Text view
guj-12
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
છે એક વિચારની વ્યથા , બીજી જીવનનો ભાર છે . આશા અને નિરાશા એ દર્દના બે પ્રકાર છે ( more … )
Interests : કિતાબેં પઢના , હૉલીવુડ કી ફિલ્મે દેખના , બૉલીવુડ કી વો ફિલ્મે જો થોડા હટકર હો પ્રેમ કહાનિયો સે . . . . .
કેમ કે , કવિ - લેખક - સર્જક પ્રકારના લોકો લાગણી - સંવેદનોના ઓક્સિજનથી જીવતા હોય છે . આજે એવા જ કેટલાક ક્રાંતિકારી કવિઓનાં સર્જનનો આશરો લઇએ , એ આશાએ કે કાશ કોઇ બહેરા કાને વાત અથડાય , કોઇની જાડી ચામડી ભેદીને નિર્દોષની પીડાનો સણકો એમના હૃદય સુધી પહોંચે ( જો હોય તો ! ) . એ સર્જકોએ પોતાની કલમ પાસેથી બારુદનું કામ લીધું અને એમના શબ્દોની તાકાત તો જુઓ , કે આજે પણ વાંચતાં રૂંવાડા ખડા થઇ જાય છે !
સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના અન્વયે ચાલતા ચેકડેમોની કામગીરીમાં સરળતા અને કરકસરયુકત બાંધકામ માટેની માર્ગદર્શક સૂચનાઓ એમ . આઇ . પી . સી . ડી . ઓ દ્વારા થયેલ જરૂરી માર્ગદર્શન સૂચનાઓ .
હું બ્રિટનમાં ધ્વજ માટે અરજી ? અમે એક ઇંગલિશ તરીકે સાઇટ રજૂ માગતા ( બ્રિટ ) તેની જગ્યાએ Engish ના ( યુએસએ ) .
હુમાયુનો નાનો ભાઇ હિંદલ જે તેના બધા ભાઇઓમાં સૌથી વધુ બિનવફાદાર હતો તે તેના માટે લડતાં લડતાં મરી ગયો . તેનો નાનો ભાઇ અસ્કરી હજ દરમ્યાન દમાસ્કસના રણમાં જ મૃત્યુ પામ્યો .
મહાત્મા ગાંધી ભણવામાં હોશિયાર નહોતા , પણ પોતાનું ઘડતર જાતે કરવાની ત્રેવડ એમણે મેળવી લીધેલી હતી . શાળા કે કૉલેજમાં તમે શું કરો છો તેના કરતાં પણ આ વાત વધુ મહત્વની છે . તમારી અંદર પડેલી શક્તિઓને જગાડવી , તેના ભંડાર ખોલવા અને તેમાં ખૂટતાં તત્વ પૂરવાં . બૌદ્ધિક વિકાસ , કમાણીનું સાધન , સામાજિક દરજ્જાની પ્રાપ્તિ અને બધાંની ભેળસેળ આપણે કરી નાખી છે . ભણતર અને ડિગ્રીની પ્રાપ્તિ , એ જાણે તમામ સુખોનો આરંભ હોય તેવું સમજી બેઠા છીએ . આથી વિદ્યાર્થીઓ , વાલીઓ અને શિક્ષકો બધા એકીસાથે નિરાશ થાય છે .
> અત્યારે આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ માં સનાતન અને સત્પંથ બાબતે જે ચળવળ > ચાલી રહેલી છે તેનાથી આપણે સૌ માહિતગાર હશું જ . આપને સૌ સનાતની બની ને > કેન્દ્રિય સમાજ માં સભ્યો બન્યા . એટલે સીધી વાત એ થઇ કે આપણી કેન્દ્રિય સમાજનો > ધર્મ સનાતન ધર્મ થયો .
સ્ત્રીને પામવા માટે એને સર્વસ્વ સમર્પી દેવું પડે એક વાર ! એ પછી સ્ત્રી તમને દસ ગણું કરીને પાછું આપતી હોય છે . . . એ બધું જ , જે તમે એને આપો !
વધુ વાંચો : ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ - ર૦૧૧ એલચીઓ અને રાજદ્વારીઓ સાથે ગુજરાતે યોજેલ બેઠક
દીકરી નાની હોય કે મોટી હોય કે . જી . માં ભણતી હોય કે કોલેજ માં કુમારિકા હોય કે કન્યા , દીકરી સદાય દીકરી જ રહે છે . માં - બાપ માટે બાળપણ માં બિન્દાસ દીકરી ભલે બાપ સમું ચબ ચબ બોલતી હોય , માનું મન રાખતી ન હોય ભાઈ ને ભાળ્યો મુક્તિ ન હોય , બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરી માં સીપરા ઉડાડતી હોય . પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે .
યસ માય સન . યુ આર નોટ ઇન ડ્રીમ . ધીસ ઇસ ગોઇંગ ટુ બી હેપન ટ્રુ ઇન યોર લાઇફ . નાઉ યુ વીલ ગેટ યોર ટ્રક . અને સ્ટેલા વ્હાલથી આશુના માથે ટપલી મારીને એને એમ જ દિગ્મૂઢ અવસ્થામાં મુકીને ચાલતી થઈ .
આપણી આંખોમહીં એ તો ફકત મોતી થતે , એમની આંખો રડે તો એક ઝરણું થાય છે !
લીકેજ પાઈપલાઈનને તો રીપેર કરાઈ નથી સાથે સાથે તેના ઉપર ખડકાયેલા ગંદકીના ઢગ પણ સાફ નહિ કરાતા સર્જાયેલી સ્થિતિ
રસ્તા પરથી રૃા . દસની નોટ ઉપાડવામાં વીસ લાખ ગુમાવ્યા
છેલ્લા એક સપ્તાહથી મહેસાણા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રૂપે કયા આગેવાનને લોટરી લાગશે તે અંગેના રહસ્યો વચ્ચે ભાજપની દિલ્હી પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ઉ . ગુ . માં મહેસાણા બેઠક ઉપર જયશ્રીબેન પટેલ ઉપર કળશ ઢોળાતા ઈરછુક ઉમેદવારોમાં ' કહી ગમ કહી ખુશી ' નો માહોલ વર્તાઈ રહ્યો છે . કોંગ્રેસ દ્વારા મહેસાણા લોકસભાની બેઠક ઉપરના સિટીંગ ઉમેદવાર એવા જીવાભાઈ પટેલ કે જેઓ ૪૨ સમાજના હોઈ પટેલોના મત આટોપવા તેઓ ઉપર પસંદગી ઉતારી હતી .
આ સાઇટ પર પ્રમાણમાં સૌથી સહેલાઈથી ઉપલબ્ધ ઓ પોઝિટિવ ગ્રુપના બ્લડ માટે અમદાવાદના સ્વૈચ્છિક રક્તદાતાની તપાસ કરીએ તો ચારેક પાનાંમાં ૧૨૦ જેટલાં નામની યાદી મળે છે . આપણે બધાં ગ્રુપ માટેની યાદીને વધુ લાંબી ન કરી શકીએ ?
નૈય્યર જી કા જાદૂ તો અભી ભી સિર ચઢકર બોલતા હૈ । અચ્છી પોસ્ટ હૈ આપકી ।
અમારી પણ હતી દુનિયા , હતી ધૂળનેય મહેકાવી ; પડી છે એ જ આંખોમાં , સમજતા કેમ ના મિત્રો .
શહેરી વિકાસ વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના તમામ મહાનગરો અને શહેરોની સ્થાનિક સ્વરાજ સંસ્થાના મેયરશ્રીઓ , પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ ઉપરાંત સંસદસભ્યો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા .
પ્રિય ઉર્વીશ , બ્લોગ ઉપર પહેલીવાર ગુજરાતીમાં પ્રતિભાવ આપવાનો અને તે પણ મધુ રાય જેવા ગમતા લેખકના સમાચાર અંગે ! ! કોમ્પ્યુટર ઉપર ગુજરાતી લિપિ ઉપલબ્ધ કરાવવા બદલ આપણા ઉત્તમ ગજ્જરનો જાહેર આભાર . . . . . . . . દિલસે ! મને તો જલ્સો પડી ગયો છે , બાપુ ! મધુરાય અહીં કેનેડા આવ્યા ત્યારે એક શામ ટોરન્ટોમાં શૈલેશ દેસાઇને ત્યાં સ્થાનિક સાહિત્ય પ્રેમીઓ સાથે ગાળી હતી વો બરબસ યાદ આ ગઈ . મધુભાઇ નાટકના માણસ અને તેમણે હાજર રહેલા મિત્રો પાસે તત્કાલ જે ઇમ્પ્રોવાઇઝેશન કરાવ્યાં તે આજે પણ ભૂલાયાં નથી . અમદાવાદમાં ભીડ ભારે હશે . છતાં મધુભાઇને મળું ત્યારે આ નાચીઝની યાદ જરુર આપજે . ' ગુજરાત ટાઇમ્સ ' વાળા મિત્ર રમેશ તન્ના મળે તો તેમને મધુભાઇના અદભૂત નાટક ' કુમારની અગાશી ' નું ટાઇટલ યાદ કરાવવા પણ રિક્વેસ્ટ . હવે બ્લોગ ઉપર નિયમિત ગુજરાતીમાં સમ્પર્ક કરવાની કોશીશ કરીશ . - સલિલ દલાલ ( ટોરન્ટો )
પછી સમજાવેછે કે મનુષ્ય કેવળપુરુષાર્થનો અધિકારી છે , પરિણામોનો નથી . તેથી તેણે કર્તવ્યનો નિશ્ચ્ય કરી , નિશ્ચિંત રહી તેને વિશે પરાયણ રહેવું જોઇએ . એવી પરાયણતાથી તે મોક્ષને સાધી શકે છે .
આમ તો આ ફરજીયાત નથી પણ મારાથી આ લખ્યા વગર રહી શકાયુ નહી તેથી એજ આશા એ આ વિભાગ ચાલુ કર્યો કે તમારા જેવા અનુભવી અને ભાષાના જાણકાર મને સુચન આપતા રહેશે અને મારી ભુલો પણ સુધરતા રહેશે .
ઘુસી તો ગયા બચીને , પણ ગરબો કેમ કરી થાય ? તાલી પડે ભાઈ તાલ વગર ને જોવા જેવી થાય … લાલ સનેડો … સનેડો સનેડો …
જીવનને પૂર્ણપણે માણી શકાય તે માટે બધી જ બાબતોમાં સંયમ અને સંતુલન હોય એ બહુ જ
એક દિન ઉનકા બનવાસ ભયે , દશરથ તજ્યો પરાના … । । ૨ । ।
« ગીર - મન લાગ્યો મેરો યાર ફકીરીમેં ( ભાગ 2 ) | બ્રહ્માંડની સફર કરો તમારા કોમ્પ્યુટરથી »
* ચાલવા જતા પહેલાં લીંબુપાણી પીને જવું યોગ્ય રહેશે .
આપ શિક્ષક છો ? અન્ય શિક્ષકો , શાળાઓ , વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપયોગી થાય એવા અનુભવોનો વિશાળ ખજાનો આપની પાસે હશે જ . આપના અનુભવો - વિચારો - સૂચનો સાયબરસફરના માધ્યમથી આપ સૌની સાથે વહેંચી શકો છો . આપનું લખાણ કે બ્લોગની વિગતો , શક્ય હોય તો આપના ફોટોગ્રાફ સાથે himanshu @ cybersafar . com પર મોકલી આપશો . વિષયમાં ' સ્કૂલજંક્શન ' લખવા વિનંતી .
કોઈક વખત ખબર નથી પડતી કે જીવનનો રસ્તો કઈ તરફ જઈ રહ્યો છે ? પણ ચાલવાનું ચાલુ રાખો ઈશ્વર તમારી સાથે જ હોય છે .
ટ્રેકિંગના રસિક માટે રાયગઢનો કિલ્લો આદર્શ સ્થળ છે જે ત્રણ બાજુથી પર્વતોથી ઘેરાયેલો છે . શિવાજી દ્વારા બંધાયેલો આ કિલ્લો મહારાષ્ટ્રમા જળવાયેલા ઉત્તમ કિલ્લાઓમાંનો એક છે . તકમકટોક આ પર્વતોમાં આવેલું છે . આ સ્થળનું ઐતિહાસિક મહત્વ એ છે કે રાયગઢના આ હિસ્સો શિવાજીના સમયમાં ગુનેગારનો વધ માટે વપરાતો હતો .
આ કંદમૂળોમાં જંતુનાશક તત્વો તથા સુક્ષ્મજંતુઓ જોવા મળતા હોય છે . તેને પાણીમાં બરાબર સાફ કર્યા પછી જ ઉપયોગ કરવો જોઈએ . ફ્લાવર અને કોબીજ શિયાળામાં જોવા મળે છે . કોબીજ સારી જાતની અંદરથી નક્કર હોય તેવી જ ખરીદવી . જ્યારે તેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેના ઉપરના ચાર - પાંચ પડ કાઢી નાંખવા જોઈએ .
ઇકબાલ બાનો 21 એપ્રિલે જન્નતનશીન થયા . ફૈઝ અહેમદ ફૈઝની દમદાર શાયરીને ભાવભીનો સૂર આપી જાનદાર અને લોકપ્રિય બનાવનાર ઇકબાલ બાનો હતો . આ વાતનો એકરાર ખુદ ફૈઝે કર્યો છે . તેઓ મુશાયરામાં જતાં ત્યારે ઘણી વખત લોકો ઇકબાલ બાનોએ ગાયેલી ગઝલ સંભાળવવાની ફરમાઇશ કરતાં અને તેમના ચહેરા પર હાસ્ય ફરી વળતું હતું . ફૈઝના શબ્દોમાં વ્યક્ત થયેલી વેદનાનો અહેસાસ પાકિસ્તાનની જનતાને ઇકબાલ બાનોના અવાજમાં થતો હતો .
આજે મોડાસા હાઇસ્કૂલના આચાર્ય નવીનભાઇ પટેલે જણાવ્યું કે મોડાસાની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ફરીથી જાહેરાત ન થાય ત્યાં સુધી બંને સંઘોની પરીક્ષાઓ હાલ મુલત્વી રાખવામાં આવી છે . મોડાસા પુરતો હવે પછી જ્યારે નવો પરીક્ષાનો કાર્યક્રમ ઘડાશે તે મુજબ પરીક્ષા લેવા અંગે જાહેરાત કરાશે . દરમિયાન હાલ સાબરકાંઠા અને મહેસાણા બંને જિલ્લા આચાર્ય સંઘ યોજિત પરીક્ષા મોડાસા પુરતી મુલત્વી રાખવામાં આવી છે .
શબ્દનાં લીંપણ ખરે છે દ્વાર પર , ઘર જૂનાં આભાસ માટે સાચવું .
સચિન તેંડુલકર મહાન ક્રિકેટર સાથે ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે . સચિન તેંડુલકરે તાજેતરમાં જ એક શરાબ બનાવતી કંપનીની રૂપિયા ૨૦ કરોડની ઓફર ફગાવી આ બાબતને પુરવાર કરી દીધી છે . સચિન તેંડુલકરે તેની ૨૧ વર્ષની કારકિર્દીમાં જાહેરખબરની દુનિયામાં અનેક વિક્રમ પોતાને નામે કાયમ કર્યા છે , પરંતુ તેણે કદી પોતાના સિદ્ધાંત સાથે સમાધાન કર્યું નથી . આ જ કારણે સચિન તેંડુલકર સિગારેટ , દારૂ કે ફેરનેસ ક્રિમની જાહેરાતમાં પણ કામ કરવાની ઓફર ફગાવી દે છે .
ધર્મ પ્રેમમાં છે , અનુષ્ઠાનોમાં નહીં . હ્રદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે . જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય , ત્યાં સુધી તેનું મંદિરમાં જવું અને શિવની ઉપાસન કરવી નકામી છે . જેઓ શરીર અને મનથી પવિત્ર છે તેમની પ્રાર્થના ભગવાન શિવ સાંભળે છે ; પણ જેઓ પોતે અપવિત્ર હોવા છતાં બીજાને ધર્મનો ઉપદેશ આપે છે , તેમને છેવટે નિરાશા જ હાથ લાગે છે . બાહ્ય ઉપાસના એ આંતર ઉપાસનનાનું એક પ્રતીક માત્ર છે ; આંતર ઉપાસના અને પવિત્રતા એ જ સાચી વસ્તુ છે . તે વિના બાહ્ય ઉપાસનાનો કશો જ ઉપયોગ નથી .
જીવનમાં ગુરૂ વગર મોક્ષ નથી તેમ ઘણા ગ્રંથોએ લખ્યું છે . જેમાં કોઈ ધર્મનો ભેદ નથી સંત જે ગુરૂપદે હોય તે સમદ્રષ્ટા હોય છે . તેમની નજરમાં પુરુષ , સ્ત્રી કે નાતી , જાતી કે ઉમરનો ભેદ હોતો જ નથી . જીવમાત્રમા શિવના દર્શન કરનારા અને સમાજમાં દિવાલ નહિ પણ પુલ બનાવવાનો હેતુ ધરાવનારા એટલે કે તોડવામાં નહિ જોડવામાં માનતા હોય એવા ગુરૂને આજના ગુરૂપૂર્ણિમા પર્વએ કોટી - કોટી વંદન … . પ . પૂ . મહામંડલેશ્વર ૧૦૮ શ્રી જ્યોતીર્નાથ બાવાએ આ સુંદર માહિતી પૂરી પાડી છે .
મજા આવી ગઈ . ખુબ નાજુક વીચારને નજાકત થી પેશ કર્યો છે . કવીતા તો તમારો શ્વાસ છે . મનોજનો શેર યાદ આવે છે - ગઝલ તારે મન મનોરં્જ - મારે તો પ્રાણ વાયુ છે . ! તમે કવીતા સું્ઘો છો , શ્વસો છો , સ્પર્શો છો અને ખુલ્લા દીલે વેરો છો .
અંડરટેકરે ત્યારબાદ કથા શરૂ કરી , જ્યાં તેણે અનહોલી એલાયન્સ તરીકે જાણીતી ટેગ ટીમમાં ધ બીગ શો સાથે ટીમ બનાવી , જેણે ડબલ્યુડબલ્યુએફ ટેગ ટીમ ચેમ્પિયનશિપનું બે વખત આયોજન કર્યું .
સોને મઢેલો બાજોટીયો ને સોને મઢેલો ઝૂલો હીરે જડેલ વીંઝણો મોતીનો મોંઘો અણમોલ
રઃ ભૂઃ નું તત્વજ્ઞાન છે - " શરીર માત્ર એક કામ ચલાઉ ઓજાર છે . આથી તેના પ્રત્યે અત્યંત આસક્ત ન થતાં આત્મબળ વધારવાનો , શ્રેષ્ઠ માર્ગનો , સત્કમોનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ . "
શિવ , કૈલાસના ઉત્તુંગ શિખરે બેઠેલા જગતના વિનાશના દેવતા આપણને સમજાવે છે કે શિવત્વ એટલે કલ્યાણને પામવા માટે જીવનની ચોક્કસ ઉંચાઈએ પહોંચવુ જરૂરી છે , કલ્યાણનો માર્ગ અઘરો છે , વિટંબણાઓથી ભરેલો છે . આત્મ ઉન્નતિના માર્ગે જતા જીવને અનેક કપરા ચઢાણો ચઢવા પડે છે , કઠિનતમ માર્ગો પર સફર કરવી પડે છે .
( બ ) સેવાઓનો આપનો ઉપયોગ દખલ રહિત , નિયમિત , સુરક્ષિત અથવા ભૂલ મુક્ત હશે ,
Fedora જીવંત ઈમેજ એ નીચે બતાવેલ સામાન્ય Fedora સ્થાપન કરતાં અલગ છે .
હો હો રે એક વાંસનો ટૂકડો તેની ઘડાવી વ્હાલે મોરલી રે ગોકુળના કનૈયા
કેટલીક હિતકારી વસ્તુ હોય , તે એની મેળે સહજ પ્રાપ્ત થતી હોય તો સારી વાત છે . બની શકે એવું હોય તો થવા દેવું , ન બની શકે તો કંઈ નહીં , સહજાસહજ રહેવું . ડખો નહીં કરવાનો . જે વસ્તુ સહજ ન થવા દે , એનું નામ ડખો .
અંશીને લઈ હું બહાર ગયો … ત્યારે બિંદુનું રડમસ મોં એના પર વીતતી દુ : ખની કથનીના વાદળોથી સભર હતું . જ્યારે પાછો ફર્યો ત્યારે એ વાદળો અશ્રુરૂપે વરસી ગયા હતા … . આકાશ સ્વચ્છ હતું … બિંદુના હાસ્યમાંથી ધરતીની ભીની ભીની સુગંધ આવતી હતી - અર્ચના સફળ ન્યુરોસર્જન થવાની હતી . તે બિંદુને રડાવીને મનની વાત જાણી શકી હતી .
સુરત આરટીઓમાં લાયસન્સની કામગીરી સિન્ગલ વિન્ડો કરી દેવાઇ
વિદેશથી આવતા ભારતીયો માટે કસ્ટમ્સ ડયુટી રાહતની મર્યાદા વધારવાની માગણી
નથી , કોઇ પથ્થરમાં પ્રભુની મુરત નથી નથી , આ પ્રભુએ રચેલી કુદરત નથી
ભ્રષ્ટાચારને કાયમ માટે ભગાવવા ભારતભરમાં ભ્રષ્ટાચાર વિરોધી મહાજાગૃતિ અભિયાન અનિવાર્ય
તે સત્ય છે કે જ્યાં સુધી તમે પોતે પોતાની દશા - સ્થિતિ નહીં સુધારો ત્યાં સુધી દુ : ખ , શોક તથા ચિંતાઓ પીછો છોડી નથી શકતી અને પરિણામ સ્વરૂપ તમે કાયમ દુ : ખી રહી શકો છો . એટલા માટે આપણી આંતરિક દશા સુધારીએ . આંતરિક જીવનની સાથે બાહ્ય જીવનમાં પરિવર્તન થવું નિશ્ચત છે . જેમની મનોદશા ઉત્તમ છે તે થોડાં સાધન હોય તો પણ કાયમ સુખમય વાતાવરણમાં જ ફર્યા કરશે .
ઋતુના અનુભવે લાગ્યું કે આ તો દિવાળીનાં ફૂલ છે . દર વરસે થાય છે . ક્યારેક માવઠું પણ થઇ જાય , ત્યાં તો હાઉકલી થઇ . ' કોણ ? ' દિવાળીનાં સપનાં જોતા માનવીઓ ચોંક્યા . ' હે ? ' ' હે નહીં હા … ' અને શનિવારે પનોતી બેસી ગઇ … શનિવારની રાતે અમને ભરોંસો હતો હોં ભાઇ ! શેત્રુંજી કાંઠાના ગામડાના ગોંદરેથી , પાદરેથી , ઝાંપેથી અમને જવાબ મળે છે . આ તો રાજાનો રાજા છે . આપણા સીમ ખેતરો રસકાબોળ કરી દેશે તો ઘઉં અને ચણાના ઢગલા પાકશે . ' પણ શનિવારની સવાર , બપોર , રોંઢો અને સાંજ પણ … હે ભગવાન !
આપણા લશ્કર ને પણ ભ્રષ્ટાચાર નો ચેપ લાગતો જાય છે , આદર્શ સોસાયટીમાં કેટલા લશ્કરી અધિકારીઓ સંડોવાયેલા છે … . ! હમણાં જ એક બ્લોગમાં એક ભાઈ એ ચોંકાવનારી વાત લખી છે , તેમન કહેવા મુજબલશ્કરના ભ્રષ્ટ અધિકારીઓજ દેશના શશ્ત્રસરંજામ માંથી લેટેસ્ટ હથિયારો ઉઠાવી આતંકવાદીઓ ને વેચી મારે છે , … . . ! જો આમજ હોય , તો હવે દેશ નેજ વેચી મારવાનુ બાકી રહ્યુ છે … . ! જેમ વિભિષણે ઘરમાં રહી નેજ રાવણ ને દગો દીધો તેમજ આજે અંદર રહી ને શત્રુઓ ને મદદ કરનારા વધી ગયા છે , ચર્ચિલે સાચુજ કહ્યુ હતુ , કે હિન્દુસ્તાન ને આઝાદી આપવાનો અર્થ આ ગરીબ ભોળા લોકોને દશપાંચહરામીઓના હાથમાં સોંપવા જેવુ થશે … ! આજે એ યુગ આવ્યો છે કે સ્વતંત્રતા ના વેશમાં ગુલામી છવાઈજાય છે . , આજે ચોખ્ખી ગુલામી નથી રહી , પણ આડકતરી રીતે આપણે અમેરિકા ની ગુલામી ભોગવીજ રહ્યા છીએ . અમેરિકા કહે એટલે આપણે પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવાની , અમેરિકા કહે એટલે આપણે ઇરાન નો ગેસ નહી લેવાનો , અમિરિકા કહે એટલે આપણે પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ સહી લેવાનો … . ! ખમીર ધરાવનાર માણસ જ સાચી આઝાદી ભોગવી શકે છે , આશ્રિતો સદા ગુલામજ હોય છે , ભલે પછી તે વિશ્વની બીજા નંબરની લોકશાહી ગણાય … . !
શહેરમાં વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓને કાબુમાં લેવા માટે પોલીસ તંત્ર પાસે સ્ટાફની અછત મુખ્ય કારણ છે . જેથી હવે મકાનના માલિકોએ ઘરથી બંધ હોય ત્યારે જે તે વિસ્તારના પોલીસ મથકમાં જાણ કરવાની રહેશે . આમ , ચોરીના બનાવોને કાબુમાં લેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે .
