Text view
guj-11
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
ગુજરાત સિનેમાધરો ૧૯૮૪ હેઠળના નિયમો અન્વયે વિડીયો પરવાનો મેળવવા અંગેનું અરજીપત્ર
બપોરેઃ - 2 : 40 કલાકે - વૈશ્વિક સંકેતો નિરૂત્સાહી , સેન્સેક્સ 115 પૉઇન્ટ ડાઉનઇન્ફોસિસ , એસબીઆઈ , ટીસીએસ , વિપ્રો , સેલ , એચડીએફસી , બેન્ક , ભેલ એક્સિસ બેન્ક , હિંદાલ્કો , ભારતી એરટેલના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે . ઓએનજીસી , આઈટીસી , એમએન્ડએમ , સન ફાર્મા , રિલાયન્સ કમ્યુનિકેશન્સના શેરોમાં તેજી નોંધાયેલી છે . નાના અને મધ્યમ શેરો પણ દબાણમાં છે . બીએસઈ મિડકેપ અને સ્મૉલકેપ સેક્ટરમાં નબળાઈ જોવા મળી રહીં છે .
10 . યુવાનોને સમાજના વિકાસમાં આગળ આવવા પ્રોત્સાહન આપવું
ગુજરાતીસંસાર સાઈટ પર પહેલા તો લોગઇન થાવ . અને પછી લોગઇન થયા પછી તમારું મુદ્દો ગુજરાતીસંસાર સાઈટ પર કયા વિભાગમાં મુકી શકાશે ? તે નક્કી કરો અને પછી તે વિભાગમાં જાઓ . પછી નીચે સ્ક્રિનશોટમાં દર્શાવ્યા પ્રમાણે બટન પર ક્લિક કરો . http : / / gujaratihelps . files . wordpress . com . . . / newth . jpg પછી નવું પેજ ખુલશે તેમાં કઈ કઈ માહીતી ભરવાની તે નીચે વિગતવાર દર્શાવ્યુ છે . http : / / gujaratihelps . files . wordpress . com . . . newth1 . jpg ઉપરના સ્ક્રિનશોટમાં જણાવ્યા પ્રમાણે વાળા બોક્સમાં તમારી નવી પોસ્ટનું મથાળું ( ટાઈટલ ) શું રાખવાનું છે તે લખી નાખો . . પછી તમારે નવી પોસ્ટ મુકવી છે તેનો આઈકોન મુકવો હોય તો તમારી પસંદગીનો આઈકોન સિલેક્ટ કરી લો . બસ હવે તમારે જે કંઇ પણ પોસ્ટ લખવી હોય તે વ્યવસ્થિત લેઆઉટ વડે સિલેક્ટ કરીને લખી નાખો . અને યાદ રાખજો કે તમે જો અક્ષરો કે લખાણ પર કોઈપણ અસર દેવા માગતા હો તો તેને પહેલા સિલેક્ટ કરો પછી જ તેને માટેના બટન પર ક્લિક કરો . જો તમે આ અક્ષરો સૌથી મોટી અક્ષરની સાઈઝ , બોલ્ડ , અન્ડરલાઈન્ડ અને બ્લુ કલર આ બધી ઇફેક્ટ એક સાથે આપવા માગો છો તો તે માટે કંઈક આવા સ્ટેપ થશે . 1 . પહેલા લખી નાખો . 2 . હવે તે વાક્યને સિલેક્ટ કરો અને અક્ષરોની સાઈઝના બોક્સમાંથી સૌથા મોટી સાઈઝ પસંદ કરો . ( યાદ રાખો : એવું નથી કે પહેલા અક્ષરોની સાઈઝ જ ગોઠવવી , તમે પહેલા કલર પણ સેટ કરી શકો છો , અથવા અક્ષરો બોલ્ડ પણ કરી શકો છો . ) 3 . હવે મુખ્ય સ્ટેપ આવે છે લખાણને સૌથી મોટું કર્યા પછી તેની આજુબાજુ કોડનો ઢગલો થઈ જશે તે કોડ તેમ જ રહેવા દો , 4 . હવે તમારે બોલ્ડ ઇફેક્ટ આપવાની છે તે માટે આજુબાજુના સાઈઝની ઇફેક્ટ વખતે આવેલા કોડ સહિત ફરીવાર કેમ છો ને સિલેક્ટ કરો અને બટનમાંથી પર ક્લિક કરો . એટલે ફરીવાર આજુબાજુમાં નવા કોડ ઉમેરાઈ જશે આવી રીતે એક જ લખાણને તમે ગમે તેટલી ઇફેક્ટ એકસાથે આપી શકો છો , બસ તમારે ખાલી દરેક ઇફેક્ટ આપતી વખતે સંપુર્ણ કોડ સહિતના લખાણને જ સિલેક્ટ કરીને તેના પર ઇફેક્ટ આપવાની રહેશે . 5 . પછી તમે આખા ફકરાને મધ્યમાં દર્શાવવા માગતા હો તો ફરીવાર પુરા કોડ સહિતના લખાણને પસંદ કરીને રાઉન્ડ કરેલા બટન પર ક્લિક કરી દો . 6 . મિત્રો બટન અને સિસ્ટમ તો વર્ડપ્રેસની જેમ જ છે , માત્ર આજુબાજુ કોડ આવી જાય છે , એટલે થોડીક તકલીફ પડશે . પણ વર્ડપ્રેસની જેમ સરળતાથી પોસ્ટ મુકી શકાય તે માટેની સિસ્ટમ પણ ટુંક સમયમાં થઈ જશે . હાલ તો તમારે આનાથી જ કામ ચલાવવું પડશે . ઉપર સ્ક્રિનશોટમાં જણાવ્યા પ્રમાણે તમારે માટે જરૂરી માહીતી હોય તેને માર્ક કે અનમાર્ક કરો . અને જો તમે મતદાન ( Poll ) મુકવા માગતા હો તો માર્ક કરો અને મતદાન સાથે કેટલા વિકલ્પો મુકવા માગો છો તે પણ નીચેના બોક્સમાં દર્શાવો . . હવે ઉપરના સ્ક્રિનશોટ પ્રમાણે તમે તમારા કોમ્પ્યુટરમાંથી કોઈ ફાઈલ જોડવા માગતા હો તો બટન પર ક્લિક કરીને તમારા પી . સીમાંથી ફાઈલ શોધીને પસંદ કરી લો અને પછી તેને મુકવા માટે બટન પર ક્લિક કરીને અપલોડ કરી દો . અને પછી પોસ્ટનો પ્રિવ્યુ જોવા માટે બટન પર ક્લિક કરો . અને જો પ્રિવ્યુ ન જોવો હોય તો બટન પર ક્લિક કરી દો . હવે જો તમે બટન પર માર્કની નિશાની કરી હશે તો તમને મતદાન મુકવા માટેના પેજ પર લઈ જવામાં આવશે , અને જો તમે તેના પર માર્કની નિશાની ના કરી હોય તો તમારી પોસ્ટ મુકાઈ જશે .
68 . ગુજરાતી શાયરી - અમિત પંચાલનો ગુજરાતી શાયરી રજુ કરતો બ્લોગ .
કરારવિન્દેન પદારિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ્ | વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ | | શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ | જિહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ | | પ્રાર્થના હે પરમ પ્રિયતમ પૂર્ણતમ પુરુષોતમ શ્રીકૃષ્ણ ! તારાથી વિમુખ … Continue reading →
હીરાના વેપારીઓ પંચરત્ન ફરતે જાતે જ સીસીટીવી કેમેરા મૂકશે
ભાવાર્થ - હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ - સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો .
ત્યારે તે દરવાજે સાચવનારી દાસી પિતરને પૂછે છે કે , શું તું પણ એ માણસના શિષ્યોમાંનો છે ? તે કહે છે કે , હું નથી .
૩ . અત્યાચાર તો અહિં પણ થઈ રહ્યો છે ને ? ?
આ કર્મની રેખા અટલ છે , એ જોઈને જ સૂરદાસજીએ કહેવું કે -
ઈબ્રટીશ એરવેઝે તેના કોનકોર્ડ કાફલાને 24 ઓકટોબરે નિવૃત્ત કર્યો . [ ૧૫૩ ] જી - બીઓએજીએ એર ફ્રાંસના એફ - બીટીએસડીને મળેલા સન્માન જેવા જ સન્માન સાથે ન્યૂયોર્ક છોડ્યું , જી - બીઓએએફે બિસ્કેયની ખાડી પરથી કોનકોર્ડના ભૂતપૂર્વ પાયલટ્સ સહિતના વિશિષ્ટ મહેમાનોને લઇને અને જી - બીઓએઈએ એડિનબર્ગ ખાતેથી એમ બે વધુ વિમાને રાઉન્ડ ટ્રીપ કરી . ત્રણ વિમાનોએ હિથ્રો એરપોર્ટ પર વારાફરતી ઉતરાણ કરતાં પહેલાં નીચી ઊંચાઇએ ઉડવાની ખાસ મંજૂરી મેળવીને લંડન ઉપર ચક્કર માર્યા . ત્રણેય વિમાને સુપરસોનિક વિમાન માટે ભાડું ચૂકવેલા મુસાફરોને એરપોર્ટ પર ઉતારતાં પહેલાં લગભગ 45 મિનિટ સુધી એરપોર્ટની આસપાસ ટેકિસંગ કર્યું . ન્યૂયોર્કથી લંડનની ફલાઈટના કેપ્ટન તરીકે માઈક બેનિસ્ટર હતા . [ ૧૫૪ ]
કૌન જિસકા બિમ્બ ચાહે નૈન મેં રહ રહ ઉતરના
જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં જનતા રેડ : વિપ્ર મહિલા દ્રારા ચલાવાતું કૂટણખાનું ઝડપાયું
પ્રશ્શનકર્તા : એટલે જ્ઞાને કરીને સમજાય કે આ બાવાનું જ પદ છે .
જે કામ ખરાબ છે એને ના કરો , કારણ કે ખરાબ કામ કરવાથી આપણા અંતરાત્માના શાપના અગ્નિમાં બળવું પડે છે . બધી વસ્તુઓને વધુ પ્રમાણમાં ભેગી કરવાની ઈચ્છાથી , વિષયવાસના અને અહંકાર પોષવાની ઝંખનાને લીધે લોકો કુમાર્ગે વળે છે , પણ એ બધી બાબતો તૃચ્છ છે . એનાથી ક્ષણિક સંતોષ મળે છે , પરંતુ બદલામાં અપાર દુ : ખ ભોગવવું પડે છે . ઝેરમાં મોરસ ભેળવી હોય એને લોભને વશ થઈ ખાનાર બુદ્ધિશાળી કહેવાતો નથી .
જોકે હકીકતે ઢસરડા તો કદાચ જિંદગી આખી સાસુ , સસરાએ જ કર્યા હતા . . એ વાત આરતીને કયાંથી યાદ આવવાની ? રસોઇની . . ને ઘરની બધી જવાબદારી આરામથી સાસુ પર નાખી ને એણે તો આરામ જ કર્યો હતો . પત્નીની બીકે કે પછી ઝગડાની બીકે નિશીથભાઇ પણ કદી માબાપ સાથે સારી રીતે બોલ્યા નહોતા . એકાદવાર તો ઘરડાઘરમાં મૂકી આવવાની ધમકી પણ તેમને અપાઇ ચૂકી હતી . ઘરની વાત બહાર ન જાય અને સમાજમાં આબરૂના ધજાગરા ન થાય માટે સાસુ , સસરા હમેશા મૌન જ રહ્યા હતા . ખાનદાન ઘરની વાતો બહાર કેમ જવા દેવાય ? એવા કોઇ ખ્યાલથી ચૂપચાપ સહન કર્યે જતા હતા .
મિત્ર વતી ૧૨માની બૉર્ડ પરીક્ષા આપતો કૉલેજિયન ઝડપાયો
કોલકાતા અને પંજાબ વચ્ચેનો મુકાબલો રોમાંચક બની રહેશે
દાદાશ્રી : ના , ના , ક્રમબદ્ધ તો એનો નિયમ એવો છે કે , નિયતિવાદને ને ક્રમબદ્ધ એને લેવા દેવા નથી . ક્રમબદ્ધ એટલે શું કે પુદ્ગલ એની રીતે ક્રમે ક્રમે એનું જે ક્રમબધ્ધ થયું છે તે ક્રમબદ્ધના આધારે ચાલે અને આત્મા ય ક્રમબદ્ધ પર્યાયમાં છે ! પુદ્ગલના ક્રમબદ્ધ પર્યાય છે એમાં નિયતિને લેવાદેવા નથી . નિયતિ બન્નેને ભેગાં થયા પછી સ્પર્શે છે .
કોઈમાં આકર્ષણ ક્યા છે એ જણાતું નથી ,
આવું , સ્ત્રીઓને હલકી ગણવા કે પછી અપમાનિત કરવા માટે નહોતા કરતા . પરંતુ દિલ અને આંખની પાકીઝગીના માટે હતું . એ ઇસ્લામ જે યુવાન સ્ત્રીઓને સલામ કરવાની મનાઇ કરે છે તે નામહેરમની સાથે હાથો મેળવવાની કેવી રીતે રજા આપે ?
આ સન્ગ્રહ ઘના બધા વૈશન્વો ને ફાયદા કારક ચ્હે . તથા આ website થી બધા ને ઘેર બેથા લાહવો મલી રહેશે .
ઇસ નવાન્ન કે ચક્કર મેં ઇધર બીચ પોસ્ટ નહીં કર પા રહા હૂઁ . ઇસ બાર અકેલે જૌનપુર મેં સરકારી આંકડોં મેં હજાર કુંતલ નવાન્ન આગજની કી ભેંટ ચઢ઼ ગયા . ટિપ્પણી કે બારે મેં મૈં ક્યા કહૂઁ - - - - - - - - જાકી રહી ભાવના જૈસી . . . . . . , વૈસે મૈં યહ નહીં સોચતા .
