટે આવ જા કરતા દૈનિક મજુરી ઉપર ગુજરાન કરતા લોકો કે જેમની ચિંતા આપણે કરીએ છીએ અને વિવિધ રીતે તેઓને મદદ કરવા પ્રયત્નો કરીએ છીએ , તેઓની વર્તુણુક જોઇને વિચાર આવ્યો કે , , , ' અલી રૂપા , તું ત્યાં મૂઈ છે ! ઈં તો તીં દેખા દીધી નહિ ઈંનો ગુસ્સો પંખીડાં ઉપર ઠાલવતો હતો . ' આમ કહેતો ખુશાલ માળા ઉપરથી નીચે કૂદી પડ્યો . દોડતો જઈને રૂપાના હાથમાંથી દાતરડું છીનવી લેતાં બોલ્યો , ' જા , તું તારે માળા માથે સૂઈ જા . અબઘડી હું ભારો કરી દિયું છું . તું વળી ક્યાં લગી કે ' ડ્યો તોડીશ ? ' માનવામાં આવી રહ્યું છે કે તેને બનાવવા માટે 3 અબજ પાઉન્ડ એટલે કે આશરે 21 અબજ રૂપિયાનો ખર્ચો થયો છે . શિપને લિવરપુલના ઝવેરી સ્ટુઅર્ટ હગ્હેસે બનાવડાવ્યું છે . હિસ્ટ્રી સુપ્રીમ નામના શિપમાં 1 , 00 , 000 કિલો કિંમતી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો . તેનું સ્ટેન્ડ સોલિડ ગોલ્ડમાંથી બનાવવામાં આવેલું છે , જ્યારે 100 ફૂટ લાંબા શિપને બનાવવામાં 3 વર્ષનો સમય લાગ્યો હતો . પહેલી વખત પત્ર મેળવીને જેમ નિશાંત ચોંક્યો હતો તેમ હવે ચોંકવાનો વારો હતો ત્રણે ટીખળીખોર મિત્રોનો કે પત્ર કોણે લખ્યો . શું તે પત્ર શાલીનીએ લખ્યો હશે ? શું તે કોલેજની અન્ય કોઇ કન્યાએ લખ્યો હશે ? કે આપણી જેમ અન્ય કોઇ મિત્રોએ નિશાંતની મજાક કરી હશે . અને જો ખરેખર પત્ર શાલીનીએ લખ્યો હશે તો તેણે પત્ર દ્વારા પાઠવેલો સંદેશો વાંચ્યા વગર નિશાંતે તેને ફાડી નાખ્યો ત્યારે દૂર બેસીને જોઇ રહેલી શાલીની પર શું વિતી હશે ? વાતને આજે વર્ષો વિતી ગયા પરંતુ ત્રણે મિત્રોને આજે પણ પ્રશ્નોનો જવાબ મળ્યો નથી . તર્ક : સાચી વાત છે , સાહેબ . આટલી ગરમીમાં ના ચલાય પણ શું થાય , અમુક લોકોને ચાલવું પડે છે , બીજો કોઈ ' રસ્તો ' નથી હોતો . આમ તો જો કે બધાને ચાલવું તો પડે . વાહન ધરાવતા સામાન્ય કુટુંબમાં પણ ઘરના બાકીના સભ્યોને નાના - મોટા કામ માટે ચાલવું પડે છે . તો એવું છે ને સાહેબ કે આપણો દેશ રેલગાડી જેવો છે . જો તમે સેકંડ એસીમાં બેઠા હોવ અને લેપટોપ કે મોબાઈલનો પ્લગ પોઈન્ટ હોય તો તમને એવું લાગે કે આપના દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યારે સુધરશે ? અને જો તમે જનરલ ડબ્બામાં બેઠા હોવ તો સમગ્ર ધ્યાન લઘુશંકાનું સમાધાન કરવા આટલા લોકોને વટાવીને કેવી રીતે પહોંચવું તેના પર હોય . એટલે અલગ અલગ લોકોની પ્રાથમિકતા અલગ હોય . પણ ફૂટપાથની વાતમાં સારા સમાચાર છે કે તે સાર્વજનિક હોય છે સૌના માટે , લોકો માટે પણ કે જેમને ધીરે - ધીરે ' કોણ ચાલે છે ' તે દેખાતું બંધ થઇ ગયું હોય . તેમને ૭૫ વર્ષ નિમિત્તે ગિરીશ પટેલ સન્માન સમિતિ તરફથી રૂ . લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો . લોકજાગૃતિ ટ્રસ્ટ તરફથી રૂ . લાખનો ચેક તેમને આપવામાં આવ્યો . ઉપરાંત સમારંભના સંચાલક સહિત ઘણા ખરા લોકો જેને ' મોમેન્ટો ' કહે છે તે ' મેમેન્ટો ' ( સ્મૃતિચિહ્ન ) પણ ખરાં . ચેક અરૂણા રોયે ગિરીશભાઇને અર્પણ કર્યો . . તેના પાંચ ઈન્દ્રિયો રૂપી હાથો અને પ્રકૃતિના પચ્ચીસ તત્વો તેના સહકારમાં કાયમ રહે છે . તેથી જીવને કાયમ તેના દબાણમાં રહેવું પડે છે . પ્રકૃતિના પચ્ચીસ તત્વો પ્રમાણે ગણાય - પંચ મહાભૂત પૃથ્વી , પાણી , અગ્નિ , વાયુ ને આકાશ . તે દરેક પાંચ પાંચ તત્વો એટલે કુલ પચ્ચીસ તત્વો . પૃથ્વી - હાડ , ચામ , માંસ , નસ , તથા રોમ ; પાણી - લાર , રક્ત , પ્રસ્વેદ , મૂત્ર તથા વીર્ય ; અગ્નિ - ક્ષુધા , તૃષા , આળસ , નિદ્રા તથા મૈથુન ; વાયુ - બલકરન , સંકોચન , પસારન , બોલન તથા ધાવન ; આકાશ - કામ , ક્રોધ , લોભ , મોહ તથા ભય . દો આલોચકોં કો પ્રતિવર્ષ પ્રમોદ વર્મા સમ્માન પ્રમોદ વર્મા કી સ્મૃતિ મેં સંસ્થાન કા ગઠન ખૂબ સુન્દર . . આજે ફરી એકવાર અભિનંદન . . તમારી ઘણી ગઝલો આજે એકી સાથે માણી આભાર અને અભિનંદન . . હાર્દિક વધાઇ આદરણીય શ્રી હિમાંશુભાઈ નહીં નમીએ નહીં નમીએ કદા હુમલાને પણ દઈશું દુશ્મનને આતિથ્ય . . જગત જેને કઠોર શાસક ગણે એવા પાષણ હદયના માનવીના સાહિત્ય પ્રત્યેના અભિગમને જાણવા મળ્યો અને એક નવા સાહીત્યકારનો પરિચય થયો . હમણાં થોડી શારીરિક તકલીફોને કારણે આપની રચનાઓને પ્રતિભાવ આપવા મોડો પડ્યો છું તે બદલ દિલગીર છું . ખરેખર , તમરી વાત સાંભળી ને બાળપણ યાદ આવી ગયું . અને બાળપણ નો માતા - પિતા નો પ્રેમ યાદ આવી ગયો . ખરેખર તમારી રચના ખુબજ ગમી . લતાને વાતોના તડાકા મારવાનું બહુ ગમે . એણે તો બીના જોડે , એની સાસુની , ઘરની અને એવી બધી વાતો શરુ કરી દીધી . એમની પાછળ પણ લાઈન ઘણી લાંબી થઇ ગઈ હતી . એક કલાક પછી એમનો નંબર આવ્યો . એટલે લતા બોલી , " શું બીના , એટલી વારમાં આપણો નંબર આવી ગયો ? મારે તો હજુ ઘણી વાતો કરવાની બાકી રહી ગઈ ! ! એમ કર , ચાલ , આપણે અહીંથી લાઈનમાંથી નીકળીને લાઈનને છેડે ઉભા રહી જઈએ . ! ! ! ! " પોતાનું કાઢેલું પ્રશ્નપેપર રવિએ જાતે લખ્યું અને જાતે તપાસ્યું . સોમાંથી સો માર્ક્સ આવ્યા . દરેક સવાલનો એક જવાબ હતો . રાત્રે ત્રણ વાગ્યે એણે પ્રેમપત્ર લખવાનું શરૂ કર્યું . પરોઢના પાંચ વાગ્યા સુધી લખતો રહ્યો , લખતો ગયો . દર્દ રાખે છે દિલ બધા માટે , સજા છે કવિ થવા માટે . યાદ માં તારી કે ગુનાહો માં , કંઈક ઈચ્છું છું ડૂબવા માટે . દિલ ઊઠી જાય છે દુનિયાથી , હાથ ઊઠતા નથી દુઆ માટે . કંઈક રીતથી ફના થઈએ , કંઈ બાકી રહે ખુદા માટે . શહીદોથી કમ નથી હોતા , જે જીવી જાય છે ખુદા માટે . જિંદગી ભીડમાં હતી કિંતુ , રાહ કરવી પડી કઝા માટે . જો કવિતા નહીં લખો તો ' અનિકેત ' કોણ બોલાવશે નશા માટે . . ? - અનિકેત વહેરે છે અમને તો આખા ને આખા , પાંપણની વચમાં કરવત નથી ને ? નિષ્ફળતા તે જીંવનની સૌથી મોટી ચાવી છે . એટલે તેનો અભ્યાસ કરવો જોઇએ તેનાથી આપણને આપણી ભુલો વંચાશે ને તેને સુધારવાનો પ્રયત્ન કરવાનો અવસર મળશે . .

Download XMLDownload text