આ સાથે ઠરાવોની સ્કેન કરેલ કોપી પણ મોકલાવેલ છે .
દિવાળીના ચાર દિવસોમાં અલગ અલગ સ્ટાઇલના ડ્રેસ પહેરો જેથી કરીને દરરોજ તમને નવો લૂક મળે . એક દિવસ ચૂડીદાર , હેરમપેન્ટ અને સ્પેગેટી ટૉપ , તેમ જ પતિયાલા , પંજાબી વગેરે દુપટ્ટા બરાબર ચકાસી લો . સુંદર અને વિવિધ પ્રકારની એમ્બ્રોયડરીવાળા દુપટ્ટા ડ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે . દુપટ્ટાની જગ્યા પર સ્કાર્ફ અથવા સ્ટૉલનો પણ ઉપયોગ કરી શકાય છે .
મારી ગઝલોનું તો કેન્દ્રબિંદુ જ સ્ત્રી છે … કોઈને કોઈ સ્વરૂપે મારા જીવનમાં પ્રવેશેલી સ્ત્રીઓ જ મારી ગઝલોની ચિરકાળ નાયિકાઓ છે … એ સ્ત્રી કોઈ પણ હોઈ શકે છે . મારી આસપાસ કોઈ સંબંધ કે વ્યવસાય થઈને વીંટળાયેલી યા વૈશ્વિક સ્તરે પથરાયેલી કોઈપણ માનુની મારા સ્પંદનોની ધરી હોઈ શકે છે . એ સ્ત્રી રસ્તે ચાલતી પણ અનાયાસે હૃદયમાં પગલું પાડી ગયેલી કોઈ અનામિકા પણ હોઈ શકે ! સ્ત્રી - પુરૂષના સંબંધોના વિવિધ આયામ એ મારી ગઝલોનાં નાનાવિધ પરિમાણો અને પ્રાણ છે . ત્યક્તા શબ્દનો પ્રયોગ કોઈની માનહાનિ માટે નહીં , પણ કો ' ક હૈયાને વાચા આપવા માટે છે … કદાચ કોઈ એક પુરૂષ એની કોઈ એક ભૂલનું પ્રાયશ્ચિત્ત કરે … . કદાચ … … … !
રમતગમત , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે , વ્યાયામ શિક્ષકો ગુજરાતની આવતીકાલની તંદુરસ્તીના આજના ઘડવૈયા છે . તંદુરસ્ત ગુજરાતના ઘડતરના આશયથી યોજાનારા ખેલકૂદ મહાકુંભ - ર૦૧૦ની તા . ર૦ નવેમ્બરથી ર૦ ડિસેમ્બર દરમિયાન થનારી ગૌરવશાળી ઉજવણીની રૂપરેખા આપતાં તેમણે જણાવ્યું હતું કે , સાંધિક અને વ્યક્તિગત રમતોમાં રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ૧૮ , ૦૦૦ ખેલાડીઓ ભાગ લેશે . જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ૧ , પ૦ , ૦૦૦ ખેલાડીઓ ભાગ લેશે . તાલુકા કક્ષાની રમતોમાં ૩ , ર૦ , ૦૦૦ ખેલાડીઓ રમશે અને ગ્રામીણ કક્ષાની સ્પર્ધાઓમાં ૮ લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેશે . આમ , આ આખા મહાકુંભમાં ૧૩ લાખથી વધુ રમતવીરો ભાગ લે એવું આયોજન છે .
ભગવાનનો સંકલ્પ આપણા કલ્યાણને માટે છે . જો આપણો કોઇ સંકલ્પ ન રાખીએ તો ભગવાનના સંકલ્પ અનુસાર આપોઆપ આપણું કલ્યાણ થઇ જશે .
આપણા વિશે , આપણી ક્રિયાઓ વિશે , આપણા જીવન વિશે , અરે આપણા ગમા અણગમા વિશે કોઈ બીજાઓની સામે નકારાત્મક પ્રતિભાવ આપે ત્યારે આપણી પાસે કયા કયા વિકલ્પો હોય છે ?
મહુવા મુકામે શ્રી મોરારિબાપુએ અલગ અલગ ધર્મના પ્રતિનિધિઓની મંગલમય એકતાનો એક નવો વિચાર વહેતો કરવાનો સંનિષ્ઠ પ્રયાસ હાથ ધર્યો છે . કદાચ આ પ્રયાસ સૌ પ્રથમ વાર આપણા દેશમાં થઈ રહ્યો છે . અને તે માટે શ્રી મોરારિબાપુને લાખલાખ ધન્યવાદ . આ પ્રયાસ આપણાં દેશમાં આવનારા સમયમાં કોમી એકતા સ્વરૂપે પ્રગટે અને કોમ કોમ વચ્ચેના વિખવાદ અને વૈમનસ્ય ખત્મ કરશે તેવી આશા રાખવી અસ્થાને નહિ ગણાય્ આ સંવાદ વખતે મોરારિબાપુએ કદાચ સાચું જ કહ્યુ કે અમે તો બીજ ફેંકી રહ્યા છીએ પછી તો વાદળ જાણે અને વસુંધરા ખરી વાત છે આમ જોવા જઈએ તો આવો પ્રયાસ આજ સુધી કોઈ એ પણ કર્યો જાણ્યો નથી . આ તદન મૌલિક વિચાર છે અને તેને વહેતો કરવા એવી પ્રતિભા અને શક્તિ જો સાથે સંયુકત રીતે પ્રયાસ કરે ત્યારે સફળતા મળવી ભલે મુશ્કેલ જણાતી હોય પણ અસંભવ તો નથી જ અને મોરારિબાપુમાં આ બને સાથે છે તેમાં કોઈને પણ શક નથી . >
તેમનો નવો ગઝલ સંગ્રહ ' તું લખ ગઝલ ' મેળવવા અહીં સંપર્ક કરો …
આ રચના ખુબ ગમી . હજી પણ અહિંયા આવી જ રચના મુકતા રહો . ખુબ ખુબ આભાર .
[ 7 ] કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું અજાયબ વળગણ ઊભું કરો . ઈ - મેઈલ , વૉઈસ - મેઈલ અને ચેટિંગનું એને બંધાણ કરાવી દો . કલાકોના કલાકો એ ચેટિંગમાં કે ઈન્ટરનેટ સર્ફિંગમાં વેડફી નાખે એવી રચના કરી દેવી .
માન . દિપકભાઇ , રાજેશભાઇ , દવેસાહેબ તથા મિત્રો . આપની આ રસપ્રદ ચર્ચા ખરેખર મારા જેવા ' વિદ્યાર્થી ' માટે બહુ જ્ઞાનપ્રદ બની રહી છે . આપ સૌને અને ગોવીંદભાઇને માઠું ન લાગે તો મારો એક નમ્ર વિચાર રજુ કરૂં . આપની આ ખરે જ વાંચવા - સમજવા લાયક , બોધદાયક ચર્ચા , શક્ય તેટલી , માતૃભાષામાં થાય તો મારા જેવા ઘણાં વાંચકોને વધુ સારી રીતે સમજાશે તેવો મારો નમ્રમત છે . ખપપૂરતું અંગ્રેજી તો સમજાય જાય છે પરંતુ ગહન તાત્વિક ચર્ચાનો મારા જેવા અબુધને પણ લાભ મળે તો સારૂં રહેશે . શક્ય હોય તો આટલી વિનંતી સ્વિકારવા નમ્રવિનંતી છે . આભાર . ( શ્રી ગોવીંદભાઇ , આપને મારી વિનંતી યોગ્ય જણાય તો જ આ પ્રસ્તાવ મંજૂર કરશોજી , અન્યથા માઠું લાગવાનું કોઇ કારણ તો નથી જ . આભાર )
ઑડી અને નેનો વચ્ચે « - : વાત મારી મરજીની : -
જેટલા એ પામવા માટે મને આતુંર હશે ? ચાતકનું પણ સજળનયને તૃષા - તરસ્યું હશે ?
કલમાડી ડિમેન્શિયા નામના રોગથી પીડાય છે . જેમાં વ્યક્તિનો સ્વભાવ ભુલકણો થઇ જોય છે અને વ્યક્તિત્વ પણ બદલાઇ જાય છેકરોડો રૂપિયાના કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ સંબંધમાં છેલ્લા બે મહિનાથી તિહાર જેલમાં કેદ સુરેશ કલમાડી યાદશક્તિ જતી રહે તેવા ' ડેમેન્શિયા ' ( ચિત્તભ્રશ ) નામના રોગથી પીડાઇ રહ્યાં છે . આ રોગથી પીડાતી વ્યક્તિ વાજબી કારણો કે તર્ક નથી આપી શકતી અથવા તો તેનું વ્યક્તિત્વ બદલાઇ જાય છે . કલમાડીને ભૂલી જવાના થયેલા રોગના . . .
ઊંઝાના વેપારીની દીકરીએ અસાર સંસારનો ત્યાગ કરી દિક્ષા ગ્રહણ કરી
ચીસ ક્યાં નીકળી શકી એકેય પણ ફુલને એનો જ બસ આઘાત છે - ગોવીંદ ગઢવી ' સ્મિત '
22 - 11 - 2007 ગુજરાત વિધાનસભાની પહેલા ચરણની ચૂંટણીમાં પ્રચારના હવે માત્ર ૧૭ દિવસ રહ્યા છે . ૧૭ એટલા માટે કારણકે ૧૧મી ડિસેમ્બરની ચૂંટણીનો પ્રચાર કાયદા મુજબ અડતાલીસ કલાક પહેલા આટોપી લેવો પડે છે એ જોતા માત્ર ૧૭ દિવસ મળે છે અને બેઠકોની સંખ્યા ૮૭ છે . તો વસ્તુસ્થિતિ સ્પષ્ટ છે કે આ વખતે પ્રચાર હેલિકોપ્ટરો અને વિમાનોની ઘર્રરાટી વચ્ચે થશે . મોદી ઈચ્છે છે કે સત્તર દિવસના પ્રચારમાં ગુજરાત બહારથી ઘણા બધા વક્તાઓને બોલાવીને ખૂબ બધી પ્રચાર સભાઓ કરીને છવાઈ જવુ . પણ મોદી જાણે છે કે સ્ટાર પ્રચારક તો તેઓ પોતે જ છે . તેનો કોઈ વિકલ્પ નથી . મોદી પોતે શક્ય એટલી વધારે જગ્યાઓએ પહોંચવા માટે શીડ્યુલ યોજના અને વ્યૂહ બનાવી રહ્યા છે . સામાન્ય રીતે પ્રોટોકોલ હોય છે કે ગુજરાતમાં અડવાણી કે રાજનાથસિંઘની રેલી હોય તો મોદીએ તેમાં હાજર રહેવું પડે પણ આ પ્રોટોકોલ પણ નેવે મૂકાશે . મોદી એક ઠેકાણે પ્રચાર કરશે ને બીજા ઠેકાણે રાજનાથ ને ત્રીજા ઠેકાણે અડવાણી , આ શક્ય છે . જો કે રાજનાથ અને અડવાણી કરતા નવજોત સિદ્ધુ વધારે પોપ્યુલર રહેશે એ નક્કી છે .
નેતા ૪ : આઇડીયા સારો છે . કોનો છે ? જેનો હોય એનો , પણ હું તો એમ જ કહીશ કે આ આઇડીયા મેં આપેલો . મારી પ્રજા માની પણ જશે .
મૃત્યુનો સહજ સ્વીકાર … અને એ સહજ સ્વીકાર તો જ શક્ય બને જો આપણને જીવનથી કોઈ અસંતોષ રહ્યો ના હોય , જીવન સંપૂર્ણપણે જીવાયું હોય . કવિને હવે જીવનમાં જીવન કે મરણની કોઈ ફિકર નથી , જીવનમાં મળેલી સફળતા - નિષ્ફળાનો કોઈ અફસોસ નથી , ગત - અનાગતની કોઈ યાદ - ફરિયાદ નથી , જોગ - સંજોગની એમણે કોઈ વાત પણ નથી કરવી . માત્ર પોતાના સકલ અર્ક અસ્તિત્વનો સ્વીકાર કરીને મૃત્યુનો સહજ સ્વીકાર કરવો છે . અને મૃત્યુનો સહજ સ્વીકાર એટલે કે મૃત્યુ પછી પોતાનું નામોનિશાન વિલીન થઈ જશે , એ સત્યનો સ્વીકાર . નટરવરભાઈનાં બે સૉનેટસંગ્રહો : ઈન્ડિયા ઈન્ડિયા અને અમેરિકા અમેરિકા . એમની વેબસાઈટ : નટવરગાંધી . કૉમ
મહાભારતમાં ધર્મનિષ્ઠ , સત્યવક્તા યુધિષ્ઠિરે અશ્વત્થામાના મૃત્યુ વિશે ઉત્તરમાં નરો વા કુંજરો વા કહ્યું પણ તેઓ તેને પણ પાપકર્મ જ સમજ્યા હશે કારણ અર્ધસત્ય એ અર્ધજૂઠ જ હોયને ? કવિ જાતુષ જોશી બહુ મજાનો રદ્દીફ લઈ જીવનની નાજુક અને ગંભીર વાતો આ ગઝલમાં સહજતાથી કરી દે છે . આજે પણ ઘણાં પ્રશ્નનો ઉત્તર નરો વા કુંજરો વા જ છે તે સત્યને રજૂ કરતો મત્લાનો શેર જ દમદાર ને ચોટદાર છે અને એમાં પણ યુદ્ધની સંભાવનામાં પ્રશ્નાર્થ ચિહ્ . ન મૂકી પછી કહે છે " જરા બસ ફેંકતા કંકર ? અને ઉત્તર નિઃશંકપણે " નરો વા કુંજરો વા " … . તો સમયને પણ કવિએ બક્ષ્યો નથી તેના જૂજવાં રુપની ભીતર પણ - નરો વા … . તો યુગોથી ખુદનો પડછાયો ( કયો ? ) પકડવા મથતા ઈન્સાનને પણ મળતો જવાબ - નરો વા … . અને અકસ્માતોની આ હારમાળ સર્જતી સડક પણ . . ? ? જો જો કદાચ ' જ ' ગઝલ ' ના ' ગમે તો તમે ના કહેતાં " નરો વા કુંજરો વા " … …
કબીર સાહેબ કહે છે કે હે સાઁઈ અમે તારી સુરતી નથી કરી શકતા . અમે સાંસારિક કાર્યોમાં ડૂબી જઈએ છીએ , તેથી તું અમારી સુરતી કર . ( સુરતી કરવી એટલે યાદ કરવું ) આ કબીરની શરણાગતીનો પોકાર છે .
આજે તા , ૧૦ . ૧૦ . ૧૦ ને રવિવારે આપણા ' શબ્દ સાધના પરિવારની ' રવિસભા ' ડો . ભરતભાઈ મકવાણા , શ્રીમતી મકવાણા અને ભાઈ ' માનવ ' ના આમંત્રણથી ડો . મકવાણાના ડીસા ખાતેના નિવાસ સ્થાને યોજવામાં આવી હતી .
અહીં મુકવામાં આવેલા દરેક ગીત માત્ર માતૃભાષાનાં પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ કરી શકાશે નહીં . અહીં મુકવામાં આવેલાં દરેક ગીત કે કવિતાના કોપીરાઈટ્સ જે તે રચિયતાના પોતાના છે , તેમ છતાં જો આપને કોઈ કોપીરાઈટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક આપ Vishal . Gajjar @ Live . In પર કરી શકો છો .
કાઢ્યા એટલા નથી કાઢવાના . હર કદમ મૃત્યુ તરફ જઈ રહ્યું છે . ખાત્રી પૂર્વક
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ , સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
કોટિ ધ્વજ , લાખેણા દીપક , વાજે છપ્પન ઉપર ભેર .
અનૂપ શુક્લા : આગે કી ખુરાફાતોં કે કિસ્સે સુનાઓ !
મેરા સજન ચૉકલેટી , મૈં વારી વારી જાઊઁ . . : )
હે ! દલીતમીત્રો હવે તો કંઈક સમજો !
બહુત મેહનત કરકે યહ આઁકડ઼ે હમારે સામને લાયે હૈં આપ - ધન્યવાદ ! અલેક્સા કે બારે મેં બતાના ચાહૂંગા કિ વે અંતરજાલ કે ટ્રૈફિક કો અપની ટૂલબાર કે જરિયે પરખતે હૈં । જાહિર હૈ જો ઉનકી ટૂલબાર ઉપયોગ નહીં કરતા , ઉસકે આંકડ઼ે અલેક્સા કો નહીં મિલ પાયેંગે । ગૌરતલબ બાત યહ હૈ કિ અલેક્સા કી ટૂલબાર અધિકાંશત : ચીન , તાઇવાન , કોરિયા ઔર જાપાન મેં ઉપયોગ હોતી હૈ , ક્યોંકિ ઇન દેશોં મેં અલેક્સા કા ઇંટરનેટ - શાપિંગ સાઇટોં કે સાથ ગઠજોડ઼ હૈ । ઇસલિયે મૈં કભી અલેક્સા પર અધિક ભરોસા નહીં કરતા । ગૂગલ હી મેરા વિશ્વાસપાત્ર હૈ ।
ઉદાહરણ માટે આટલી રચનાઓ પૂરતી છે , બાકી ગણાવા બેસીએ તો અંત આવે તેમ નથી . શું તમારી રચના કોઈ બીજા નામે રજુ થાય તો તમને ગમે ?
મહાન ઓસ્ટ્રેલિયન બોલર રહી ચૂકેલો શેન વોર્ન હાલમાં અભિનેત્રી એલિઝાબેથ હર્લીની પાછળ પડયો હોવાના અહેવાલ મળી રહ્યા છે . એલિઝાબેથ હર્લીને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી રહ્યો છે . સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ , શેન વોર્ન એક પાર્ટીમાં એલિઝાબેથ હર્લી સાથે મજાક - મસ્તી કર્યા બાદ હવે તેની પાછળ પડી ગયો હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે .
યોગની ક્રિયામાં મનની એકાગ્રતા માટે આ ત્રિગુણો પર સર્વાધિક નિયંત્રણ હોવું જરૂરી છે . આ પંચતત્વો પૈકી વાયુ જે આપણા શ્વસન તંત્રને નિયમીત કરે છે તેનું સૌથી વધુ મહ્ત્વ છે જેનાં વગર જીવન અશ્ક્ય છે . તેથી આપને તેને ' પ્રાણ ' સ્વરૂપે શરીરમાં શ્વસનક્રિયા દ્વારા પ્રવેશ આપીએ છીએ . વાત . પિત્ત અને કફને આયુર્વેદની ભાષામાં ત્રણ દોષ તરીકે - ત્રિદોષ તરીકે ઓળખાય છે . આ ત્રણેય દોષોમાં વાયુના દોષને અતિ શક્તિશાળી ગણાય છે . આ વાયુ શરીરનાં તમામ ધાતુ - મળ વિગેરેનું વિભાજન કરી બિનજરૂરિયાત તત્વને શરીરની બહાર છિદ્રો દ્વારા ફેંકી દે છે . વાયુ ગુણમાં શીતળ , સૂકો , હલકો અને ચંચળ છે .
છંદ : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા 1 ) ' બહારોઁ ફૂલ બરસાઓ , મેરા મેહબૂબ આયા હૈ ' - હસરત ( સૂરજ ) 2 ) ' બેદર્દી બાલમા તુઝકો મેરા મન યાદ કરતા હૈ ' - હસરત ( સૂરજ ) 3 ) ' યે હી અરમાન લે કર આજ અપને ઘર સે હમ નિકલે ' - કૈફી ( શબાબ ) 4 ) ' સજન રે જૂઠ મત બોલો , ખુદા કે પાસ જાના હૈ ' - શૈલેન્દ્ર ( તીસરી કસમ ) 5 ) ' સુહાની ચાંદની રાતેં , હમેં સોને નહીં દેતીં ' - આનંદ બક્ષી ( મુક્તિ ) 6 ) ' ખિલૌના જાના કર તુમ તો મેરા દિલ તોડ જાતે હો ' - આનંદ બક્ષી ( ખિલૌના )
જીવનના પલાખાં ન શીખ્યાં કદી , લખ્યું માથે જાતે : ' ઢબુ સાવ છે . '
ફતેહ્ગન્જના મુખ્ય માર્ગ પર આવેલા સેફ્રોન ટાવરમાં આવેલી ઝેરોક્ષની દુકાનમાંથી ગઈ મોડી રાત્રે વાહન લઇ આવેલા તસ્કરોએ લગભગ વીસ લાખની કિમતના પાંચ જેટલા ભારેખમ ઝેરોક્ષ મશીનની ચોરી કરતા ખળભળાટ મચી ગયો હતો . ચોરીની આ નવી રીતથી રાત્રી પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગના દાવા કરતી પોલીસની આબરુના લીરેલીરા ઉડી ગયા હતા . મળતી માહિતી પ્રમાણે સેફ્રોન ટાવરમાં આવેલી કેન ડીજીટલ નામની ઝેરોક્ષની દુકાનનું શટર ખોલી પાંચ મોટા ઝેરોક્ષ મશીન ટેમ્પા જેવા વાહનમાં મૂકી તસ્કરો ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાંથી બેખોફ રવાના થઇ ગયા હતા . આ અગાઉ બકરી અને ઢોર ચોરવા આવતી ટોળકીઓ સુમો કે જીપ લઈને આવતી હતી પરંતુ ઝેરોક્ષ મશીન ચોરવા આજદિન સુધી કોઈએ આ મોડસ ઓપરેન્ડી વાપરી હોય એવું પોલીસના તો ધ્યાનમાં નથી જ . કારણ કે ચોરીના ઝેરોક્ષ મશીન બજારમાં વેચવા અત્યંત મુશ્કેલ હોય છે અને બજારમાં એની ખબર પણ પડી જતી હોય છે . પોલીસ હાલ ઘટના સ્થળે છે અને તપાસ ચાલી રહી છે .
બીજે દિવસે બંને આવ્યાં . વ્રુધ્ધાએ કાળો સાડલો . . . વ્રુધ્ધાએ ફોટાને છાતી સરસો દબાવીને ગંગા - જમનાનો અભિષેક . . . વ્રુધ્ધે કહ્યું , ` લ્યો , હવ ફોટો . . . . '
આજે તો ફાઇનલ જોવાની મજા પડી ગયી , ભારત જીતી ગયુ માટે ડબલ મજા અને આવી થ્રીલર જીત્યુ એટલે તો આનંદ બેવડાઇ ગયો .
શિલ્પીની કંડારેલી કૃતિ સમી તારી આકૃતિને , અપલક નેત્રે નિરખવા આ દિલ ઝંખે છે . તારા પ્રેમને ગઝલમાં વર્ણવવા , આ દિલ ઝંખે છે . તારી મધુર યાદોની સ્મૃતિઓનું સ્મારક બનાવવા , આ દિલ ઝંખે છે . સ્વપ્નાઓનાં સહિયારા વાવેતરમાં , તારો સાથ આ દિલ ઝંખે છે . … Continue reading →
તા . ક . - " ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે " - મહાત્મા ગાંધી " તો પછી ડોક્ટર લોકો … " - સાક્ષર
અશ્વો કદી ન પોતાના અસવાર થઈ શકે , આથી વધુ તો કોણ નિરાધાર થઈ શકે ?