; ; મહાભારત નવનિત - પાઠ - ૩ ; ; પાનુ - ૨ . ભગવાન ; - હા ; અર્જુન , હુ તુ જે જોઈ રહ્યો છે તે દેવકીનંદન કે વાસુદેવ નથી , પણ હુ સર્વ શક્તિવાન , સર્વગુણવાન પરમાત્મા છુ , હુ સૌનો ભગવાન છુ , હુ કલ્યાણકારી શિવ પરમાત્મા છુ , હુ જન્મ મરણથી પર છુ , તેથી મારો પોતાનો દેહ ધારણ કરતો નથી . હુ અવતરુ છુ , હુ મારુ કાર્યકરવા , આ કળયુગના અંત સુધી કૃષ્ણના આત્માયે , આ કલ્પ દરમિયાન જુદાજુદા જન્મો લીધા અને જુદાજુદા નામો ધારણ કર્યા તેની તેને જાણ નથી પણ મને જાણ છે , આ મારા પ્રવેશ પછી , તે નવો અલૌકીક જન્મ લઈ મારો બાળક બને છે , તેનુ નામ બ્રહ્મા છે , તેની માતા અને પિતા હુ છુ , જેના મારફતે નવી શૃષ્ટી નુ નિર્માણ થાય છે , તેથી તો બ્રહ્માને પ્રજાપિતા કહે છે . કૃષ્ણના આત્માયે છેલ્લે જે દેહ ( સાધન , હથીયાર , કે રથ ) ધારણ કર્યો હોય તેનો આધાર લઈ મારુ કાર્ય કરુ છુ , કરાવુ છુ . તે સમજ , અને આ દેહ જેનો છે તેજ કૃષ્ણ છે , તેજ બ્રહ્મા છે , તેજ વિષ્ણુ છે , આજ આત્માયે જુદી જુદી માતાઓની કુખેથી જુદા જુદા રુપે અને નામે જન્મો લઈ જુદા જુદા કર્મો કર્યા છે , આમ આ કૃષ્ણની આત્મા કર્મ બંધનોથી બંધાયેલી છે . જ્યારે હુ કોઈ માતાની કુંખે જન્મતો નથી દેહ ધારણ કરી કર્મ બંધન માં આવતો નથી તેથી હુ જન્મ મરણ થી પર છુ . અર્જુન ; - ત્યારે આપ … … . શુ મારા મિત્ર કૃષ્ણ નથી ? શુ આપ શિવ પરમાત્મા છો ? ભગવાન ; - ના અર્જુન હુ અત્યારે કૃષ્ણ નથી , કૃષ્ણની આત્મા આ દેહમાં મારી બાજુ માં છે , તેની આત્મા મારી હાજરીમાં મને તેનો સર્વ અધીકાર છોડી મને દેહ સાંપી દે છે , હુમારા આ નવ સર્જન નાકામ પુરતો આદેહનો સાધન તરીકે ઉપયોગ કરુ છુ , હુ સતત આદેહમા રહેતો નથી , તે જાણ , પણ અર્જુન હુ સર્વનો મિત્ર છુ , મારે કોઈ માતા પિતા કે ગુરુ નથી , રુપમાં હુ તમારી આત્માઓ સમાન આત્મા છુ ( બાપ તેવા બેટા ) હુ પણ આપની જેમ સુક્ષમાં પણ સુક્ષ્મ આત્મા હોવા છતાં ગુણોમાં અને શક્તિમાં અનંત છુ , સાગર સમાન છુ , પુર્ણાતી પુર્ણ છુ , હુ પરમ પવિત્ર છુ . હુ સર્વનુ કલ્યાણ કરવાવાળો કલ્યાણકારી શિવ પરમાત્મા છુ , હુ જગત ના ઝેર પીનાર નીલ કંઠમહાદેવ દેવોનો પણ દેવ છુ , હુ સર્વેને આપવા વાળો સર્વ દાતા છુ . બદલામાં કશુ માંગતો નથી , કે લેતો નથી તેથી મને લોકો ભોળાનાથ કહે છે . કળયુગ પછી આવનાર સતયુગની સ્થાપના કરવા હુમારા વચન પ્રમાણે કળયુગના અંત સમયે હુ સ્વયં અવતરુ છુ , તેથી મને લોકો સ્વયંભુ ને બદલે શંભુ કહી પોકારે છે , અને ગુપ્ત સંગમયુગ ની રચના કરુ છુ , તેમાં હુ સિક્ષક રુપે સત જ્ઞાન , સતકર્મ , સત ધર્મ નુ સિક્ષણ આપુ છુ , તેમાં જે મારા ઉપર વિશ્વાસ રાખી સત આચરણ કરે છે , આત્મ પરિવર્તન કરે છે , તેમની હુ પિતારુપે પાલનાકરુ છુ , અને આમ પવિત્ર થયેલી આત્માઓ સુવર્ણ યુગમાં જન્મી અનંત સુખ ભોગવે છે . , , , , , , , , , , , , , અને અર્જુન હુ જ્ઞાનનો સાગર છુ , હુ સર્વજ્ઞ છુ , તેથી હુ આપ સ્રર્વેના પ્રથમ ના અને હવે પાછીના થનાર જન્મોને જાણુ છુ , તુ આ દેહધારી આત્મા , ના જોઈ શકાય ના સ્પર્શી શકાય , ન પકડી શકાય તેવી અતિ સુક્ષ્મ છે પણ શક્તિશાળી આત્મા છે , તારા પક્ષે અને સામા પક્ષે આ વિધ વિધ દેહધારણ કરેલ ઉભેલા છે , તેમણે આ પહેલાં અનેક જન્મો લીધેલા છે , અને મૃત્યુ પામેલા છે , અને હવે પછી પણ જન્મ લેશે અને મૃત્યુ પામશે , આમ દરેક આત્મા અનંત પ્રવાસી છે , તે અમર છે , જ્યારે તેમણે ધારણ કરેલ દેહ વિનાસી છે . અર્જુન ; - ઓ ; પ્રભુ , આપજ પરમાત્મા છોઃ તો મેં જાણે અજાણે આપની સાથૅ મેં મિત્ર ભાવે કોઈ અજુગતો વ્હવહાર કર્યો હોય , અજુગતાં વચનો કહ્યાં હોય , તે બધુ મારી અજ્ઞાનતાને કારણે થયુ છે , આ મારી ભુલ થઈ ગઈ છે માટે મને માફ કરશો . એમ કહી અર્જુન ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરે છે . ભગવાન ; - અરે ; અરે ; અર્જુન આતુ શુ કરે છે ? કોને પ્રણામ કરે છે ? મારો કોઈ દેહ નથી , મારા કોઇ પગ નથી , તો આ તુ કોને નમે છે ? આવા ક્રીયા કાંડો મારે માટે નકામા છે , અને હે , અર્જુન ; તુ જે માફીની વાત કરે છે , તે પણ માંગવાની જરુર નથી , કારણકે હુ સૌનુ કલ્યાણ કરવા વાળો , ગુણ દ્ર્ષ્ટિ વાળો છુ , હુ કોઇના દોષ જોવાવાળો નથી , હુ સર્વેના ગુણ જોવા વાળો છુ , આ કળયુગના લોકો મારી અનેક રીતે ગ્લાની ( અપમાન ) કરે છે તે સર્વેને મેં માફ કરે લાજ છે , હુ કોઇના તરફ ઈર્ષા , દ્વેશ , કે બદલો લેવાની ભાવના રાખવા વાળો સામાન્ય આત્મા નથી , હુ સૌનુ સુભ કરવા વાળો શિવ પરમાત્મા છુ , હુ હમેશાં સુભ જ કરવાવાળો છુ તેથી મને લોકો સદા શિવ કહે છે , આમ હુ સદાશિવ છુ , હુ સ્વયંભુ શંભુ છુ , હુજ ભુતનાથ છુ . " કલ્પના અંતમાં ભૂતો મારી પ્રકૃતિમાં ભળે , આરંભ કલ્પનો થતાં , સર્જુ હુ સર્વેને ફરી . ( ૯ ) , ૭ . , , , , , , , , , આમ તમામ ભુતો , મનુષ્યો , પોતાના કર્મો પ્રમાણે જુદાજુદા પાઠ ભજવવા પાત્રને અનુરુપ પોષાકો ( ખોળીયાં , દેહ , શરીરોના આકારો , રંગો ) ધારણ કરી , આ શૃષ્ટી મંચ પર દરેક કલ્પે નાટક ભજવે છે , આ બેહદ ના દરેક પાત્ર જુદાજુદા હોય છે , કોઈ પાત્ર બીજાને મળતુ આવેજ નહી . અર્જુન આશ્ચર્યપામતો ; - તો ; હે ; ભગવાન , હુ પણ આ નાટકનુ એક પાત્ર છુ . તો , આ શૃષ્ટી નાટક શુ છે ? તે મને સમજાવો . ભગવાન ; - તો , હે , કુંન્તીપુત્ર , આ બેહદ ના નાટક ના આપણે સૌ પાત્રો છીયે , હુ પણ એમાંનુ એક પાત્ર છુ , તમો સૌ પાત્રો ભજવો છો પણ તમોને તમારા આગળના ભજવેલા પાત્રની યાદ રહેતી નથી , જ્યારે મને તમારા સૌના પાત્રો ની યાદ છે , તેથી હુ આ નાટક નુ મુખ્યપાત્ર ભજવતો હુ માત્ર એક જ ડાયરેક્ટર છુ , આ નાટક ના ચાર અંકો છે , ( ૧ ) સતયુગ , જે મા બધા દેવતાઓનો યુગ કહે વાય છે . ( ૨ ) ત્રેતાયુગ , જેમાં ક્ષત્રીઓ હોય છે , ( ૩ ) દ્વાપરયુગ , સંગ્રહ કરનાર વૈશ્યો હોયછે , ( ૪ ) કળીયુગ . કજીયા કલહ કરનાર સુદ્રો હોય છે , આમ આ નાટક પુરા ૫૦૦૦ . વર્ષનુ અને ચારે સરખા અંકો વાળુ છે . નાટકની શરુઆત માં તમામ આત્માઓ સતોપ્રધાન હોય ત્યારે તેમની આત્મશક્તિ સોળ કલાપુર્ણ હોય છે , તેથી ઈચ્છીત વસ્તુ આત્મ શક્તી થી મેળવી લે છે તેથી સર્વ પ્રકારના સુખો ભોગવે છે , જે સમયાંતરે આત્મ શક્તિ ગુમાવતાં અંતે તમામ આત્માઓ તમોપ્રધાન થઈ જાય છે . અત્યારે તેમની તમામ આત્મ શક્તિ ગુમાવે છે , જેથી ઈચ્છાઓ પુર્ણ ના થતાં હમેશાં દુખ ભોગવે છે , આ આત્મભાન ગુમાવેલા સૌ દેહભાન માં રાચતા તે તેમને ( પોતાના આત્માને ) ભુલી જાય છે , તેમના બાપ પરમાત્માને ભુલી , નીર્ધન ( ધણીવગરના , બાપ વગરના , નિરાશ્રીત ) બની , જ્યાં ત્યાં ભટકતા , પોતાના દેહના પિતા ને જોતા દેહના જુદા જુદા આકારો ને પુજતા અ વ્યભીચારી ભક્તિ કરતા , પુજા પાઠો ગાતા ધર્મના નામે એટલે મારા નામે લઢતા યુધ્ધો કરતા , ધર્મ ના નામે અધર્મ આચરતા એવા મારાજ બાળકો મારુ જ અપમાન કરતા , બની જાય છે ત્યારે હુ આ બધાને સત માર્ગ વાળવા મારા આપેલા વચન પ્ર્માણે કલ્પના અંતે નાટક પુરુ થવાની તૈયારી માં હોય ત્યારે મારુ પાત્ર ભજવવા અવતરુ છુ . … … … . હુ પરમ પવીત્ર , પવીત્રતાનો સાગર હોઈ , હુ કળયુગ માં ના રહેતાં કળયુગ ના સાથે ચાલતા ગુપ્ત , શાન્ત , સંગમ યુગનુ સર્જન કરુ છુ , આ સંગમ એટલે આત્મા અને પરમાત્મા નુ મિલન , દેવો અને દાનવો નુ મિલન , આજ સમય સત્યનારાયણ ની કથાનો છે , નર માંથી નારાયણ થવાનો છે , આજ સમય રામાયણ ની કથાનો છે , આજ સમયે શિવે પાર્વતી ને આમર કથા કહેલ , આજ સમયના અંતે શિવે તાંડવ નૃત્ય કરેલ , આ જે ઉત્સવો ઉજવાય છે , તે આસમયની યાદગીરી છે . આમ આ સમય ને કલ્યાણ કારી યુગ કહે છે , કારણકે આ સમયે હુ સર્વ દાતા ૫૦૦૦ . વર્ષ દરમિયાન ગુમાવેલી આત્મ શક્તિ ફરી આપી નવા કલ્પ ની શરુ આત કરુ છુ , હવે અર્જુન ; એકવાત સમજ કે ; હુ સર્વે આત્માઓનો પિતા , બધાને સમાન પાત્ર કે આત્મ શક્તિ આપુ તો આ નાટક કેમ ભજવાય , તેથી આ સંગમ યુગના સમયે હુ સીક્ષક , પિતા અને ગુરુ રુપે કાર્ય કરુ છુ , … . . તે માટે પહેલાં બ્ર્હ્માનુ સર્જન કરી , તેના મુખે હુ જ્ઞાન આપી બ્રાહ્મણોનુ સર્જન કરુ છુ , અને આ બ્રાહ્મણો બ્રહ્માના મુખેથી નિકળેલ સરસ્વતી થી સર્જાયેલ સારશ્વતપુત્રો , બ્રાહ્મણો , મરફતે સતયુગની સ્થાપના માટે રુદ્ર યગ્ન થાયછે , જેમાં યગ્ન કુંડીમાં તેમના વિકારોની આહુતી આપી વિકાર રહીત બની બીજાને વીકારો થી મુક્ત કરે છે , તે મારા ઉપર શ્રધા રાખી ભણે છે , ભણાવે છે , અને પવિત્ર રહે છે , આમ રાક્ષસી વિકારોથી પ્રભાવીત થયેલ આત્માઓ દૈવી શક્તિ , ગુણો વાળી બનતાં સ્વર્ગને લાયક બને છે . આ યુગમાં હુ સૌને તેમના કર્મો ધર્મો પ્રમાણે આત્મ શક્તિ અને ગુણોનુ દાન કરુ છુ , જે આ સમયે મારાપર વિશ્વાસ રાખી આ ગ્નાન ધરણ કરેછે તેની તેવી પાલના કરી આવનારકલ્પ માટેનુ ભાગ્ય આપુ છુ , હોમ શાન્તિ . , , , , , , , , , , , , , , , , , , , , , ઇલાહરિ
Virtio અને USB વિકલ્પો જ્યારે ડિસ્ક ઉપકરણ ને ઉમેરી રહ્યા છે .
ૐ જય લક્ષ્મી માતા , મૈયા જય લક્ષ્મી માતા ,
• દરિયાઈ ઘોડાને ગુસ્સો આવે ત્યારે તેનાં શરીરમાંથી લાલ પરસવો નીકળે છે .
અમર બાળસાહિત્યો સર્જવામાં સૌથી મોટો ફાળો બાળસામયિકોએ આપ્યો . બકોર પટેલના ત્રીસ ભાગ અત્યારે બજારમાં મળે છે . આ ત્રીસ ભાગમાંની તમામ બસોથી વધુ વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસે ' ગાંડીવ ' માસિક માટે લખી હતી . જીવરામ જોષીના છકો મકો , અડુકિયો દડુકિયો , છેલ છબો , અને મિયાં ફુસકીનું પ્રથમ પ્રકાશન ' ગુજરાત સમાચાર ' ના ' ઝગમગ ' સાપ્તાહિકમાં થયું હતું . ૧ જુન , ૧૯૪૯ના રોજ શરૂ થયેલા ' રમકડું ' માસિકથી તંત્રી કિશોર શામળદાસ ગાંધીને જ નહીં , સમગ્ર બાળસામયિક જગતને જશ મળ્યો . ગુજરાતીમાં નાનામોટા અડધો ડઝન નવાં બાળમૅગેઝિનો શરૂ થાય તો જ આપણને થોડાં વધુ અમર પાત્રો મળે .
અહમદીનેજાદે આ વિશે એવો આરોપ લગાવ્યો કે ઇઝરાયલી યહુદી શાસનને જાળવી રાખવા અને મધ્ય - પૂર્વના મુદ્દાને નજરઅંદાજ કરવા અમેરિકાએ આ હુમલાની સાજિશ રચી હતી . જ્યારે અમેરિકી પ્રશાસને અહમદીનેજાદના આ નિવેદનને શરમજનક અને બકવાસ ગણાવ્યું હતું .
પડધરીના થોરીયાળી અને ન્યારા ગામના જમીન કૌભાંડ અંગે પોલીસમાં નોંધાતા ગુના
કૃતજ્ઞતાને કોઈ પણ સ્વભાવગત લાક્ષણિકતાના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સૌથી મજબૂત કડીઓમાંની એક ગણવામાં આવે છે . અસંખ્ય અભ્યાસો એમ સૂચવે છે કે કૃતજ્ઞ લોકો વધુ આનંદસભર હોય તથા ઓછો તણાવ અને હતાશા અનુભવતા હોય તેવી શક્યતાઓ વધુ છે . [ ૩૧ ] [ ૩૨ ] કૃતજ્ઞતાને લગતા એક અભ્યાસમાં , સહભાગીઓના જીવનની એકંદર ગુણવત્તા સુધારવા માટે ડિઝાઈન કરવામાં આવેલી છ ઉપચારક હસ્તક્ષેપ પરિસ્થિતિઓ ( સેલિગ્મૅન et . all . , 2005 ) માંથી એક સહભાગીઓને અવ્યવસ્થિત રીતે આપવામાં આવી . [ ૩૩ ] આ પરિસ્થિતિઓમાંથી , " કૃતજ્ઞતા મુલાકાતે " ટૂંકા ગાળામાં સૌથી વધુ અસર નીપજાવી હતી તેવું જોવા મળ્યું હતું , તેમાં સહભાગીઓએ તેમના જીવનમાંથી કોઈકને કૃતજ્ઞતા - પત્ર લખવાનો હતો અને પછી તેને તે પહોંચાડવાનો હતો . આ પરિસ્થિતિથી સહભાગીઓના ખુશી - આનંદના સ્કોરમાં 10 ટકાનો વધારો થયો અને હતાશાના સ્કોરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો , અને આ પરિણામો મુલાકાતના પછી એક મહિના સુધી ટક્યાં હતાં . કુલ છ પરિસ્થિતિઓમાંથી , સૌથી વધુ દીર્ઘકાલીન અસરો " કૃતજ્ઞતા જર્નલ " લખવાના પગલાંમાંથી નીપજી હતી , જેમાં સહભાગીઓને તેઓ જેના માટે કૃતજ્ઞ હોય તેવી ત્રણ બાબતો દરરોજ લખવાનું કહેવામાં આવ્યું હતું . આ સહભાગીઓનો પણ આનંદસભરતાનો સ્કોર વધ્યો હતો અને પ્રયોગ પછી સમયાંતરે તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું તે દરેક વખતે વધતું રહેલું જોવા મળ્યું હતું . ખરેખર તો , સારવાર શરૂ થયાના લગભગ છ મહિનાઓ પછી સામાન્ય રીતે સૌથી મોટા ફાયદાઓ થતા હોય તેવું જોવા મળતું હોય છે . આ કવાયતો એટલી સફળ હતી કે ભલે સહભાગીઓને માત્ર એક અઠવાડિયા સુઘી જ જર્નલ લખવાનું કહેવામાં આવ્યું હતું , પણ ઘણા સહભાગીઓએ અભ્યાસકાર્ય પૂરું થઈ ગયાના લાંબા સમય બાદ પણ જર્નલ લખવાનું ચાલુ જ રાખ્યું હતું . ઈમોન્સ અને મૅકકુલોફ ( 2003 ) [ ૩૪ ] અને લ્યુબોમિર્સકી et . all ( 2005 ) એ આદરેલા અભ્યાસે પણ આવાં જ પરિણામો દર્શાવ્યાં હતાં [ ૩૨ ]
શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં , ટાંકણીના શ્હેરમાં ભૂલો પડ્યો .
મને MR . DEVENDRA PATEL દ્વારા લખવા માં આવેલ બધાજ પુસ્તકો મને ગમે છે .
બુદ્ધિપ્રધાન પરંતુ હ્રદયશૂન્ય વ્યક્તિ ભૌતિક જીવનમાં ભલે ગમે તેટલી સફળ હોય , પરંતુ ભાવનાઓના સાગરની ચેતન લહેરો સુધી પહોંચવામાં તે અસમર્થ હોય છે .
ટુરમાં મજબૂત પ્રદર્શન બાદ અગાસીને ઝડપથી ભવિષ્યનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન માનવામાં આવ્યો . કિશોર વયે પણ , તેઓ 1988માં ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનની સેમિ - ફાઇનલ્સમાં પહોંચી ગયા અને 1989માં યુએસ ઓપનની સેમિફાઇનલ્સમાં પણ સ્થાન મેળવ્યું . તેમણે 1990ના દાયકાની શરૂઆત બહુ સારી રીતે ન કરી . તેઓ ફ્રેન્ચ ઓપનમાં 1990માં પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં પહોંચ્યા , તેઓ એન્દ્રેઝ ગોમેઝ સામે ચાર સેટ્સમા હાર્યા પહેલા જીતવા માટે સક્ષમ ગણાતા હતા . તેઓ યુએસ ઓપનમાં તે વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પ્રવેશ્યા , જેમાં તેમણે સેમિ - ફાઇનલ્સમાં અગાઉના વિજેતા બોરિસ બેકરને હાર આપી હતી . ફાઇનલમાં તેમના પ્રતિસ્પર્ધી ખેલાડી પેટ સામ્પ્રસ હતા ; એક વર્ષ અગાઉ , અગાસીએ સામ્પ્રસને 6 - 2 , 6 - 1થી માત આપી હતી , જેના બાદ તેમણે તેમના કોચને જણાવ્યું હતું કે તેમને સામ્પ્રસ માટે ખૂબ ખરાબ લાગ્યું છે અને તેઓ ક્યારેય તેને એક વિરોધી તરીકે નહીં જુએ . અગાસી સામ્પ્રસ સામેની યુએસ ઓપન ફાઇનલ 6 - 4 , 6 - 3 , 6 - 2થી હારી ગયા . [ ૨૦ ] આ બે અમેરિકન ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધા દાયકાના બાકીના ભાગ દરમિયાન જાણીતી બની રહી . 1990માં પણ , અગાસીએ યુનાઇટેડ સ્ટેટ્સને આઠ વર્ષોમાં પ્રથમ વાર ડેવિસ કપ જીતવામાં મદદ કરી અને ફાઇનલમાં વિમ્બલ્ડન ચેમ્પિયન સ્ટેફન એડબર્ગને ફાઇનલમાં હરાવી તેનો પ્રથમ ટેનિસ માસ્ટર્સ કપ જીત્યો .
રોજ સવારે સૌ પ્રથમ આપનો બ્લોગ વાંચવાની આદત પડી હતી તે થોડા દીવસો તો ગમ્યું જ નહીં . આજના શુભદિને આપ ફરી આપની પોતાની સાઈટ સાથે પધાર્યા છો તો આપનું હાર્દિક સ્વાગત છે . ગીરની મુસાફરી જલ્દી જ કરાવશો તેવી આશા રાખું છું .