જવાળામુખી ધરાવતા વિસ્તારોમાં વારંવાર ધરતીકંપ થતા હોય છે . આવા વિસ્તારોમાં ટેકટોનિક ભંગાણો અને જવાળામુખી ( volcano ) માં લાવા ( magma ) ના હલનચલન એમ બંને કારણોસર ભૂકંપ આવી શકે છે . આવા ધરતીકંપ જવાળામુખી ફાટવાની ચેતવણીરૂપ હોય છે , ઉ . દા . [ [ 1980 સ્ટે . હેલન્સ પર્વતમાં જવાળામુખીનું ફાટવું | 1980માં સ્ટે . હેલન્સ પર્વત ( Mount St . Helens ) પર ફાટેલ ] ] ( eruption of 1980 ) જવાળામુખી . [ ૬ ]
રાવ વિરમદેવ ને 38 વર્ષ કી આયુ મેં 1515 ઈ . મેં અપને પિતા રાવ દુદા કે નિધન કે બાદ મેડ઼તા કા શાસન સંભાલા | વ્યક્તિત્વ ઔર વીરતા કી દ્રષ્ટિ સે વે અપને પિતા કે હી સમાન થે ઔર ઉન્હોંને ભી પિતા કી ભાંતિ જોધપુર રાજ્ય સે સહયોગ ઔર સામંજસ્ય રખા | ઇસીલિએ સારંગ ખાં વ મલ્લૂ ખાં જૈસે બલવાનોં કો પરાસ્ત કરને મેં વિરમદેવ સફલ રહે | વિરમદેવ ચિત્તોડ઼ કે મહારાણા સાંગા કે વિશ્વાસપાત્ર વ્યક્તિ થે | ઉન્હોંને સાંગા દ્વારા ગુજરાત કે બાદશાહ મુજ્જફરશાહ કે વિરુદ્ધ , સાંગા કે ઈડર અભિયાન કે અલાવા માલવા ઔર દિલ્લી કે સુલ્તાનોં સે સાંગા કે યુધોં મેં અપને શોર્ય કા ડંકા બજાયા થા | લેકિન રાવ સુજા કે પશ્ચાત્ જોધપુર કી રાજગદ્દી કે લિએ જો ઉઠાપટક હુયી ઉસકે ચલતે જોધપુર ઔર મેડ઼તા કે બીચ વૈમનસ્ય કે બીજ બો દિએ | ઔર દોનોં રાજ્યોં કે બીચ વિરોધ કી ખાઈ અધિક ગહરી હો ગઈ | જો સોહાર્દપૂર્ણ સમ્બન્ધ મેડ઼તા ઔર મેવાડ કે બીચ રહે ઉસી પ્રકાર કે સંબંધ જોધપુર કે સાથ ભી રહતે તો આજ ઇતિહાસ કુછ ઔર હી હોતા | 12 મઈ 1531 કો રાવ ગંગા કે નિધન કે બાદ રાવ માલદેવ જોધપુર કે શાસક બનેં જો અપને સમય કે રાજપુતાના કે સબસે શક્તિશાલી શાસક માને જાતે થે ઉનકે મન મેં વિરમદેવ કે પ્રતિ ઘૃણા કે બીજ પહલે સે હી મૌજૂદ થે અતઃ શાસક બનતે હી ઉન્હોંને મેડ઼તા પર આક્રમણ શુરૂ કર દિએ | પરાકર્મી વિરમદેવ ને અજમેર મેં માલવા કે સુલ્તાન કે સૂબેદાર કો ભગાકર અજમેર પર ભી કબ્જા કર લિયા જો માલદેવ કો સહન નહીં હુઆ ઔર ઉસને અપને પરાકર્મી સેનાપતિ જૈતા ઔર કુંપા કે નેતૃત્વ મેં વિશાલ સેના ભેજ કર મેડ઼તા ઔર અજમેર પર હમલા કર વિરમદેવ કો હરા ખદેડ઼ દિયા લેકિન સાહસી વિરમદેવ ને ડીડવાના પર અધિકાર જા જમાયા | કિન્તુ માલદેવ કી વિશાલ સેના ને વહાં ભી વિરમદેવ કો જા ઘેરા જહાઁ વિરમદેવ ને માલદેવ કી સેના સે યુદ્ધ મેં જમકર તલવાર બજાયી | ઉનકી વીરતા સે પ્રભાવિત હોકર સેનાપતિ જૈતા ને વિરમદેવ કી વીરતા કી પ્રશંસા કરતે હુએ કહા કિ આપ જૈસે વીર સે યદિ માલદેવ કા મેલ હો જાયે તો માલદેવ પુરે હિન્દુસ્થાન પર વિજય પા સકતેં હૈ | ડીડવાના ભી હાથ સે નિકલને કે બાદ વિરમદેવ અમરસર રાવ રાયમલ જી કે પાસ આ ગએ જહાઁ વે એક વર્ષ તક રહે ઔર આખિર વે શેરશાહ સૂરી કે પાસ જા પહુંચે | માલદેવ કિ વિરમદેવ કે સાથ અનબન કા ફાયદા શેરશાહ ને ઉઠાયા , ચૂઁકિ માલદેવ કી હુમાયૂઁ કો શરણ દેને કી કોશિશ ને શેરશાહ કો ક્રોધિત કર દિયા થા જિસકે ચલતે શેરશાહ ને અપની સેના માલદેવ કી મહત્ત્વાકાંક્ષા કે મારે રાવ વિરમદેવ વ બીકાનેર કે કલ્યાણમલ કે સાથ ભેજકર જોધપુર પર ચઢાઈ કર દી | માલદેવ ભી અપની સેના સહિત સામના કરને હેતુ આ ડટે લેકિન યુદ્ધ કી શુરુઆત સે પહલે હી વિરમદેવ કી વજહ સે અપને સામંતોં કી સ્વામિભક્તિ સે આશંકિત હો માલદેવ યુદ્ધ ક્ષેત્ર સે ખિસક લિએ | ઇસ સુમૈલગિરી યુદ્ધ કે નામ સે પ્રસિદ્ધ યુદ્ધ મેં શેરશાહ કી ફૌજ સે માલદેવ કે સેનાપતિ જૈતા ઔર કુંપા ને ભયંકર યુદ્ધ કર ભારી નુકસાન પહુઁચાયા , વિજય કે બાદ અપની સેના કે ભારી નુકસાન કો દેખકર શેરશાહ ને કહા " મુટ્ઠી ભર બાજરે કી ખાતિર મૈ દિલ્લી કી સલ્તનત ખો બૈઠતા | " ઇસ યુદ્ધ વિજય કે બાદ શેરશાહ ને વિરમદેવ વ કલ્યાણમલ કે સાથ સેના ભેજકર જોધપુર પર અધિકાર કરને કે બાદ મેડ઼તા પર વિરમદેવ કા પુનઃ અધિકાર કરાયા | ઇસ પ્રકાર છહ વર્ષ તક કષ્ટ સહન કરને કે બાદ વિરમદેવ મેડ઼તા પર અધિકાર કરને મેં કામયાબ હુએ લેકિન ઇસકે બાદ વે જ્યાદા દિન જીવિત નહીં રહ સકે ઔર ફરવરી 1544 મેં 66 વર્ષ કી અવસ્થા મેં ઉનકા સ્વર્ગવાસ હો ગયા |
એ જમાનામાં રમૂજ - વૃત્તિ કૈંક ઓછી . ઋષિમુનિઓમાં તો નહિ જ , નારદ જેવા એકાદ બે અપવાદ સિવાય . શમીક ઋષિની સમાધિસ્થ ડોકમાં મરેલા સર્પનો હાર વીંટાળતી વખતે , ભારતના સમગ્ર ઋષિકુળનો કે સમગ બ્રાહ્મણવર્ણનો કે શમીક ઋષિના કુટુંબનો કે છેવટે ખુદ શમીક નો પણ દેહાંતદંડને પાત્ર કોઇ મહાભયંકર અપરાધ પોતે કરી રહ્યા છે , એનું પરીક્ષિતને ભાન જ નહોતું ! કૈંક ચીડમાં અને કૈંક વિનોદમાં , તેણે આમ કર્યું હશે . તે થાકેલો હતો , ભૂખ્યો અને તરસ્યો હતો , ઉતાવળો પણ હતો . તેનો શિકાર તેને હાથતાળી દઇને છટકી ગયો હતો . શિકાર - મૃગયા - એ તો ક્ષત્રિય તરીકે અને રાજવી તરીકે એનો ધર્મ હતો . શમીક ઋષિ પાસેથી તેણે આમ પોતાના એક ધર્મકાર્યમાં જ મદદ માગી હતી અને વળી મદદેય તે એવડી શી મોટી હતી ? એના બાણથી વીંધાયેલો પેલો મૃગ શમીકના આશ્રમ પાસે થઇને નાઠો હતો , તે કઇ દિશામાં ગયો તે જાણવા પૂરતી જ તો !
* ભારતમાં આવો વિસ્તાર ૬૭૪૦ ચો . કિ . મી . જેટલો છે . ગુજરાતમાં ૯૯૧ ચો . કિલોમીટરનો છે .
આજે ચા બનાવતો હતો . મનમાં થયું , ' ચાલ , આજે ઉભરાનું બારીકાઈથી અવલોકન કરું . ' બની રહેલી ચાની સપાટી પર થોડીક ગતી દેખાતી હતી . ચાની એકાદ પાંદડી આમથી તેમ સરી રહી હતી . કોઈક પરપોટો સપાટી પરથી ઉપસી આવતો હતો . મનમાં એમ થતું હતું કે , ' હમણાં ઉભરો આવવો જોઈએ . ' ધીરે ધીરે પરપોટા વધવા માંડ્યા .
ચાલો આપણે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ એવી અમદાવાદ ( ભારત ) ની ઈન્ડીઅન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ( IIM ) ના સંકુલની ગીચ ઝાડીમાં મળેલી કાગડાઓની બિનસત્તાવાર બેઠક તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ . આ ' ચતુર કાગડો ' વાળી વાર્તાની ઘટના ઉપરની પશ્ચાદ્કાલીન ચર્ચામાં ભાગ લેતા કાગડાઓનાં નિવાસવૃક્ષો છે . એમ કહેવાયું છે કે શીખવા માટે ઉત્સુક એવા સૌ કોઈ માટે વાતાવરણ એ ઉત્તમ શિક્ષકની ગરજ સારે છે . અહીં મેનેજમેન્ટના અભ્યાસનું વાતાવરણ છે અને અહીં જ આ બધા કાગડાઓ વસવાટ કરી રહ્યા છે . તેમણે આ જ સંકુલનાં વૃક્ષો નીચે બેસીને મેનેજમેન્ટ વિષય ઉપરની ચર્ચાઓ કરતા કોલેજિયનોને સાંભળ્યા છે અને તેથી જ તેમણે પણ સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે . આ કાગડાઓ વચ્ચે થએલો વાર્તાલાપ નીચે પ્રમાણે છે . :
" પણ ઇ વેલજી ડોહાની આ ઘડીએ કુણ ભાળ કાઢે ? લો તારે અમને કહો છો તિ તમે જ જાવને મારા ભઈ ! "
આટલી સુંદર બાળવાર્તા આપીને તમે વર્તમાન અને ભવિષ્યની પેઢીને ખૂબ સરસ સંદેશ પહોચાડ્યો છે . આ સમાજસેવાનું કામ છે . આજના વિભક્ત થતા જતા પરિવારો માટે ( ન્યુ ક્લીઅર ફેમેલી માટે ) આવી વાર્તાઓ અતિશય આવશ્યક છે . દરેક માતા પિતાની એ નૈતિક અને સામાજિક ફરજ છે કે તેઓ તેમના બાળકોને આપણી સંસ્કૃતિ સમી ગુજરાતી ભાષા શીખડાવે અને આવી સુંદર કથાઓ વાંચીને સંભળાવે . સાધુવાદ . … હર્ષદ દવે .
yes , very true . વેદ માં અસંખ્ય માહિતિ નો સંગમ છે . પણ વેદ વાંચવા કે વેદ ની ભાષા સમજવી એ ખુબ મહેનત માંગી લે તેવું કામ છે . ધ્યાન , ટેલીપથી , દિવ્ય શક્તિ દ્વારા રોગ મુક્તિ . . વગેરે , , જેવી વિદ્યાના પણ ઢગલાબંધ રહસ્યો વેદ નાં ખજાના માં છે . અહી વેદ વિષે માહિતી આપી આપ ખુબ જ સરસ કાર્ય કરો છો .
હાર ચઢે , ફૂલ ચઢે , ઔર ચઢે મેવા , સબ કામ સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા . જય ગણેશ o
સમુદ્રકિનારે નાળિયેરીનાં વૃક્ષોની હરિયાળી ગોદમાં આવેલું મહુવા ગામ એક પ્રાચીન અને મહિમાવંતુ ગામ છે . એનું પ્રાચીન નામ હતું મધુમતી . આ ગામની વચ્ચે બિરાજમાન શ્રી જીવિતસ્વામી મંદિર ઘણું પ્રાચીન છે તેમજ આ મહુવા તીર્થ શત્રુંજય પંચતીર્થી એક તીર્થ ગણાય છે . મહુવા તીર્થમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની શ્વેત વર્ણની લગભગ 91 સે . મી . ની પદમાસનસ્થ પ્રતિમા છે . આ પ્રતિમાને જીવિત સ્વામી કહેવામાં આવે છે , જેનો ઉલ્લેખ 14 મી સદીમાં ઉપાધ્યાય શ્રી વિનયપ્રભવિજયજીએ તીર્થમાળા માં કર્યો છે . આ તીર્થનો છેલ્લો જીર્ણોદ્ધાર તીર્થોદ્ધારક શ્રી નેમિસૂરીશ્વરજી મ . સા . એ કરાવ્યો . વિ . સં . 1885 ના મહાસુદ 13 પ્રતિષ્ઠા કરાવામાં આવી હતી . આમેય આ ગામ જિનશાસનમાં મહાન જીનરત્નો પેદા કરવા માટે ખ્યાતનામ છે . એવી જ રીતે તીર્થોદ્ધારક આ . શ્રી વિજયનેમીસૂરીશ્વરજી તથા આ . શ્રી વિજયધર્મસૂરીશ્વરજી જેવાં શાસનસમ્રાટોનું આ જન્મસ્થાન છે . આ તીર્થના અંતિમ ઉદ્ધારક શાસનસમ્રાટ શ્રી વિજયનેમીસૂરીશ્વરજીના જન્મસ્થળે રચાયેલું શ્રી નેમિવિહાર નામનું ભવ્ય જિનમંદિર ભાવિકોને માટે યાત્રાધામ બની રહ્યું છે . એ જ રીતે પૂ . આ . શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મ . સા . નો કાળધર્મ પણ આ ગામમાં જ થયો હોવાથી એમના અગ્નિસંસ્કારના સ્થળે એક ભવ્ય જીનમંદિર રચવામાં આવ્યું છે , જે શાસનસમ્રાટ આચાર્યશ્રીની પાવન અને પ્રેરક સ્મૃતિને દર્શાવે છે . આ ઉપરાંત આ ગામમાં શ્રી કેસરિયાજી આદિનાથ ભગવાનું પણ વિશાળ મંદિર આવેલું છે .
રંગતરંગે , અતિ ઉમંગે , હૈયું ઠાલું હરખે ! છુપી ન છુપે પ્રથમ પ્રીત .
તમારા નામ થકી , ચરી ખાઈને બાપુ રામ નામે પથ્થર , તરી ગયા બાપુ
" ચાની કીટલી વાળા સવારની પહેલી ચા રસ્તા ઉપર ઢોળી દે છે . પહેલી ચા ને જગ - ડખા ની ચા પણ કહે છે . "
એક વાર ભાલેજ નજીકના એક અંતરિયાળ ગામડાં તરફ ત્રણ કિલોમીટર પગે ચાલીને જતો હતો ત્યારે પગદંડીની બાજુમાં એક ઝુંપડીની બહાર ગરીબ માના ખોળામાં કોકડું વળીને બેઠેલો સૂકલકડી છોકરો મારા પસાર થવાની સાથે દબાતા અવાજે એની માને કહેતો હતો , " કેવડો મોટો રાખસ ( રાક્ષસ ) જાય છે ! " મેં ધીરેથી માથું ઘુમાવીને એ છોકરાના ચહેરાના ભાવ વાંચવાની કોશિશ કરી હતી .
ભારત પહેલી વખત ટોસ જીત્યું હતુ , પણ શ્રીલંકાએ અંચઇ કરી
આ કવિતા ઇંગ્લેન્ડના રાજા રિચાર્ડ બીજાની એન્ને ઓફ બોહેમિયા સાથે થયેલી સગાઇની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે લખવામાં આવી હતી . [ ૧૮ ] લગ્ન અંગેના કરાર ઉપર તારીખ 2જી મે 1381ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા . [ ૧૯ ] જ્યારે 8 માસ બાદ તેમનાં લગ્ન થયાં ત્યારે તે ( રિચાર્ડ ) 13 કે 14 વર્ષનો હતો અને તેણીની ( એન્ને ) 14 વર્ષની હતી .
ઍગોરાફોબિયાથી પીડિત લોકોમાં સુધારો લાવવા માટે ઘણીવાર રિલેક્સેશન તકનીકોના ઉપયોગ ફાયદાકારક નિવડે છે , કેમ કે તેનો ઉપયોગ ચિંતા - ગભરાટના લક્ષણોને રોકવા કે તેને ખતમ કરવા માટે કરવામાં આવે છે . ( સંદર્ભ આપો )
આત્મા જ્ઞેય માત્રથી ભિન્ન છે . અજ્ઞેયથી પણ તે શ્રેષ્ઠ છે . તે અગમ્ય છે . આનો એ અભિપ્રાય નથી કે તે કઈ જ નથી , શૂન્ય છે ; તે ચિદ્ધન ( જ્ઞાન - વિજ્ઞાન સ્વરૂપ ) છે . ચૈતન્ય એક પથ્થર , હીરા કે સ્વર્ણથી પણ અધિક ઠોસ છે . તે એક વાસ્તવિક જીવિત સત્તા છે , બધાનો એકમાત્ર આધાર છે .
શ્રી ગોવિંદભાઈ , બેસણું સુંદર લેખ અને સાંપ્રત સમાજમાં ચાલતી એક પ્રથા છે તેને બદલવી જોઈએ એવી એક અપીલ જેવો સુંદર અને અનન્ય લેખ .
આજે ભારત મોટરીકરણના શરૂઆતી તબક્કામાં છે . તેથી યાંત્રિકી વાહન - પ્રેમના નગારખાનામાં બીજા કોઈ વિકલ્પની તતૂડી વગાડવાની ચેષ્ટા ભલે મૂર્ખામી કહેવાય પણ આ કરવા જેવી મુર્ખામી છે તેમ માનીને આ લખી રહ્યો છું . ભાગ - ૧ ભારતીય શહેરોમાં વાહન - વ્યવહારના વર્તમાનની વાત કરીને એક પુષ્ઠભૂમિ તૈયાર કરે છે જયારે ભાગ - ૨ સાઈકલ - ચાલનનાં કેટલાક પ્રેક્ટીકલ ઉપાયો જાત - અનુભવો થકી તપાસશે . ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયના એક રીપોર્ટ મુજબ ૮૭ શહેરોમાં સાઈકલથી થતા પરિવહનનો હિસ્સો જે ૧૯૯૪માં ૩૦ ટકા હતો તે ઘટીને ૨૦૦૮ના વર્ષમાં ૧૧ ટકા થવા પામ્યો છે . આ શહેરોના રસ્તા પૈકી માત્ર ૩૦ ટકા રસ્તાઓ પર કોઈ પણ સ્વરૂપે ફૂટપાથ દેખાય છે . ભારતના શહેરો આંધળી ગતિએ મોટરીકરણના રસ્તે આગળ ધપી રહ્યા છે . મોટરીકરણ એટલે યાંત્રિકી વાહનોની સંખ્યામાં નિરંતર વૃદ્ધિ અને તેની સાથે બદલાતી જતી માળખાકીય સુવિધાઓ , પહોળા રસ્તા , ફ્લાય ઓવર વગેરેનું નિર્માણ . સાથે સાથે આ પ્રક્રિયામાં છૂપી મદદ કરતા સસ્તી લોન , સસ્તા વાહનો , લલચામણી જાહેરાતો , સર્વત્ર મફત પાર્કિંગ વગેરે તો ખરા જ . વળી , વાહન ઉત્પાદકોને મળતી સરકારી સહાય - સસ્તી જમીન , સસ્તી લોન , સસ્તી ઔદ્યોગિક મજૂરી પણ આમાં ઉમેરાય . આ બધાની સંયુક્ત અસરને લીધે ધીરે ધીરે વાહન - પ્રેમી માનસિકતા ઉભી થાય છે , જેમાં લોકો શહેરોને વાહન - વસવાટના સ્થળ તરીકે જોતા થઇ જાય છે , માનવ - વસવાટના સ્થળ તરીકે નહિ .
શાંન્ત જગતમાં કુદરતની મહેંક મળતા પ્રેમનો સહવાસ થયો આગમનઅવનીએ થતાં સોનેરીકીરણોએ ધરતીએ ઉજાસદીધો સોડમ દેતા મધુર વાયરે માનવ મનના હ્રદયે ધબકાર લીધો પશુપક્ષીનાકલરવ મધ્યે હૈયેહામધરી સંસારે પ્રેમભાવનાપીધી … . . એવા સુરજના આગમને આનંદ આનંદ થઇ ગયો .
કવિતા પર કવિતા , ભઈ વાહ , ડૉ . મંજુલતાજી કી સમીક્ષા અચ્છી લગી શુભકામના સહિત વિવેક જૈન vivj2000 . blogspot . com
ઉઠો તુમકો નયે સંકલ્પ કી ભૈરી બજાના હૈ | ઉઠો તુમકો નયે નિર્માણ કે જૌહર દિખાના હૈ | |
આશીષ જી ! મુઆફી ચાહૂંગા . . . . . યહ આપકી વિનમ્રતા હી હૈ જો ઇસે આપ છોટી આપત્તિ કે સાથ પેશ કર રહે હૈં | આપકે ધ્યાન દિલાને કે બાદ મૈંને ધ્યાન દિયા તો માલૂમ ચલા કિ પહલે મૈં સભી તકનીકી બ્લૉગ - પોસ્ટ્સ કો એક મેં હી પેશ કરને જા રહા થા . . . . . પર લંબા હોને પર બ્લૉગ - વાર પેશ કરને કા મન બનાયા | પર અફસોસ કિ આપકી અસલી એકલ પોસ્ટ કે બજાય વહ પુરાણી સંયુક્ત પોસ્ટ એડિટ કર કે ચેંપ દી ! જલ્દ બાજી મેં ઐસા કરને કે બાદ આજ આપકે ધ્યાન દિલાને કે બાદ ઇસકો ચેક કરને પર માલૂમ ચલા ! ભૂલ સુધાર કૈસે કિયા જાએ . . . . . ઇસ પર મંથન ચલ રહા હૈ ! ! જલ્દી હી આપકો સૂચિત કરૂઁગા !
પવનપુત્ર ને બડ઼ી વ્યગ્રતા સે કહા , ' યહી તો દુ : ખ કી બાત હૈ કિ આપકે અસ્તિત્વ સે મેરા અસ્તિત્વ જુડ઼ા હૈ । યદિ રામ નહીં હૈ તો હનુમાન તો હૈ હી નહીં । આજ ભારત મેં આપસે ભી અધિક મેરે ભક્ત હૈં ક્યોંકિ અબ જનતા જાનતી હૈ કિ નેતા સે જ઼્યાદા ઉસકા પીએ યા સેક્રેટરી કામ કા હોતા હૈ । ઇસલિએ જૈસે નેતાઓં કે લિએ જ઼િન્દાબાદ કે નારે જનતા લગાતી જ઼રૂર હૈ પરંતુ કામ કરવાને કે લિએ ઉસકે સેક્રેટરી કે પાસ જાતી હૈ । ઐસે હી દેશ કી જનતા નેતાઓં કે સાથ જયસિયારામ કે નારે અવશ્ય લગાતી હૈ પરંતુ સંકટ કે સમય આપકે પાસ નહીં મેરે પાસ આતી હૈ । કારણ યહ હૈ કિ મેરે પાસ યહ ગદા હૈ ઔર મેરે પરાક્રમ ઔર શક્તિ કી ગાથાએઁ તો પ્રાચીન કાલ સે પ્રચલિત હૈં । આજ લોગોં કો યહ પતા હૈ કિ કામ કરવાને યા સંરક્ષણ કે લિએ કિસી ' બાહુબલી ' કી જ઼રૂરત હોતી હૈ ઇસલિએ વો આપકે બજાય મેરે પાસ આતે હૈં । ' ' તો હનુમાન ક્યા લોગ મેરે પરાક્રમ કો ભૂલ ગએ હૈં ? ' ' નહીં પ્રભુ બાત વો નહીં હૈ । લોગ જાનતે હૈં કિ કોઈ બાહુબલી , સાંસદ યા વિધાયક બન જાતા હૈ તો સ્વયં કે બાહુબલ કા પ્રયોગ નહીં કરતા ફિર વહ અપને કિસી અસિસ્ટેંટ કે બાહુબલ કો પ્રમોટ કરતા હૈ । શાયદ ઇસીલિએ લોગ મેરે પાસ આતે હૈં ઔર આને વાલોં મેં અપના કામ કરવાને વાલે કમ હૈં અધિકતર તો શનિદેવ સે બચને કે લિએ મેરે પાસ આ જાતે હૈં ક્યોંકિ વો જાનતે હૈં કિ મેરે ઇલાકે મેં શનિદેવ કી નહીં ચલતી । ' ' પરંતુ હનુમાન જહાઁ તક મૈં જાનતા હૂઁ કિ યે આધુનિક બાહુબલી તો નિર્બલોં , નિર્દોષોં પર બલપ્રદર્શન કરતે હૈં । યે તો હમારી નીતિ નહીં રહી હૈ । ' ' હાઁ પ્રભુ યે સહી હૈ પરંતુ આજ ઐસે બાહુબલી હી સંસદ યા વિધાનસભા મેં પહુઁચતે હૈં । ' અચાનક હનુમાન કુછ યાદ કરકે બોલે , ' હે રામ , બાત તો મુદ્દે સે ભટક રહી હૈં મૈં તો યહાઁ પર આપકે ઔર મેરે અસ્તિત્વ કી બાત કરને આયા થા । ' શ્રીરામ બોલે , ' હાઁ હાઁ , કહો મહાવીર ક્યા કહના ચાહતે હો ? ' ' ભગવન્ મૈં યહ કહના ચાહતા હૂઁ કિ ત્રેતાયુગ મેં હી યદિ તાત દશરથ ને આપકા જન્મ પ્રમાણપત્ર યાની બર્થ સર્ટિફ઼િકેટ બનવા લિયા હોતા તો આજ યે દિન નહીં દેખના પડ઼તા । મેરે પિતા કેસરી ને ભી જન્મ પ્રમાણપત્ર નહીં બનવાયા । ' ' તબ તો ઐસા કોઈ પ્રાવધાન નહીં થા । ' ' પરંતુ પ્રભુ અબ યે બહુત આવશ્યક હૈ । ' ' પવનપુત્ર કિસી મનુષ્ય યા કિસી ભી પ્રાણી કે જન્મ લેને પર ઉસકે લિએ અલગ સે કિસ પ્રમાણ કી આવશ્યકતા હૈ ? ' ' આવશ્યકતા હૈ પ્રભુ । યદિ ઇસ સમય આપ જમ્બૂ દ્વીપ જાએઁ ઔર કહેં કિ આપ હી વહ રઘુવંશી રામ હૈં જિસને રાવણ કા નાશ કિયા થા તો લોગ સબસે આપકે હોને કા પ્રમાણ માઁગેગે । કિસી ભી વ્યક્તિ કા જન્મ પ્રમાણપત્ર હી યહ સિદ્ધ કરતા હૈ કિ ઇસ નામ કે વ્યક્તિ ને ફલાઁ - ફલાઁ તારીખ઼ ઔર સમય કો ફલાઁ શહર મેં જન્મ લિયા થા । ' ' હનુમાન શાયદ માનવ ને બહુત અધિક વિકાસ કર લિયા હૈ । ' ' પતા નહીં પ્રભુ , પરંતુ ઇસ જન્મ પ્રમાણપત્ર કે બિના ગુરુકુલ , મેરા તાત્પર્ય હૈ કિ સ્કૂલ કા પ્રિંસિપલ માનેગા હી નહીં કિ ઇસ બચ્ચે ને જન્મ ભી લિયા હૈ । ' ઇસ શ્રીરામ ને કહા , ' ઠીક હૈ હનુમાન તુમ્હારે લિએ તો તુલસી બાબા ને કહા હી હૈ ' રામકાજ કરિબૈ કો રસિયા ' , તો તુમ મેરા જન્મ પ્રમાણપત્ર અબ બનવા લો ઔર સરકાર કો પ્રસ્તુત કર દો સાથ અપની ભી બનવા લેના । ' અંજનિપુત્ર ઇસ પર ભડ઼ક ગએ , ' નહીં પ્રભુ , આપ ચાહેં તો મૈં ફિર સે એક છલાંગ મેં લંકા જા સકતા હૂઁ , આપ ચાહેં તો મૈં ફિર સે સંજીવની બૂટી કે લિએ પૂરા ગંધમાદન પર્વત લાકર દે સકતા હૂઁ । પરંતુ યે જન્મ પ્રમાણપત્ર કા કામ મુઝસે નહીં હોગા । વો નગરપાલિકા વાલે મુઝસે ઇતને ચક્કર કટવા લેંગે કિ મૈં અપની પવનવેગ સે ચલને કી શક્તિ હી ખો બૈઠૂઁગા । વૈસે મેરે ભક્ત નગરપાલિકા કે જન્મ - મૃત્યુ વિભાગ મેં હૈં પરંતુ યદિ મૈં અપને મૂલ સ્વરૂપ ગયા તો મુઝે બહરૂપિયા સમઝકર ટરકા દેંગે ઔર યદિ સામાન્ય માનવ કે રૂપ મેં જાઊઁ તો ઉત્કોચ કે લિએ મેરે પાસ ધન નહીં હૈ । ' શ્રીરામ ને યહ સુનકર બહુત ગંભીરતા સે કહા , ' મારુતિનંદન , ચાહે જો હો તુમ યહ કામ તો કર હી લો । તુમ્હારે ઔર મેરે જન્મ પ્રમાણપત્ર કે સાથ - સાથ ભરત , લક્ષ્મણ , શત્રુઘ્ન , સીતા ઔર હાઁ લવ - કુશ કા જન્મ પ્રમાણપત્ર ભી બનવા લેના । દેખો હનુમાન યે કામ તો તુમ્હેં કરના હી હૈ ક્યોંકિ બાત મુઝે ભી સમઝ મેં આ ગઈ હૈ કિ આજ કે યુગ મેં જમ્બૂ દ્વીપ મેં હમ સબકે અસ્તિત્વ કે લિએ જન્મ પ્રમાણપત્ર અતિ આવશ્યક હૈ । તુમ ધન મુઝસે લે લો , અપને કિસી ભક્ત કો પકડ઼ો ઔર શીઘ્ર હી ઇસ કાર્ય કો પૂર્ણ કરો । ' ( હનુમાન ફિર સે રામકાજ કો નિકલ પડ઼ે હૈં , ક્યા હૈ કોઈ ચિટ્ઠાકાર , ટિપ્પણીકાર , પાઠક જો હનુમાન કે કામ કા ઠેકા લે સકે । )
ફતેપુરા તાલુકાના ફતેપુરા નગરથી ૪ કિલોમીટર દુર નવાગામ ખાતે કાચલા - ફળિયાના ટીટાનાના પારગીના પરીવારજનોએ તા . ૨ને શનિવારે કઢી અને રોટલાનું જમણ કર્યું હતું . બપોર બાદ પરીવારજનોને વારા - ફરતી ઉલટીઓ થવાની શરૂઆત થતાં તેઓને રીક્ષા મારફતે ફતેપુરા થઇ ત્યાંથી ૧૦૮ સેવા મારફતે સંતરામપુર અને વઘુ સારવાર માટે ગોધરા લઇ જવાયા હતા . ખોરાકી ઝેરની અસરથી ચાર વ્યક્તિ ટીટા નાના પારગી ( ઉ . વ . ૫૮ ) રેખા પારસીંગ પારગી ( ઉ . વ . ૧૫ ) , પુષ્પા મહેશ પારગી ( ઉ . વ . ૨૧ ) , વનિતા પારસીંગ પારગી ( ઉ . વ . ૯ ) , નું મોત નીપજયુ હતું . જયારે લવીબેન ટીટાભાઇ પારગી ( ઉ . વ . ૫૫ ) , સવીબેન પારગી ( ઉ . વ . ૨૨ ) અને મહેશભાઇ પારગી ( ઉ . વ . ૨૮ ) ની હાલત ગંભીર છે . તેઓ હાલમાં ગોધરા સારવાર હેઠળ છે .
જ્યાં સુધી ભારતમાં પાછા ફરીને પોતાને વીદેશમાં મળેલા જ્ઞાન , શીસ્ત , આચાર - વીચાર મુજબ જન્મભુમીને મદદ ના કરીએ ત્યાં સુધી કશું પ્રદાન નહીં ! હા , ભારતની વસ્તીમાં નજીવો ઘટાડો કરીને એટલી ભારતની કુદરતી સમ્પદાને બચાવીએ છીએ ! ઉપરાંત , એન . આર . આઈ . નો મોટો ભાગ દર વર્ષે ઘણીબધી ખરીદી ભારતમાંથી કરીને થોડોક આર્થીક ફાળો આપે છે .
કુલ મિલા કર દીપાવલી શુભ રહી . આનન્દ આયા . અભી તક ખુમાર ઉતાર પર હી હૈ બુઝા નહીં હૈ . ફુલઝડિયાઁ ચલ હી રહી હૈં યહાઁ વહાઁ . ઈમેલ ભી આયે જા રહી હૈં . એક હી વ્યક્તિ સે કઈ કઈ બાર . લોગ ત્યૌહાર કી ખુશી મેં બાર બાર ભૂલ જા રહે હૈં કિ પાઁચ બાર પહલે હી બધાઈ દે ચુકે હૈં . આશા કી જા રહી હૈ કિ યહ કાર્યક્રમ ગ્યારસ તક ચલતા રહેગા .
જ્યારે રૂપરેખાંકન સાધન ચાલી રહ્યુ છે , ત્યારે પ્રીન્ટરોની યાદી ગતિશીલ રીતે સુધારેલ છે .
મનને પવિત્ર રાખો . બીજાના પ્રત્યે સદ્દભાવના રાખશો તો તમારી પૂજા સાત્વિક રહેશે અને ઈશ્વર તમને હજાર ગણું આપશે . તમારા દુ : ખ ઈશ્વર પ્રત્યેની અપાર શ્રધ્ધા દ્વારા જ દૂર થઈ શકે છે .
પણ , આ સ્કીમ વાળી વાત ગમી ગઈ . એકલા રહેવું એ ઉપરવાળાની સ્કીમમાં નથી . બધી માયા એણે જ આપી છે , એ કોઈ ગમા - અણગમા વિના સ્વીકારી લઈએ .
મળ્યા , ના મળ્યા ઉત્તરો જ્યાં મને ત્યાં , નવી સો સમસ્યા , સવાલે સવાલે .
તાજેતરમાં આખા દેશનું મસ્તક શરમથી ઝૂકી જાય તેવી ઘટના બેંગાલુરૃ ખાતે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધામાં ૧૧ થી ૧૪ જૂન ૨૦૧૧ દરમિયાન બની . ઓછામાં ઓછા સાત થી નવ સ્પર્ધકોએ પોતાની ક્ષમતા કૃત્રિમ રીતે વધારવા ક્ષમતાવર્ધક દવાઓ લીધાનું કસોટીમાં જાણવામાં આવ્યું . આ પ્રતિબંધિત ક્ષમતાવર્ધક દવાઓ હતી . તેને અંગ્રેજીમાં ' પરફોર્મન્સ એન્હેન્સીંગ ડ્રગ ' કહે છે . તેને ટૂંકમાં ' પીઈડી ' કહે છે . આ ઘટના કાંઈ નવી નથી . પરંતુ એક સાથે આટલા બધા સ્પર્ધકો ચંદ્રક મેળવવામાં છેતરપીંડી કરે તે નવી વાત છે . આ ઘટના માટે કોણ જવાબદાર છે ? તેવો પ્રશ્ન છે . સ્પર્ધક પોતે જવાબદાર છે ? તેના કોચ જવાબદાર છે ? રમત ગમતની જે તે સંસ્થા આંખ આડા કાન કરે છે ? છેલ્લા દસ વર્ષ ભારતના ૨૫૭ સ્પર્ધકો પ્રતિબંધિત ક્ષમતાવર્ધક દવા લેતા પકડાયા છે . આ રીતે દવા લેવી તેની ' ડોપિંગ ' કહે છે . આ પ્રકારના આરોગ્યને પારાવાર નુકસાન થાય છે . કેટલાક કિસ્સામાં તો જીવલેણ નીવડે છે . ડોપીંગ સ્પર્ધામાં જાન માટે જોખમી હોવાની જાણકારી હોવા છતાં તેઓ તે લેતા હોય છે , અમેરિકામાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું . તેમાં ૯૫ ટકા સ્પર્ધકોએ એવો પ્રતિભાવ આપ્યો હતો કે આવી દવા કોઈ લેવાથી અંતે મૃત્યુ થશે તેમ જાણવા છતાં તેઓ જીત માટે આવી દવાનું સેવન કરવાનું ચાલુ રાખશે . ડોપીંગના સૌથી વધારે ચકચારી કિસ્સાઓ પૈકી એક બેન જોહ્નસનનો કિસ્સો છે . ૧૯૮૮માં કોરિયામાં સેઉલ ખાતે રમાયેલ ઓલિમ્પિક રમતોમાં તે ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો પરંતુ ત્યારબાદ તબીબી કસોટીમાં તેણે પ્રતિબંધિત દવા લેવાનું બહાર આવતાં તેનો ચંદ્રક પાછો ખેંચી લેવામાં આવ્યો હતો . પ્રતિબંધિત દવા લેવાથી તમે જીતેલ ચંદ્રક તો પાછો ખેંચાય છે પરંતુ તે પછી માન્ય સ્પર્ધામાં ભાગ લેવા સામે અમુક વર્ષોનો પ્રતિબંધ પણ મૂકવામાં આવે છે . આ ઉપરાંત જાહેરમાં નામોશી થાય તે જુદી . પરંતુ એક વાત યાદ રાખવા જેવી છે કે ક્ષમતા વર્ધક દવાનું સેવન રમતગમત સ્પર્ધામાં ઘણા વખતથી ચાલ્યું આવે છે . તે એક ઐતિહાસિક હકીકત છે . છેક ઇસવીસન પૂર્વે ૭૭૬માં ઓલિમ્પિક રમતગમતના સ્પર્ધકો તેમની રમતગમત પ્રક્રિયાના ભાગરૃપે તેનું સેવન કરતા હતા . તેમાં તેઓ મશરૃમ , સૂકવેલ અંજીર અને ઝેર કોચલા , પાછળથી હેરોઈન , કોકેન અને અફીણપણ ઉપયોગમાં લેવાતા હતા . ' ડોપિંગ ' શબ્દનો ઉપયોગ ૧૮૬૦માં ઘોડાઓની દોડસ્પર્ધામાં થયો હતો . તેમાં અફીણ અને નશીલી દવાનો સમાવેશ થાય છે . પ્રાચીન ગ્રીસના રમત ગમત સ્પર્ધકો વિવિધજાતના કહેવાતા ક્ષમતાવર્ધક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો . તેમાં વનસ્પતિના અર્કો અને વૃષણના અર્કોનો સમાવેશ થાય છે . આ જ અંતઃસ્ત્રાવને ફુટબોલની ચેમ્પીયનશીપ સ્પર્ધામાં ઓસ્ટ્રિયાના શરીર ક્રિયા વિજ્ઞાાની ઓસ્કોર જોથ પહેલી વ્યક્તિ હતા જેણે અંતઃસ્ત્રાવી દ્રવ્યનું સ્પર્ધકને ઇન્જેક્શન આપવાનું સૂચવ્યું હતું . ૧૮૯૬માં તેણે બતાવેલું કે કેવી રીતે અર્કનો ઉપયોગ કરવાથી સ્નાયુની તાકાતમાં વધારો થાય છે . પોતાનું શરીર સ્નાયુબદ્ધ કરવાાળા ( બોડી બિલ્ડર ) અને રમતવીરો કેવી રીતે ' ટેસ્ટોસ્ટેરોન ' નામના પૌરૃષત્વના અંતઃસ્ત્રાવનો ઉપયોગ ૧૪૯૦ અને ૧૯૫૦ના દાયકાઓમાં પોતાના સ્નાયુઓનું દળ વધારવા કરવા લાગ્યા . ૧૯૭૪માં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમીટીએ ટેસ્ટોસ્ટેરોન અને તેના વ્યુત્પન્નો ઉપયોગ સામે પ્રતિબંધ મૂક્યો . ૧૯૭૬માં પૂર્વ જર્મનીની અસાધારણ તરનારી મહિલા મોન્ટ્રીયલ ઓલિમ્પિક રમતો વખતે એનાબોલિક સ્ટેરોઈડના ઉપયોગ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું . ટેસ્ટોસ્ટેરોનના પૂરોગામીના ક્ષમતા વર્ધક લાભો ૧૯૯૮માં ધ્યાનમાં આવ્યા ત્યારે બેઝબોલ પ્લેટરે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે પોતે ' એન્ડ્રોસ્ટેરેડીઓન ' નો ઉપયોગ કરે છે . ૧૯૮૮માં સેઉલ ખાતે રમાયેલ ઓલિમ્પિક રમતોમાં બેન જોહ્નસને ૧૦૦ મીટર દોડમાં મેળવેલ સુવર્ણચંદ્રક ગુમાવવો પડયો . તેણે પોતે કબૂલ્યું કે તેણે ' રીકોમ્બીન્ટન્ટ ગ્રોથ હોર્મોસ ' સેવન કર્યું હતું . આ પ્રકારના અંતઃસ્ત્રાવ રમતવીરોમાં એટલા પ્રચલિત હતા કે ૧૯૯૬ની એટલાન્ટા ઓલિમ્પીક્સ રમતો તે અંતઃસ્ત્રાવના નામથી ઓળખાયેલ . યુઆન યુઆન નામનો ચીનનો એક તરણસ્પર્ધકને ૧૯૯૮માં ઓસ્ટ્રેલિયામાં પર્થ ખાતે યોજાયેલ વૈશ્વિક ચેમ્પીયનશીપ તરણ સ્પર્ધામાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની એટલા માટે ફરજ પડાઈ હતી કે સીડની એરપોર્ટ પર તેની બેગમાઁથી આ અંતઃસ્ત્રાવ જેને ટૂંકમાં ' આરએચજીએચ ' કહે છે તેની ૧૩ કુલ્લીઓ ( ઇન્જેક્શનની ટયૂબ ) મળી આવી . ઇ . સ . ૨૦૦૦માં ઉઝબેકિસ્તાનનો એક કોચ આ અંતઃસ્ત્રાવના પૂરવઠા સાથે પકડાયો હતો . ૨૦૦૧માં સ્પ્રિન્ટર ટિમ મોન્ટગોમેરીએ આ અંતઃસ્ત્રાવનું સેવન કર્યાનું કબૂલ્યું હતું . તે ૧૦૦ મીટર દોડનો વૈશ્વિક માનાંક ધરાવતો હતો . કેરોલિન પેન્થર્સ ફૂટબોલ ટીમના કેટલાક ખેલાડીઓને એક તબીબે તેનું સેવન કરવા લખી આપેલ , તાજેતરમાં અભિનેતા સીલ્વેસ્ટર સ્ટેલોને ઓસ્ટ્રેલિયામાં આ અંતઃસ્ત્રાવની ૪૮ કુપ્પીઓ આયાત કરવા માટે દોષિત જાહેર કર્યા હતા . આમ ક્ષમતા વર્ધક દવાઓનો ઇતિહાસ તપાસતા જણાય છે કે સ્પર્ધકોમાં રીકોમ્બીન - ૨ ગ્રોથ હોર્મોન ( આરએચજીએચ ) ખૂબ પ્રચલિત છે . તેને ગુજરાતીમાં ' પુનર્યોજક વૃદ્ધિકારક અંતઃસ્ત્રાવ ' કહે છે . વૃદ્ધિકારક અંતઃસ્ત્રાવનું કાર્ય શરીરની વૃદ્ધિ કરે છે . લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે . આપણે જાણીએ છીએ ગ્લુકોઝ ક્ષમતાવર્ધક છે . આપણે જાણીએ છીએ કે અંતઃસ્ત્રાવો જેને અંગ્રેજીમાં ' હોર્મોન ' કહે છે . શરીરની ક્રિયાઓનું નિયમન કરતાં લોહીમાં સીધા ઝરતાં રસાયણો છે . અંતઃસ્ત્રાવો સીધા લોહીમાં ભળે છે . શરીરમાં અન્યત્ર આવેલા અવયવો અને કોષો પર તે જરૃરી અસર કરે છે . શરીરની આંતરિક પરિસ્થિતિ અને રાસાયણિક બંધારણનું નિયમન , ઇજા , ચેપ , ભૂખમરો , શરીરમાંથી પાણી ઘટી જવું , ખૂબ લોહી વહી જવું , અતિશય ગરમી કે માનસિક તણાવ વગેરેથી ઉત્પન્ન થતાં અણધાર્યા સંકટમાં યોગ્ય પ્રતિક્રિયા , શરીરના વૃદ્ધિ અને વિકાસનું સંકલન અને પ્રજનનલક્ષી ક્રિયાઓનું નિયમન તેમના કાર્યક્ષેત્રો છે . શરીરમાં આવેલી જુદી જુદી ગ્રંથીઓમાંથી આ વિવિધ અંતઃસ્ત્રાવો ઝરે છે . તેની સહેજ પણ કૃત્રિમ વધઘટ શરીર માટે સામાન્યતઃ હિતાવહ નથી હોતી . આપણે એ જાણવું છે કે મુખ્યત્વે કઈ કઈ ક્ષમતાવર્ધક દવાઓ સ્પર્ધકો લેતા હોય છે અને તેનાથી તેની ક્ષમતામાં શું વધારો થતો હોય છે તેમજ તેને તેની શું આડઅસરો થતી હોય છે . પહેલા તો આપણે ક્ષમતાવર્ધક દવાની વ્યાખ્યા શું છે તે જોઈએ . દવા બનાવવાના વિજ્ઞાાનમાં નિયત કરેલ ન હોય તેવી માત્રામાં કોઈ પદાર્થ લેવો અને તે પણ ખાસ કરીને રમતગમત ક્ષેત્રે ક્ષમતા વધારવાના હેતુથી તે ક્ષમતાવર્ધક દવા ( પીઈડી ) કહે છે તેમાં તબીબો લખી આપેલ દવાઓ , ખોરાકમાં પોષક તત્વોનું ઉમેરણ , અથવા તો એવા નિષિદ્ધ દ્રવ્યો કે જે વ્યક્તિઓ તેમની તાકાત , ઝડપ વધારવા અથવા તો પોતાનું વજન નિયંત્રિત રાખવા અથવા શરીરના બંધારણ પાછળ ઉપયોગ કરે છે . તેમાં અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન જ હોય છે તેવું નથી . ઘણા વિવિધ પ્રકારના દ્રવ્યો અને વસ્તુઓ વપરાય છે . તેને ટૂંકમાં પીઈડી ( પરફોર્મન્સ એન્હેન્સીંગ ડ્રગ ) કહે છે . તેમાં સામાન્ય રીતે કયા પીઈડી સ્પર્ધકો ઉપયોગમાં લેતા હોય છે તે જોઈએ . એક અંતઃસ્ત્રાવનું નામ ' એનાબોલિક એન્ડ્રોજેનિક સ્ટેરોઈડસ ' છે . આપણાં શરીરમાં સામાન્યતઃ એનાબોલિક સ્ટેરોઈડ હાજર હોય તેના કરતાં વધારે માત્રામાં લેવાથી તાકાત વધે છે અને ચરબી વિનાના સ્નાયુ દળ વધે છે . અલબત્ત તેની સાથે કેલરીયુક્ત ખોરાક વધુ લેવા જોઈએ અને વ્યાયામ કરવો જોઈએ . કેટલાક રમતવીરો એક કરતાં વધારે પ્રકારના આ રસાયણો લેતા હોય છે . તે એમ ધારી લે છે કે તેનાથી કાર્યક્ષમતા વધે છે . પરંતુ ખરેખર તો તેની આડઅસરો થતી હોય છે . આડઅસરોમાં ખીલ થવા , શરીર પર વાળ ઉગવા , પુરૃષોમાં સ્તન ઉપસી આવવા , ટાલ પડવી , લીવરમાં ગાંઠો થવી , ઉગ્રતા આવવી , માનસિક રોગ થવો , નપુંસકતા , અસ્થિબંધન ( હાડકાને એકબીજા સાથે બાંધનારી કૂર્ચા ) ને ઇજા થવી , નાના તરૃણોમાં અકાલપકવ યૌવન પ્રવેશ જેવી આડઅસરો થાય છે . એનાબોલિક સ્ટેરોઈડનું સેવન કરતો રમતવીર તેના ચરબી વગરના સ્નાયુનું દળ અને તાકાત ઝડપથી વધવા લાગે તેમ જોવા મળે છે . તે તેના પરની ટાંકા અસ્થાને નથી તેમ કહી શકાય . વધુમાં તેની છાતી પર સ્તન ઉપસી આવે , તેના વૃષણ સંકોચાઈ જાય , કમળો થાય , ચહેરા પર ખીલ નીકળી આવે , આમ બાહરી શરીરના ફેરફારો જોવા મળે છે . રમતવીરો બ્લડ ડોપીંગ પણ કરતાં હોય છે . તેમાં રમતવીરો પોતાના લોહીમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતા વધારવા અગાઉથી રક્તદાનમાં મળેલ અન્યનું કે પોતાનું ઓટો બ્લડ સ્પર્ધા શરૃ થાય તે પહેલા થોડા દિવસ પહેલા ચડાવવામાં આવે છે . તેથી સામાન્યતઃ તેનું શરીર લોહીથી વધુ સમૃદ્ધ થાય છે અને તેની ઓક્સીજન વહન કરવાની ક્ષમતા વધે છે . લોહી સ્નાયુઓને ઓક્સિજન પહોંચાડે છે તેથી સ્નાયુઓની ક્ષમતા વધે છે . થોડા દિવસ પહેલા પોતાનું જ લઈ રાખેલું લોહી ચડાવવામાં આવે તો લઈ રાખેલ લોહીની ઘટ તો કુદરતી રીતે પુરાઈ જાય છે . ઉપરાંત સાચવી રાખેલું પોતાનું જ લોહી ચડાવવાથી ક્ષમતા તો વધે છે પરંતુ ડોપીંગ પકડાતું નથી . સ્પર્ધકમાં લોહીની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા વધારવાની બીજી રીત રીમેમ્બીનન્ટ હ્યુમન એરિથ્રોપોએટીન લેવાની છે . સ્પર્ધકની સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા વધારવામાં તે ઘણું પ્રભાવી છે . સ્પર્ધક પોતાની અર્થગ્રાહી ક્ષમતા ૧૦ થી ૧૫ ટકા વધારી શકે છે . એરિથ્રોપોએસિન કુદરતી રીતે ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે તે રક્તકણોના ઉત્પાદનનું નિયમન કરે છે . પરંતુ લોહીનું ડોપીંગ અત્યંત જોખમી છે . એક તો ચોરીછૂપીથી ઘેર લોહી ચડાવવામાં આવે તો લોહીમાં જન્મતા રોગ થવાની સંભાવના છે . વળી ખરાબ રીતે સાચવેલ લોહીમાં બેક્ટેરિયા વૃદ્ધિ પામવાથી બીમાર પડી જવાય છે . વળી લોહીના ડોપીંગથી લોહી ભયજનક રીતે જાડું થઈ જાય છે . કેટલાક સ્પર્ધકો તો મૃત્યુપણ પામ્યા છે . આવા સ્પર્ધકોને હૃદયરોગનો હુમલો આવવો , ખેંચ આવવી , પક્ષઘાતનો હુમલો આવવો અને તત્કાલ મૃત્યુ થવાના જોખમ હોય છે . અગાઉ આપણે જોયું કે વૃદ્ધિકારક અંતઃસ્ત્રાવ ( ગ્રોથ હોર્મન ) ક્ષમતાવર્ધક દ્રવ્ય તરીકે વ્યાપક રીતે વપરાય છે . તેનો અભ્યાસ કરતાં જાણવા મળેલ છે કે તેનાથી લોહીમાં હેમોગ્લોબીનની સાંદ્રતા વધે છે અને ઇજાને રૃઝાવવામાં મદદ મળે છે . આ ઉપરાંત અસ્થિબંધનની તાકાત , હાડકામાં ખનીજ ઘટત્વ , તાકાત હૃદયની કાર્યક્ષમતા વધે છે . પરંતુ વૃદ્ધિકારત અંતઃસ્ત્રાવનું સેવન કરવાથી પુખ્ત વયના દર્દીઓ કે જેઓમાં તેની ઉણપ રહેતી હોય તેને ફાયદો થાય છે . પરંતુ સ્પર્ધકોને તેનું સેવન કરવાથી કેટલો ફાયદો થાય છે તે સ્પષ્ટ નથી . તેમ છતાં સ્પર્ધકો માને છે કે તેનું સેવન કરવાથી સ્નાયુબદ્ધ અને અસ્થિબંધ મજબૂત થાય છે . તણાવથી થતા અસ્થિભંગ રોકે છે . રૃઝાવવાની પ્રક્રિયા ઝડપી કરે છે . તેના સેવનથી હૃદયરોગ થવાનું જોખમ વધે છે . લોહીનું ઉંચું દબાણ થાય છે . ચહેરો રૃક્ષ લાગે છે . આ ઉપરાંત અંતઃસ્ત્રાવોની અસરો વિશે વાત થઈ . ક્ષમતા વર્ધનની સાથે તેની આડઅસરો વિશે વાત થઈ . આ ઉપરાંત ખોરાકમાં પોષક તત્વનું ઉમેરણ કરવામાં આવે છે . પરંતુ તેનાથી નોંધપાત્ર સ્પર્ધકો ફાયદો થતો હોય તેમ જણાયેલ નથી . તાજેતરમાં ભારતમાં જે કિસ્સા બન્યા તે સ્પર્ધકોને ચીનની વનસ્પતિ ' જીનસેંગ ' આપવા આવતી હોય છે તેવું બહાર આવેલ છે . ' જીન્સેંગ ' ચીનની વનસ્પતિ છે . તેનું સેવન શક્તિવર્ધક ગણાય છે . ભારતમાં શક્તિવર્ધક દવાની કેપ્સ્યૂલમાં ' જીનસેંગ ' હોય છે . તેવી જાહેરાત જોવા મળે છે . આ ઉપરાંત જનીન ડોપીંગથી પણ ક્ષમતા વર્ધન થઈ શકે છે . અંતઃસ્ત્રાવો સિવાયના ક્ષમતા વર્ધકો વિષે જાણવું પણ રસપ્રદ થશે .