મીતાબેન , આજે તમારો બ્લોગ વાંચ્યો . ઘણું સરસ . સારા વિચારો લોકો સુધી પહોંચે એ માટેનો તમારો પ્રયત્ન સરાહનીય છે . પ્રવીણ શાહ
કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે , સાથે ગઝલ લખ્યાની મજા ઓર હોય છે ! સુક્કાં થયેલાં ફૂલ કહે રંગ ક્યાં ગયા ? સાચ્ચે જ ખુશબૂઓના અલગ ન્હોર હોય છે . કાં તો તૂટી જશે ને નહીંતર ખૂટી જશે , યાદો જૂનીપુરાણી ને કમજોર હોય છે . દિવસની જેમ રાત પડે આંખમાં ઊગે , સપનું દઝાડવાનો નવો પ્હોર હોય છે . ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી , તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે . - અંકિત ત્રિવેદી
અંતે છોટુભાઇ એને ફેંસલો આપે : " થાણા આશરમમાં આવીને પેલા સોમી દાદાનો હકમ લઇ આવ . ઇ બધા મોટા માણહું કે ' વાય . મા ' ત્મા ગાંધીને રોજ કાગળ લખે , ને મા ' ત્મા ગાંધી ઇમને લખે ; ને હકમ મોકલે . ઇ સોમી દાદો હકમ આલે , તો પસે મારી ના નંઇ , હવે કાંય રિયો વાંધો ? ભલે , આવજે આશરમમાં તારી ફરસુદે . "
( ૫૦૫ ) જબ તું આયો જગતમેં , લોક હસે તું રોય ,
અરે ઈ તો ખુશ ખબરી હૈ . . અપને ઇહાઁ કતના બીલાગર ભાઈ સબ . . શેર લે કે ઘૂમ રહા હૈ . . . . એકો ગો કો ઉહાઁ સેલેક્શન હો ગયા તા સમઝિયે . . . કી હિંદી બેલાગ જગત મેં એગો ઔર સેલીબ્રિટી હો જાએગા . . મુદા શેર સબ એકદમ ખાંટી . . રોયલ બંગાલ કા હો . . કાહે સે aતભિયે ન બજટવા સે મૈચ કરેગા . . . . બાહ બાહ મિશ્ર જી . . ધનબાદ લિયા જાએ . . .
" કોણ પેલો વિશાલ ? એ રખડેલ ? તમેં તેના ફ્રેન્ડ કેવી રીતે હોઇ શકો ? " નિરાલીને લાગેલો આ પહેલો ઝટકો . એણે કહયું , " ના , ના , એ તો હોશિંયાર છે અને કાયમ મારી ડિફિકલ્ટીસ સોલ્વ પણ કરે છે . "
પ્રશ્નકર્તા : ' કોમનસેન્સ ' ની રીતે વ્યવહારને જુએ એટલે એને બધી ગણતરી હોય . અને જ્ઞાનની રીતે જુએ તો પોતે કોઈને કર્તા ના જુએ , ' વ્યવસ્થિત ' ને તાબે જુએ . તો એ બન્નેમાં વ્યવહારમાં ' સોલ્યુશન ' લાવવામાં શું ફેર પડે ?
તો , તમે કંઇ પણ પૂર્વ - ધારણા બાંધી શકો છો … . . પણ સત્ય એ છે કે … . .
એ બધાના ગયા પછી ગોવાએ પાંચાને પુછ્યું , " પાંચા , તું આ બાબતમાં શું સલાહ આપે છે ? "
વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ માં શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ ને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા એસ . આર . પી . ગુજરાતી શાળાનં - ૨ ને રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાના વરદ હસ્તે ' અનુપમ શાળા એવોર્ડ ' એનાયત કરવામાં આવ્યો છે .
· તમે તમારું એક વીજ વપરાશનું બજેટ પણ નક્કી કરી શકો છો અને તેને થયેલા વપરાશ સાથે સરખાવી શકો છો
ફેર એટલો હતો કે અત્યારે ભાષાની સમસ્યાને કારણે જેમ એન્ટોનીયા માઇનો ખાસ કશું બોલી શકતા નથી અને બોલતા નથી અને મનમોહનજીને એવી ફાવટ નથી , પણ તે વખતે ઈન્દીરા ગાંધી અને તેમના પક્ષના પ્રમૂખ શ્રી દેવકાંત બરુઆ , બંસીલાલ , આખા દેશમાં બેફામ હતા . તેમને અને તેમના ઉપાસકોને માપદંડોની કશી નડતર ન હતી .
૬ . વાફિર સાલિમ ( મૂળ ગણ - લગાલલગા - મુફાઅલતુન્ )
આઠ મહિના અને ૨૫ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતા , મહાસુદ - ૮ના રોહિણી નક્ષત્રમાં વિજયાદેવીએ , ગજ ( હાથી ) ના લાંછનવાળા , સુવર્ણવર્ણી પુત્રને જન્મ આપ્યો . તે જ રાત્રે , પ્રભુના જન્મ પછી થોડીવારે વૈજયંતીએ પણ પુત્રને જન્મ આપ્યો . રાગાદિ વડે નહિ જીતાવાથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે , રાજા - રાણી સોગઠે રમતા તેમાં રાજા રાણીને જીતી શકયા નહિ , તેથી માતા - પિતાએ પ્રભુનું નામ અજિત રાખ્યું . ભ્રાતપુત્રનું નામ સગર રાખ્યું . તીર્થંકરો ત્રણ જ્ઞાન લઇને જન્મે છે . તેથી તેઓને અભ્યાસની જરૂર નથી હોતી . સગરકુમારનો વિદ્યાભ્યાસ ઊપાધ્યાય પાસે શરૂ થયો . તીવ્ર મેઘાના કારણે સગરકુમાર અલ્પ સમયમાં દરેક વિદ્યાઓમાં પારંગત થવા લાગ્યા સગરકુમારને કોઇપણ વિષયમાં સંદેહ થાય તો અજિતકુમારને પૂછતા અને અજિતકુમારની કળામાં જે કંઇ ન્યૂનતા હતી , તે સગરકુમારે શીખવાડીને પૂર્ણ કરી . બન્ને કુમારો બાલ્યવયને વ્યતીત કરી , યૌવનવયને પ્રાપ્ત થયા . સુવર્ણ સમાન કાંતિવાળા , ૪૫૦ ધનુષ્યની ઊંચાઇથી યુકત , બન્ને કુમારોનું વક્ષઃસ્થળ ' શ્રીવત્સ ' ના ચિહ્નથી લાંછિત હતું . બન્ને કુમારોના વિવાહ અનેક રાજકન્યાઓ સાથે થયા . બન્ને કુમારો ૧૮ લાખ પૂર્વના થયા ત્યારે લઘુબંધુ સહિત રાજા જિતશત્રુ સંસારથી ઊદ્વેગ પામ્યા અને હૈયું વૈરાગ્ય રંગથી વાસિત થયું . તેઓના પૂર્વજોની આજ રીત હતી કે કેટલાક વર્ષ પ્રજાનું રક્ષણ કરી પશ્ચાત્ રાજય પુત્રને સોંપી મોક્ષના લક્ષ્યે દીક્ષા અંગીકાર કરતા . વંશના ક્રમાનુસાર જિતશત્રુ રાજાએ અજિતકુમારને રાજયધુરા સંભાળવા તથા સગરકુમારને યુવરાજ પદ સંભાળવા કહ્યું . સુમિત્રવિજય તો રાજાની સાથે જ સાધુવ્રત સ્વીકારવા તૈયાર હતા પરંતુ જિતશત્રુ રાજાએ સમજાવ્યા કે , " અજિતકુમાર તીર્થંકર છે , તેમના તીર્થમાં તમારી સિદ્ધિ થવાની છે માટે હાલમાં ભાવયતિ બની રહો , અજિતકુમારને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય પશ્ચાત દીક્ષા ગ્રહણ કરજો . " જિતશત્રુ રાજાની આજ્ઞા શિરોધાર્ય કરી , સુમિત્રવિજય ભાવયતિ બનીને સંસારમાંજ રહ્યાં અજિતકુમારનો રાજયાભિષેક થયો . જિતશત્રુ રાજાએ દીક્ષા અંગીકાર કરી , અંતરંગ શત્રુઓને જીતી , કેવળજ્ઞાન પ્રાપ્ત કરી , પરમપદને પ્રાપ્ત થયા . સમગ્ર પ્રજાનું પુત્રવત્ પાલન કરતા , પ્રજાના હૃદય સિંહાસન ઊપર આરૂઢ થવા છતાં અજિતરાજાને લેશમાત્ર ગર્વ ન હતો . રાજયધુરાને વહન કરતા , એક પૂર્વાંગ સહિત ૫૩ લાખ પૂર્વ નિર્ગમન થયા . અજિતરાજા સ્વયંમેવ ચેતવવા લાગ્યા કે હવે મારૂં ભોગાવલી કર્મ ભોગવાઇ ગયું છે અને દીક્ષા લેવાનો સમય થયો છે . સગરકુમાર પાસે પોતાની સંસાર કારાગૃહથી મુકત બનવાની ઇચ્છ વ્યકત કરી અને રાજયધુરા સંભાળવા કહ્યું . અજિતરાજાનાં આવાં વચનો સાંભળતાં જ તેઓ ગદ્ગદ કંઠે કહેવા લાવ્યા , " હે બંધુ ! મારો એવો તો કયો અપરાધ છે કે આપ મારા ઊપર આ ભાર નાંખવા તૈયાર થયા છો . હું આપના ચરણની સેવા છોડીશ નહિ . તમે રાજા થયા ત્યારે જેમ હું યુવરાજ થયો હતો તેમ હવે આપ વ્રતધારી થશો તો હું તમારો શિષ્ય બનીશ . ગુરુની સેવામાં તત્પર એવા શિષ્યો માટે તો ગુરુને માટે ભિક્ષા માટે જવું તે સામ્રાજયથી પણ અધિક છે . હું તમારી સાથે દીક્ષા લઇશ , તમારી સાથે વિહાર કરીશ , તમારી સાથે પરિષદો સહન કરીશ અને તમારી સાથે ઊપસર્ગોને પણ સહન કરીશ . આપ દીક્ષા અંગીકાર કરશો તો હું કોઇપણ રીતે દૂર રહેવાનો નથી . આપની સેવામાં સાથે જ રહીશ . " અમૃત જેવી વાણીથી અજિતરાજાએ સગરકુમારને સમજાવ્યા " સંયમ પ્રત્યેનો તેમનો આગ્રહ યુકત છે પરંતુ તમારૂં ભોગાવલી કર્મ હજું ક્ષય પામ્યું નથી માટે હમણાં રાજય સંભાળો અને યથાવસરે મોક્ષના સાધનભૂત એવા વ્રતોને ગ્રહણ કરજો . કે યુવરાજ ! હાલ તો ક્રમથી પ્રાપ્ત આ રાજયને તમે ગ્રહણ કરો અને સંયમરૂપ સામ્રાજયને અમે ગ્રહણ કરશુ . " ભાવિ પ્રભુની આજ્ઞાથી વિવશ બની સગરકુમાર રાજય સ્વીકારવા તૈયાર થયા .
કેવી બાજી રમું છું વર્ષોથી , હું જ જીતું છું હું જ હારું છું
સ્થાનિક લોકોમાં ' થોટારપુચ ' તરીકે ઓળખાતી ગ્રેટ આંદામાનીઝ ભાષાઓ વિશ્વની સૌથી જૂની ભાષાઓમાં સ્થાન પામે છે , પણ તેમાંની ' બો ' ભાષા બોલનાર આખરી વ્યક્તિ , ૮૫ વર્ષીય મહિલા બોઆનું આ વર્ષના ફેબુ્રઆરીમાં મૃત્યુ થયું . હવે એ ભાષા કેવળ અભ્યાસલેખો પૂરતી મર્યાદિત રહી ગઇ . બો સમુદાયના થોડા લોકો હજુ છે , પણ એ લોકો પોતાની ભાષા જાણતા નથી . આટલી જૂની પરંપરા તૂટવાનું મુખ્ય કારણ છે અંગ્રેજોએ કરેલા આદિવાસીઓને ' સુધારવાના ' પ્રયાસ . આઝાદી પછી ભારત સરકારે પણ આદિવાસીઓની સંસ્કૃતિને જૈવિક વૈવિઘ્યના ભાગરૂપે જોવાને બદલે , તેમના વિસ્તારોમાં ' વિકાસ ' નું રોલર ચલાવ્યું . જંગલો કપાતાં ગયાં અને આદિવાસીઓ હડસેલાતા ગયા . ' આંદામાન ગ્રાન્ટ ટ્રન્ક રોડ ' જેવાં બાંધકામ અને હવે મમતા બેનરજીએ આંદામાનમાં રેલવે લાઇન નાખવાની જાહેરાત કર્યા પછી , રહીસહી આદિવાસી જાતિઓ અને તેમની ભાષાના હાલ પણ જતે દિવસે ' બો ' જેવા થાય એવી પૂરી શક્યતા છે .
નારેશ્વર ગામથી ભરુચ તરફની દીશામાં નર્મદાના કીનારે લગભગ 3 કીલોમીટર દુર દીવાબેટ કે દીયાબેટ નામની જગ્યા છે .
જીવનનું અણમોલ ગીત કંઇ ઓછું એમ ગૂંથાશે ? ઝબકારા યે ફરી ફરી કંઇ ઓછા એમ જ થાશે ? મોતીનો અવતાર હોય ને ડરી ડરી વીંધાવું ? કહે પછી શું ગાવું ?
છેવટે અમારું ઘર આવ્યું . બધા છોકરા રિક્ષામાંથી ઉતર્યા . બધા સહીસલામત ઘેર પહોંચ્યાની ખુશી હતી . ઘેર બધા ચિંતા કરતા હતા .
લાખો કમાતા હો ભલે , મા બાપ જેના ના ઠર્યા , એ લાખ નહીં પણ રાખ છે , એ માનવું ભૂલશો નહીં .
આ શહેર ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓના ઉત્પાદનનું કેન્દ્ર છે , જ્યાં ડેલ , નોકિયા , મોટોરોલા , સેંમસંગ , ફ્લેક્સોટ્રોનિક્સ અને ફોક્સકોન જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રોનિક અને હાર્ડવેર મેન્યુફેક્ટરિંગ પ્લાન્ટ સ્થાપ્યા છે , જે મોટાભાગે શ્રીપેરુમ્બુદુર સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ( સેઝ ( SEZ ) ) માં છે . ઘણી સોફ્ટવેર અને સોફ્ટવેર સેવાઓ પુરી પાડતી કંપનીઓએ તેમના ડેવલપમેન્ટ સેન્ટર ચેન્નઈમાં ઉભા કર્યા છે , જેઓ ભારતની સોફ્ટવેરની કુલ નિકાસમાં 14 ટકા હિસ્સો આપે છે . 2006 - 07 દરમિયાન ભારતની સોફ્ટવેર નિકાસ 144 , 214 કરોડ રૂપિયા હતી . જેના કારણે સોફ્ટવેર નિકાસ કરતું દેશનું બીજા નંબરનું શહેર હતું . તેના પહેલા બેંગલોરનો નંબર આવે છે . [ ૫૩ ] જાણીતી નાણાકીય સંસ્થાઓ જેમાં વિશ્વ બેંક , એચએસબીસી ( HSBC ) , સીટી બેંકના બેક ઓફિસ કામગીરી શહેરમાં છે . [ ૫૪ ] ચેન્નઈમાં રાષ્ટ્રીય કક્ષાની ત્રણ મોટી બેંકોનું મુખ્ય મથક છે . [ ૫૫ ] [ ૫૬ ] [ ૫૭ ] તેમજ ઘણી રાજ્ય કક્ષાની સહકારી , નાણાકીય અને વીમા કંપનીઓના મથકો ચેન્નઈમાં છે . ભારતની કેટલીક હેલ્થકેર શ્રેત્રની સંસ્થાઓ જેવી કે એપોલો હોસ્પિટલ ( એશિયાની સૌથી મોટી હોસ્પિટલ શ્રેણી ) , [ ૫૮ ] શંકારા નેત્રાલય અને શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટર શહેરમાં આવેલી છે , જે સમગ્ર વિશ્વમાંથી આવતા મેડિકલ ટુરીસ્ટ માટેની પસંદગીની સંસ્થાઓ છે . [ ૫૯ ] ટેલિકોમ ક્ષેત્રની વિશાળ કંપની એરિક્શન અને અલ્કાટેલ - લુસેન્ટ , ફાર્માસ્યુટીકલની મોટી કંપની ફાઈઝર અને રસાયણ ક્ષેત્રની કંપની ડાઉ કેમિકલ્સ ચેન્નઈમાં સંશોધન અને વિકાસ સુવિધા ધરાવે છે . સિરૂસેરી ખાતે આવેલા ટીઆઈસીઈએલ ( TICEL ) બાયો ટેક પાર્ક [ ૬૦ ] અને ગોલ્ડન જ્યુબિલી બાયો ટેક પાર્કમાં [ ૬૧ ] બાયોટેકનોલોજી કંપનીઓ અને લેબોરેટરીઓ સ્થિત છે . ચેન્નઈમાં સંપુર્ણ કમ્પ્યુટર આધારિત સ્ટોક એક્સચેન્જ છે જેને મદ્રાસ સ્ટોક એક્સચેન્જ કહેવામાં આવે છે .
પાંચ તો મોહે પૂતર દેજે ' શામજી છોગાળા ' એક તો મોહે ધીડી દેજે ' જેના આણાંત ઘોડાળા . .
પ્રશ્નકર્તા : લોકોને આશા હોય પણ આપણે આશા રાખવાની શી જરૂર ?
અહીં બાળરોગ નિષ્ણાત પાસે મારે એક રોગપ્રતિકારક રસી મુકાવવાની હતી તે પણ હું શનિવારે મુકાવી આવી છું . અહીં મારૂ વજન પણ કરવામાં આવ્યું હતું . હવે આઠ કિલોમાં ફક્ત 200 ગ્રામ વજન ઓછું છે .
અસર , કાંટા ય ફૂલો જેમ ભોગવશે હવાઓની અસલ ઓકાત લાવ્યો છું !
ઔદ્યોગિક તાલીમ માટે ની પ્રાથમિકતાઓ નીચે પ્રમાણે છે :
જાહેરાત થતા પહેલા , બજાર સંશોધન સંસ્થાઓએ જાહેરાત અભિયાનના ચોક્કસ આયોજન અને અમલ માટે તથા ઉત્તમ પરિણામ મેળવવા માટે લક્ષ્યિત જૂથને ઓળખવાની અને વર્ણવવાની જરૂર હોય છે . વિજ્ઞાનનું એક સમગ્ર જૂથ સીધુ જાહેરાત અને માર્કેટિંગ સાથે વ્યવહાર કરે છે અથવા તેની અસર સુધારવા તેનો ઉપયોગ થાય છે . માર્કેટિંગ સંશોધનમાં કેન્દ્રિત જૂથો , મનોવિજ્ઞાનીઓ અને સાંસ્કૃતિક માનવશાસ્ત્રીઓ ' ' ' પ્રથા પ્રમાણે જરૂરી ' ' ' છે " . [ ૪૨ ] વ્યક્તિ અને તેની ખરીદી આદતો પર વિશાળ જથ્થામાં વિગતો એકત્ર કરવામાં આવે છે , તેને સંચિત કરાય છે , ભેગી કરવામાં આવે છે અને ક્રેડિટ કાર્ડ , બોનસ કાર્ડ , રેફલ્સ તથા ઈન્ટરનેટ સર્વેક્ષણ સહિતના અનેક માધ્યમોની મદદથી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે . વધતી જતી ચોકસાઈના સાથે આ વસતીના કોઈ ચોક્કસ ભાગનું વર્તન , ઈચ્છાઓ અને કમજોરીઓનું ચિત્ર આપે છે , કે જેની સાથે જાહેરાતનો વધુ સચોટ અને અસરકારક રીતે ઉપયોગ કરી શકાય . જાહેરાત સંશોધન દ્વારા જાહેરાતની ક્ષમતા વધે છે . યુનિવર્સિટીઓ કારોબારના ટેકાથી અને અન્ય વિદ્યાશાખાઓના સહકારથી ( ઉપર મુજબ ) , ખાસ કરીને મનોપચારશાસ્ત્ર , માનવશાસ્ત્ર , મજ્જાતંતુ શાસ્ત્ર અને વર્તન વિજ્ઞાનો , જાહેરાતોને વધારે અસરકારક બનાવવા સતત નવી અણિશુદ્ધ , અદ્યતન , ગહન અને કલાકૃત પદ્ધતિઓની શોધમાં હોય છે . " ન્યૂરોમાર્કેટિંગ એ માર્કેટિંગનું નવું વિવાદાસ્પદ ક્ષેત્ર છે , કે જે મેગ્નેટિક રીસોનન્સ ઈમેજિંગ ( fMRI ) જેવી સક્ષમ તબીબી તકનીકનો ઉપયોગ - - ઉપચાર માટે નહી , પરંતુ ઉત્પાદનોના વેચાણ માટે કરે છે . જાહેરાત અને માર્કેટિંગ કંપનીઓએ ચોક્કસપણે ઉત્પાદનો વેચવા માટે લાંબા સમયથી મનોવિજ્ઞાનની અંતઃદ્રષ્ટિ અને સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે . પરંતુ આજે આ કાર્યપ્રણાલી રોગચાળાના સ્તરે પહોંચી ગઈ છે અને મનોવિજ્ઞાની વ્યવસાય સાથેની સહભાગિતાના કારણે તે ભૂતકાળના તમામ સીમાડા વટાવી ગઈ છે . પ્રચંડ જાહેરાત અને માર્કેટિંગ આક્રમણો પરિણામ છે અને તેમાં અત્યાર સુધી હાથ ધરાયેલ સૌથી મોટા મનોવિજ્ઞાની પ્રકલ્પનો સમાવેશ થાય છે . છતાં , આ સૌથી મોટી કામગીરી મોટા ભાગે અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન દ્વારા અવગણવામાં આવે છે . " [ ૪૩ ] રોબર્ટ મેકસેચ્ની તેને કહે છે " તમામ માનવ ઈતિહાસમાં માનસિક શોષણ માટેનો સૌથી મોટો એકત્રિત પ્રયાસ . " [ ૪૪ ]
ન્યુઝિલેન્ડ ડિજિટલ લાયબ્રેરી પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ , યુનિવર્સિટી ઓફ વૈકેટો , ન્યુઝિલેન્ડ
ફુલરા રચના કાકડી નદી રચના ન્યુમીલીટીક રચના વાગલખોડ રચના
દુસરે વાલા જૉબ ઠીક રહેગા . . . . કલ કો કામ હી આએગા સાથ મેં ટ્રેનિંગ ભી હો જાયેગી . . . .
ભીતરની ઉદાસીને એકલતાની ભીંતો ચણતાં કેટલી વાર ? ! અને ત્યારે ખુદનાં પ્રત્યે પણ ધૃણાનો ભાવ જાગે . આવી જ કોઇક નકારાત્મક ક્ષણની વેદના ડૉ . મુકુલ ચોકસીનાં પિતાની કલમે .
લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
મહુવા નગરપાલીકાની ઘોર બેદરકારી કાટમાળનો ઢગલો રસ્તા પર કરી દીધ
અમદાવાદમાં ગઇ કાલના આતંકી ધમાકાઓ પાછળ નિશંક કોઇ દેશવિરોધી તત્વોનો હાથ છે , એમને પકડી તુરંત આકરી સજા કરવી જોઇએ , વારે ઘડીએ ધડાકા કરી દેશને અને તંત્રને પ્રજા લક્ષી કામો કરવાથી રોકવા અને સરકારી પૈસો તેમજ સામગ્રી સુરક્ષા અને તપાસમાં વેડફાય જાય એવો આ આતંકીનો આશય હોય શકે છે , ખરેક નાગરિકે પોતાની ફરજ સમજીને આવા સમયે સરકાની પડખે ઉભા રહેવાની જરૂર છે . આતંકવાદના નામે બદનામ થયેલા મુસલમાનોએ આવા સમયે વધુ સાવચેત રહેવાની જરૂરત છે . કયાંક ખોટી શંકાના કારણે એમાં સપડાય ન જવાય !
કેન્દ્રીય ધારાકીય ફોર્મની બાકી ટોકન રકમ ભરવા સૂચના
સાઈબાબા ટ્રસ્ટે એરપોર્ટ માટે રૃ . ૧૫ કરોડનો ચેક આપ્યો
ઉતરી ગયો છે નશો , થાકી પણ ગયો છું , હવે તો કોઇ આવો , પીવડાવો , એ શરાબ મને ,
લગ્ન કરેલા કોઈ પણ પુરુષના જીવનમાં બે મહત્વપૂર્ણ અને નોંધપાત્ર વ્યક્તિઓ તેની પત્ની અને સાસુ હોય છે . પ્રથમ ત્રણ શુભસંદેશકારો માથ્થી , માર્ક અને લૂકે ઈસુ પીતરના ઘરે ગયાની અને તેમની સાસુને તાવમાંથી સાજી કર્યાની વાત કરી છે .
અક્ષર લખુ , શબ્દ લખુ , પંક્તી લખુ … આજે કઇક લખુ , કવિતા જેવુ … !
ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતના આથમતા છેલ્લા સિતારાઓમાં બહાદુરશાહનો તેજલિસોટો ધ્યાનપાત્ર છે . તે ગુજરાતનો છેલ્લો બાદશાહ ગણાય છે . તેનામાં તેના નામ પ્રમાણે ગુણ હતા . તે ખરેખર બહાદુર હતો . તેને પોતાના રાજયની સરહદો વધારવાની ઝંખના હતી . તેણે પોતાનો ઘણોખરો સમય જુદા જુદા રાજયો સામે લડવામાં પસાર કર્યો . તેણે માળવા જીતી લીધું હતું અને ચિતોડ પર ચઢાઇ કરી હતી . તે સમયનાં સિંધના ઠઠ્ઠાનો જામ અને તેને પૂજયભાવથી જોતા . બધા તેને મુરબ્બી ગણતા હતા . બાગલાણના રાજાએ તો પોતાની કુંવરી તેની સાથે પરણાવી હતી . બહાદુરશાહના શાસન દરમિયાન ફિરંગીઓ વારંવાર બળવો કરતા . તેમનું જોર વિશેષ હતું . તેઓ દીદ આગળ આવીને ગુજરાતમાં ઘૂસવા મરણિયા પ્રયત્નો કરતા . બહાદુરશાહના કાને આ વાત આવતાં જ તે પોતાનું લશ્કર લઇને વાવાઝોડાની જેમ દીવ તરફ કૂચ કરી ગયો . પરંતુ તેના પહોંચતા પહેલાં તો બધા ફિરંગીઓ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા ! બહાદુરશાહ નીડર હતો . એટલે કોઇ પણ રાજાના દુશ્મનને મદદ કરવામાં ગભરાતો નહિ . દિલ્લીના મોગલ બાદશાહ હુમાયુનો એક દુશ્મન ગુજરાતમાં આવીને રહ્યો હતો . બહાદુરશાહે તેને આશ્રય આપ્યો . ત્યારબાદ હુમાયુના એક બીજા દુશ્મનને તેણે પૈસાની મદદ કરી . આથી બહાદુરશાહ હુમાયુનો દુશ્મન બની ગયો . એક વખત બહાદુરશાહે ચિતોડ ફરતો ઘેરો ઘાલ્યો . તે વખતે ચિતોડનો રાણો નાની ઉંમરનો હતો , એટલે તેની માતા રાણી કર્ણાવતીએ ચેતી જઇને હુમાયુને રાખડી મોકલી અને પોતાને બહેન ગણી મદદ કરવા વિનંતિ કરી . હુમાયુને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યા જેવું થયું . તેણે કર્ણાવતીને ધર્મની બહેન માનીને લશ્કરી મદદ મોકલી . બહાદુરશાહ ચિતોડ જીતીને મંડુસર પાસે પોતાના લશ્કરની છાવણી નાખીને આરામ કરતો હતો . તેનું લશ્કર જ્યાં આરામ કરતું હતું ત્યાં હુમાયુનું લશ્કર જઇ ચડયું . બરોબરીનો જંગ ખેલાયો . તે યુદ્ઘમાં બહાદુરશાહ હારવાની અણી પર આવી ગયો એટલે ત્યાંથી ભાગી જઇને ચાંપાનેરના કિલ્લામાં ભરાઇ ગયો . હુમાયુ તેની પાછ પડયો . ચાંપાનેરના કિલ્લામાંથી છટકીને તે દીવ જતો રહ્યો . તે વખતે દીવમાં ફિરંગીઓનુ થાણું હતું . ફિરંગીઓ સાથે તેને જૂની દુશ્મનાવટ તો હતી જ . તેથી તે લોકોએ તેને મારવાના પેતરા રચવા માંડયા . એક વાર તેને વહાણ પર બોલાવ્યો અને આખું વહાણ ડુબાડી દીધું ! એમાં બહાદુશાહનું મરણ થયું . જોકે સત્તાને વિસ્તારવામાં પોતાની બહાદુરી માટે વખણાયેલા આ બાદશાહે રાજયની સીમાઓ વધારી પણ તે ધૂનમાં પ્રજાની તેણે ઓછી ચિંતા હતી . લોકપ્રીય થવાનું તેના ભાગ્યમાં કદાચ લખાયેલું નહિ હોય પણ ગુજરાતના છેલ્લા બહાદુર સુલતાન તરીકે બહાદુરશાહનું ઊંચું ગણાય છે .
ભપ્પી લહેરીની એક ફિલ્મ ટૂંક સમયમાં આવવાની છે તેથી તેના પ્રચારના ભાગ રૂપે આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે કે પછી ખરેખર વાતમાં વજુદ છે તે જાણવા માટે ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે ભપ્પી લહેરીની આ ધૂન સ્વરચિત નથી પણ ફ્રેન્ચ પોપ ગ્રુપ કાઓમાનું ૧૯૮૯માં રજુ થયેલું આલ્બમ લાંબાડાના ગીતની ધૂનની બેઠ્ઠી ઉઠાંતરી છે ! આ ગીતનો વિડિયો યુટ્યુબ પર જોઈ શકો છો .
સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ મૂકી જીરું નો વઘાર કરો . જીરું તતડે એટલે તેમાં લીમડો , લીલા મરચા અને ડુંગળી નાખી ડુંગળી સાંતળી લો . ( ડુંગળી સાંતળો ત્યારે મીઠું નાખવાથી તે જલ્દી સંતળાઈ જશે . ) ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં વટાણા અને ગાજર નાખી ૧ થી ૨ મિનીટ માટે સાંતળી લો . હવે તેમાં હળદર , સંભાર મસાલો જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બાફેલા બટાકા નાખી દો . બરોબર હલાવી તેમાં કોથમીર નાખી સાઈડ પર રાખો .
સમજદારીનો અર્થ છે વધારે મહત્વનાં કાર્યોની ૫સંદગી અને જે કરવાનું છે એને એકાતાની સાથે કરવાની કુશળતા . જે ઉંમરમાં આ વિવેક બુદ્ધિ જાગે , સમજવું જોઈએ કે એ દિવસથી વાસ્તવિક જિંદગી આરંભ થઈ ગઈ .
નિલા બોલી મોટાભાઇ આ જમાનામાં આ આશિર્વાદનો અર્થ વધારે વર્ષ સ્ટ્રગલ એવો જ થાય
મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો , નો ' તું પૂછયું તને છે કિયા ગામનો ? મેં તો ચાંદલો કર્યો છે …
સમગ્ર માનવ ઈતિહાસમાં હવામાન પર અંકુશ માટેનું પ્રાણવિધાન દેખીતી રીતે જોવા મળે છેઃ પ્રાચીનકાળમાં પાક માટે સારો વરસાદ થાય તે માટે થતી ધાર્મિકવિધિઓથી માંડીને યુએસ ( US ) લશ્કરી કાર્યવાહીઓની સ્પષ્ટ નજર , ઉત્તર વિએતનામી ચોમાસાને લંબાવીને પૂરવઠા રેખામાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન છે . હવામાન પર પ્રભાવ પાડવાના સૌથી સફળ પ્રયત્નોમાં વાદળોના છંટકાવની પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે ; જેમાં ધુમ્મસ અને મોટા હવાઈમથકો દ્વારા ઉપયોગમાં લેવાતી ઓછા ફેલાયેલા વાદળની ટેકનિકો , પહાડો પર શિયાળામાં બરફવર્ષા વધારવા માટે ઉપયોગમાં લેવાતી ટેકનિકો , અને કશની વૃષ્ટિ રોકવા માટે ઉપયોગમાં લેવાતી ટેકનિકોનો પણ સમાવેશ થાય છે . [ ૪૧ ] હવામાન પર અંકુશ મેળવવાના માણસના પ્રયત્નોમાં તાજેતરનું ઉદાહરણ 2008 ઉનાળુ ઓલિમ્પિક રમતોત્વસ દરમિયાન ચીને કરેલી તૈયારીઓને ગણી શકાય . ચીને ઓગસ્ટ 8 , 2008ના રોજ રમતોત્સવના ઉદઘાટન પ્રસંગે બેઈજિંગ શહેરમાં વરસાદ ન પડે તે માટે 21 જગ્યાએથી વાદળોને વિખેરી નાખે તેવા 1 , 104 રોકેટ છોડ્યા હતા . બેઈજિંગ હવામાશાસ્ત્ર બ્યૂરો ( બીએમબી ( BMB ) ) ના વડા ગુઓ હુએ , આ સમગ્ર કામગીરીની સફળતાને સમર્થન આપી હેબેઈ પ્રાંતમાં બાઓડિંગ શહેરમાં 100 મીલીમીટર અને દક્ષિણપશ્ચિમ બાજુ અને બેઈજિંગના ફાંગશાન જિલ્લામાં 25 મીલીમીટર વરસાદ નોંધાયો હોવાનું કહ્યું હતું . [ ૪૨ ]
જાનમાં એક મફત જ એવો હતો કે જેના પર ઠંડીની અસર થઈ હોય એમ લાગતું ન હતું . આજે તો એના મનની વરસોની મુરાદ પૂરી થઈ રહી હતી પછી એને ઠંડી લાગે ખરી ! મફતને આગળ કરીને અમારો વરઘોડો નીકળ્યો . મફતની ગાડીમાં એની બે બહેનો ને બીજાં પાંચસાત છોકરાં ચઢી બેઠાં હતાં એટલે એને વધારાની હૂંફ મળતી હતી . પણ થોડે દૂર ગયા કે ઠંડીએ મફતનેય પોતાનો ચમકારો બતાવવો શરૂ કરી દીધો . મફતે લેંધા પર સીલ્કનો ઝભ્ભો પહેર્યો હતો . ઉપર વેંતની જેકેટ . એનાથી આ ઠંડી રોકાય ખરી ? એય ધ્રુજવા માંડ્યો . જાનૈયા બધા આવી ઠંડીની ગણતરીએ તૈયાર થઈને પહોરવા ઓઢવાની વેતરણ કરીને આવેલા એય જ્યાં ઠુંઠવાતા હતા ત્યાં મફતની તો શી વલે ?
કાળી ભમ્મર ખાઇ તરફ સરકાવે છે એ જગની જર્જર ધારામાંથી નીકળવું છે
મેષ ( અ . લ . ઈ . ) ઃ Eight of Wands - એઇટ ઓફ વોન્ડસનું કાર્ડ તમારી આશાઓને પરિપૂર્ણ કરી શકવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે . તમારા વ્યવસાયક્ષેત્રે લાભદાયક ફેરફારો થશે . આરોગ્ય અંગે તકલીફ અનુભવી રહેલા હોય તેઓને રાહત જણાશે . તા . ૧૨ , ૧૩ , ૧૪ , ૧૫ , ૧૬ શુભ .
દાદાશ્રી : એને આધીન જ બને ને ! એ રાજીખુશીથી સ્વીકારીએ તો આનંદ રહે અને ફુલિશનેશ કરીએ તો મહીં દુઃખ પડે . કરું છું તું ફુલિશનેશ ?
અંતરમાં આનંદ , ને હૈયે હેત , મળે ગુજરાતી રાઇટ પાટીપેન નામળે , છતાં મળી , ગુજરાતી વેબસાઇટ … … … … … . આતો ભાષા પ્રેમ જોઇ વિશાલે લાવી દીધી અહીં .
( આ ઉપરની નોટ - બે વર્ષ પહેલા વસંતોત્સવની શરૂઆત વખતે મુકેલી એ જ છે - આ વર્ષે તો બસ - એ ઊર્મિસાગર . કોમ ની પ્રથા ચાલુ રાખવાની છે … )
બ્રહ્માંડના અણુ અણુ મહી છે વાસ જેનો શોધવા એ નિરાકારનો આકાર ચાલ્યો છું
ઉદ્દેશ્યવાળું જીવન જીવીએ : જીવનને અસફળતામાં નષ્ટ ન કરીએ જો તેને સફળ બનાવવું હોય તો તેનો એક માત્ર ઉપાય સાધક બનવાનો છે . જીવનની સાધના એ જ છે કે પોતાને તથા બીજાને વિવિધ પ્રકારનાં દુ : ખ આપવાવાળાં જે ત્રણ રાક્ષસી તત્વો છે તેવા અજ્ઞાન , અશક્તિ અને અભાવને દૂર કરવાને માટે બ્રાહ્મણ થવાનું વ્રત લઈએ . બ્રાહ્મણ થવાનું તાત્પર્ય છે - જ્ઞાન , બળ અને સંપતિનું અભિવર્ધન . આ પોતાના માટે જ નહીં પરંતુ દરેકના માટે વધારવા યોગ્ય છે . કોઈ વ્યક્તિ , રાષ્ટ્ર અથવા સમાજ આ ત્રણ દ્રારા જ સુખી થઈ શકે છે . જ્યાં કોઈ જગ્યાએ આ ત્રણની ઊણપ હશે ત્યાં તેના પ્રમાણમાં જ તકલીફ અને દુ : ખ ઉપસ્થિત રહેવાનાં .