એ પૂછે છે જીવન વિશે હેમંત એને કોરી ખૂલી કિતાબ આપો .
હવે ધર્મ કેટલા હશે ? દસ - પંદર - વીસ ? ના . જેટલાં મનુષ્યો છે , એટલાં બધા જ ધર્મ છે . તે કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય , એનું નામ સ્યાદ્વાદ અને એ સાપેક્ષવાણી કહેવાય . એ વ્યવહાર સાચો . લખનારે સાચી વાત લખી છે !
દુઆ જ્યારે આકાશે ન પહોંચે તેવી દુઆ શા માટે કરીયે
સાહિત્યિક - અધ્યાપકીય પરિભાષા અને આ લખાણ કયા સ્વરૂપનું કહેવાય એની વચ્ચે વચ્ચે તળપદાં ઉદાહરણોથી વાત કરી . એમાં રસ પડે એવો સવાલ હતોઃ ' કમિટમેન્ટ કળાને નડે ખરૂં ? ' રમેશભાઇએ કહ્યું , ' કમિટમેન્ટ ગાય છે ને કળા વાછરડું . ઉછળતું કૂદતું વાછરડું ક્યારેક ગાયની આગળ નીકળી જાય , પણ છેવટે પોષણ માટે તેને ગાય પાસે જ આવવું પડે છે . ' તેમણે કહ્યું , ' મને આ પુસ્તક સ્પર્શે છે . મૂંઝવે છે કે મને આ કરવાનું કેમ ન સૂઝ્યું ? એટલી નિસબત ઓછી . એકલી નિસબતથી પણ કામ થતું નથી . નિર્ભિકતા ન હોય તો નિસબત ઓળપાઇ જાય છે . '
અગાઉ રામચંદ્ર ગુહાનાં થોડાં લખાણ વાંચ્યાં હતાં અને ગુજરાતી ફાસ્ટ બોલર અમરસિંહના દીકરાને મળીને તેમનો લાંબો પ્રોફાઇલ કર્યો હતો . પણ સુરેશ મેનના લખાણની મજા એ છે કે તેમાં નોસ્ટાલ્જિયા નહીં , વર્તમાનની વાત છે . છતાં અહોભાવ કે અભાવ વિના બહુ સારી રીતે લખાઇ છે . વાંચો ને ખાતરી કરો .
આજે પ્રસ્તુત છે માતૃભૂમિનું એક ગીત … આપણા પ્રિય ગાયક પાર્થિવ ગોહિલનાં ખુમારીભર્યા અવાજમાં … આ ગીત આમ તો ' ચાલો ગુજરાત ' પરિષદનાં પ્રસંગે ગુજરાતી અને ગુર્જરમૈયા માટે જ ખાસ લખાયું છે . પરંતુ આજે આ ગીત આપણી પ્યારી ભારતીમૈયા અને આપણા વીર શહીદોને સ્નેહાર્પણ … !
ઇસ તરહ કે એરર બહુત પરેશાન કરતે હૈં , ઔર ઇસ વજહ સે કઈ બાર બ્લૉગર મન મસોસ કર પુન : અપને ઓરિજિનલ ટેમ્પલેટ પર આ જાતે હૈ । લેકિન કઈ બાર ઐસા ભી હોતા હૈ કિ મૂલ ટેમ્પલેટ પર જાના ભી મુશ્કિલ હો જાતા હૈ ।
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની આર્ટસ ફેકલ્ટીમાં આજે વિજય સરઘસ નીકળ્યું . સામાન્ય રીતે નવું સત્ર ચાલુ થાય અને ચૂંટણી આવે ત્યારે પરિણામો આવતા વિજય સરઘસ નીકળતા હોય છે પરંતુ આજે ચૂંટણી પહેલા જ વિજય સરઘસ નીકળતા વિદ્યાર્થીઓમાં ઉત્તેજના જોવા મળી હતી અને કેમ્પસ સુત્રોચ્ચારથી ગાજી ઉઠ્યું હતું . આર્ટસ ફેકલ્ટીમાં દાખલ કરવામાં આવેલી સેમેસ્ટર સિસ્ટમના વિરોધમાં આંદોલન કરી રહેલા ડી . એસ . ઓ . ના વિદ્યાર્થી આગેવાનો દ્વારા ઉપકુલપતિ સમક્ષ થયેલી રજૂઆત ને પગલે ગઈકાલે યુનિવર્સીટી તરફથી નિર્ણય કરવામાં આવ્યો હતો કે પ્રથમ વર્ષમાં નાપાસ વિદ્યાર્થીઓને પણ સમાન તક આપવામાં આવશે અને વિષય બદલી શકશે . વિદ્યાર્થીઓની માંગણી સંતોષાતા આજે ડી . એસ . ઓ . દ્વારા આ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું જે આખાયે કેમ્પસમાં ફર્યું હતું .
લીવરપુલઃ બ્રિટનના એક સમયના સૌથી મોટા અને અગત્યના પોર્ટ કહેવાતા લીવરપુલમાં અમને એક ગ્રેજ્યુએશન સેરેમનીમાં હાજર રહેવાનો મોકો મળ્યો . ૧૦૦ વર્ષ જૂની લીવરપુલ યુનિવર્સિટીના આ ફંકશનનો દબદબો - શાન બાન જોવાનો આ અનેરો અવસર હતો . લીવરપુલ સિટી સેન્ટર , આલ્બર્ટ ડોક , મ્યુઝિયમ , મેટ્રોપોલિટન કેથેડ્રલ બિટલ્સ સ્ટોરી એક્ઝિબિશન ઓર્નામેન્ટલ ગેટ ઓફ ચાયના ટાઉન જોવાની તો મજા જ આવે પણ સિટી સેન્ટરના એક મોલમાં એક ચોકલેટની શોપની એ ચોકલેટ ફાઉન્ટન પણ આજે યાદ છે . માન્ચેટરઃ એક સમય હતો જ્યારે કાપડની મિલોથી ધમધમતું અમદાવાદ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતું હતું . એટલે માન્ચેસ્ટરને જોવાની ઉત્સુક્તા તો હોય જ ને ? ૧૮મી સદીનું માન્ચેસ્ટર ટેક્ષટાઇલ મેન્યુફેકચરિંગ અને પ્રોડકશન માટે જાણીતું હતું . આજના પ્રગતિશીલ યુગના માન્ચેસ્ટરની ભાત જરા અનોખી લાગે . જો કે અહીંના ટાઉનહોલની મુલાકાતે એની જૂની અતિ કાર્યશીલતાનો આભાસ આપી દીધો . માન્ચેસ્ટરની સેન્ટ્રલ લાઇબ્રેરી પિકાડેલી ગાર્ડન પર ક્વીન વિકટોરીયાનું સ્માર્ક , મ્યુઝિયમ , આર્ટ ગેલેરી ની મુલાકાત પછી અમે આગળ વધ્યા સ્કોટલેન્ડ તરફ . આ પ્રવાસ થકી વચ્ચે આવતા તમામ નૈસર્ગિક સ્થળો વચ્ચેથી પસાર થવાનો જે અદ્દભૂત અનુભવ થયો તે તો અવર્ણનીય છે . ખોબલે નહીં પણ જાણે સૂંડલે સૂંડલે સૌદર્ય અહીં વેરાયું છે .
મિત્રો , મને તો આ સોહામણી રચના ( છંદ : ગાલગા ગાલગા ગાલગા ગાલગા ) ખરેખર વાંચતાની સાથે જ ખૂબ જ ગમી ગઈ … આ સુંદર અને સોહામણી રચના ધૈવત શુક્લની ( કવિશ્રી રાજેન્દ્ર શુક્લનાં પુત્ર ) સ્વરચિત રચનાઓનો બ્લોગ ' અભિવ્યક્તિ ' પરથી લેવામાં આવી છે … એમની વધુ રચનાઓ માણવા માટે તમે એમના આ બ્લોગની મુલાકાત જરૂરથી લેજો હોં !
સદ્ભાવે , સાધુભાવે , ચ , સત્ , ઇતિ , એતત્ , પ્રયુજ્યતે , પ્રશસ્તે , કર્મણિ , તથા , સત્ , શબ્દ : , પાર્થ , યુજ્યતે … . 26 સારું ને સત્ય દર્શાવા સત્ શબ્દ વપરાય છે ; તેમ સત્ શબ્દ યોજાય પ્રશંસાયોગ્ય કર્મમાં . … . 26 સત્ય તેમ જ કલ્યાણના અર્થમાં સત્ શબ્દનો પ્રયોગ થાય છે . અને હે પાર્થ ! શુભ કર્મોમા6 પણ સત્ શબ્દ વપરાય છે . … . . 26 યજ્ઞે , તપસિ , દાને , ચ , સ્થિતિ : , સત્ , ઇતિ , ચ , ઉચ્યતે , કર્મ , ચ , એવ , તદર્થીયમ્ , સત્ , ઇતિ , એવ , અભિધીયતે … . 27 યજ્ઞે , તપે તથા દાને વર્તે તેનેય સત્ કહે ; તે માટે જે થતાં કર્મો , તે બધાં પણ સ કહ્યાં . … . 27 યજ્ઞ , તપ અને દાનને વિશે દૃઢતા એ પણ સત્ કહેવાય છે . તેમને અર્થે જ કર્મ છે એવો સંકલ્પ એ પણ સત્ કહેવાય છે … 27 નોંધ : - ઉપલા ત્રણ શ્લોકોનો ભાવાર્થ એ થયો કે પ્રત્યેક કર્મ ઇશ્વરાર્પણ કરીને જ કરવું , કેમ કે ઔમ્ એ જ સત્ છે , સત્ય છે . તેને અર્પેલું જ ઊગે . . અશ્રધ્ધયા , હુતમ્ , દત્તમ્ , તપ : , તપ્તમ્ , કૃતમ્ , ચ , યત્ , અસત્ , ઇતિ , ઉચ્યતે , પાર્થ , ન , ચ , તત્ , પ્રેત્ય , નો , ઇહ … . . 28 અશ્રધ્ધાથી કર્યા કર્મ , યજ્ઞ , દાન , તપો વળી ; અસ કે ' વાય તે સર્વ , વ્યર્થ તે બેઉ લોકમાં . … . 28 હે પાર્થ ! જે યજ્ઞ , દાન , તપ કે બીજું કાર્ય શ્રધ્હ્દા વિના થાય છે તે અસ કહેવાય છે . તે નથી અહીંના કામનું કે નથી પરલોકના કામનું . … . . 28 ઔમ્ તત્સત્
બાઇને કલ્યાણ જવા સારુ ગાડીભાડાના આઠ આના પણ જાતવળતના આપ્યા
બીજો મોટો દીકરો છે . તેના દિલમાં પણ માને સારૂ પાર વગરનો પ્રેમ ભરેલો છે . પણ તે સમજણો થયો છે . માથી તે આઘો રહી શકે છે . વરસ કે છ મહિના સુધી માને મળવાનું કે તેનું દર્શન કરવાનું ન થાય તોયે તેને ચાલે છે . તે માની સેવા કરવાવાળો છે . બધી જવાબદારીનો ભાર માથે લઈ તે કામ કરે છે . ઉદ્યોગમાં ગૂંથાયેલો હોવાથી માનો વિયોગ તે સહન કરી શકે છે . લોકોમાં તે માન્ય થયેલો છે . અને બધે ઠેકાણે તેની ખ્યાતિ થયેલી સાંભળીને માને સુખ થાય છે . આવો એ માનો બીજો દીકરો છે . આવા આ બે દીકરાની માને તમે સવાલ પૂછો તો તે શો જવાબ દેશે ? તેને તમે કહો , ' હે મા , આ બે દીકરામાંથી એક જ અમે તને આપવાના છીએ . પસંદ કરી લે . ' મા શો જવાબ આપશે ? કયા દીકરાને તે સ્વીકારશે ? ત્રાજવાનાં બે પલ્લાંમાં બંન્ને બેસાડી તે શું તેમને તોળવા બેસશે ? આ માની ભૂમિકા તમે ધ્યાનમાં લો . કુદરતી રીતે તે શો જવાબ આપશે ? તે બિચારી મા કહેશે , ' વિયોગ થવાનો જ હોય તો મોટા દીકરાનો વેઠીશ . ' નાનાને તેણે છાતીએ વળગાડેલો છે . તેને તે દૂર કરી શકતી નથી . નાનનું વધારે ખેંચાણ ધ્યાનમાં રાખી મોટો આઘો થાય તો ચાલશે એવો કંઈક જવાબ તે આપી છૂટશે . પણ માને વધારે વહાલો કયો એ સવાલનો આ જવાબ નહીં ગણી શકાય . કંઈક કહેવું જોઈએ એટલા ખાતર આટલા ચાર શબ્દ તેણે કહ્યા . પણ એ શબ્દોને ફોડી ફોડીને તેમાંથી અર્થ કાઢવાનું બરાબર નહીં થાય . 5 . પેલા સવાલનો જવાબ આપતાં પેલી માને મૂઝવણ થાય તેવી જ આબેહૂબ મૂંઝવણ ભગવાનના મનમાં થઈ છે . અર્જુન કહે છે ' હે ભગવાન , એક તારા પર અત્યંત પ્રેમ રાખનારો , તારૂં સતત સ્મરણ કરનારો છે . તેની આંખોને તારી ભૂખ છે , પોતાના કાનથી તને પીવાની તેને તરસ છે , હાથપગ વડે તે તારી સેવા કરે છે , તારી પૂજા કરે છે ; આવો એક આ તારો ભક્ત છે . બીજો સ્વાવલંબી , સતત ઈન્દ્રિયનિગ્રહ કરવાવાળો , સર્વ ભૂતહિતમાં મશગૂલ , રાત ને દહાડો સમાજની નિષ્કામ સેવા કરવામાં તારૂં પરમેશ્વરનું જાણે કે તેને સ્મરણ પણ થતું નથી ; આવો અદ્વૈતમય થયેલો તારો આ બીજો ભક્ત છે . Page - 155 - અધ્યાય - ૧૨ - પ્રકરણ - ૬૦ - સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક - માના બે દીકરા
એનએસઈ અને બીએસઈનું મળીને શેરોનું કામકાજ R ૧ . ૫૦ લાખ કરોડથી R ૧ . ૮૦ લાખ કરોડ જેવું રહ્યું છે . હાલમાં જ પૂરા થયેલા માર્ચ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રકેટને અંતે કુલ ટર્નઓવર R ૨ . ૮૦ લાખ કરોડ સુધી નોંધાયું હતું . આ કામકાજમાં મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત , દિલ્હી , હૈદ્રાબાદ , કોલકાતા , રાજસ્થાનનો મહત્વનો હિસ્સો રહ્યો છે . લગભગ સાતેક વર્ષ પૂર્વે આવી જ સ્થિતિ નિર્માણ થઈ હતી . મહારાષ્ટ્રએ ત્યારે સ્ટેમ્પ ડયૂટી વધારવાનું પગલું ભરતાં મુંબઈસ્થિત શેરબ્રોકરોએ તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો અને મુંબઈમાંથી તેમની રજિસ્ટર્ડ ઓફિસ બીજા રાજ્યમાં ખસેડવાની ચીમકી આપી હતી . ત્યારે આંધ્ર પ્રદેશ અને ગુજરાતે આવા શેરદલાલોને તેમના રાજ્યમાં આકર્ષવાના પ્રયાસ પણ કર્યા હતા . જાણકારોના કહેવા પ્રમાણે એ ઘટના પછી કેટલાક શેરદલાલોએ તેમની રજિસ્ટર્ડ ઓફિસને ગુડગાંવ અને હૈદ્રાબાદ ખસેડી પણ હતી .
3 . ફાલતુ હીન્દી મુવી બનાવો અને તેનાં ગમે તેવા પોસ્ટરો શહેરમાં ચોંટાડો .
એશબેબી આજકાલ હવામાં ઉડી રહી છે . લગ્ન પછી ખરેખર એશની જીંદગી બદલાઈ ગઈ છે . એશને પોતાના સાસરીયા એટલે કે બચ્ચન પરિવાર અને પતિ અભિષેક માટે ખુબ જ ગૌરવ છે અને માન પણ છે . લાગે છે કે એશ પોતાને એક આદર્શ વહુ સાબિત કરવા માંગે છે . એશ સાથેની એક વાતચીતમાં એશ્વર્યાએ મન ભરીને પોતાના પતિ અને બચ્ચન પરિવાર વિશે વાતચીત કરી . આ ઉપરાંત દેવદાસમાં તેની હરિફ રહી ચૂકેલી અને આજા નચલેથી પુર્નરાગમન કરેલ માધુરી વિશે પણ એશે ઘણુ બધુ કહ્યું . એશ કહે છે કે તેને માધુરીના પુર્નરાગમનનો કોઈ ડર નથી . એશનું કહેવું છે કે માધુરીના બોલિવુડમાં પુર્નરાગમનથી તે જરાય ભરભીત નથી . આ બાબતે એશ કહે છે કે " મને તેનાથી કોઈ ભય નથી ઊલ્ટુ હું તો માધુરીને શુભેચ્છા પાઠવવા માંગુ છુ અને સફળતા માટે વીશ કરવા ઈચ્છુ છું . " એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એશ પોતાના પતિ અભિષેકને હોલિવુડમાં ફિલ્મો મળે તે માટેના પ્રયત્નો કરી રહી છે . એશ આ બાબત સાથે જરાય સહમત નથી . તે કહે છે કે " હું અભિષેકને ક્યાંય પ્રમોટ કરતી નથી . આ એકમાત્ર અફવા જ છે . અભિષેક ખુબ સારો કલાકાર છે અને તે પોતાના દમ પર હોલિવુડમાં રોલ મેળવી શકે તેટલી લાયકાત ધરાવે છે . " એશની હોલિવડ ફિલ્મ લાસ્ટ લીજીઓન્સ આવતા વર્ષે રીલીઝ થવાની છે . એશ માટે એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેની મીટ હવે હોલિવુડ ભણી છે . એશ આ વાતને પણ માત્ર અફવા જ ગણે છે . એશ કહે છે કે " હું મારો બેઈઝ ક્યાય શીફ્ટ કરી રહી નથી . હું બોલિવુડમાં જ છું . મેં ઘણી તમિળ ફિલ્મો કરી છે અને હાલ હું હોલિવુડની ફિલ્મો કરી રહી છું પરંતુ તેનો મતલબ એ નથી કે હું ક્યાય શીફ્ટ થઈ રહી છું . હું બોલિવુડમાં જ છું . અને ત્યાં જ રહેવા માંગુ છું . " નોંધનીય છે કે એશે 1997માં આવેલી ફિલ્મ ઔર પ્યાર હો ગયાથી બોલિવુડમાં કદમ મૂક્યો હતો અને તે દરમિયાન જ એશે તમિળ ફિલ્મ ઈરૂવરમાં પણ કામ કર્યુ હતું . આ ઉપરાંત એશ તેની આવતા વર્ષની શરૂઆતમાં રીલીઝ થનારી પીરીયડ ફિલ્મ જોધા અકબર વિશે પણ ખુબ જ ઉત્સાહિત છે . જો કે એવા સમાચારો હતાં કે ફિલ્મના શુટિંગ દરમિયાન એશને અભિનેતા રીતીક રોશન સાથે મતભેદો ઊભા થયા હતાં . પરંતુ વાતચીત દરમિયાન એશે આ બાબતે કશું પણ કહેવાનું ટાળ્યું હતું . ફિલ્મ બાબતે એશ કહે છે કે જોધાનો રોલ એ મારા માટે ખુબ જ મહત્વનો અને ડ્રીમ રોલ છે . જોધા અને અકબર વચ્ચે સાંસ્કૃતિક અને ધાર્મિક મતભેદો હોવાના છતાં બન્ને વચ્ચેનો પ્રેમ એ ખુબ જ રસપ્રદ બાબત હતી . ફરીથી માધુરી વિશે વાત કરતા એશે એમ પણ કહ્યું કે જો સારી સ્ક્રીપ્ટ હસે તો તે માધુરી સાથે કામ કરવાની તક ચોક્કસ ઝડપી લેશે . એશનું કહેવું છે કે માધુરી ખુબ જ ટેલેન્ટેડ અભિનેત્રી અને એક સારી ડાન્સર છે . જો તમે દેવદાસ જોઈ હોય તો બધા પ્રશ્નોના જવાબ મળી જાય . " દેવદાસના શુટિંગ વખતે અમારી વચ્ચે ખુબ સારો રેપો હતો અને અમે બન્ને એકબીજા સાથે કામ કરતી વખતે ખુબ જ કમ્ફર્ટેબલ હતાં . " નોંધનીય છે કે ગઈ કાલે એશ્વર્યા એક હીરાની જ્વેલરી બ્રાન્ડના લોન્ચ પ્રસંગે દિલ્હીમાં હતી જે દરમિયાન તેની સાથે વાતચીત થઈ હતી . એશે આ વખતે પણ પોતાના પતિના વખાણ ધરાઈને કર્યા હતાં . એશ કહે છે કે " અભિષેક જ મારી જીંદગીનો ખરો હીરો છે . દુનિયામાં તે સૌથી પ્રેમાળ પતિ છે . મારા ડેડ ( અમિતાભ ) અને મોમ ( જયા ) નું પણ મારી જીંદગીમાં ખુબ મહત્વ છે . જેમના તરફથી મને ખુબ જ પ્રેમ અને સ્નેહ મળ્યો છે . " ભૂતપૂર્વ વિશ્વસુંદરી અને બોલીહુડ્ની ટોપની હિરોઇન અને બચ્ચન પરિવારની કુલવધુ એશ્વર્યા તા . 1 નવેમ્બર , 2007માં ૩૪ વર્ષ પૂરા કરીને ૩૫માં વર્ષમાં પહોચી ગઇ છે . આ માટે તો એશને ખુબ ખુબ શુભકામનાઓ . . અને શુભેચ્છાઓ . . . એશ્વર્યા વિશે - એશ્વર્યાનો જન્મ દક્ષિણ ભારતના મેંગ્લોર શહેરમાં થયો હતો . તેની માતૃભાષા તેલુગુ છે . તેના પિતાનું નામ ક્રિષ્નારાજ અને માતા વૃંદા રાય . જો કે એશના જન્મ પછી બધા મુંબઈ સ્થાયી થઈ ગયા હતાં . એશને એક મોટો ભાઈ છે જેનું નામ આદિત્ય છે . એશ્વર્યાએ મુંબઈની આર્ય વિધા મંદિરમાંથી શિક્ષણ મેળવેલું છે . ત્યારબાદ મુંબઈના ચર્ચગેટ વિસ્તારની જયહિંદ કોલેજમાં એકવર્ષ અને પછી એચએસસી રૂપારેલ કોલેજમાં કર્યુ હતું . એશ્વર્યા આર્કિટેકટની વિધાર્થીની હતી . એશની કારકિર્દીની શરૂઆત - કારકિર્દી મોડેલીંગથી શરૂ થઈ હતી . ત્યારબાદ તો એશે ૧૯૯૪માં મીસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને સુષ્મિતા પછી બીજા નંબરે રહી હતી . એશને મિસ વલ્ર્ડ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળ્યો અને તે બાજી મારી ગઈ . આ ઉપરાંત મીસ ફોટોજેનિક પણ બની . એશની ફિલ્મ કારકિર્દી - એશની કારકિદીર્ શરૂ થઈ તેલુગુ ફિલ્મ ' ઈરૂવર ' ( ૧૯૯૭ ) થી . જેમાં તેની સાથે ખ્યાતનામ હીરો મોહનલાલ હતો . જયારે હિન્દી ફિલ્મોમાં એશની પ્રથમ ફિલ્મ રાહુલ રવૈલ દિગ્દર્શીત ' ઓર પ્યાર હો ગયા ' હતી જેમાં તેનો સહ કલાકાર હતો બોબી દેઓલ . ફિલ્મ જૉ કે બોકસ ઓફિસ પર ફલોપ ગઈ . ત્યાર બાદ આવી શંકરની ' જીન્સ ' ફિલ્મ જેણે એશને ફિલ્મફેરની દક્ષિણની ફિલ્મોની કેટેગરીમાં બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ અપાવ્યો . તેમ છતાં શરૂઆતમાં ફિલ્મ કેરિયર એશની સફળ ન્હોતી , તેમ છતાં તેણે પાછુ વાળીને જોયું નહી અને ૧૯૯૯માં સુભાષ ઘાઈની ' તાલ ' , ૨૦૦૦માં શાહરૂખ સાથેની ' મહોબતે ' અને ત્યારબાદ ફરીથી શાહરૂખ સાથે આવેલી ફિલ્મ ' જોશ ' . દરેકમાં એશના પાત્રમાં વિવિધતાઓ જ દેખાય . સૌથી કમાલ કરી દીધી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ' દેવદાસે ' . આ ફિલ્મમાં પારોની ભૂમિકાએ એશને એક ગજબના મુકામ પર મૂકી દીધી . જેના કારણે તેને ફિલ્મફેરનો બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો . વિદેશમાં પણ આ ફિલ્મે ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી . કેન્સ ફિલ્મ્સ ફેસ્ટીવલમાં તેનો સ્પેશિયલ શો રાખવામાં આવ્યો હતો . એશને પ્રપોશ કરનારા પુરૂષો - મોડેલીંગની શરૂઆતમાં એશ્વર્યાની જીંદગીમાં મોડેલ રાજીવ મુલચંદાની હતો , જેની સાથે તેણે પ્રથમ ડેટિંગ કર્યુ , ત્યારબાદ તો તેનું નામ સલમાન ખાન સાથે ' હમ દિલ દે ચુકે સનમ ' વખતથી જૉડાયું હતું . સલમાન અને એશ એકબીજાના પ્રેમમાં હતાં પરંતુ કોણ જાણે કોઇની નજર લાગી જતા બન્ને છૂટા પડયા અને એશની જીંદગીમાં આવ્યો વિવેક અબોરોય . પરંતુ તે પણ એશને જામ્યો નહીં અને આખરે મીસ વર્લ્ડ અટકી ગઈ અભિષેક બરચન પર . એશના લગ્ન - ૧૪મી જાન્યુઆરી ૨૦૦૭ના રોજ એશની અભિષેક સાથે સગાઈ થઈ અને ત્યારબાદ તુરંત જ એટલે કે ૨૦મી એપ્રિલે તેઓ શાદીના બંધનમાં બંધાઈ ગયા હતાં . કેન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં પણ એશ ૨૦૦૨થી નિયમિતપણે દેખાય છે . ૨૦૦૩માં તો તે જયુરી મેમ્બર પણ બની હતી . ઓકટોબર ૨૦૦૪માં એશ્વર્યાનું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણનું પૂતળું પણ મુકવામાં આવ્યું છે . ખ્યાતનામ ટાઈમ સામયિક ઘ્વારા ૨૦૦૪માં એશની ગણના વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી વ્યકિતઓમાં ગણના થઈ હતી . આ પહેલા ૨૦૦૩માં એશ્વર્યા ટાઈમ સામયિકની એશિયા એડિશનના કવર પર ચમકી હતી . એશે લગ્ન પહેલા કરેલી તેની ફિલ્મ ધૂમ - 2માં તેણે રીતીકને ચુંબન આપ્યું હતું તે ખૂબજ વિવાદાશ્પદ રહેતા આખરે બરચન પરિવારે તે ફિલ્મથી કઢાવી નાખ્યું હતું . ફિલ્મમાં એશનો રોલ એ પ્રકારનો હતો કે તેણે કપડા પણ એકદમ સેકસી પહેરવા પડયા હતાં જેના કારણે પણ તે ચર્ચામાં આવી ગઈ હતી . જો કે ફિલ્મ ખુબ જ સફળ થઈ હતી અને રીતીક સાથે એશની કેમેસ્ટ્રી પણ ગજબની લાગતી હતી . હાલમાં જ રીતીક અને એશને બેસ્ટ સ્ટાઈલિશ કપલનો એવોર્ડ પણ આ જ ફિલ્મ માટે મળેલ છે . છેલ્લે એશને આગામી વર્ષની ખૂબ - ખૂબ શુભેચ્છાઓ - આવતું વર્ષ તેના અને તેના પતિ માટે ખુબ જ સારુ નીવડે તેવી કામના . . . .