મેવાડી ધરતીનાં જાયા પ્રતાપ થઈને જાગો , હિન્દુ રાષ્ટ્રનાં તારણહારો શિવરાયા ( ? ) થઈ જાગો ; બૂંદેલા ( ? ) સરકાર જાગો , ધર્મરક્ષકો જાગો , માતની હાકલ પડી છે શૂર સપૂતો જાગો . જાગો હિન્દુ …
કોટડાપીઠાથી જસદણ વાયા ખાનપરનો રસ્તો ડામરરોડ છે પરંતુ ગામથી વૃંદાવન ગૌશાળા સુધીનો ફકત બે થી ત્રણ કિ . મી . નો રસ્તો કાચો હોવાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે . આ કાચો રસ્તો ફકત બે થી ત્રણ કિ . મી . જ છે જે અમરેલી જિલ્લાની હદમાં આવે છે તેમજ કોટડાપીઠાથી જસદણ જવા માટે આ રસ્તો ફકત આઠ કિ . મી . જ થાય છે . વાયા આટકોટથી ૧૭ કિ . મી . થાય છે તેથી આ રસ્તો શોર્ટકટ હોવાથી વાહન વ્યવહાર પુષ્કળ પ્રમાણમાં ચાલે છે . આ રસ્તો જસદણ બાયપાસ અમદાવાદ સાથે જોડે છે . ખાનપર ગામને એસ . ટી . બસના દર્શન વર્ષેાથી દુર્લભ છે તો અમરેલી જિલ્લાના સાંસદ કે આ વિસ્તારના ધારાસભ્ય ખાસ રસ લઈને આ ફકત બે થી ત્રણ કિ . મી . કાચા રસ્તાને પેવરથી મઢી આપે તેવી તેમજ ચોમાસા પહેલા આ કામ પૂર્ણ થાય તેવી આ વિસ્તારની ગ્રામ્ય જનતાની માગણી છે . બાવીસ તાલુકાના ખાનપર ગામે આજે એકપણ એસ . ટી . બસ ચાલતી નથી . અગાઉ ઘણા વર્ષેા પહેલા આ ગામે સાવરકુંડલા - જસદણ તેમજ જસદણ - વાસાવડ જેવી બસો ચાલતી હતી જે વર્ષેાથી બધં છે તો સત્તાવાળા આ ગામના લોકોને એસ . ટી . બસની સુવિધા આપે તેવી લોકમાગણી છે . ગરણી - પાનસડા વાયા ગરણેશ્ર્વર મહાદેવ સુધીનો પેવર રોડ બનાવો બાબરા તાલુકાના ગરણી , પાનસડા વાયા ગરણેશ્ર્વર મહાદેવ મંદિરવાળો રસ્તો વર્ષેાથી કાચો છે . પાનસડા ગામના પ્લોટ વિસ્તારથી ગરણેશ્ર્વર મહાદેવના મંદિર સુધી કાચી સડક પણ બનાવેલ છે તેમજ આ બંને ગામની વચ્ચે સ્વયંભુ શ્રી ગરણેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલ હોવાથી શ્રધ્ધાળુને પણ ખુબ જ મુશ્કેલી પડે છે . ખાસ કરીને ચોમાસામાં વધુ મુશ્કેલી પડે છે તો આ બાબતે આ વિસ્તારના સાંસદ તેમજ ધારાસભ્ય ખાસ રસ લઈને ઉપરોકત પ્રશ્નનો નિવેડો લાવે તેવી આ વિસ્તારની ગ્રામ્ય જનતાની માગણી છે
ભૂતકાળ ને ભૂલી જવો અને ભવિષ્ય નો વિચાર કરવો . . સામે ની વ્યક્તિ ની જગ્યા એ તમે તમારી જાત ને મૂકી ને જુવો
ભબુકતો જ્વાળામુખી ભીતર ને સપાટી સમતલ , ઠારવા અગન ન જાણે કોણ અમીધાર બની ધબકે છે .
અમારું શહેર સાવ નાનું છે , પણ અમારી કોલોનીમાં ક્યાંય ને ક્યાંયથી લોક આવીને વસેલાં છે . સામે જ એક વીયેટનામી કુટુમ્બ રહે છે . થોડેક આગળ મેક્સીકન અને ચાઈનીઝ પણ છે . અમારી બાજુની ગલીમાં ( મસ પહોળી લેન છે , હોં ! ) એક મોરોક્કોનું કુટુમ્બ રહે છે . અમારાથી ત્રીજા ઘરનો ' ફેરો ' મુળ જર્મન છે અને તેના ઘરની રાણી અલ - સાલ્વાડોરની છે . એટલે કે સ્પેનીશ અને નેટીવ અમેરીકનની મીશ્ર જાતીની .
આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ , રૂવેં રૂવેં કાંટા ઊગિયા રે અમને રૂંધ્યા રગેરગ , ઊના તે પાણીએ ઝારજો રે અંગ કોમળ કોમળ , ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ …
શાંતિપ્રિય - દેશભક્ત ભારતીયોં કો લહૂલુહાન કરને વાલે આતંકવાદિયો કો સહી ઠહરાને વાલે યે કૌન હૈં ? આપ સબ દેખ રહે હૈં કિ ભારત મેં એક ગિરોહ ઐસા પૈદા હો ગયા હૈ જિસકા એકમાત્ર ઉદેશય શાંતિપ્રિય - દેશભક્ત ભારતીયોં કો લહૂલુહાન કરને વાલે આતંકવાદિયો કો સહી ઠહરાના હૈ । યે આતંકવાદી ચાહે ચીન સમર્થક વામપંથી આતંકવાદી હોં યા ફિર પાક સમર્થક [ . . . ]
� સમાજસેવા અને ધાર્મિક પરંપરાઓને આગળ વધારનાર પ્રખ્યાત પરિવારમાંથી � આવતા ડૉ . જશભાઈ છોટાભાઈ પટેલ ૭૧ વર્ષની ઉંમરે એક યુવાન જેમ આવિકલાંગના � ધરાવતાં બાળકો માટે સેવારત છે . શાળાની ઉચ્ચ કારકિર્દી બાદ એમ . એસ . ( Master of Surgery ) ડીએલઓ વડોદરા યુનીવસિર્ટીમાંથી ૧૯૬૯માં � મહાગુજરાત હોસ્પીટલ નડિયાદ ખાતે સર્જન તરીકે જોડાયા . ત્યારબાદ ૧૯૭૧ થી સંજય હોસ્પિટલનું સંચાલન કરી રહયા છે . તેઓશ્રીએ ૧૯૭૦ માં રોટરી ક્લબ નડિયાદના મેમ્બર બન્યા ૧૯૭૩ - ૭૪ માં પ્રમુખ તરીકે રોટરી ક્લબ નડિયાદને દોરવણી આપી .
દૂર સંચાર વિભાગે ( ડૉટ ) એમએનપી ( મોબાઇલ નંબર પોર્ટેબિલિટી ) યોજનામાં બહાનાબાજી કરનારી કંપનીઓ સામે લગામ ખેચી છે . આ બાબતે ગ્રાહકોની વધતી ફરિયાદોને ધ્યાનમાં લઈને સરકારે દૂરસંચાર કંપનીઓને નોટિસ મોકલી દીધી છે . ટ્રાઈએ ટૉચની મુખ્ય 6 કંપનીઓમાં પોતાના નિષ્ણાતોનો એક સમુહ મોકલવાની તૈયારીઓ પણ કરી લીધી છે .
શુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો . ? આમારો ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ . ડી લખો
મકાન સહાય ન મળતાં લાભાર્થીએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી
શર્મ આયી હોગી તુમકો ભી રેલ્વે કી કોચ મેં ઘુટનોં પર રેંગ કે , ઝાડૂ લગા ભીખ માંગને વાલે કો દેખ , અપને પાસ ઇતના કુછ હોને પર ।
' ' હમ સૌગંધ રામ કી ખાતે હૈ , મંદિર વહીં બનાયેંગે રામના નામે જનતાની છેતરપિંડી કરી સત્તાના સૂત્રો હસ્તગત કરવા ભાજપે આ પ્રતિજ્ઞા 1989માં લીધી હતી । તે પછી ભાજપ દેશનો બીજો મોટો રાજકીય પક્ષ બની ગયો અને રામભક્તો રામમંદિર બનવાની રાહ જોતાં રહ્યાં . રામમંદિર માટે રથયાત્રા કાઢી નાયબ વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચી જનાર અડવાણી હવે બાબરી ઢાંચાનું પતન થયું તે દિવસને પોતાના જીવનનો સૌથી કમનસીબ દિવસ ગણાવે છે . બિચારા રામભક્તો !
આપ નીચેનું ફોર્મ ભરી અમને અવસાન નોંધ ની માહિતી આપી શકો છો .
છંદ વિધાન - ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા
આજે વિશ્વ આખું ડોટ કોમ થઈ ગયું છે , ઈન્ટરનેટ વડે જોડાયેલું છે , એવા સમયે આપણા સૌના એડમીન - નિયંતા એવા શ્રીકૃષ્ણને કેમ ભૂલાય ? એથી જ આધુનિક સમયના અને આધુનિક વિચારોવાળા કવિ કૃષ્ણ દવે ભગવાન કૃષ્ણની વ્યાપકતાનો વિચાર કરી કહી ઉઠે છે કે કાનજીની વેબસાઈટ બનાવવા જઉં તો કેટકેટલા નામ ઓછા પડે … માણો આ મધુરું ગીત બે અલગ સ્વરોમાં .
નરસિંહ , મીરાં , ભાલણ , જૈન સંપ્રદાયની કૃતિઓ , આ બધી કૃતિઓનો સમાવેશ થઈ શકે . આ બધી કૃતિઓમાં ભક્તિ આદ્યશક્તિ અંબા - ભવાની - દુર્ગા વગેરેની ઉપાસના મુખ્ય હતી . કૃષ્ણની રાસ - લીલા તથા કૃષ્ણ સાથે સંકળાયેલ સ્થળોનો પણ સમાવેશ થતો હતો . દયારામ સુધીની કૃતિઓનો સમાવેશ પ્રાચીન ગરબામાં કરી શકાય . ઘણા લોકગીતો પણ પ્રાચીન ગરબામાં સ્થાન પામેલા છે .
20મી સદીના બીજા તબક્કામાં વિવિધ જ્ઞાનકોશોનું પ્રકાશન જોવામાં આવ્યું હતું , જે ચોક્કસ ક્ષેત્રોમાં અગત્યના વિષયોની નકલ કરવામાં નોંધપાત્ર હતા , ઘણી વખત તેમાં નોંધપાત્ર સંશોધકો દ્વારા લખાયેલા નવા કામોનો પણ સમાવેશ કરાતો હતો . આ પ્રકારના જ્ઞાનકોશોમાં ધી એનસાયક્લોપીડીયા ઓફ ફિલોસોફી ( પ્રથમ 1967માં પ્રકાશિત થઇ હતી અને હાલમાં તેની બીજી આવૃત્તિ છે ) , અને અર્થતંત્ર શ્રેણીમાં એલ્સવેઇરની હેન્ડબુક [ ૧૪ ] . ખાસ કરીને સંકુચિત વિષય જેમ કે બાયોએથિક્સ અને આફ્રિકન અમેરિકન ઇતિહાસ સહિતના જો દરેક શૈક્ષણિક પ્રવાહોનો સમાવેશ ન કરે તો પણ કદમાં એક ગ્રંથ ધરાવતા જ્ઞાનકોશો મોટે ભાગે અસ્તિત્વમાં રહે છે .
આને વાલે સાલ કા બજટ કુછ યૂઁ હૈ - નિઠલ્લા ચિંતન મેં સમય કી સબસે જ્યાદા કટૌતી કી ગયી હૈ , કંટ્રોલ પૈનલ ઔર ઉત્તરાંચલ કો બજટ મેં અધિક સમય દિયા ગયા હૈ । થોડ઼ા બહુત સમય ચિટ્ઠાચર્ચા કે લિયે ભી રખા ગયા હૈ ।
પિછાન્યો પુતને નહિ , ખુન કિધું મધરાત .
શ્રી લંકાની વર્ગીકરણ રીતે તજની દાંડીઓને ચાર સમૂહોમાં વિભાજીત કરે છે : • અલ્બા 6 મીમી . થી ઓછો વ્યાસ • કોન્ટીનેન્ટલ 16 મીમી . થી ઓછો વ્યાસ • મેકસીકન 19 મીમી . થી ઓછો વ્યાસ • હેમ્બર્ગ 32 મીમી . થી ઓછો વ્યાસ આ સમૂહો વધુ ચોક્કસ સમૂહોમાં વિભાજીત કરવામાં આવે છે , જેમ કે મેકસીકનને M00 000 ખાસ , M000000 અને M0000 દાંડીના વ્યાસ અને પ્રતિ કિલો દાંડીની સંખ્યાના આધારે વિભાજીત કરવામાં આવે છે .
( ૧ ) આકા મીર સૈયદ મોહમ્મદ બહબહાની , જેઓ શેખ મુર્તુઝા અન્સારી ( ર . અ . ) ના એક શાર્ગીદ વડે નકલ કરે છે કે કરબલાએ મોઅલ્લામાં અર્ધી રાત પસાર થઇ ત્યારે હું હમામ ( ગુસ્લ ) માટે બહાર નિકળ્યો . બહાર બહુજ અંધારૂં હતું આથી ચિરાગ મારા હાથમાં હતો , મેં થોડે દૂર એક શખ્સને જોયો . જેવો હું તેમની નઝદીક ગયો ત્યારે ખબર પડી કે તેઓ શેખ મુર્તુઝા અન્સારી ( ર . અ . ) છે .
- માત્ર Linux પાર્ટીશનો ( પહેલાંના Linux સ્થાપનથી બનેલ પાર્ટીશનો ) દૂર કરવા માટે આ વિકલ્પ પસંદ કરો . આ તમારી હાર્ડ ડ્રાઈવ ( ઓ ) પરના અન્ય પાર્ટીશનો ( જેમ કે VFAT અથવા FAT32 પાર્ટીશનો ) દૂર કરતું નથી .
[ 1 ] હું ભવિષ્યમાં ડોકિયું કરવા નથી ઈચ્છતો . મને વર્તમાનની સંભાળ રાખવાની ચિંતા છે . ઈશ્વરે બીજી પળ પર મને કાબૂ નથી આપ્યો .
સંવત 1977માં વાંકાનેરમાં સ્થિરતા દરમ્યાન એક અદભુત પ્રસંગ બને છે . ઓમકાર ધ્વનિ સંભળાય છે અને સ્વપ્નમાં ઊંચા દેહવાળો તથા ઝરીવાળા કપડાં પહેરેલ એક રાજકુમાર આવે છે . કોઈવાર ' હું તીર્થંકર છું . ' એમ પણ આવે છે અને ત્યારે પોતે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે . પરંતુ કોઈ મેળ ખાતો નથી .
પ્રફુલ્લભાઈ પીપલીયાના સહકારથી ને ડો કે . ટી શાહઅને શ્રીમતી વસંતબેન શાહ ની આગેવાની ને લીધે આજનો પ્રસંગ શક્ય બન્યો . તેમણે ગુજરાતી સાહિત્ય ના રસિક જનોથી ભરેલા ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્યોને આમંત્ર્યા " ભોજન " માં . બરાબર સાંજના ૭ વાગે સભાની શરૂઆત થઈ ગઈ . Read more …
એટલે નીતિશકુમારે વિજ્ઞાાપનો રિલીઝ કરનાર એડ્ . એજન્સી પર દરોડા પાડયા . તેમાંથી બહાર આવ્યું કે , નવસારીના ભાજપાના સાંસદ સી . આર . પાટિલે જ આ વિજ્ઞાાપનો મોકલી આપી હતી .
આટલી મોટી દુનિયાનું તંત્ર ચાલતું રહે છે , કારણ કે કરોડો ઈમાનદાર નરનારીઓ કદી યે બંધ નથી પાળતાં .
મિત્રો , આમંત્રણ આ સાથે બીડેલ છે . બસ , તમે બેઠક માં આવો એજ અમારી ઈચ્છા છે પધારશો ને ? આભાર , પ્રવિણા કડકિયા
જીવન મારું , દોડે અધ્ધર તાલ રાતલડી લાંબી લાગે રે સરકાર હરિતમે , હંકારો નૈયા મઝધાર તારા વિણ દીઠો ના આધાર
ખાંડવી ગરમ કે ઠંડી બન્ને રીતે સ્વાદિષ્ટ લાગે છે .
મેજેસ્ટિકની જાણીતી ફિલ્મ ' પાપનો ફેજ ' માં ફિલ્મના ડાયરેકટર નવલ ગાંધી હતા . નવલ ગાંધીનો જન્મ કરાંચી ( પાકિસ્તાન ) માં 1897માં થયો હતો .
શબ્દ બાળક સમા મને લાગ્યા , જેમ પંપાળું એમ ફટકે છે .
ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી . મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી ; વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી ; આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી . મહિયરની માટીમાં મ્હોરી , શ્રાવણ ભીંજીમ , ફાગણ ફોરી ; કૈંક ટહુકતાં સ્મરણો ભીતર , ચૂનરી છોને કોરી કોરી ; સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી . એક ક્યારેથી બીજે ક્યારે રોપાવું ને ઊગવું મારે ; મહિયરની માટી સંગાથે આવી છું હું આંગણ તારે ; સ્નેહથી લે સંભાળી સાજન વ્હાલથી લે જે વાળી . - તુષાર શુક્લ
સારી રાજનીતિક પાર્ટિયાઁ ઐસી હી યુવા શક્તિયોં સે પટી પડી હૈં જિનકી યુવા અવસ્થા ઉનકે ગુજરને કે પૂર્વ ગુજરને કા નામ હી નહીં લેતી .
જેમ દાળમાં મીઠુ ન હોય અને દિવસ બગડે તેમ
" આપણી બગાડવૃત્તી અને લાપરવાહી હવે ભુતકાળની ચીજ બની જવી જોઈએ , કારણ કે પૃથ્વીને આપણે કંઈ માતા - પીતા પાસેથી વારસામાં નથી મેળવી . એ તો આપણને આપણાં સંતાનો તરફથી ઉછીની મળી છે . ( ટાઈમ મેગેઝીન , ન્યુ યોર્ક , 3 ડીસેમ્બર , 1990 ) "
એક ડગ છૂટથી ભરી ન શકું ખીણની ધારોધાર રાખ્યો તેં
પંજાબમાંથી શીખોના સ્થળાંતરનો દર ઊંચો રહ્યો છે . અંગ્રેજીભાષી રાષ્ટ્રોમાં , ખાસ કરીને યુનાઈટેડ કિંગડમ , શીખ લોકોનું સ્થળાંતર વધું રહ્યું છે એમ પરંપરાગત રીતે જોવા મળ્યું છે . પાછલા એક દશક દરમિયાન પરદેશગમનની પ્રક્રિયાના ચુસ્ત નિયમોની જેવા કારણોને લીધે આ પરંપરા હવે બદલાઈ છે . મોલિનર ( 2006 ) માં [ ૪૯ ] જણાવવામાં આવ્યું છે કે , 1970ના દશકના ઉત્તરાર્ધથી યુકેમાં શીખ લોકોનું સ્થળાંતર અશક્ય જેવું બન્યું છે , તેના પરિણામે શીખો હવે યુરોપ ખંડમાં સ્થળાંતર કરવા લાગ્યા છે . ઈટાલી હવે શીખોનું જ્યાં સૌથી ઝડપી સ્થળાંતર થતું હોય તેવા દેશ તરીકે ઉભરી આવ્યો છે . [ ૫૦ ] ઈટાલીના રેજિયો એમિલિયા અને વિસેન્ઝા પ્રાંત શીખ સમુદાયની નોંધાત્ર વસતી ધરાવતા વિસ્તારો બન્યાં છે . [ ૫૧ ] ઈટાલીમાં રહેનારા શીખો સામાન્યતઃ કૃષિ , એગ્રો - પ્રોસેસિંગ , મશીન ટૂલ્સ અને હોર્ટિકલ્ચરના ક્ષેત્રે પ્રવૃત્ત છે . [ ૫૨ ]
( ૬ ) એક એક કતરે કા મુઝે દેના પડા હિસાબ
૫રંતુ જીવનના સાચા કલાકાર એ છે કે જે આ પંચભૂતોથી બનેલા રમકડાને એવું સુરૂચિભર્યુ બનાવી દે છે કે જેની ઉ૫ર દેવતાઓ ૫ણ પોતાની જાતને ન્યોછાવર કરવા માટે લલચાય . જે જીવનને કલાકારની કૃતિની જેમ ક્ષણગારે - સુધારે - સજાવે છે , તેઓ જ ખરેખર સાર્થક જીવન જીવતા હોય છે .
વેબ રીલેટેડ કોઈ એવી વસ્તુ હોય કે જે મને ના ખબર હોય તો એ હશે … … ( કોણ જાણે શું હશે … ? હે હે હે ! )
મારી આ એક નાની શરૂઆત છે . ખાસ મને વાર્તા લખવાનું ગમે છે પરંતુ કાગળ પર અંદરની ભાવના શબ્દોને કલમ વડે રમતા મૂકવાની હિમંત ક્યારેય થયેલ નહીં . પણ છેલ્લે એમ થયું કે લાવને પેનની શાહીથી આ આંટીઘૂંટી ભર્યા જીવનમાં એક નાનકડી શરૂઆત કરીએ અને મે મારી પ્રથમ ૪ પંક્તિઓ લખી .
અમે અકથ્ય આનંદ અનુભવી રહ્યા છીએ , ત્યારે અમારી એ દીકરીનું હૈયું તો કેવા આનંદથી ઊછળતું હશે ! ગોદમાં નવપલ્લવિત દિવ્યતાને નિહાળી તેના હોઠ પરથી શબ્દો સરી પડ્યાં હશે : " પધારો , લક્ષ્મીજી ! "
ક્ષિતિજ આ ગીત ગાતો હતો અને દિશાની તરફ જોઇને કહેતો હતો ફિર નહી આતે . . ફીર નહી આતે . . દિશા પણ એજ ગીત ગાતી હતી અને કહેતી હતી જે પળ આજે ગુજરી રહી છે તેને માણ કાલની કોને ખબર છે .
આ વાત ઘણા ઓછા જાણે છે કે ' દાગ ' પૂર્વે ચોપરાએ રાખીને ' ઇત્તફાક ' માં મુખ્ય ભૂમિકા ઑફર કરી હતી . પરંતુ ' જીવન મૃત્યુ ' ની રિલિઝ પૂર્વે બીજી ફિલ્મોમાં કામ નહીં કરવાના કરાર હેઠળ હોવાથી રાખી એ ફિલ્મ સ્વીકારી શકી નહીં . અને છેવટે આ પાત્ર નંદાએ ભજવ્યું હતું .
શેષભાઈની હોસ્ટેલ જવા માટે નવરંગપુરા જવાની બસ પકડવાની હતી . યુનિવર્સિટી જતી બસો નવરંગપુરા થઈને જતી જ હોય ને … એમ વિચારીને ૫૨ / ૩ નંબરની બસમાં હું ચડી ગયો . રુઆબથી કંડક્ટર પાસે નવરંગપુરાની ટીકીટ માંગી - તો કંડક્ટર દયામણી નજરે મારી સામે જોવા માંડ્યો
આજે મુખ્યમંત્રીના હસ્તે બે પ્રકલ્પોના લોકાપર્ણ અને એકનું ખાત મુહૂર્ત થશે
લડુઅન કા ભોગ લગે સન્ત કરેં સેવા , જય ગણેશ દેવા પ્રભુ જય ગણેશ દેવા . જય ગણેશ o
રેશમી આ ઓઢણી ઉડી અને ત્યાં આવતી ; સ્પર્શમાં તો આટલી નિસ્બત હતી કાં સાહ્યબા !
સોનિયા ભલે વેશ્યા રહી , પરંતુ તેનામાં નારી સહજ ઋજુતા છે . તેનું હૃદય સ્નેહસ્નિગ્ધ છે . તે ઊલટતા અંતરે રાસ્કોને ચાહે છે . ક્ષતવિક્ષત જીવનપ્રવાહમાં પણ તેણે ઈશ્વર પર શ્રદ્ધા ટકાવી રાખી છે . રાસ્કોને ભગવાનના અસ્તિત્વમાં નામ પૂરતોયે વિશ્વાસ નથી .
ત્રીજી દિશા છે જ્ઞાતિગત , જ્ઞાતિગત સંતોનું કામ થયું છે , પછી પંથગત કેટલાક સંતોનું કામ થયું છે , કેટલાક પ્રદેશગત . જ્ઞાતિ , પંથ , પ્રદેશ વગેરેને લઈને કામ થયું છે એને પણ આમાં યાદ કરીએ તો સૌરાષ્ટ્રના હરીજન ભક્તકવિઓ - લોહાણા જ્ઞાતિના સંતકવિઓ , રવિભાણ સંપ્રદાયના સંતકવિઓ , કબીરપંથના સંતો , કચ્છના સંતકવિઓ , બારાંકી સંપ્રદાયના સંતો વગેરે . તો કેટલુંક ભજનકાર્ય ભજન સાહિત્યના સેમીનાર નિમિતે થયું છે . એવા ત્રણ મહત્વના કામ હું યાદ કરાવું તો રામદેવપીર અને જોધપાટ ઉપાસના ઉપર પ્રેરણાધામમાં કામ થયું અને એનું ગ્રંથ ' પાટે પ્રગટ્યા અલખધણી ' પ્રગટ થયું છે , બીજું ગુજરાતમાં નાથપંથી સાધનાનો સિદ્ધાંત - એનો પણ સેમીનાર થયો અને એનું પણ પુસ્તક પ્રગટ થયું છે અને ત્રીજું મહત્વનું અસ્મિતાપર્વ - ૯ માં સંતસાહિત્યલેખે જે પત્રો સંશોધનપત્રો આવ્યા એ , એનો પણ ગ્રંથ મળ્યો છે તો સેમિનાર નિમિતે જે કેટલુંક કામ થયું છે અને જે આ પણને મળે છે તે . પંથગત જે કામ થયા છે તેમાં બીજમાર્ગી પાટ ઉપાસના - નિરંજન રાજ્યગુરુ , મહાધર્મ વિશે - સત્યા પઢીયાર , તંત્રસાધના મહાપંથ અને અન્ય લેખો - રાજેન્દ્રસિંહ રાયજાદા અને આ રીતે સૌરાષ્ટ્રના ત્રણસો છપ્પન સંતો વિશેની ટુંકી પ્રમાણભૂત માહિતિ નિરંજન રાજ્યગુરુએ પ્રગટ કરી છે . આ બધાને આધારે ઈતિહાસ રચવામાં એક મહત્વનું કામ થઈ શકશે .
આજે રુહીને 2 વર્ષ પૂરા થયાં . મારો ટાઉ દિકરો હવે મોટો થતો જાય છે . Daddy dearest એ જન્મદિવસની ભેટરૂપે એને tricycle લાવી આપી છે . બસ હવે નવો ધંધો મળી ગયો છે એટલે આખો દિવસ સાયકલ લઇને ઘરમાં અને બહાર આમતેમ ફર્યા કરે છે . હું બીજા છોકરાઓના મા બાપની જેમ રુહીનો જન્મદિવસ કેક કાપીને કે [ . . . ]
નવા વર્ષનું એક ચાઇનીઝ સોંગ છે . આપણને ખબર તો ના પડે પણ મ્યુઝિક સારું છે .
એકસ્ટ્રા : ૮ , કુલ : ( ૫૯ ઓવરમાં ૬ વિકેટે ) ૧૭૪
થોરે દિનોકી યહ જિન્દગાની , જૈસે હિલોરા પાની … । । ૨ । ।
સામગ્રી : - ૨ કપ બાસમતી ચોખા , ૨૦૦ ગ્રામ પનીર , ૨ કાંદા ઝીણા સમારેલા , ૩ ચમચા તેલ , મીઠું સ્વાદ પ્રમાણે , ૧ ચમચી લીંબુનો રસ , ૧ તમાલ પત્ર , ૨ ૧ / ૨ કપ પાણી . રીત : - ચોખાને ધોઈ નાખવા . પેસ્ટની બધી સામગ્રી થોડું પાણી લઈ પેસ્ટ બનાવવી . પ્રેશર કુકરમાં ચમચા તેલ નાખવા . પનીરના ચોરસ ટુકડા કરી તળીને બહાર કાઢી લેવા . ત્યારબાદ તેજ તેલમાં કાંદા ગરમ કરી સાંતળવા . ત્યારબાદ તેમાં વાટેલી પેસ્ટ તેમજ તમાલપત્ર નાખી ૧ થી ૨ મિનિટ સાંતળવા . ત્યારબાદ તળેલું પનીર અને ચોખા નાખવા . ૪ કપ પાણી નાખવું . મીઠું સ્વાદ પ્રમાણે નાખવું અને કુકરમાં ૨ સીટી વગાડી કુકર બંધ કરવું . પનીર બિરિયાની તૈયાર .
આપ સહુ સારો પ્રયત્નો કરો છો સારુ લાગે છે ને ? વધુ વિચારો જવાબો તરત મળી જશે . આ કાંઈ પરીક્ષા થોડી છે ? ઘણો લાંબો સમય આપ્યો છે .
કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે સીબીએસઈમાં ધોરણ - ૧૦ની બોર્ડ પરીક્ષા વૈકલ્પિક બનાવવાનો અમારો પહેલો હેતુ છે અને આ દિશામાં સર્વસંમતિ મેળવવા અમે આગળ વધીશું .
> CWG મામલે સીબીઆઈની કાર્યવાહી તેજ > સીબીઆઈએ ચોથી એફઆઈઆર નોંધી > એનસીઆરના 10 સ્થાનો પર સીબીઆઈના દરોડા > કલમાડીની બુધવારે 8 કલાક સુધી પુછપરછ > કલમાડીઓના સહયોગીઓને પણ પુછપરછ માટે બોલાવાયા હતા કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલા કરોડો રૂપિયાના કથિત ગોટાળા સંદર્ભે સીબીઆઈએ ગુરુવારે ચોથી એફઆઈઆર નોંધી છે . સીબીઆઈએ ચાર કંપનીઓના પરીસરો સહીત રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના …
આ લેખ વિશે આપનો પ્રતિભાવ આપશો ? ગુજરાતીમાં સરળતાથી લખવા માટે , કમેન્ટ બોક્સ નીચે ગૂગલનું ટ્રાન્સલિટરેશન ટૂલ આપેલું છે . તેમાં અંગ્રેજીમાં ટાઇપ કરી ગુજરાતી લખી શકાશે . જેમ કે Gujarat ટાઇપ કરી સ્પેસ બાર દબાવતાં ' ગુજરાત ' લખાશે . ત્યાં લખેલો પ્રતિભાવ કોપી કરી , કમેન્ટ બોક્સમાં પેસ્ટ કરો !
શ્વાર્ઝેનેગર બ્રુસ વિલિસ , સિલ્વેસ્ટર સ્ટેલોન અને ડેમી મૂર્રેની સાથે પ્લેનેટ હોલિવૂડ ચેઇન ( હાર્ડ રોક કાફેના મોડેલ મુજબ ) નામની આંતરરાષ્ટ્રીય થીમ ધરાવતી રેસ્ટોરન્ટના સ્થાપક સેલિબ્રિટી રોકાણકાર હતા . શ્વાર્ઝેનેગર 2000ના પ્રારંભમાં જ આ ધંધાકીય સાહસથી નાણાકીય રીતે અલગ થઈ ગયા હતા . [ ૭૪ ] શ્વાર્ઝેનેગરે જણાવ્યું હતું કે કંપનીને તેમની અપેક્ષા મુજબની સફળતા મળી ન હતી , તેનો દાવો હતો કે તેઓ " નવા યુએસ ( US ) વૈશ્વિક કારોબાર " અને તેની ફિલ્મ કારકિર્દી પર ધ્યાન આપવા માંગે છે . [ ૭૪ ]
સામાન્ય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સૌથી વધુ વાપરે છે માઇક્રોસોફ્ટની ઓફીસ સાથે આવતું ઇન્ટરનેટ એક્સ્પ્લોરર ( IE ) . જો કે સામાન્ય વપરાશકર્તાથી થોડીક વધુ જાણકારી ધરાવતો વર્ગ મોટેભાગે IE ને હવે અવગણે છે . બીજા નંબરે સૌથી પ્રખ્યાત બ્રાઉઝર છે મોઝીલા ફાયરફોક્સ . ક્રિએટીવ કોમ ન્સ પરવાનગી સાથે ફ્રી ડાઉનલોડ કરી શકાતું આ બ્રાઉઝર પ્રખ્યાત છે તેની Add On ( સગવડતા વધારવા ઉમેરી શકાતી સુવિધાઓ ) ને લીધે . સાથે IE કરતા તેમાં તકલીફો પણ ઓછી આવે છે . અને તેનું ગુજરાતી રૂપાંતરણ પણ અહીંથી ડાઉનલોડ કરી શકાય છે .
' હિંદુ ' ના પ્રતિનિધિને જે સમજાયું , તેનાથી સ્થાનિક લોકો અજાણ હતા ? બિલકુલ નહીં . ખરેખર તો , એ સ્થિતિ સર્જવામાં પણ સૌએ પોતાનો ફાળો આપ્યો હતો . હવે આસારામ આશ્રમ ખૂનકેસમાં સંડોવાતાં દિમાગ પર ચડેલો ' શ્રદ્ધા ' અને ' સત્સંગ ' નો નશો ઓસર્યો છે અને ચીલાચાલુ ફિલ્મી ડાયલોગની જેમ ઘણા લોકોને થાય છે ઃ ' મૈં કહાં હું ? ' ભક્તો , શ્રદ્ધાળુઓ અને સત્સંગીઓની આ ' સોબર ' અવસ્થા - અને ગુનેગારોને સજા કરાવવાનો જુસ્સો - ક્યાં સુધી ટકે છે , એ મહત્ત્વનો સવાલ છે . સાથોસાથ , ગુરૂ કોને ગણવા અને ગુનેગાર કોને , એ પણ વિચારવા જેવું છે .
કાળ જેવાને મહાકાળ લાગે છે , આભને બાથ ભીડનારો ; સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો , ડુંગરાને ડોલાવનારો . મોભીડો … . .
સાંઈકવિ મકરન્દ દવેની આ ભક્તિલક્ષણા રચના જિંદગી કે સંસાર પ્રત્યેની તેમની લા - પરવા કે બેફિકરાઈ દર્શાવે છે , અને જ્યારે સર્વસ્વ ઈશ્વરાધીન હોય તો ફકીરને ફિકર શેની ? ? જિંદગીનાં મોજાંની આજ તો રવાની - કોક દિન ઈદ અને કોક દિન રોજા … … . ! ! પ્રારંભિક પંક્તિઓને ફકિરાઈ મસ્તીમાં કવિ અંતમાં ફેરબદલ કરી , ગીતામાં વર્ણવેલ સ્થિતપ્રજ્ઞ અવસ્થાનો બોધ નથી આપી જતાં ? ! !
ખેતી સાથે ધાર્મિક અને જીવનપ્રેરક સાહિત્ય વાંચતાં આત્મકલ્યાણ માટે સન્યાસ લેવા કાશી ગયા , પણ ગુરુ સ્વામી કેશવાનંદે સમાજકલ્યાણ માટે કામ કરવાની સલાહ આપી , આથી પાછા ગામ આવ્યા
ચકાસી જો બરોબર , કે એ નર્યો પથ્થર કે હીરો છે , ઝવેરી ટાળ મા ' બેજાન ' નું પાણી પરખવાનું !
લાખ ટકા આલું રોકડા કોઇ જાજો દરિયા પાર રે … મેંદી …
શક્ય બદલવી તે રેખાઓ છે ; જે અંકિત તારા હાથ માં !
એ તો આ સ્ત્રીના થકી ગૃહસ્થ . નહીં તો ગૃહસ્થ શાનો ? ! ભરવાડ જેવો લાગે પછી . સ્ત્રીનામાં વ્યવહાર શક્તિ છે , ઓર્ગેનાઇઝિંગ પાવર છે એનામાં . અને સ્ત્રી આવે , ત્યારે કહેશે , બળ્યું તમારામાં વેતા નહીંને , આ બધું આવું જ કર્યુંને , ' વેતા નહીં ' હઉ કહે . હવે ' વેતા ' શબ્દ શું હશે . એ તો હું જાણું અને એ જાણતી હશે ! એ સ્ત્રી છે તો તમારે સંસાર દીપ્યો , નહીં તો તમારો સંસાર ખરાબ થઈ જાય . આ તો તમારું મકાન એમને લીધે શોભે છે .
[ ભાવાર્થ ] - અગ્રજ બાલિના ભયથી મહારાજ સુગ્રીવ કિષ્કિંધા પર્વત પર રહેતા હતા . જ્યારે શ્રીરામ લક્ષ્મણજી સહિત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમણે તમારા વિશે ભાર જાણવા માટે ( ભાર કાઢવાં ) મોકલ્યાં . ત્યારે આપે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રી રામચન્દ્રજી સાથે ભેટ કરી અને એમને આપની સાથે લઈ આવ્યાં અને આપે મહારાજ સુગ્રીવના કષ્ટોનું નિવારણ કર્યું . હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું .
ન દેખો પીર ઉર કી , પર અધર કી પ્યાસ તો દેખો નિહારો મત દિયે કો , પર શલભ કી લાશ તો દેખો ન કહના ફિર તડપ કા કુછ અસર હોતા નહીં જગ મેં , ધરા કે તાપ પર રોતા હુઆ આકાશ તો દેખો સહી હૈ , રિક્ત હૂઁ મૈં જિન્દગી કી મુસ્કરાહટ સે , વ્યથાઓં ને દિયા હૈ જો મધુર ઉલ્લાસ તો દેખો ઇધર ઉપવન હુઆ વીરાન હૈ , યહ માનતા હૂઁ મૈં ઉધર અંગડાઇયાઁ લેતા હુઆ મધુમાસ તો દેખો નહીં માલૂમ તુમકો ખુદ તુમ્હારે ઈશ કી સૂરત મનુજ કી ભાવના કા યહ સબલ ઉપહાસ તો દેખો રુપહલી રાત મેં માના વ્યથિત આઁખેં બરસતી હૈં ઘની કાલી ઘટાઓં મેં તડિત કા હાસ તો દેખો ન માપો જિન્દગી મેં દર્દ કી ગહરાઇયોં કો તુમ હૃદય કે અંક મેં પલતા હુઆ વિશ્વાસ તો દેખો । ૨
" દાદુ , એક નવી વાત સાવ જુની પણ નવી જ … .