શ્રી ગિરીશભાઈ સી . સોની , બારીયા ( જિ . ગાંધીનગર ) થી લખે છે : તેમને હાથમાં ઈજા થવાથી સોજો રહેતો હતો . સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો . મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમને હાથમાં સારું થઈ ગયું . આઈ શ્રી ખોડલના પુનિત ચરણોમાં વારંવાર વંદન .
રવિવાર , તા . ૧૦ - ૫ - ૦૯ , અમદાવાદ . આ દિવસે સવારે કોઇ આગંતુકે અમદાવાદના રેલવે સ્ટેશને , બસ સ્ટેન્ડે કે વિમાનઘરેથી બહાર નીકલીને કોઇ રિક્ષાવાળાને પૂછ્યું હોત કે ' ભાઇ ! અમદાવાદમાં સિવિલ સોસાયટી ક્યાં આવી ? '
હવે પેલાં , જે નિયમથી અનીતિ પાળે છે તેને અહંકાર ના હોય . અને પાંચ હજાર આવે છતાં એ લેતો નથી , ત્યારે એ પ્રામાણિકતા કહેવાય ? ના , જ્યારે જે નિયમથી લાંચ લે છે , એ તો કંઈ જેવી તેવી પ્રામાણિકતા ના કહેવાય ! ! કારણ કે આ જ ત્રણ કોળિયા ખાવાના , ચોથો કોળિયો નહીં ખાવાનો . તો એવું માણસથી કંટ્રોલ રહી શકે જ નહીં . ખાધા પછી અટકી શકે જ નહીં , એની મેળે પૂરું થાય ત્યારે અટકે ! આ વાત સમજણ પડે છે ને ? !
આજે આપણા બાળકો વિવિધ વિષયોનું અત્યાધિક જ્ઞાન ધરાવનારા છે . પરંતુ , આધ્યાત્મિક્તા વિનાનું તેમનું જ્ઞાન , એ તો પાયા વિનાની ઈમારત જેવું છે . આજે સ્કૂલ કૉલેજ રણભૂમિ જેવા છે . યુદ્ધમાં દેખાતી કાપાકાપી આજે વિદ્યાલયોમાં જોવા મળે છે . તે પછી રાષ્ટ્રિયતાના નામે હોય કે અન્ય કોઈ કારણે .
અધિક માસમાં દાહોદના વૈષ્ણવ મંદિરોમાં ઉજવાતા વિવિધ મનોરથો
ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે , ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે .
ઇન્ટરનેટની જેટલી ઉજળી બાજુ છે એનાથી કંઈક ગણી વધુ કાળી , બિહામણી બાજુ છે . અહીં તમારે પોતે જ સાવધ રહેવાનું છે . તમારા બચાવ માટે તમારે કેટલીક બાબતોની ખાસ કાળજી લેવી પડે . જેમ કે . . .
સત્ય જીવન છે . સત્યને અને જીવનને કદી પણ છૂટાં પાડી શકાય નહીં . મને સ્પષ્ટ રીતે સમજાયું કે જ્યાં જીવન નથી ત્યાં સત્ય પણ નથી હોઈ શકતું . એટલા માટે જ મેં મારા જૂના સન્મિત્રો સમાં પુસ્તકોને છેવટની સલામ ભરી . એ મને અધિક મદદ નહોતાં કરવાનાં . સાચા સ્વાનુભવથી સંપન્ન થોડાંક વિશિષ્ટ પુસ્તકો મારા સ્મૃતિપટ પર સચવાઈ રહ્યાં . એ પુસ્તકો દ્વારા મારા સ્વાનુભવને સમર્થન મળવાથી , મેં મારી નોંધપોથીમાં એમના પ્રત્યેની કૃતજ્ઞતાને પ્રકટ કરવા , એમનાં કેટલાંક અવતરણોને ટાંક્યા પણ ખરાં . એ અવતરણોએ મને સુયોગ્ય સમયે સહાયતા પહોંચાડી છે તેમ બીજા વાચકને પણ સહાયતા પહોંચાડી શકશે .
કોઈ રીસાયેલા પ્રેમી - પંખીડા રિક્ષા કરતા ભાડે , એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે , પણ એક બ્રેકના ફટકે કેવો કર્યો મેળ રૂપાળો , અમદાવાદ બતાવું ચાલો … હું અમદાવાદનો રીક્ષાવાળો
દાદાસાહેબ ફાળકે નિર્મિત ભારતની પ્રથમ ફીચર ફિલ્મ હતી " રાજા હરિશ્ચન્દ્ર " . તે પૂર્ણ લંબાઈની સંપૂર્ણપણે ભારતીય પ્રથમ ફીચર ફિલ્મ હતી . તે ફિલ્મના નિર્માતા , દિગ્દર્શક , સિનેમેટોગ્રાફર દાદાસાહેબ ફાળકે હતા .
સત્ય શું છે શોધ મા , તું ફેંક તારી તું ઉદાસી !
આના અપવાદરૂપે અને કદાચ દુનિયાની ખૂબ જ ઓછી ભાષાઓમાં જ આવું હશે કે અંગ્રેજીને તેના શબ્દ મિટ્સ ( માંસ ) ના નામો છે . તે તમામ ભાષાઓ કરતાં અલગ અને કદાચ તે જે પ્રાણીમાંથી માંસ પેદા થાય છે તેની સાથે સરખાવી શકાય તેવાં પણ નથી હોતાં . કારણ કે પ્રાણીઅોનાં નામ જર્મન મૂળનાં હોય છે જ્યારે માંસ કે મિટ ફ્રેન્ચ મૂળનો શબ્દ છે . ઉ . દા . માં ડીયર ( હરણ ) અને વેનિસન ( હરણનું માંસ ) , કાઉ ( ગાય ) અને ' બીફ ( ગૌમાંસ ) , સ્વાઇન ( ડુક્કર ) પિગ ( ભૂંડનું માંસ ) અને પોર્ક ; અને શિપ ( ઘેટું ) અને મટન ( ઘેટાંનું માંસ ) નો સમાવેશ થાય છે . આ બાબતની શરૂઆત નોર્માન આક્રમણ બાદ થઇ હતી . એ જમાનામાં એન્ગ્લો - નોર્માન બોલનારો શાલિન વર્ગ માંસનો ખરીદાર હતો . માંસ નિમ્ન વર્ગના લોકો દ્વારા વેચવામાં આવતું હતું . જે મોટા ભાગના લોકો એન્ગ્લો સાક્સોન લોકો હતા . ( સંદર્ભ આપો )
ફોર્મ સાથે અરજદારોએ મુકવાના પુરાવા , ફીની વિગતો અને અન્ય જરુરી માર્ગદર્શન આ કેન્દ્ર ધ્વારા પુરુ પાડવામાં આવશે .
૧૯ નવેમ્બર ૨૦૧૦ : એશિયાડમાં પદકો માટે તરસી રહેલા ભારત માટે આજે સવારે પ્રકાશનું એક કિરણ મળ્યું છે . શુક્રવાર સવારે ભારતના બજરંગલાલ ઠાકુરે નૌકાયનમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે . તેની સાથે એશિયાટમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી નિરાશ કરોડો મુરજાયેલા ચહેરા ખુશીથી ખીલી ઉઠયા છે . > એશિયાડમાં ભારતને બીજો સુવર્ણ ચંદ્રક > નૌકાયન સ્પર્ધામાં ભારતને સુવર્ણ ચંદ્રક > બજરંગલાલે નૌકાયનમાં રચ્યો ઈતિહાસ > સુવર્ણ ચંદ્રક જીતવા પર બજરંગલાલને ગર્વ > નૌકાયનની સ્પર્ધામાં ભારતને 2 રજત ચંદ્રક > પદક જીતનારાઓની યાદીમાં ભારત 10મા સ્થાને ભારતીય ઈતિહાસમાં પહેલી વાર કોઈ ખેલાડીએ નૌકાયનમાં સુવર્ણ ચંદ્રક હાસિલ કર્યો છે . પાણીમાંથી સોનું કાઢીને બજરંગલાલે પોતાનું નામ ખેલ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત કરાવી દીધું છે . ગોલ્ડ જીતવાથી ગર્વ નૌકાયનમાં પહેલી વાર ભારતની જોળીમાં સુવર્ણ ચંદ્રક અપાવ્યા બાદ બજરંગલાલે પોતાની ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી . તેમણે કહ્યું હતું કે તેઓ મુકાબલા પહેલા નક્કી કરી ચુક્યા હતા કે તેમણે કોઈપણ સંજોગોમાં દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતવાનો છે . તેમણે કહ્યું હતું કે તેમને ભારતમાં આ રમતમાં આગળ વધવા માટે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી . આ કારણથી તેઓ ઈતિહાસ બનાવવામાં કામિયાબ થઈ શક્યા છે . તેઓ સતત બે વર્ષથી આ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યાં હતા . નૌકાયનમાં પહેલો ગોલ્ડ આ પહેલા નૌકાયન ખેલાડીઓ પાસે વધારે આશા કરવામાં આવતી ન હતી . પરંતુ ગુરુવારે બે રજત ચંદ્રક અને હવે એક સુવર્ણ ચંદ્રક દેશની જોળીમાં અપાવનાર નૌકાયન ખેલાડીઓએ દેશને નવી આશા અપાવી છે . બે સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ ભારતની સ્થિતિ પદક જીતવાની યાદીમાં સુધરી છે . બે સુવર્ણ , 8 રજત અને 8 કાંસ્ય ચંદ્રક સાથે ભારત પદક જીતનારા દેશોની યાદીમાં 10મા સ્થાન પર આવી ગયું છે . આ પહેલા બિલિયર્ડમાં પંકજ અડવાણીએ એશિયાડમાં પહેલો સુવર્ણ ચંદ્રક ભારતને અપાવ્યો હતો . Courtesy by : www . divyabhaskar . co . in
એશિયામાં મોકાના સ્થાન પર આવેલો , ભારતીય ઉપખંડના મોટા ભાગ પર છવાયેલો , ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વ્યસ્ત વેપારી માર્ગો ધરાવે છે . તેની સરહદો તેને પાકિસ્તાન , ચીન , મ્યાનમાર , બાંગ્લાદેશ , નેપાળ , ભૂતાન , અને અફઘાનિસ્તાન1 સાથે જોડે છે . શ્રીલંકા , માલદીવ ટાપુઓ અને ઇન્ડોનેશિયા , હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા દેશો છે . દુનિયાની કેટલીક પ્રાચિનતમ સંસ્કૃતિઓના ઘર એવા ભારત દેશે ૧૯૪૭માં લગભગ ૧૯૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી .
ગુજરાતી મુસ્લિમોની આ ખૂબીએ આયેશાને ' ગુજરાતી ' બનાવવામાં મોટો ફાળો આપ્યો . તેમણે ગુજરાતભરમાં ફરીને ગુજરાતી મુસ્લિમોએ ગુજરાતી , હિંદી , હિંદુસ્તાની ભાષામાં લખેલી કવિતાઓ એકઠી કરી . પરિણામે , કુલ ૩૮ કવિઓની કવિતાઓના હિંદી અને અંગ્રેજી અનુવાદ ઉપલબ્ધ બની શક્યા છે . તેમાં આદિલ મન્સૂરી , ખલીલ ધનતેજવી , અઝીઝ કાદરી , શમ્સ કુરૈશી , રહમત અમરોહવી , કુતુબ આઝાદ , દીપક બારડોલીકર જેવાં જાણીતાં નામોથી માંડીને સામાન્ય વ્યવસાયોમાં ડૂબેલા હોવા છતાં શાયરી સાથે નાતો જાળવી રાખનારા લોકોની કૃતિઓ સમાવિષ્ટ છે . જેમ કે , અમદાવાદમાં કસાઇનો વ્યવસાય કરતા ફારૂક કુરૈશીની નજાકતપૂર્ણ અભિવ્યક્તિ કોઇ પણ ભાવકનું ઘ્યાન ખેંચે એવી છે . તેમનો એક શેર છેઃ ' મહફૂઝ કહાં કોઇ ફૂલોંકે કબીલે થે / ઇસ સાલ હવાઓંકે નાખૂન ભી નુકીલે થે ' . એક શેરમાં તે કહે છેઃ ' ફારૂક જિસે પઢનેકે બાદ આદમી બને / બચ્ચોંકે હાથમેં કોઇ ઐસી કિતાબ દે ' . અમદાવાદમાં હોમિયોપથીની પ્રેક્ટિસ કરતાં શમા શેખ આ સંગ્રહમાં હાજર એકમાત્ર કવયિત્રી છે . તેમની એક કૃતિની કેટલીક પંક્તિઓઃ પીને મનકા ઝહર તુમ્હારા / કોઇ શંકર બન નહીં આનેવાલા / આ - આ કર બાતેં સુનાકર / જાયેગા હર આનેવાલા . '
વૈશ્વિક આર્થિક મંદી કી માર પર આધારિત સુ શ્રી સુધા ઓમ ઢીંગરા કી યહ કહાની મેરે ખ઼યાલ મેં હિન્દી કી પહલી કહાની હૈ કહાની મેં રવાની હૈ યહ એક મોડ઼ પર આ કર વિરામ કરતી હૈ ઔર ક્લાઇમેક્સ ઇસે અપને ગલે લગા લેતા હૈ બહુત કુછ કહ દિયા કહાની મેં તેરે લફ્જોં કી ઇસ બયાની મેં ચાઁદ શુક્લા હદિયાબાદી ડેનમાર્ક
હરમાન હેસ ( Hermann Hesse 1877 - 1962 ) મૂળે તો જર્મન . શાંતિપ્રિય , અધ્યાત્મવાદી . ભારતીય ફિલોસોફીથી તો ભારે પ્રભાવિત . હિંદુ ધર્મ તથા તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ . જીવનને તાત્ત્વિક દ્રષ્ટિથી જીવવાનો તેમનો સંકલ્પ . 1921માં વતન છોડ્યું . સ્વિટ્ઝરલેંડ જઈ શેષ જીવન વીતાવ્યું . મઝાની વાત એ કે ફ્રેંચ સાહિત્યકાર રોમાં રોલાં પણ સ્વિટ્ઝરલેંડમાં વસેલા . હરમાન હેસ તથા રોમાં રોલાંને મૈત્રી હતી .
" લાગે છે તારી જમનાકાકીને આ ગૂગલીબાઈ હારે ટ્રેઈન કરાવ્વીજ પડશે . "
તેના પછી સીપીસી ( CPC ) અને કેએમટી ( KMT ) વચ્ચે શૃંખલાબદ્ધ ઐતિહાસિક બેઠકો યોજાઈ . 12 એપ્રિલ 2008ના , એશિયા માટેના બોઅઓ ફોરમ દરમ્યાન હુ જિન્તાઓએ આરઓસી ( ROC ) ના ત્યારના ચૂંટાયેલા ઉપ - રાષ્ટ્રપતિ વિન્સેન્ટ સિવ સાથે ક્રોસ - સ્ટ્રેઇટ કૉમન માર્કેટ ફાઉન્ડેશનના અધ્યક્ષની રૂએ એક ઐતિહાસિક બેઠક કરી . 28 મે 2008ના , હુ કેએમટી ( KMT ) ના અધ્યક્ષ વુ પોહ - હ્સિયૂંગને મળ્યા , જે શાસન પક્ષો તરીકે સીપીસી ( CPC ) અને કેએમટી ( KMT ) ના વડાઓ વચ્ચેની પહેલી બેઠક હતી . હુ અને વુ એ બાબતે સહમત થયા કે બંને પક્ષોએ 1992ની એકમતિ હેઠળ અધિકૃત સંવાદ ફરીથી શરૂ કરવો જોઈએ . વુ તાઇવાનમાં તાઇવાની સ્વતંત્રતા વિરુદ્ધની નવી સરકાર બનાવી , હુએ પોતાની સરકારને તાઇવાની લોકોની સુરક્ષા , ગરિમા , અને " આંતરરાષ્ટ્રીય જીવન અવકાશ " સંદર્ભેની સમસ્યાઓને સંબોધવા માટે પ્રતિબદ્ધ બનાવી , જેમાં વિશ્વ આરોગ્ય સંગઠન ( વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ) માં તાઇવાની લોકોને સહભાગી થવા બાબતે અગ્રતા આપવામાં આવશે .
લખું છું શમણાને કાગળના કટકે હું આજે એવા ,
પ્રશ્ન નાજુક છે એમ લાગે છે હવે , એ વિચારોમાં કેટલાં તલ્લીન છે .
મહત્વનાં સ્ટેશનો પર યુનિફોર્મ પહેરેલાં એટેન્ડન્ટની મદદ પૂરી પાડવાની યોજના
( i ) મહામંડળના વ્યાપક પ્રચાર , પ્રસારણ અને સભ્યોની સમસ્યાઓને વાચા આપી જાહેર જનતાને વિશ્વાસમાં લઇ શકાય અને સૌની લાગણી , માંગણી જાણી શકાય એ હેતુથી વાર્ષિક અધિવેશનો જુદા - જુદા સ્થળોએ ભરવામાં આવશે . ( ii ) અધિવેશન માટે આવેલ આમંત્રણો ચકાસી વ્યવસ્થાપક સમિતિ સ્થળ વગેરે જાહેર કરશે . ( iii ) અધિવેશન ના સંચાલનની સંપૂર્ણ જવાબદારી પ્રમુખ / મહામંત્રીની રહેશે . જરૂર જણાયે વ્યવસ્થાપક સમિતિને વિશ્વાસમાં લેશે . ( iv ) અધિવેશનની સફળતા માટે સ્થાનિક કાર્યકરોને વિશ્વાસમાં લઇ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે . ( v ) અધિવેશનની ડેલીગેટ ફી વ્યવસ્થાપક સમિતિ નક્કી કરશે . જે રકમ અધિવેશન યોજનાર જિલ્લા / શહેર સંઘ / મંડળ અને મહામંડળની સંયુકત ગણાશે પરંતુ મર્યાદામાં રહી અધિવેશન અંગેનુ તમામ ખર્ચ કરવામાં આવશે . ( vi ) અધિવેશનમાં રજૂ કરવાના ઠરાવો , વિષય , વિચારણી સમિતિમાં મંજૂર કરાવવામાં આવશે . ( vii ) અધિવેશનના હિસાબો વ્યવસ્થાપક સમિતિમાં મંજૂર કરાવી સંસદ સભામાં બહાલી માટે રજૂ કરવામાં આવશે .
અંતે એટલું જ કહીશ કે જો વૈજ્ઞાનિકો ધાર્મિક અભિગમ અપનાવતા સંકોચ નથી અનુભવતા તો ધાર્મિક લોકોને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં શો વાંધો છે ? સરવાળે ફાયદો ધર્મને જ થશે , એથી પણ આગળ કહું તો વિજ્ઞાન જ ધર્મ બની જાય તો કેમ રહે ? સમગ્ર જીવજગતને ( અને નિર્જીવજગતને પણ ) ફાયદો રહેશે ! આભાર .