અચાનક તેણે તેનાં ઉપવસ્ત્રો કાઢી નાંખ્યા … અને બિલકુલ નિરાવરણ બની , મારી સામે ફરીને કહે : " જો ! એ શયતાનનો ત્રાસ ! " તેની છાતીમાં નહીં નહીં તો અગિયારથી બાર તો સિગારેટનાં ડામનાં ચકામાં હતાં ! કેટલાક તો પાકીને ફદફદી પણ ગયાં હતાં ! … " મારી શોક્યની હાજરીમાં જ મારી તથા એની સાથે પણ સહશયન કરે … જંગલી ! … પેલું કહે છે ને કે વાડ જ ચીભડાં ગળે તો કોને કહેવું ? છેલ્લાં ૩ - ૩ ॥ વર્ષથી આવું ચાલે છે … મારે તો મરી જ જવું છે પણ હવે તે શક્ય નથી … આવી ગંદી અને ખૂબઝ ઘૃણાજન્ય પારિસ્થિતિમાંથી હું પસાર થાઉં છું મા બાપ તો ' ભાગ્ય ' કહીને છૂટી ગયાં છે . અપૂર્વ હું શું કરૂં ? " કહીને નાના બચ્ચાની જેમ કયાંય સુધી હીબકાં ભરતી રહી .
બ્લોગનાં નામ પ્રમાણે બનેલી યાદી હજી અપૂર્ણ છે તેમા સુધારા વધારા થશે આપને વિનંતી કે આપ તેને જોતા રહેશો અને ક્ષતિ હોય ત્યાં અમારુ ધ્યાન દોરતા રહેજો .
સ્વામી વિવેકાનંદ હનુમાનના ભક્ત હતા અને આવો જ પ્રયોગ તેમણે વિદેશ જઈને પોતાના ભાષણમાં કર્યો હતો . સુંદરકાંડની એક પંક્તિ બહુ ચર્ચિત છે . હનુમાનજીએ ભર્યા દરબારમાં રાવણને જણાવ્યું હતું કે , ' રામ નામ બિનું ગિરા ન સોહા . દેખુ બિચારી ત્યાગિ મદ મોહા . બસન હીન નહિં સોહ સુરારી . સબ ભૂષન ભૂષિત બર નારી . '
ઉસે લગતા થા ઉસકે ભીતર કોઈ પશુ હૈ । બાર બાર અપને અચેતન કી આકૃતિયોં મેં સે જો મધ્યકાલ કી પશુઓં કે ચિત્રોં વાલી કિસી કિતાબ કી તરહ વિરાટ થીં વહ અપને ભીતર કિસી સોતે હુએ ગુબરૈલે કો મહસૂસ કરતા થા ; જમીન મેં સુરંગેં ખોદતે કિસી છછૂંદર કો ; ઉસ ચૂહે કો જો આદમી કે આતે હી ભાગ જાતા હૈ ; એક ફડફડાતે ચમગાદડ કો ; હમારે રક્ત પર પલને વાલે કિસી પરજીવી કીટ કો ; એક ભુતહા જાનવર કો જો હતાશ કિસી ગડ્ઢે મેં યા અપની માંદ મેં પડા હોતા હૈ ; રાખ કે રંગ કે કૌએ કો જિસકે પંખ પૂરી તરહ વિકસિત નહીં હોતે ; એક ગુર્રાતે હુએ કુત્તે કો જો ઉસકે ચૈન મેં ખલલ ડાલને વાલે હર શખ્સ કો દાંત દિખાતા હૈ યા એક બુત કે ચારોં તરફ પરેશાન ભૌંકતા દૌડતા રહતા હૈ ; કભી દો જાનવરોં સે બને જીવ કો જિસકા શરીર ભેડ કા હૈ ઔર સિર ઔર પંજે બિલ્લી કે ઔર જિસકી આંખોં મેં દોનોં કી મિલીજુલી ચમક હૈ ; યા ઉન ઘૃણિત દુષ્ટ ઔર પરજીવી આદમિયોં મેં સે એક કો જિન્હેં ઉસને ' અમેરિકા ' કે આખિરી હિસ્સે મેં દિખલાયા હૈ । વહ કઈ જાનવરોં સે બેતરહ ડરતા થા । જબ વહ જુરાઉ મેં થા વહ ચૂહોં કે બીચ રહા થા । ઉસે ઉસ શાન્ત પશુ શક્તિ સે ડર લગતા થા જો કહીં ઘાત લગાએ બૈઠી હોતી થી । પર સાથ હી ઉસે લગતા થા કિ વે હી પાશવિક શક્તિયાં ઉસકે ભીતર ભી છિપી બૈઠી હૈં । ઉસે અપને ભીતર કે પશુઓં સે ઇસલિએ ડર લગતા થા કિ ઉસે ખૌફ થા વે કભી ભી અપને આપ કો પ્રકટ કર સકતે થે ઔર ઉસકે હાથ પૈર બાલોં સે ઢંક સકતે થે ઔર ઉસકી આવાજ ને ચહચહાહટ મેં બદલ જાના થા જૈસા કિ ઉસને ઓવિડ કી ' મૈટામારફાસિસ ' મેં પઢા થા । ઉસે પતા થા કિ ઐસા હોને પર વહ માનવીય સ્તર સે નીચે ઉતર જાએગાઃ ઉસ અંધકાર મેં જો હમારી ચેતના કે નીચે વાસ કરતા હૈ ; લેકિન વહ ઇસસે ડરતા નહીં થા ક્યોંકિ ઐસા હોને પર ઉસકા સ્તર ઇસ માયને મેં ઊંચા ઉઠ જાના થા કિ વહ અબ તક ન જીતી ગઈ રોશની ઔર સંગીત કો જીત સકતા થા ।
વિજય અને પાયલના ડાયવોર્સ થઇ ગયા . દસ વર્ષના લગ્નજીવનનો કોઈ જ ફલશ્રુતિ વગર અંત આવ્યો . પાયલ બહેન સલોનીને ત્યાં રહેવા આવી ગઈ . દાહોદ પિયરમાં તો પપ્પામમ્મી ગુજરી ગયાં હતાં . અહીં બેન - બનેવીનો સ્વભાવ સારો હતો એટલે તેને ગમતું હતું . હવે તે હળવાશ અનુભવવા લાગી . જો કે એનું ભવિષ્ય શું ? એ પ્રશ્ન તો ઉભો જ હતો . હજુ તો તે બત્રીસ જ વર્ષની હતી .
આજના ' કેલેન્ડર ' ઉપરના આપના અવલોકનની વાત તો પછી લખીશ , પણ આપની ' અવલોકન ' ની આખી લેખમાળા વિષે મારો પ્રતિભાવ પ્રથમ આપવાની મારી તાલાવેલીને હું રોકી નથી શકતો . આપણે પ્રાથમિક શિક્ષણ દરમિયાન ' અવલોકન કરવાની ટેવ ' શીર્ષકે એક પાઠ ભણી ગએલા . એક વટેમાર્ગુ એક ઊંટવાળાના ખોવાએલા ઊંટની દિશા બતાવી દે છે , જો કે તેણે ઊંટને જોયું સુદ્ધાં ન હતું . પેલો વટેમાર્ગુ પેલા ઊંટવાળાને તેના ઊંટની નિશાનીઓ કહી સંભળાવે છે કે તે ઊંટ ડાબી / જમણી ( યાદ નથી ) આંખે કાણું , એક પગે લંગડું અને અમુક દાંત પડી ગએલા હોય તેવું હોવું જોઈએ . આ તેની અવલોકન કરવાની ટેવના કારણે શક્ય બન્યું હતું . રસ્તાની એક જ બાજુ તરફનાં અડધાં કરડાએલાં ઝાડનાં પાંદડાં અને જમીન ઉપરના એક પગલાની અધૂરી છાપ એ તેના તારણ માટેનાં સહાયક કારણ ( અવલોકનો ) હતાં .
ચેમ્બર ખાતે યોજાયેલા સેમિનારમાં જોઇન્ટ ટેક્સટાઇલ કમિશનર શશી સિંઘે ટફ યોજનાનો પૂરેપૂરો લાભ ઉઠાવવા ઉદ્યોગકારોને હાકલ કરીભારતના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ ( ટફ ) યોજના જ્યારે અમલમાં હતી ત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો કહેતા કે અત્યારે મંદી ચાલે છે એટલે હમણાં આ યોજનાનો અમારે લાભ લેવો નથી પણ હવે જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી ઊભો થયો છે ત્યારે ઉદ્યોગકારોએ રિસ્ટ્રકચર્ડ કરાયેલી . . .
આજકાલ શોર્ટકટનો જમાનો છે . { હમણા તમે બધાએ જોયું ને કે શેરબજારમાં લોકોને રાતોરાત સફળ થવું હતું અને જલ્દી જલ્દી બધું મેળવવું હતું . એ શોર્ટકટ કેટલો અઘરો પડ્યો તે સહુ જાણે છે } જીવનમાં સફળતા મેળવવા માટે પણ એ એટલું જ લાગુ પડે છે . અહીં એ વાતને એક જુદા જ અંદાજમાં રજૂ કરવામાં આવી છે . બહુ સરસ . અત્યારે શેરબજારમાં ઘવાયેલા લોકો માટે મલમની ગરજ સારશે .
ઈષ્ટ પદાર્થોમાં પ્રીતિ - રતિ તે રાગ છે . તેનો દ્વેષ સાથે અવિના - ભાવી સંબંધ છે . રાગ ઈષ્ટાનિષ્ટ પરિણામનું કારણ હોવાથી ત્યાજ્ય છે . સમ્યગ્દૃષ્ટિ આત્મા નીચેના ગુણસ્થાનમાં રાગયુક્ત હોય છે . છતાં રાગમાં સુખભાવ ન હોવાથી બંધ નથી . યદ્યપિ જેટલે અંશે શુભાશુભ ભાવ છે તે
ગુરૂ નિષ્ઠ સાધકને ઈશ્વરના ચરણમાં ગુરૂ પદ દેખાય , ઈશ્વરના ચરણ ગુરૂના ચરણ જેવા દેખાય . પ્રહલ્લાદને નૃસિંહ ભગવાનના પગ નારદના પગ જેવા દેખાય છે . કારણ કે તે પગ - ચરણ તેના ગુરૂ નારદના ચરણ - પગ છે .
જો કે આપણા દેશની અર્થવ્યવસ્થા , સમાજજીવન અને સરકારી નીતિઓ એવાં છે જેમાં ઘડપણ આવે ત્યાં સુધી તનતોડ અને મનતોડ મહેનત કરીને માણસ બેવડ વળી જાય . શરીર ડબલ બોજ આવે તેટલા કલાકો કામ કરીને ઘસાઈ જાય અને તોયે તે પ્રમાણેનું વળતર ના મળે .
3 . બાથરૂમ , સંદાસ , ખાળ , ગટર સાફ કરતાં આવડે છે ? ઍસિડ , ફિનાઇલ , સાબુ , ડિટરજન્ટ વગેરેનો ઉપયોગ ક્યારે થાય તેની ખબર છે ?
મેડીકલ ભાષામાં આલ્ફાબેટ લખવાનો નવતર પ્રયોગ ખૂબ જ સરસ છે અને અભિનંદનને પાત્ર છે .
એકતા કપૂર અને કરણ જોહરની આગામી ફિલ્મનો વિષય એકસરખો
દમ કારણો વીકૃત આહાર , ધુળ - ધુમાડાવાળી જગ્યામાં વસવાટ , ઠંડીની ઋતુ , આઈસક્રીમ , ઠંડાં પીણાં વગેરેનું સેવન દમ થવાનાં કારણો છે . આ ઉપરાંત વધારે પડતો શ્રમ , વધારે પડતી કસરત , વધારે પડતો સંભોગ અને કુપોષણ પણ દમનો રોગ થવામાં કારણભુત બની શકે છે . છાતી , ફેફસાં અથવા નાડીઓ ઉપર અસર થાય તે રીતે કંઈક વાગવાથી પણ દમનો રોગ થઈ શકે છે . વળી સતત તાવ , ઝાડા - ઉલટીઓ , વારંવાર થતી શરદી , સળેખમ , લોહી ઓછું હોવું કે કોઈ રીતે થઈ જવું , ક્ષય વીગરેને પણ દમનાં કારણો માનવામાં આવે છે . હૃદય પર અસર કરનારાં કારણો જેવાં કે પારીવારીક દુખ , શારીરીક ખોડખાંપણ વીગેરેથી પણ દમ થવાની શક્યતા રહે છે .
જેના પર સૌથી વધારે ભરોસો રખાય તે ? પ્રભુ અને વૈશ્વિક વાતોમાં સખી .
આખર એક જતાં , કોડ્યું ન આખર કામના , મોઢે બોલું ' માં ' , કોઠાને ટાઢક કાગડા !
આ સુધારો એ ભૂલ પણ સુધારે છે કે જેમાં SELinux ને RAID ઉપકરણો નું અવલોકન કરવાથી રોકતુ હતુ . હવે કેટલાક ઉપકરણોને યોગ્ય રીતે મોનિટર કરી શકાય છે .
તેથી વર્ગમૂળ 40 ને 50ની વચ્ચેની સંખ્યા હોય
મનની હાર એ હાર છે અને મનનો વિજય એ વિજય . જે પોતાના મનથી હારી જાય છે , તે પછી ભલે બહારની દુનિયા જીતી લે , આમ છતાં પણ તેને હારેલો જ માનવામાં આવશે . જેણે મનને જીતી લીધું તે વિશ્વજીત બની જશે . હનુમાનજીને જ્યારે લંકામાં પ્રથમ વખત પ્રવેશ કરવાનો હતો ત્યારે તેઓ જાણતા હતા કે લંકા ભોગ અને વિલાસનું કેન્દ્ર છે . અહીં સૌથી વધુ મનને નિયંત્રણમાં રાખવું પડશે .
ઘણા નવોદિતોને માત્ર એટલો ખ્યાલ હોય છે કે સંસદમાં ફક્ત આપણા ( સાંસદોના ) પગારવધારા પર ચર્ચા કરવાનું અને તેનો ખરડો પસાર કરવાનું કામ થાય છે . તો કેટલાકને એવું હોય છે કે સંસદમાં જવાથી આપણા નામનાં બસસ્ટેન્ડ અને બાંકડા મુકાવી શકાય છે . સંસદભવનમાં આવેલા ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલય વિશે ઘણા સભ્યો અનેક મુદતો પછી પણ સાવ કોરાધાકોર હોય છે . એ બધાની સમજણને દાદ આપવી પડેઃ શહેરમાં લાયબ્રેરી ઓછી છે તે દિલ્હીમાં જઇને લાયબ્રેરીમાં જવું ? અને એથી પણ વધારે અગત્યનો મુદ્દોઃ થોથાંમાં રસ પડતો હોત તો રાજકારણમાં શું કામ આવત ?
શ્રી સંદીપ સાંગલે જિલ્લાવિકાસ અધિકારી , જિલ્લા પંચાયત , ખેડા .
કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે , થાકેલા છે બધા છતા , લોકો ચાલતા જાય છે . કોઇકને સામે રુપિયા તો કોઇકને ડોલર દેખાય છે તમેજ કહો મિત્રો શું આનેજ જીંદગી કહેવાય
મહાસત્તા બની ગયેલું ચીન હવે અમેરિકાને અંતરિક્ષમાં આંતરવાની વેતરણમાં છે એવો ઘટસ્ફોટ લંડનથી પ્રસિદ્ધ થતી ડિફેન્સ જર્નલ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં કરવામાં આવ્યો છે . અમેરિકા અંતરિક્ષમાં બેલેસ્ટિક મિસાઈલને આંતરી નષ્ટ કરવાની ટેકનોલોજી ધરાવે છે . હવે ચીન એ ટેકનોલોજી હાંસલ કરી ચૂક્યું છે અને આગામી સમયમાં નવા સેટેલાઇટ લોન્ચ કરી સિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે . અમેરિકા પણ જાણે જ છે કે ચીનનું અંતિમ લક્ષ્ય અમેરિકા જ છે . જે દેશ સાથે ખરબો ડોલરનો વ્યાપાર કરી મહાસત્તા બનાવ્યો એ દેશ ચીન જ હવે ડ્રેગન બની અમેરિકાને હડપવા જઈ રહ્યો છે . ' હાથના કર્યા હૈયે વાગ્યા ' તે આનું નામ …
જ્યારે બીજા બનાવમાં વીસીપરામાં પ્લોટ ધારક પ્રવિણ કાળુ પરમારે પોતે ક્યાંય હાજર નથી . ક્યાંય સહી કરી નથી છતાં પણ પોતાના પ્લોટ અંગે ખોટુ મુખત્યારનામુ ઉભુ કરી પોતાનો પ્લોટ પચાવી પાડવાની કાર્યવાહી કરી રહ્યા અંગે બે આસામીઓ વિરૃધ્ધ પોલીસમાં અરજી આપી છે . પરંતુ આ બંન્ને ઘટનામાં પોલીસે અરજીને એફ . આઈ . આર . ગણી તપાસ કરવાના કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરી આ બંન્ને ઘટનાની તપાસ વધી નથી . તેમ , જાણવા મળ્યુ છે .
શું માનવ વર્તન સંયમિત - મર્યાદિત કે નિયંત્રિત હોવું જોઈએ ? મનમાં ઉઠતા વિચારો - વાસનાઓનું દમન કરવું કે એને છુટ્ટો દોર આપી દેવો ? પશ્ચિમની સભ્યતા કહે છે , કે કોઈ પુરુષ સ્ત્રી પાસેથી સુખ ઈચ્છતો હોય તો એણે સ્ત્રીની મરજી કે એની અનુકૂળતાનો જ વિચાર કરવો જરુરી છે . પુરુષે પોતાના વર્તન પર મર્યાદા મુકવાની જરુર નથી કારણ કે ' મનને દબાવવાથી એમાં વિકૃતિ જન્મે છે ' એવું કહીને મનને બેફામ વર્તવા દેવામાં આવે છે . જ્યારે ભારતીય સંસ્કૃતિ મુજબ ' સ્ત્રીને ભોગવવાનો વિચાર આવવો ' એ જ વિકૃતિ છે . આથી મનને સમજાવીને એને સર્જનાત્મક માર્ગે વાળવું જરુરી છે . પશ્ચિમની સંસ્કૃતિ અને ધર્મ એવું માને છે કે માણસ સ્ત્રી - પુરુષના સંભોગનું પરિણામ હોવાથી મૂળમાં એ પશુ છે આથી તે પશુ જેવો વ્યવહાર કરે તો તેની સામે કોઈને વાંધો ન હોવો જોઈએ . જ્યારે ભારતીય સંસ્કૃતિ મુજબ માણસ મૂળમાં દૈવી અંશ છે . માનવ માત્ર શારિરીક સંબંધોનું જ પરિણામ હોય તો ' વાસના ' માંથી ' વાત્સલ્ય ' નું નિર્માણ કેવી રીતે થાય છે ? બાળકનો જન્મ થતાં જ તેના પ્રત્યેના અનહદ વાત્સલ્યથી ' મા ' બનેલી સ્ત્રીના સ્તનમાં દૂધ ઉભરાય છે અને પિતા બનેલા પુરુષના હૃદયમાં બાળકને જોતાં જ પ્રેમ ઉભરાય છે - આવું કેમ બને છે ? વેદ - ઉપનિષદ તેમજ ગીતાના પાને - પાને સમર્થન મળે છે , કે માનવ , અરે જીવ માત્ર પરમાત્માનો અંશ છે . આથી ભૌતિકતાથી હળવે - હળવે દૂર લઈ જઈ માણસનું શુદ્ધિકરણ ( purification ) કરી તેનું માણસમાંથી દેવમાં રુપાંતરણ ( transformation ) કરવાનું છે અને એ જ માનવજીવનનો એકમેવ પવિત્ર હેતુ છે .