બસ - સ્ટૉપ સે ઉનકી સસુરાલ સાત મીલ દૂર થી . જાને કા કોઈ સાધન નહીં થા , પૈદલ કે અતિરિક્ત . રાસ્તા ઊબડ - ખાબડ , ઊંચા - નીચા ઔર કહીં - કહીં બેહદ ધૂલભરા . મઈ કી દોપહર ઔર આકાશ સે ટપકતે અંગારે . ચારોં ઓર દૂર - દૂર તક ફૈલે ઠુંઠિયાએ ખેતોં મેં ચેહરે કો ઝુલસા દેને વાલી ગર્મ હવા બૌખલાઈ - સી દૌડ રહી થી . સિર કો તૌલિએ સે બાંધકર મૈં એક યોદ્ધા કી ભાંતિ ભુલભુલાઈ ધૂલ ઔર તપતી ઊંચી - નીચી ધરતી કો નાપતા હુઆ તેજી સે કદમ ઘસીટને કા પ્રયત્ન કર રહા થા . લૂ સે બચને કે લિએ પૈંટ કી જેબ મેં પ્યાજ કી દો ગાંઠેં પત્ની ને ઠૂંસ દી થીં . મૈં થોડી - થોડી દેર મેં બૈગ સે થર્મસ નિકાલકર દો - ચાર ઘૂંટ હલક કે નીચે ઉતારતા જા રહા થા . રાસ્તા એક ગાંવ કે બીચ સે હોકર ગુજરતા થા . નિપટ તપતી દોપહરી મેં વહ ગાંવ દુબકા - સા પડા થા , ગ્પની - અપની ચૌપાલોં મેં . મન તો ચાહ રહા થા કિ મૈં ભી કિસી ચૌપાલ મેં દોપહર ગુજાર દૂં . ઇજાજત ચાહને પર શાયદ કોઈ મના ભી નહીં કરતા , લેકિન ' શર્ટ ' કી જેબ મેં પડા ઉનકા પત્ર ઉસ બાત કી અનુમતિ નહીં દે રહા થા - - દો વર્ષોં બાદ મિલા થા . લિખા થા , ' પત્ર પાતે હી ચલે આઓ . મૈં ઘોર સંકટ મેં હૂં . ' ઔર મૈં રાત કી ગાડી પકડકર ચલ પડા થા . રાતભર ટ્રેન મેં નીંદ ન આ પાયી થી . સોચતા રહા થા ઉનકે બારે મેં . વે મેરી સગી બહન ન થીં . પડોસ મેં રહતી થીં , અપને તાયા કે સાથ . સીધી - સાદી , કમ બોલને વાલી , પ્રતિક્ષણ કામ મેં લગી રહને વાલી . ફિર ભી તાઈ - તાયા કી નજરેં ઉનકે પ્રતિ કભી સીધી નહીં રહતી થીં . સપ્તાહ મેં કમ - સે કમ એક બાર ઉનકી તાઈ કોઈ - ન કોઈ બહાના નિકાલકર ઉન્હેં જબ તબ પીટ ન લેતીં , ઉન્હેં ચૈન ન મિલ પાતા . વે દોપહરે મેં કભી - કભી અપની તાઈ - તાયા સે છિપકર ખેલને મેરે ઘર આ જાતીં . હમ દોનોં તબ તક ખેલતે રહતે , જબ તક ઉનકી તાઈ કી કર્કશ આવાજ હમારે કાનોં સે ન ટકરાતી . " પરકાસો - - - - કહાં મર ગયી કરમજલી ! " ઉનકી તાઈ ચીખતી તો વે સહમકર મેરી માં સે ચિપટ જાતીં . માં ઉન્હેં બહુત ચાહતી થીં . ઉનકે સિર પર હાથ ફેરતીં કહતી , " ચિન્તા મત કર , બેટી - - - - - મૈં તેરી તાઈ કો કહ દેતી હૂં કિ તૂ અનુ કે સાથ ખેલ રહી હૈ . " વે તબ ભી સહમી - સી હી રહતીં . ક્યોંકિ વે જાનતી થીં કિ માં કે કહને સે ઉસ સમય તો તાઈ કુછ નહીં બોલેગી , લેકિન બાદ મેં ઉન્હેં મારેંગી જરૂર . યહી નહીં , તીન - ચાર દિન તક વે ખેલને કે લિએ ઘર સે નિકલ ભી ન પાએંગી . ઔર વહી હોતા . તાઈ ઉન્હેં કિસી - ન કિસી ઐસે કામ મેં લગા દેતીં કિ ન વહ કામ ખત્મ કર પાતીં , ન નિકલ હી પાતીં . લેકિન જબ ભી મૌકા પાતીં , સીધે મેરે ઘર આ પહુંચતીં . પડોસ મેં એકમાત્ર મેરા ઘર હી થા , જહાં વે ખેલને જાતીં . વે બોલતીં કમ જરૂર થીં , લેકિન હર ક્ષણ મુસ્કરાતી રહતી થીં . ઉમ્ર મેં મુઝસે ચાર - પાંચ સાલ બડી થીં , ઇસીલિએ મૈં ઉન્હેં પહલે પરકાસો દીદી ઔર કુછ દિનોં બાદ કેવલ દીદી કહને લગા થા . મેરે કોઈ બહન નહીં થી ઇસલિએ ઉમ્ર કે બઢને કે સાથ - સાથ હમારા યહ રિશ્તા કાફી પ્રગાઢ હોતા ગયા . આજ વે કિસ સંકટ મેં પડ ગઈ હૈં , સમઝ નહીં પા રહા થા . વૈસે સંકટ ઉનકે સાથ બચપન સે હી લગે રહે હૈં . જબ વે બહુત છોટી થીં - - - દૂધ - પીતી બચ્ચી , તબ ઉનકે પિતા ચલ બસે થે . માં તાઈ - તાયા કી પ્રતાડના સહકર ભી ઉનકે સાથ રહને કે લિએ મજબૂર થીં , ક્યોંકિ ઉનકે માયકે મેં કોઈ ભી નહીં થા . દુધમુંહી દીદી કો છાતી સે ચિપકાએ ઉનકી માં ખેતોં મેં કામ કરને જાતી . ઉન્હેં કિસી ઝાડી કી છાયા મેં લિટાકર વહ દિન - દિન ભર કામ કરતી રહતી . માં ને મુઝસે બતાયા થા કિ નન્હી દીદી પૈર ચલા - ચલાકર ખેલા કરતી - - - - ઝાડી પર આ બૈઠી ચિડિયોં સે ગૂં - ગા બતિયાયા કરતી થીં ઔર જબ ભૂખ લગતી , ચીખ - ચીખકર માં કો બુલા લેતી થીં . દીદી મુશિક્લ સે પાંચ - છહ સાલ કી હુઈ થીં કિ એક દિન માં ભી ઉન્હેં તાઈ - તાયા કો સૌંપકર પતિ કે પાસ ચલી ગઈ . માં કે આંખેં બન્દ કરને કે તુરન્ત બાદ હી તાઈ ને ઉનકે નન્હેં કોમલ હાથોં કો લગા દિયા બર્તન માંજને ઔર ઝાડૂ લગાને મેં . અપની તાકત ભર તો દીદી બર્તન ઠીક સે હી માંજતી , લેકિન તાઈ કો ઉનકી સફાઈ પસન્દ ન આતી ઔર દીદી પર દો ચાર હાથ પડ હી જાતે . હર દિન દો - ચાર હાથ ખાતી હુઈ હી વે બડી હુઈ - - - - ઇતની બડી કિ મેરે ઘર ખેલને આના ભી બન્દ કર દિયા . મૈં ભી આઠવીં પાસ કર હાઈસ્કૂલ મેં પહૂંચ ગયા ઔર સાઇકિલ સે પાંચ મીલ દૂર કે ઇણ્ટર કૉલેજ મેં જાને લગા . દીદી ને ખેલને આના તો બન્દ કર દિયા થા , લેકિન માં સે મિલને વે પ્રાયઃ આ જાયા કરતીં . કુછ દેર બૈઠતીં ઔર મેરી પઢાઈ કે બારે મેં પૂછ લેતીં . ઉનકી ખુદ ભી પઢને કી ઇચ્છા રહી થી . એકાધ બાર ઘર મેં કહને પર તાયા ચીખકર બોલે થે , " લડકિયોં કો પઢાને કા રિવાજ હમારે વંશ મેં નહીં રહા - - - - તૂ પઢકર ક્યા મુંશીગિરી કરેગી . ? " દીદી મન મારકર રહ ગઈ થીં . પઢાઈ કી બાત ચલને પર રુઆંસે સ્વર મેં વે કહતીં , " ચાર અચ્છર પઢ઼ લેતી તો ચિટ્ઠી તો લિખ સકતી થી . લેકિન . . . . . . " વે બેહદ ઉદાસ હો જાતીં . એક દિન માં ને બતાયા , દીદી કી શાદી કી બાત ચલ રહી હૈ . શાયદ જલ્દી હી તય હો જાએગી . મૈં ઉસ દિન સોચતા રહા - - - " દીદી અબ ચલી જાએંગી . એકમાત્ર દીદી - - - સગી સે ભી અધિક , મૈં કિસસે બાતેં કિયા કરૂંગા ? કિસે દીદી કહા કરૂંગા ? ' હમારે યહાં આજ ભી લડકિયોં - - વિશેષકર ગાંવ કી લડકિયોં કી નિયતિ શાદી હી હૈ . વહ તો કભી ન કભી હોના હી થા ઔર ઉન્હેં જાના હી થા . દીદી કા અબ મેરે ઘર આના લગભગ બંદ હો ગયા થા . કભી - કભાર હી ઉનકે દર્શન હો જાયા કરતે થે . કુછ દિન બાદ તો વે ભી બન્દ હો ગએ . વે પૂરી તરહ ચહારીદીવારી કે અન્દર રહને લગીં . કહીં ન આને - જાને કા ઉનકે તાયા કા સખ્ત આદેશ થા . વે ઉનકી શાદી દૂર કે ગાંવ મેં તય કર આએ થે - - - એક કિસાન પરિવાર મેં . લડકા દોજહા થા - - દીદી સે પન્દ્રહ સાલ બડા . ઇધર - ઉધર દૂસરોં સે સુની બાતોં કે આધાર પર માં ને બતાયા થા કિ પહલી પત્ની સે શાયદ ઉસે એક પાંચ સાલ કા લડકા ભી હૈ . માં દીદી કે તાયા કો હલ્કી - સી ગાલી દેતી હુઈ ભર્રાએ ગલે સે બોલી થીં , " કરમ ફૂટ ગએ , ઉસ બે માં - બાપ કી બચ્ચી કે . બૂઢા - ખૂસટ બચ્ચી કી જાયદાદ સમેટને કે લિએ ઉસે દૂર - દરાજ એક દોજહે કે ગલે મઢને જા રહા હૈ . " લેકિન માં કે યા કિસી ઔર કે સોચને સે દીદી કી શાદી તો ટલની નહીં થી . મહીના - તારીખ - દિન સબ પહલે હી નિશ્ચિત કર આયે થે ઉનકે તાયા . ઔર એક દિન આતિશબાજી ઔર બૈંડબાજોં કી આવાજ ગાંવ મેં ગૂંજ ઉઠી થી , જિસને દીદી કી સિસકિયોં કો બેરહમી સે દબા દિયા થા . એક કાલે , બદસૂરત - સે આદમી કે સાથ ગુલાબ - સી સુન્દર દીદી એક - એક કર અગ્નિ કે ફેરે લેને લગી થીં - - - - આજીવન એક સૂત્ર મેં બંધ જાને કે લિએ . દીદી કી શાદી કરકે ઉનસે પૂરી તરહ સે છુટ્ટી પા લી થી ઉનકે તાયા ને . એક પ્રકાર સે ભુલા હી દિયા થા ઉન્હેં . ઉનકી શાદી કે કુછ દિન બાદ હી મૈં પઢ઼ને કે લિએ શહર ચલા ગયા . દો સાલ તક ઉનકે બારે મેં કિસી કો કુછ ભી પતા નહીં ચલા - - વે કૈસી હૈં , સુખ મેં યા દુખ મેં ! દો સાલ બાદ એક દિન માં કો કિસી સે પતા ચલા કિ વે બહુત કષ્ટ મેં હૈં . પતિ ઉન્હેં મારતા - પીટતા ઔર ઘર સે લેકર ખેતોં તક કા કામ કરવાતા હૈ . મં ને ઉનકી ખબર લેને કે લિએ કિસી તરહ ઉનકે તાયા સે પતા લેકર ઉન્હેં તીન પત્ર લિખવાએ . લેકિન ઉત્તર નહીં આયા . ' આતા ભી કૈસે ? દીદી પઢી - લિખી હોતીં તો અવશ્ય અપને બારે મેં દો શબ્દ લિખ ભેજતીં . લેકિન - - - - ' માં કહતી ઔર આંખેં ગીલી કર લેતીં . ગર્મી કી છુટ્ટિયોં મેં માં ને જિદ કી ઉન્હેં દેખ આને કો . મુઝે જાના પડા . ભટકતા - પૂછતા કિસી પ્રકાર રેલવે સ્ટેશન સે સાત મીલ કી પૈદલ યાત્રા કરકે પહુંચ ગયા થા ઉનકી સસુરાલ રહમતપુરા . ઉસ દિન ભી નિપટ દોપહર થીં . ઘર કે સારે લોગ ઇધર - ઉધર જમીન પર ઢેર થે , લેકિન દીદી બેઝર ( જૌ - ચના ) કૂટકર સાફ કરને મેં વ્યસ્ત થીં પસીને સે તર - બતર . * * * * * પતિ સે દીદી ને મેરા પરિચય દૂર કે રિશ્તે કે ભાઈ કે રૂપ મેં કરવાયા થા . મૈં દો દિન રહા થા તબ . ઉન દો દિનોં મેં હી બહુત કુછ સમઝને કો મિલા થા . દીદી ને દુખી સ્વર મેં કહા થા , " તાયા ને પતા નહીં કિસ જનમ કા બદલા લિયા હૈ મુઝે યહાં બ્યાહ કર . યે સબ કસાઈ હૈં - - - નિરે કસાઈ . જરા - જરા સી બાત મેં રુઈ કી તરહ ધુનને લગતે હૈં . લડકે કો સિર ચઢા રખા હૈ . વહ ઔર મેરે ખિલાફ ઉનકે કાન ભરતા રહતા હૈ . કઈ બાર તો મન કરતા હૈ કિ કિસી કુએં - તાલાબ મેં કૂદ જાઊં - - - - - . " વે ઔર અધિક દુખી હો ઉઠી થીં . ઉસકે બાદ એક - એક કર બારહ વર્ષ બીત ગએ . પઢાઈ સમાપ્ત કર મૈં નૌકરી મેં આ ગયા ઔર દિલ્લી મેં પોસ્ટ હુઆ . અપની શાદી મેં દીદી કો લેને ગયા થા . બહુત મિન્નતેં કરને કે બાદ ઉનકે પતિ ઇસ શર્ત પર ઉન્હેં ભેજને કો રાજી હુએ કિ મૈં શાદી કે તુરન્ત બાદ ઉન્હેં વાપસ પહુંચા જાઊંગા . દીદી ગાંવ મેં સબસે મિલીં , બહુતોં કે ઘર ભી ગઈં , લેકિન અપને તાયા કે ઘર ઝાંકને ભી નહીં ગઈં . દીદી કે પ્રતિ માં કા લગાવ પહલે કી અપેક્ષા કુછ અધિક હી બઢ ગયા થા . ઉનકે જાને કે બાદ માં કઈ દિનોં તક ઉદાસ રહી થીં યહ કહતે હુએ , " ફિર પહુંચ ગઈ બેચારી કસાઇયોં કે ઘર - - - - કિતના દુષ્ટ હૈ ઉસકા પતિ - - - - કહતા હૈ બચ્ચે પૈદા કરને કે લિએ તેરે સાથ શાદી નહીં કી . કી હૈ અપને સુખ ઔર બેટે કી દેખ - ભાલ કે લિએ - - - - ભાગ ફૂટ ગએ બચ્ચી કે ! " મેરે દિલ્લી વાપસ લૌટતે સમય માં ને કહા થા , " કભી - કભી પરકાસો કે પતિ કો ખત લિખ દિયા કર આદરપૂર્વક જિસસે ઉસે યહ ન લગે કિ પરકાસો કો પૂછને વાલા કોઈ હૈ હી નહીં . જાલિમ મૂઢ હૈ ઉસકા પતિ - - - - બેટા , જરા સોચ - સમઝકર ખત લિખા કરના . " ઔર મૈં સાલ મેં કમ સે - કમ દો પત્ર અવશ્ય લિખ દેતા થા - - - - કભી દીદી કે નામ તો કભી ઉનકે પતિ કે નામ . કભી - કભી ઉનકે ઉત્તર ભી આ જાતે થે . પ્રાયઃ દીદી હી ઉત્તર લિખવા ભેજતી થીં , " સરબ શ્રી સર્વોપમા જોગ લિખી - - - - યહાં સબ રાજી - ખુશી હૈ . તુમ્હારી રાજી - ખુશી સદા ભગવાન સે નેક મનાયા કરતી હૂં - - - - " સે શુરૂ હોકર પત્ર મેં ખેત - ખલિહાન , બાગ આદિ કે સમાચાર હોતે ઔર અંત મેં ઉર્મિલા કે લિએ ઢેર સારા પ્યાર ઔર આશીષ હોતા . લેકિન ઉનકા યહ પત્ર સંક્ષિપ્ત ઔર પહલે કે પત્રોં સે ભિન્ન થા . ઔર યહ મેરે કિસી પત્ર કે ઉત્તર મેં નહીં થા . વે અવશ્ય કિસી કઠિનાઈ મેં હૈં . મેરે કદમ કુછ ઔર તેજ હો ગએ . જૂતોં કે અન્દર તલવે જલને લગે થે , ઔર શરીર પસીને સે લથપથ હો રહા થા . * * * * * * દીદી કે સિર ઔર હાથ મેં પટ્ટિયાં બંધી થીં . સ્પષ્ટ થા કિ ઉનકે સાથ પશુવત વ્યવહાર કિયા ગયા થા . ઉન્હેં દેખ ક્ષણાંશ કે લિએ મન ઉત્તેજિત હુઆ , લેકિન અપની સ્થિતિ કા જ્ઞાન હોતે હી શાંત હો ગયા ઔર સોચને લગા , ' હમ કિસ આધાર પર યહ દાવા કરતે હૈં કિ સ્વતંત્રતા કે બાદ યહાં ક્રાન્તિકારી સામાજિક - આર્થિક પરિવર્તન હુએ હૈં - - - - જબ કિ યહાં કી સામાન્ય નારી આજ ભી દલિત હૈ , શોષિત હૈ , ઉપેક્ષિત ઔર પીડિત હૈ . ' શામ કો ઉનકે પતિ સે મૈંને બાત કી , " દીદી કી તબીયત કુછ ખરાબ લગતી હૈ . અગર ઇજાજત દેં તો કુછ દિનોં કે લિએ મૈં ઉન્હેં દિલ્લી લે જાઊં . " મેરી બાત સુનતે હી વે ફટ પડે , " લે જાઓ અપની બદજાત બહન કો . મૈં ઇસે ફૂટી આંખોં ભી નહીં દેખના ચાહતા - - - - સાલી જુબાન ચલાતી હૈ . " " તો ક્યા તુમ્હીં કો ભવાન ને જુબાન દી હૈ . " ખમ્ભે કી ઓટ સે દીદી કા સ્વર સુનાઈ પડા . મૈં સ્તમ્ભિત ઉસ ઓર દેખને લગા . યહ આશ્ચર્યજનક પરિવર્તન દેખ રહા થા ઉનમેં . શાયદ બર્દાશ્ત કી ભી કોઈ સીમા હોતી હૈ . " જ્યાદા ચબર - ચબર કી તો નટઈ પર પૈર રખકર જુબાન ખીંચ લૂંગા - - - - માદર - - - - - કહીં કી ! " ઉનકે પતિ ક્રોધ સે કાંપને લગે થે . " જરા હાથ તો ચલા કર દેખો - - - - અચ્છા ન હોગા . " દીદી વિદ્રોહિયોં કી ભાંતિ તનકર ખડી હો ગઈ . પતિ આગે બઢે , લેકિન મૈં બીચ મેં આ ગયા ઔર ઉન્હેં કિસી પ્રકાર સમઝાકર બાહર લે ગયા . વે સિર પર હાથ રખકર બૈઠ ગએ ઔર બોલે , " ભાઈ , તુમ ઇસે કલ સુબહ હી લે જાઓ . તુમને દેખ લિયા ન ઇસકા રગં - ઢંગ . અગર યહ દો - ચાર દિન યહાં ઔર રહી તો મૈં કુછ અનર્થ કર બૈઠૂંગા . " દીદી તો પહલે હી તૈયાર થીં . બોલીં , " મૈં ભી અબ યહાં નહીં રહના ચાહતી , અનૂપ . જિન્દગી ભર વાપસ ન આને કી કસમ ખાકર જાના ચાહતી હૂં . " અગલે દિન ચલતે સમય વે ન તો પતિ સે બોલીં ઔર ન હી સૌતલે બેટે સે . ચુપચાપ પિછૌરી ઓઢ નિકલ પડી થીં ઘર સે . દિલ્લી આતે હી ઉન્હોંને આદત કે મુતાબિક ઘર કા અધિકાંશ કામ અપને સિર ઓઢ લિયા . ઉર્મિલા કુછ અસ્વસ્થ ભી રહતી થી - - - - સાતવાં મહીના ચલ રહા થા ઉસકા . દીદી સુબહ નાશ્તા બનાતીં . પમ્મી કો ઉઠાતીં , સ્કૂલ જાને કે લિએ તૈયાર કરતીં ઔર ઉસે બસ મેં ચઢાને ભી જાતીં . ફિર દોપહર ઉસે લેને જાતીં . ઉનકા આગમન અકસ્માત હુઆ થા , લેકિન ઇસસે ઉર્મિલા કો બહુત રાહત મિલી થી . ઔર જબ ઉર્મિલા ને બેટે કો જન્મ દિયા તો દીદી કી ખુશી કા પારાવાર ન રહા . તીન દિન બાદ જબ ઉર્મિલા અસ્પતાલ સે વાપસ ઘર આયી , દીદી ને પડોસ કી ઔરતોં કો ઇકઠ્ઠા કર લિયા . કિસી કે યહાં સે ઢોલક ભી માંગ લાયી થીં ઔર ઢોલક પર ઉનકે સોહર બજને લગે થે - - - " હુએ મેરી જાન લૌકુશ બન મેં હુએ , જો ઘર હોતી સાસ કૌસિલ્યા - - - - - - - - " ઉન્હોંનેં ઉર્મિલા કો ચાર મહીને તક કામ છૂને નહીં દિયા . કહતીં , " તુમ્હારા કામ સિર્ફ મુન્ને કો સમ્ભાલના હૈ . " પમ્મી ઉનસે ઇતના હિલ ગઈ કિ ઉનસે હી ખાના ખાતી ઔર ઉન્હીં કે પાસ સોતી . દીદી કો આએ લગભગ દસ મહીને બીત ગએ થે . એક દિન પત્ર આયા , ઉનકે સૌતલે બેટે કા મેરે નામ . લિખા થા , " બાપૂ સખ્ત બીમાર હૈં - - - - હાલત અચ્છી નહીં હૈ . " દીદી ઉસ સમય પમ્મી કે સાથ ' અક્કડ - બક્કડ બમ્બે ભો - - - - ' ખેલ રહી થીં . પત્ર હાથ મેં દેખ પૂછ બૈઠીં , " કહાં સે આયા હૈ ? " " આપકી સસુરાલ સે . " મૈંને કહા ઔર પઢકર ઉન્હેં સુના દિયા . સુનતે હી ઉનકે ચહરે પર ઉદાસી કી પર્ત જમ ગઈ . બિના કુછ કહે વે કિચન મેં ચલી ગઈં . પમ્મી ઉનકે પીછે - પીછે જા પહુંચી , " બુઆ , આપ મુઝસે નાલાજ હો ગઈં ? " " નહી બેટે , તુમ ચલો , મૈં અભી આતી હૂં . " થોડી દેર બાદ વે વાપસ આયીં તો મુઝે લગા જૈસે વે કિચન મેં કુછ કામ કરને કે બાહને રોતી રહી હૈં . રાત મેં ઉન્હોંને તબીયત ઠીક ન હોને કા બહાના કર ખાના નહીં ખાયા . આધી રાત કે બાદ અચાનક નીંદ ખુલને પર મુઝે દીદી કે કમરે સે સિસકને કી આવાજ - સી સુનાઈ દી , લેકિન ઉસે ભ્રમ સમઝકર મૈં ફિર સો ગયા . સુબહ નિયમપૂર્વક ઉઠકર ઉન્હોંને પમ્મી કો તૈયાર કર સ્કૂલ ભેજ દિયા . ઉર્મિલા કો નાશ્તા દિયા ઔર મેરા નાશ્તા લેકર મેરે પાસ આ બૈઠીં . મૈં નાશ્તા કરતા રહા ઔર વે મેરે ચેહરે કી ઓર રહ - રહકર દેખતી રહીં . ક્ષણ ભર બાદ મૈંને પૂછ હી લિયા , " દીદી , આપ કુછ - - - - . " " હાં , અનૂપ - - - - મૈં કુછ કહના ચાહ રહી થી - - - - . " " હાં - હાં , કહો ન ! " " તુમ આજ રાત કી ગાડી સે મુઝે વહા પહુંચા દો . " " ક્યા કહ રહી હૈં આપ ? આપને તો વહાં કભી - - - - " મૈં આગે કુછ કહતા ઇસસે પહલે હી વે બોલીં , " અનૂપ , વે હૃદયહીન હૈં ઔર હો સકતે હૈં , લેકિન મૈં તો નહીં - - - - - - અગર ઉન્હેં કુછ હો ગયા તો - - - - - નહીં , અનૂપ , વે સારી બાતેં ગુસ્સે કે સાથ હી ખત્મ હો ગઈં . " ઉનકી આંખેં ગીલી હો આયી થીં . મૈં વિસ્મિત ઉનકે ચેહરે કી ઓર દેખતા રહ ગયા .
સુંદર , ઘણા સમય પહેલા શીખવા પ્રયત્ન કરેલ . આ છેલે , વચે , પહેલા એટલે શું ? ડે અને પે શબ્દો આવે ? મને લખાવેલ કક્કા મા હતા .
[ 21 ] માણસને મોતથી વધુ એનાં ' ડર ' ની બીક લાગે છે !
કર્મ અને પ્રવૃત્તિમાંથી ધીરે ધીરે નિવૃત્તિ તરફ પ્રયાણ કરવું .
દાદાશ્રી : ના . એ એવું નહીં . આમ ફેરફાર થાય . વ્યવસ્થિત જુદી વસ્તુ છે . વ્યવસ્થિત એટલે થયા વગર રહે જ નહીં વસ્તુ . આ તો ફેરફાર થાય . ના થવાનું હોય તો ય થાય . વ્યવસ્થિતમાં ના હોય તો ય થાય .
" ભલે , હું મામલો સંભાળી લઇશ . " પરમસુખે કહ્યું . વાત પૂરી થઇ અને વહિવટ શરૂ થયો .
સુકાની એન્ડ્રયુ સ્ટ્રાઉસે પ્રથમ ટેસ્ટ પહેલાં કબૂલાત કરી હતી કે અમારી ટીમ સચિનને લોર્ડ્ઝમાં તેની કારકિર્દીની ૧૦૦મી સદી પૂરી કરતો રોકવા માટેના તમામ પ્રયાસ કરશે . સ્ટ્રાઉસે જણાવ્યું હતું કે મને ખાતરી છે કે સચિનને લોર્ડ્ઝમાં આ અનોખી સિદ્ધિ મેળવવાનું ગમશે પરંતુ અમારો પ્લાન અલગ છે . ભારતીય ટીમના ગેમપ્લાનમાં સચિન ચાવીરૂપ ખેલાડી છે અને માસ્ટર બેટ્સમેન અમારા માટે જોખમી બને તે પહેલાં અમે તેને જલદીથી આઉટ કરીએ તેટલું . . .
અમે ને તમે … ચાલો , વાંચીએ મુક્તપંચિકા મઝાની !
ઉપયોગ દૃષ્ટામય બને છે ત્યારે એવી શક્તિ પેદા થાય છે કે થોકબંધ કર્મ બહાર નીકળે છે .
જેવો ફર્સ્ટ ફૂલોર બંધ થયો કે તરતજ બંનેએ એકબીજાની સામે જોયું પછી બે ય જણા હસી પડયાં . ઉદય પુરૂષ હતો , વરસોથી તૃષાપીડિત પુરૂષ . કંઈ પણ બોલ્યા વગર હૃદયના આવેગને વશ થઈને ઉલ્કાને વળગી પડયો . એને જોરદાર આલિંગનમાં ભીંસી નાંખી . એના હોઠ ચૂમી લીધા ઉલ્કા અકળાઈ ઉઠી .
૩૦ ગ્રામ સેવમાં ૨૦૦ કેલરી હોય છે . સાબુદાણાની ખીચડીમાં પ્લેટદીઠ ૩૭૬ અને પાલકપનીરના એક કટોરામાં ૨૮૪ કેલરી હોય ! ચીઝ લથબથ પિઝા ૬૬૭ કેલરી તો ચોકલેટ બ્રાઉનીમાં ૬૬૨ કેલરી હોય છે ! આઈસ્ક્રીમ મિલ્કશેઇક ૪૮૦ કેલરી . મગની દાળનો શીરો ૪૮૭ કેલરી . બટરનાન ૨૩૫ કેલરી અને આલુ પરોઠા ઃ ૨૯૦ કેલરી ! માંસાહારીઓએ પણ નિરાંતનો શ્વાસ ન લેવો . નોનવેજીટેરિયન્સના ફેવરિટ તંદૂરી ચિકનમાં ૨૭૩ , તો બટર ચિકનમાં ૩૯૧ કેલરી !
! … આદિલને આ ' દિલ ' પહોંચે તો બસ છે … !
૫ ) કમાલ કરે છે - સ્વરઃ નીરજ પાઠક
તેને જોતાં જ માથુર બોલી ઊઠ્યો , " લો આ બીજો આવ્યો ! ચાલ દોસ્ત ચેવલી , આવી જા લાઇનમાં ! બેસી જા ! "
દિલ્હીના પોશ નોઇડા વિસ્તારમાં રહેતી બે કુંવારી બહેનો છ મહિનાથી એકલતાનો ભોગ બનીને પોતાના જ ઘરમાં પુરાઈ રહી હતી
વળાંકે વળાંકે વળી જાય રસ્તો , અને ઢાળ પરથી ઢળી જાય રસ્તો .
આંધ્ર પ્રદેશ સચિવાલય હૈદરાબાદ , કે બાહર ૨૪ ઘને પેડોં કો બિલા વજહ કાટ દિયા ગયા । ઇનમેં સે તો કુછ નીમ કે ભી થે ।
નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે . મારાં લોચનમાં મદઘેન ભરે . વન - છાંય તળે હરિયાળી પરે , મારો આતમ લ્હેર - બિછાત કરે , સચરાચર શ્યામલ ભાત ધરે . મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઈ પરે , ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન - ઘેન ભરે . . મન મોર બની થનગાટ કરે .
' હા , હા , હું સમજી ગયો , તને લાગે છે કે તું ખૂબસૂરત છો , નાજુક છો , નમણાશનો અવતાર છો . આ જ કે ' વું છે ને તારે ? આમાં તેં નવું શું કહ્યું ? આવું તો હું છેલ્લાં ચાર વર્ષથી કે ' તો આવ્યો છું . ડાર્લિંગ , તારા વિશે તું જે માને છે એવું તો આખું શહેર માને છે . તો પછી પ્રોબ્લેમ ક્યાં છે ? ' પ્રહર રોમેન્ટિક હતો , એની દરેક વાત રોમાન્સ ભરેલી હતી અને એ વાત કહેવાની એની હર એક અદા લાજવાબ હતી . આટલું બોલતી વખતે પણ એના હાથ તો રંજિશના દેહની ભૂગોળ ફંફોસી રહ્યા હતા .
પ્રશ્શનકર્તા : એ ટાઈમ પાસ કરવા રમે , પણ એમાં આનંદ ના હોય .
અણદીઠાંને દેખવા , અણતગ લેવા તાગ , સતની સીમો લોપવા , જોબન માંડે જાગ :
રસ્તા પર બેઠેલા લારીવાળાને એ હંમેશની નિર્લેપ , સ્થિર નજરે નિહાળે છે . એને જોઇને કશી લાગણી જાગતી નથી . રસ્તામાં આવતાં વૃક્ષ પાસેથી એ કશીય સંવેદના વિના પસાર થઇ જાય છે . એક યાંત્રિક ચોકઠામાં એનું જીવન બંધાઇ ગયું હોય છે . સવારે પથારીમાંથી ઊઠવાથી માંડીને રાત્રે પથારીમાં સૂવા સુધીનું એનું જીવન એક ઘરેડમાં ચાલતું હોય છે . એવી સ્થિતિસ્થાપકતામાં થોડો પણ ફેર પડે , તો એ અકળાઈ ઊઠે છે . એની રોજંિદી કાર્યવાહીમાં કોઇ નાનો શો વિલંબ કે અપરાધ આવે , તો એ બેચેન બની જાય છે . આવે સમયે કોઇ પરિચિતનું અવસાન થાય કે પોતાને અકસ્માત થાય તો એ વ્યક્તિ અચાનક ચોંકી ઊઠે છે . બેબાકળી બનીને વિચારવા લાગે છે કે કઇ રીતે જીવની નિશ્ચિત યાંત્રિકતામાં આ અણધારી ઘટનાને બેસાડવી . એને માટે કઇ રીતે સમય ફાળવવો . અણધારી ઘટના બનતાં એને એના જીવનમાં એકાએક ઝંઝાવાત આવ્યો , તેવું અનુભવ થાય છે . એની યાંત્રિકતા ખોરવાઇ જતાં આખું જીવન ખોરવાઇ ગયું હોય તેમ લાગે છે .
મેરા ભારત મહાન જહાઁ જન્મે હર બચ્ચે કો મિલે માતા - પિતા કા ભરપૂર પ્યાર માનવાધિકાર કી છત્ર - છાયા મેં આજ઼ાદ જ઼િંદગી જીને કા હક બચ્ચોં કા જન્મસિદ્વ અધિકાર હૈ । મનોવિકાસ કરને જીવન મેં પ્રગતિ પાને આજ઼ાદી સે જ઼િંદગી બિતાને કેલિએ હિંદુસ્તાન કા બચ્ચા - બચ્ચા હકદાર હૈ । ભારત કા સંવિધાન સામાજિક - રાજનીતિક - આર્થિક સ્થિતિયાઁ ધર્મ કે રીતિ રિવાજ , જન કલ્યાણ સંસ્થાએં બચ્ચોં કે જીને કે અધિકાર કો ઔર ભી કરેં મજ઼બૂત । કોઈ ભી ઇસકે ખિલાફ઼ ન કરે કરતૂત । પૂરે વિશ્વ મેં ઇસકા પ્રચાર હો બચ્ચોં કે કલ્યાણ મેં હી વિશ્વ કા કલ્યાણ નિહિત હૈ માનવતા કા યહ સંદેશ , દસ દિશાઓં મેં ગૂજતા રહેં । જબ સ્વાસ્થ પાલન - પોષણ નૈતિક શિક્ષા , સુખદ જીવન રોટી , કપડ઼ા ઔર મકાન સભી કો મિલે ઇસકા વરદાન । બચ્ચોં કી સુરક્ષા પર હો અભિયાન હમ સબકો ઇન સબ પર હો અભિમાન કડ઼ી નિગરાની રખેં . . . કાનૂન વ સંવિધાન તબ હી હોગા ઇન બચ્ચોં કા કલ્યાણ । પ્રાથમિક શિક્ષા હો અનિવાર્ય બાલ - મજ઼દૂરી કા હો નિર્મૂલન જો ભી ઇસકા કરતે હૈં અવહેલન દંડ નીતિ કા હો પાલન હો અનિવાર્ય ક્યોં કિ આજ કે બાલક હી " ભવિષ્ય કે નાગરિક " । મેરે દેશ કા વિકાસ ઇન નન્ને - મુન્ને બચ્ચોં કી આંખોં મેં હૈ ઇનકી આશાઓં સે હી મેરા ભારત બને મહાન વિશ્વ મેં સ્થાપિત હોં , નએ નએ કીર્તિમાન । હર બચ્ચા હો મેરે દેશ કા સમ્માન ભારત માતા કી જાન - આન ઔર શાન ।
અફસોસની વાત એ કે આઇન્સ્ટાઇનનાં સંશોધનો એટમબોંબના સર્જનમાં નિમિત્ત બન્યાં . અનામિકા ! એક સમય એવો હતો કે તેમની રિલેટીવિટી થિયરીને વિશ્વના માત્ર દસ - બાર અતિ બુદ્ધિમાન ગણિતજ્ઞ વિજ્ઞાનીઓ જ સમજી શકતા હતા ! ! ! 1921માં માત્ર 42 વર્ષની યુવાન વયે આઇન્સ્ટાઇનને ભૌતિકશાસ્ત્ર ( ફિઝિક્સ ) નું નોબેલ પ્રાઈઝ એનાયત થયું .
મુખ્તાર અને મનપ્રીત ઓડકાર ખાતા ખાતા વડોદરાની બસમાં બેઠાં . આગની ભઠ્ઠી જેવા વાતાવરણમાં પ્રવેશ કર્યો . તત્કાલ પૂરતો ઉનાળો શિયાળામાં પલ્ટાઈ ગયો , બંને કુટુંબો શાંત પડયા .
રશિયાના પ્રવાસથી પાછા આવ્યા બાદ નરેન્દ્ર મોદી સાહેબને સ્વાઇન ફ્લૂ થઇ ગયો હતો . મિડીયામાં મોદી સાહેબ છવાઇ ગયા . આ વિશે દિવ્ય ભાસ્કરમાં એક મસ્ત સિક્સર આવી હતી . સિક્સર મુજબ મોદી સાહેબે સ્વાઇન ફ્લૂ થયો એના લીધે ખુશ થવું જોઇએ કારણ કે એના લીધે પહેલી વાર અંગ્રેજી મિડીયાએ એમના માટે પોઝીટીવ વાતો કરી . આમ જોવા જઇએ [ . . . ]
હેમેન ભાઈ , ગુજરાતી પુસ્તકો વેંચતા ઘણા સ્થળો સુરત , વડોદરા , અમદાવાદ , રાજકોટ , ને મુંબઈમાં છે . અગર તમે વિદેશમાં વસતા હો તો ' AMAZON ' પણ ગુજરાતી પુસ્તક મેળવી આપે પણ તે મોઘું પડે , તમારા કોઈ મિત્રનો સંપર્ક કરીને પણ માહિતી કે પુસ્તક મંગાવી શકાય .
મરને સે પહલે ગ્રેગોર કો વહ ઉપહાર મિલતા હૈ જો શાયદ મૃત્યુ સે પહલે હી મિલ સકતા હૈ - એક ખાલી ઔર વિચારશીલ મસ્તિષ્ક । વહ આખિરી બાત ઘન્ટાઘર કી ઘડી કો તીન બજાતે સુનતા હૈ । વહ ખિડકી કે બાહર આસમાન કો ચમકદાર હોતા દેખતા હૈ । ફિર ઉસકા સિર ઢુલક જાતા હૈ ઔર ઉસકે નથુનોં સે આખિરી કમજોર સાંસ બાહર આતી હૈ । ગ્રેગોર કે બલિદાન કી પ્રતિધ્વનિ સારી પ્રકૃતિ મેં ગૂંજતી હૈઃ વહ જાડોં કે બીતને ઔર વસન્ત કે આગમન કી ઘોષણા કરતી હૈ । અગર ગ્રેગોર અપની જાન નહીં દેતા તો શાયદ પ્રકૃતિ સદા કે લિએ અપની મૃત ઠણ્ડી આકૃતિયોં મેં થમ જાતી - કિસી મૃત કીડે કી દેહ કી તરહ સૂખી હુઈ । નયા રક્ત અબ પ્રકૃતિ કી નસોં મેં બહ સકતા થા ઔર બ્રહ્માણ્ડ કે રૂપાન્તરણ કા ચક્ર ફિર સે શુરૂ હો સકતા થા ।
શર્વરીએ ફોન ડીસકનેક્ટ કર્યો . એનાં મોં ઉપર ચમકતી હાસ્યની આભા જોઈને બનારસીદાસ કળી ગયા કે તે દાદા બની ગયા છે .
મેથીનાં દાણા રાતનાં પલાડી સવારે ચાવીને ખાવાથી ડાયાબીટીસમાં ફરક પડે છે .
આ શબ્દની બેઠક ઊપર બેઠા પછી હરરેક - મસૃણને ને ઠોસને પૂંઠે દબાવી દઉં .
માતંગદેવે મહેશપંથનૉ બૉઘ આપવા ફરતા ફરતા કચ્છમાં આગમન કરે છે . કચ્છ ના વૉવાર ગામના ઝાંખરીયા કૉમના વછવારીયા નામના છૉકરાને બાહમણૉના અત્યાચારથી બચાવી બાહમણૉને છૂત અછૂતના પ્રમાણ આપ્યા . માણસ જાતિથી નહી કરમથી મહાન છે . અછૂત પણ માણસ છે માટે તેને બઘા અઘિકાર મળે છે જે એક માણસને મળવા જૉઈએ . અહી મામૈઈવાણી મુજબ . .
આ જે પટેલ પરિબળ , ક્યારેક ભાજપને બહુધા ફળેલું તો હાલ કૉંગ્રેસે પોતાની તરફેણમાં લેવા ચાહેલું , એનાં મૂળકૂળ આખરે છે શું . કેશુભાઈ પટેલનો જ દાખલો લો ને . આમ તો એ ખેડા પંથકના કેશુભાઈ દેસાઈ હોત , કુટુંબપરંપરાએ . પણ રોજગાર કે બીજા તકાજા એમને સૌરાષ્ટ્રમાં લઈ ગયા - એ સૌરાષ્ટ્રમાં , જે કાઠિયાવાડ કે ગોહિલવાડ અગર તો સોરઠ મટીને નવરૂપ લઈ રહ્યું હતું . ઢેબરભાઈની પ્રગતિશીલ સરકારે ગરાસદારી નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય લીધો અને તે સામંતી પકડ જતાં એક નવો કણબી , નવો ખેડૂત , નવો પટેલ પડમાં આવ્યો . તેથી આ નવા પ્રભાવશાળી વર્ગને ( કેશુભાઈના હિંદુત્વને જે વર્ગના હોવું ફળ્યું તે વર્ગને ) સામંતશાહી એટલે શું અને એમાં પાછા ફરવાપણું કેમ ન હોવું જોઈએ એની કશીક તો ખબર અને કંઈકે અહેસાસ હોવાં ઘટે છે .
વિલાયતી આ ટીકડું નૈડું , અહીં નૈડું શબ્દ બે રીતે કામ કરે છે વિલાયતી દવા નડે અને નૈડૂં નકામું બાળકના અર્થમાં પણ વપરાય છે એ દવા નકામી પણ છે નૈડા જેવી અને એ નૈડા જેવીજ નડે … .
ડીએફસી ટેક્સ ફ્રી બોન્ડ દ્વારા ૩૨૦૦ કરોડ એકત્ર કરશે
પ્રગતિશીલ બ્લૉગ લેખક સંઘ સે સંવંધિત એક મહત્વપૂર્ણ સૂચના
આ૫ સૌ જાણો છો , કોઈ નવું નથી , આ બધી વાતો છપાયેલી છે . બધે બધી સામાજિક કુરીતિઓથી માંડીને અન્યાનય વાતો વિશે અમે લખ્યું છે અને છાપ્યું છે .
આ રીતે શુભસંદેશ પીતરની સાસુની વાત કરે છે ત્યારે આપણે માની શકીએ કે પીચર લગ્ન કરેલો માણસ છે અને તેની પત્ની જોડે પીતરની સાસુ પણ ઘરે છે . શુભસંદેશકારોએ આપણને આ બંને સ્ત્રીઓનાં નામો આપ્યાં નથી . પીતરની પત્નીનો તો સીધો ઉલ્લેખ પણ નથી . છતાં શુભસંદેશકારોએ જે વાત કરી છે તેમાંથી આપણે આ બંને સ્ત્રીઓ વિશે કેટલીક બાબતો કલ્પી શકીએ છીએ .
પ્રિયંકા ચોપરાના ભૂતપૂર્વ સેક્રેટરીએ મીરા ચોપરાની કારકિર્દી સંભાળવાની શરૃ કરી
મનુએ પોતાના મિત્ર રાહુલને કહ્યું : રાહુલ , મારા મામા મોટા ચિત્રકાર છે . એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે તો હસતા માણસનું ચિત્ર રડતા માણસમાં ફેરવાઈ જાય છે . રાહુલે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય ! મારી મમ્મી આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે .
' નોન - સેન્સ ' સાહિત્ય કે સાહિત્યમાં ' નોન - સેન્સ ' બહુ મજાનો વિષય છે . લોકો તેના પર ગંભીર સંશોધનો કરી નાખે છે . ' નોન - સેન્સ ' એટલે એવું લખાણ કે જેનો સ્વાભાવિક રીતે કોઈ મતલબ ન હોય , તે અર્થ વગરનું હોય કે ' સેન્સ ' વગરનું હોય . પરંતુ ' સેન્સ ' વગરનું હોવું તે જ તેનો અર્થ અને તે જ તેનો મુખ્ય હેતુ ! તેથી જ તે પહેલી નજરે વિચિત્ર લાગે છતાં આપણને હસાવી જાય , આશ્ચર્ય પમાડે અને ક્યારેક વિચારમાં મૂકી દે . અહી ' નોન - સેન્સ ' શબ્દને પરંપરાગત રીતે અપમાન જનક કે હીણપતના અર્થમાં નથી લેવાનો . ગીજુભાઈની વાર્તાઓ કે જોડકણા યાદ છે ? લોક સાહિત્યમાં આવતા ગીતો કે ઉખાણા યાદ છે ? એન્થની ગોન્સાલ્વેઝ યાદ છે . . . ' અમર અકબર એન્થની ' માં ? You see the whole country of the system is juxtapositioned by the haemoglobin in the atmosphere because you are a sophisticated rhetorician intoxicated by the exuberance of your own verbosity - Anthony Gonsalves ( 1977 ) આ એન્થની નામના વિચારકનું ' મહાન વાક્ય ' સંપૂર્ણપણે નોન - સેન્સ છે . ફિલ્મના એ સીનમાં આ ડાયલોગનો હેતુ ' નોન - સેન્સ ' હોવાનો જ હતો . આવી વિચિત્રતાઓને કારણે એન્થની ભારતીય ફિલ્મના ઇતિહાસમાં અમર થઇ ગયો છે . આ ડાયલોગ સંપૂર્ણપણે સર્જનાત્મક ચીજ છે અને તેનો લેખક / લેખિકા જરૂર કલ્પનાશીલ હશે તેથી આને સાહિત્ય તો કહેવાય જ . ' નોન - સેન્સ ' ની વ્યાખ્યા મેં એક પુસ્તક પરથી લીધી છે . The Tenth Rasa : An Anthology of Indian Nonsense edited by Michael Heyman , with Sumanyu Satpathy and Anushka Ravishankar ( Penguin , 2007 ) . માઈકલ હેમેન નામનો આ ભેજાગેપ માણસ એક બ્લોગ પણ લખે છે અને તેની પ્રોફાઈલમાં તેના બે શોખ વર્ણવે છે - તાકી રહેવું અને મધમાખીના ડંખ . . . બોલો ! માઈકલે ભારતની ઘણી ભાષાઓમાં ' નોન - સેન્સ ' સંબંધિત સાહિત્યનું સંપાદન આ પુસ્તકમાં કર્યું છે . પહેલી નજરે હળવી લગતી તેની શૈલી એક બહુ મહત્વની વાત કહી જાય છે . ' નોન - સેન્સ ' એ આપના જીવનનો બહુ મહત્વનો ભાગ છે . જયારે ' સેન્સ ' કામ કરવાનું બંધ કરે કે પછી ' સેન્સ ' કે સમજણથી કંટાળો આવે ત્યારે ' નોન - સેન્સ ' આપણને એક સારો વિકલ્પ પૂરો પડે છે . ' નોન - સેન્સ ' માં મજા આવે છે અને આ મજા તે નોન - સેન્સ હોવાને લીધે જ છે . આ પુસ્તકના અમુક ભાગ વાંચતા પહેલા મેં ક્યારેય આ વિષયને ગંભીરતાથી નહિ લીધેલો . માઈકલ તો સુકુમાર રે નામના પ્રખ્યાત બંગાળી બાળ - સાહિત્યકારને ટાંકીને કહે છે કે ' નોન - સેન્સ ' એ ભારતીય કલાશાસ્ત્રનો દસમો રસ ( ભાવ ) છે . આ પ્રકારની અભિવ્યક્તિ ખાસ તો બાળ સાહિત્યમાં વધુ વખણાય છે . બાળકો કદાચ મોટેરા કરતા ' નોન - સેન્સ ' ને સારી રીતે સમજી કરતા હશે કે મોટા થયા પછી આપણે એવો આગ્રહ કરતા થઇ જઈએ છીએ કે everything should make sense ! ગીજુભાઈની વાર્તામાં કંઇક આ પ્રકારનું વાંચેલું યાદ છે કે . . . એક કાંટાની ટોચ પર ત્રણ ગામ , બે ગામ સાવ ખાલીને ત્રીજામાં કોઈ રહે જ નહિ . આ ગામમાં ત્રણ કુંભાર રહેવા આવ્યા , બે ઠુંઠાને ત્રીજાને હાથ જ નહિ . તેમને ત્રણ માટલી બનાવી , બે કાણીને ત્રીજાને તળિયું જ નહિ . . . . આ વાર્તાની એ જ મજા છે કે તેમાં કોઈ ' સેન્સ ' જ નથી , કોઈ મતલબ જ નથી એટલે જ તે રસપ્રદ છે . આ પોસ્ટ આજના દિવસને સમર્પિત છે . The fool ' s day - 1st April !
આનંદમાં હશો … ! અમે પણ અહી મેલબોર્ન ખાતે આનંદમાં છીએ … !
ચિત્રા સિનેમા કો બડા સૌભાગ્ય પ્રાપ્ત હુઆ જબ દિસમ્બર 1930 મેં નેતા જી સુભાષચંદ્ર બોસ કે હાથોં ઇસકા ઉદઘાટન હુઆ । જલ્દી હી બી . એન . સરકાર ને એક અન્ય થિયેટર - ન્યૂ સિનેમા , કા નિર્માણ કલકત્તા મેં કિયા । પર કેવલ દો સિનેમાઘરોં કે નિર્માણ સે હી બી . એન . સરકાર કા સિનેમા કે પ્રતિ રુઝાન પૂર્ણતયા સંતુષ્ટ ન હુઆ ઔર વે સિનેમા કે ક્ષેત્ર મેં બડી ભૂમિકા નિભાને કે લિયે ઉત્સુક હો ગયે ઔર ઇસી લગન ને ઉન્હે પ્રેરિત કિયા અપની ખુદ કી પ્રોડક્શન કમ્પની શુરુ કરને કે લિયે ।
ઝેરી વાયુ નિવારણમાં તમારા , મારા એમ વ્યક્તિગત પ્રયાસો મોટો ભાગ ભજવી શકે તેમ છે . એ કેવી રીતે ? જીવનરીતમાં થોડો ફેરફાર કરવો પડશે . જ્યાં પ્રાકૃતિક સ્રોતથી કામ ચાલે તેમ હોય ત્યાં ઊર્જાના ઉપયોગ ઘટાડવા પડશે . જેમ કે સૂર્યપ્રકાશમાં જેટલાં કામો થઈ શકે તેવાં હોય તે માટે વીજળી ન વાપરવી . શક્ય તેટલો સૂર્યપ્રકાશનો વધુ ઉપયોગ કરવો . ઘરમાં શક્ય હોય ત્યાં સુધી એલપીજી ગેસનો ઉપયોગ કરવો . કેરોસીન , લાકડાં , છાણાંનો ઉપયોગ ન કરવો , અથવા ઓછો કરવો . ઘરમાં વીજબલ્બની જગ્યાએ સીએફએલ અથવા તો ટયુબલાઈટનો ઉપયોગ કરવો . વધારાની લાઈટ ન રાખવી . જરૃર ન હોય ત્યારે સ્વીચ બંધ કરવાની ટેવ પાડવી . એસી , ફ્રિજ જેવાં ઉપકરણો પાવર સેવર રેટિંગ વધુ હોય તેવાં વાપરવાં . કાગળનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો . કાગળ બનાવવા માટે વૃક્ષો અને પાણીનો ખૂબ વપરાશ થાય છે . માંસાહારનો ત્યાગ કરવો . એક અભ્યાસ એવું કહે છે કે જો દુનિયા આખી શાકાહારી બની જાય તો જગતની ગ્રીન હાઉસ ગેસ સમસ્યા ૧ / ૬ ટકા ઓછી થઈ જાય . કારણ કે એક તો પ્રાણીઓ ખૂબ જ વનસ્પતિ ખાય છે અને માંસાહારને બનાવવામાં છ ગણી વધુ ઊર્જા વપરાય છે . પરિવાર નિયોજન પણ ગ્રીન હાઉસ ગેસના નિયંત્રણ માટે જરૃરી છે . જેટલી વધુ વસતી એટલી ઊર્જાની ખપત વધુ . ચીને હમણાં જ દાવો કર્યો છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં તેણે વસતી નિયંત્રણથી ૨૦ કરોડ ટન ગ્રીન ગેસને પેદા થતો અટકાવ્યો છે .
Download XML • Download text