શું વાત છે કે ફૂલે છે ડાળીઓ ?
એ આશા ના રાખો કે બીજા ઓ તમને અનુકૂળ ચાલે . કેમકે બીજા બધા આપણને અનુકૂળ વર્તે એ શક્ય જ નથી
સભ્યો / ઇન્ટરમિડિયરીઝ નીચે જણાવેલા વ્યવહારોની જાણ એફઆઈયુ - ઈન્ડિયાને કરવી આવશ્યક છેઃ
મોતી જેવાં નિર્મળ પાણી નદીમાં ખળખળતાં હતાં અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું . એક દિવસ સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા થયા છે . અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પખતી અને ત્રણ - ત્રણ ડોરણાવાળી ચોરણીઓ ને પાસાબંધી કેડિયાં પહેરેલાં . કમ્મરે કાળી અને રાતી કોરછેડાવાળી પછેડીઓની ભેટ વાળેલી , માથે ગડી પાડીને ભાતીગળ ફેંટા બાંધેલા , જમણા પગની જાંઘે પડખાના ભાગ ઉપર , ઢીંચણસુધી ઢળકતી નાડીને છેડે , સાત - સાત રંગની ઊનનાં ગૂંથેલાં ફૂમકાં ઝૂલી રહ્યા છે . કેડિયાની કસોને બાંધેલા , કાંટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાના રૂપેરી , નાના , ઘૂઘરીદાર ચીપિયા ટિંગાય છે . પાઘડીને માથે ખડાં છોગાં પવનમાં ઊડઊડ થાય છે . ડોકમાં ભાતભાતના પારાની બનાવેલી માળાઓ ચપોચપ શોભે છે . હાથમાં કડિયાળી , પિત્તળના તારના ચાપડા ભરેલી ને ઘૂઘરીઓ જડેલી , લાંબી રૂપાળી લાકડીઓ હિલોળા લે છે .
કોઈ પણ કામ કરવામાં નાનપ ન હોવી જોઈએ . તે બાઈએ જાતે ખાલી પ્યાલાં ઉપાડીને ભારતીયો ને શિસ્ત રાખવા માટે નો મોઘમ સંદેશ આપી દીધો ! !
પવિત્ર કમળના વિભિન્ન ભાગો પરંપરાગત એશિયન વનસ્પતિ વૈદુમાં થાય છે .
ટેબલ ઉપર બેઠેલી ચાર વ્યક્તિઓ વાત કરી રહી હતી . કાનમા શબ્દો પડ્યા
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ બેંકોને ' નો યોર ક્લાયન્ટ ' ના ધોરણો મુજબ ખાતેદારોની માહિતી એકત્ર કરવા જણાવ્યુ છે ત્યારે શહેરી વિસ્તારમાં મોટાભાગે આ કામગીર પૂર્ણ થઈ ગઈ છે . હવે ગ્રામ્ય વિસ્તારમાં બેંકો આ કામગીરીને પ્રાધાન્ય આપી રહી હોવાનું જાણવા મળેલ છે . મળતી માહિતી મુજબ દસ્તાવેજો જમા ન કરાવનાર ખાતેદારોના એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવી રહ્યાં છે . ઉલ્લેખનીય છે કે કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાતેદારો જ્યારે KYCના દસ્તાવેજો જમા કરાવવા ગયા હતા ત્યારે તેમને પાછા કાઢવામાં આવ્યા હતાં . હવે આ બેંકો ખાતેદારો પાસેથી દસ્તાવેજો માંગી રહી છે .
કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ ( ભથ્થુ ) એ સરકારના દબાણમાં રહીને કામ કરવા કરતાં લોકોની સમસ્યા જોઇને કામ કરવા કમિશનરને સૂચન કરતાં જણાવ્યું હતું કે , ઈતિહાસમાં યુï કરનારાંઓનાં નામો હોય છે , નહીં કે કાયરોનાં ! સ્લોટર હાઉસની સમસ્યાનો ઉકેલ આજદિન સુધી આવ્યો નથી અને સભાગૃહમાં હાજર લોકો ત્યાં એક કલાક પણ બેસી બતાવે તો માની જાઉં . વડોદરા . શહેરમાં પાણીપુરી અને ચાઇનીઝનું વેચાણ કરતાં લોકોના માધ્યમથી જ ટાઇફોઇડનો ફેલાવો . . .
શ્રી અમરનાથજીની ગુફા સુધી પહોંચવાનો બીજો રસ્તો શ્રીનગરથી સોનમર્ગ થઈને બાલતાલથી જવાય છે . આ રસ્તો અગાઉ મિલીટરીનો હતો પરંતુ હવે આમ જનતા માટે ખુલ્લો કરવામાં આવ્યો છે . આ રસ્તાનું ચઢાણ ઘણું સીધું હોવાથી આ રસ્તો થોડો કઠિન છે . લગભગ 45 % કાટખૂણિયા રસ્તાઓ છે . વરસાદ દરમિયાન ઉપરથી ઉતરવાનો રસ્તો થોડો ચીકણો થાય છે તેથી ઉતરવામાં ખૂબજ સાવધાની રાખવી પડે છે . આ રસ્તે યાત્રીઓ એક દિવસમાં આ યાત્રા પૂરી કરે છે . અહીંની વહેતી અમરગંગામાં ભાવુકો સ્નાન કરે છે જેનો લાભ લઈને અમે ધન્યતા અનુભવી છે . આ માર્ગથી જનાર દરેક યાત્રીઓ પાસે રેનકોટ , ગરમ કપડાંમાં સ્વેટર , બુઢિયા ટોપી તેમજ હાથનાં ગરમ મોજા વગેરે હોવા જરૂરી છે . આ ઉપરાંત ગૉગલ્સ અને ટ્રેકિંગ શૂઝ પણ હોવા જરૂરી છે . જે યાત્રીને ચાલીને યાત્રા કરવાની ઈચ્છા હોય તો ત્રીજા પગ સમી લાકડી સાથે રાખવી જરૂરી છે . કપૂર પણ સાથે રાખવું કારણકે તે ઊંચાઈ પર ઑક્સિજનનું કામ આપે છે . પૂજાપાનો સામાન પણ લઈ જઈ શકાય છે . આ યાત્રા માટે આપણી સરકારે રક્ષણનો પૂરો બંદોબસ્ત કર્યો છે . આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી શ્રી અમરનાથજીની યાત્રા છ બેઠકવાળા હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે . હવામાન સારું હોય તો જ આ હેલિકોપ્ટરની વ્યવસ્થા ચાલુ હોય છે .
કઈ ડાક્યુમેંટરીજ મેં રહ ચુકે | વજહ ? મૈં ઇસે સમઝ પાને મેં હમેશા અસફલ રહા કરતા હૂઁ | હદ તો યહ થી કિ | યે સારે લિંક નેટ પર ઉપલબ્ધ હૈં | લેકિન પતા ચલા કિ તમામ યુવાઓં ને અપને બ્લૉગ પર ઔર કઈ સમીક્ષાઓં મેં ઇન સબ કોશિશોં કી ધજ્જિયાં બિખેર દીં | અગર ' મોહન દાસ ' પહલે સે હી ઇતના લોકપ્રિય ન હો ગયા હોતા , ઉસકે ઇતને અનુવાદ ઔર ઇતને મંચન ન હુએ હોતે , તો હિંદી સાહિત્ય કા એક પૂરા ગિરોહ ઇસ તૈયારી મેં થા કિ ઇસે વિવાદિત કર દિયા જાય | વે ઐસા કઈ બાર કર ચુકે હૈં . . ! મેરી રચનાઓં મેં વ્યક્તિયોં કી ખોજ , ઉસે ' નક઼લ ' આદિ કહના ઔર અપને સંપર્ક કે જરિયે અખબારોં મેં અભિયાન ચલાના . . ! યહ એક ડરાવના આતંકવાદ હૈ | એક તરહ કા ફાસીવાદ | લેકિન હર બાર જનતા ને , તમામ ભાષાઓઁ કે બૌદ્ધિકોં - રચનાકારોં ને હસ્તક્ષેપ કિયા હૈ | ઔર હમ બચે હૈં | વે મેરે પાઠક હી હૈં . . . ઔર વે સારે યુવા જો મેરી અસ્મિતા કો બચાએ હુએ હૈં . . ! હર બાર , અચાનક વે કહીં સે આતે હૈં ઔર મુઝે અંધેરોં મેં સે નિકાલ લેતે હૈં . . ! પતા ચલા ' જનસત્તા ' મેં કુંવર નારાયણ જી ને ભી લિખા કિ કિ જબ ઓસિયાન મેં ' મોહન દાસ ' દિખાઈ જા રહી થી , તો ઉદય પ્રકાશ કહાઁ થે ? કહીં ઉનકે સાથ ફ઼િલ્મ બનાને વાલોં ને વહી તો નહીં કિયા , જો ઇસ ફ઼િલ્મ મેં ' મોહન દાસ ' કે સાથ કિયા ગયા ? ઉનકા મૈં કૃતજ્ઞ હૂઁ | ' આત્મજયી ' જબ અપને બચપન મેં , ગાઁવ મેં પઢી થી , ઉસકે બાદ હી કઠોપનિષદ ખરીદ લાયા થા | ઉનકે અન્દર કોઈ એક ગહરી નૈતિક કરુના હૈ , ઐસા મુઝે હમેશા લગતા હૈ |
કેટલાક માણસો એમ માને છે કે હિંસા એટલે કીડી મંકોડા જેવા સુક્ષ્મ જીવને પણ દુભાવવો નહિ : આ અહિંસા તો છે જ પણ કીડી મંકોડા ને ન દુભાવનારા પ્રસંગમાં આવતા માણસોને ઠંડા મારથી હણી નાખે તો ? એમની અહિંસા ની ભાવના , હિંસા કરતા પણ ભયંકર બની જાય . જીવનના હરેક ક્ષેત્રમાં જે પોતાનો સિદ્ધાંત અનુસરી શકતો નથી , તે ઘણું કરીને પોતાના સિદ્ધાંતથી જ પોતાનું પતન વહોરી લે છે . શુદ્ધ અહિંસા જીવનના હરેક ક્ષેત્રમાં માનવતા માંગે છે પછી તે ક્ષેત્ર કીડીયારું હોય કે પછી વ્યાજ લેવાનું હોય કે પછી કાપડ વેચવાનું હોય કે પરિવાર ની વિધવાને ભાગ આપવાનો હોય , ખરી અહિંસા તો એજ છે બીજી બધી , અહિંસા ના સ્વાંગ નીચે સજેલી ઠંડી ક્રુરતા છે
ડાળ તૂટી , વૃક્ષને ધ્રાસ્કો પડ્યો , છાંયડો કોઈને ઓછો થઈ જશે . - મજાની વાત …
16 - May - 2011 | | જય લક્ષ્મીનારાયણ | | | | Jay Laxminarayan | | દેસલપર સ્થિત , સંસ્કાર ધામમાં , ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરનું ઉદઘાટન કરીને સનાતનીઓએ પોતાનું કેન્દ્ર સ્થાન ઉભું કરી લીધું છે . તા . ૧૪ મે ૨૦૧૧ ના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ( મૂર્તિનું એક ફોટું આ …
ગતિ અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ ન્યૂટનના સૌથી પ્રસિદ્ધ સંશોધન બની ગયા છતાં તેમને મહાન ઘડિયાળની જેમ બ્રહ્માંડનો એક પદાર્થ કે ઉપયોગ ચીજવસ્તુઓ તરીકે જોવા સામે ચેતવણી આપવામાં આવી હતી . તેમણે કહ્યું કે , " ગુરુત્વ બળ ગ્રહોની ગતિનું વર્ણન કરે છે , પણ કોણે ગ્રહોને આ ગતિમાં સ્થાપિત કર્યા તે કહી ન શકાય . ઈશ્વર તમામ ચીજવસ્તુઓનું નિયંત્રણ કરે છે અને તે જાણે છે શું છે અને શું થઈ શકે છે . " [ ૬૧ ]
અરે ખાલી ભણવામા નહી . . કંઇ નવી વસ્તુ લાવાની હોય ત્યારે પપ્પાને પટાવવામા … માર્ક ઓછા આવ્યા હોય ત્યારે બહાના શોધવામા . . HELP કરે . .
અમરેલી સુધરાઇ દ્વારા વેરામાં ત્રણગણા વધારા સામે આક્રોશ
" એમની સાથે નરમાશથી વર્તો તેમને એ તકલીફ ન આપો કે પોતાની જરૂરતોને તમારી પાસે માંગે અને તમે તેને પુરી કરો . પરંતુ એટલો ખ્યાલ રાખો કે તેઓ માંગે એ પહેલાજ તેમની જરૂરતોને પુરી કરી દો . ભલે પછી તેઓ તમારા પર નીર્ધારીત ન પણ હોય . ખુદાવંદે આલમ ફરમાવે છે તમે ક્યારેય નેકી પ્રાપ્ત નહી કરી શકો જ્યાં સુધી તમે પોતાની મનપસંદ વસ્તુને ખર્ચ ન કરો .
વાણી , વિચાર અને આચરણમાં શીલ હોય . બહું કર્મોમાંથી નિવૃત્તિ . અત્યંત પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ .
યશરાજની ફિલ્મમાં ઇમરાન ખાન ખાન ત્રિપુટીના નૃત્યની નકલ કરશે
વાયબ્રન્ટ ગુજરાતના નામે જે જમીનો અપાય છે એ જમીનો કેવી રીતે અપાય છે . એક પ્રસ્થાપિત થયેલો સિધ્ધાંત છે કે રાજયની એક સોય કે તસુ જેટલી પણ જમીન આપવી હોય તો એની ટ્રાન્સપરન્સી હોવી જોઇએ , ઓપન બીડીંગથી આપવી જોઇએ કે આ જમીનનો ટુકડો વેચવાનો છે જેને લેવા આવવું હોય એ આવો અને જે ઉંચી બોલી બોલે એને એ મળે અને પ્રજાની તિજોરીમાં વધારે નાણા આવશે . આપ તો એલ એન્ડ ટી કંપનીને પકડી લો છો . જમીનના ભાવ નકકી કરાવો . આપની કિંમત નકકી કરતી મૂલ્યાંકન સમિતિ ર૬૦૦નો ભાવ નકકી કરે અને છતાં આપ ૯રપ નકકી કરો અને વળી પાછા ૭૦૦ રુપિયાના ભાવે પધરાવો એ કઇ નીતિ છે ? આપ આ કોંગ્રેસે પ૦ વર્ષના ઇતિહાસમાં શું કર્યુ એમ કહો છો તો આ કોંગ્રેસે આ બધી જમીન બચાવી રાખી હતી જેને તમે વેચવા નીકળ્યા છો . . એ બચાવી રાખી હતી કારણ કે આ સંપતિ એ પ્રજાની સંપતિ છે અને એની ઉપર જનતાનો અધિકાર છે . અને લૂંટાવવાનો કોઇને અધિકાર નથી . આજે કદાચ જનતા સુધી એ નહી દેખાય , પરંતુ એ વાત જરુર જશે કે જનતાને પ્લોટ આપવા માટે તમારી પાસે વ્યવસ્થા નથી . જમીન વિહોણા ખેડૂતોને આપવા માટેની જમીન નથી . સાંથણીની જમીન માટે લબડતા હરિજન ભાઇઓને આપવા માટે જમીન નથી અને આટલી મોટી જમીન એક મોટા ઉદ્યોગપતિને આપો છો ત્યારે પાઘડીનો વળ છેડે આવવાનો , આવવાનો , આવવાનો જ છે , ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે , ખંડેરની ભસ્મ કણી ન લાદશે .
જંગલમાં વસેલા માલધારીઓનો નાનકડો સમૂહ એટલે નેસ . દોઢી નેસમાં માંડ પાંચ થી છ ઘર છે . અમે લક્ષ્મણભાઇના એક મિત્રના ઘરે જઇને બેઠા જે આ નેસના સરપંચ પણ છે . તેમની ભેંસો , ગાયો , ઉંટ અને ઘોડા જોઇને જાણે તેમની સંપત્તિ અને તેમના નસીબની ઇર્ષ્યા થઇ આવી . વીજળીની કોઇ પણ સગવડ વગર , ગાય ભેંસ અને અન્ય અનેક પ્રાણીઓ સાથે દિવસ રાત જંગલમાં જીવતા આ લોકોને નસીબના બળીયા કહેવા કે નહીં તે પ્રશ્ન થઇ આવ્યો . અમે ગમાણ અને તેમના ઓરડાઓની વચ્ચે આવેલ ખુલ્લી ઓશરીમાં બેઠાં . મોર અમારી આસપાસ ફરી રહ્યા હતા . હું તો ગણતોજ રહ્યો અને જોતજોતામાં ચાર મોર અમારી ખૂબજ નજીક આવી ગયા . મારો ઉત્સાહ જોઇ સરપંચ ખુશ થઇ ગયા . તે લક્ષ્મણભાઇ સાથે તેમણે નવા ખરીદેલા ઘોડા વિશે વાત કરી રહ્યા . તેમની વાતો પરથી જણાયું કે તેમને ઘોડાને સવાર સાથે ચાલવાની અને દોડવાની રીતભાત શીખવવા માટે સારા પ્રશિક્ષકની શોધ હતી . લક્ષ્મણભાઇએ તેમને એ માટે મદદ કરવાનું વચન આપ્યું . ઘોડાનો સ્વભાવ જોવા તેમણે થોડેક સુધી તેની પ્રાયોગીક સવારી કરી . અને અંતે તેઓ એ તારણ પર આવ્યા કે તેના લક્ષણો સારા છે , પરંતુ સાથે સાથે તેમણે સરપંચને એ વાતની ચેતવણી પણ આપી કે તે ઘોડાને સવારી કરી પલોટતા રહેવુ અને સાથે સાથે તેને પૂરતું પ્રશિક્ષણ પણ આપવું . ઘોડાને મેં પણ એક આંટો મરાવ્યો , જો કે મને ઘોડેસવારીનો કોઇ અનુભવ ન હોવાથી એમ કહી શકાય કે ઘોડાએ મને આટો મરાવ્યો . પછી તેમના નેસના બે ચાર છોકરાઓએ ઉંટ સાથે ફોટા પડાવ્યા . નેસની પાછળ આવેલ નદીના પટમાં પણ અમે થોડુંક ભમ્યા . જંગલખાતાની સવલતો વિશે અને તેના દ્વારા થતી હેરાનગતિ વિશે પણ વાતો થઇ . ત્યાં નદીના પટમાં થોડીક વાર બેઠા અને પછી પાછા અમે નેસમાં આવ્યા . ભેંસનું દૂધ દોહાતુ હતુ એટલે એ પીધું અને પછી ત્યાંથી જવામાટે સરપંચની આજ્ઞા લીધી . તેઓ ખૂબ સહ્રદયી અને સીધા સાદા માણસ હતા . શહેરોમાં રહેતા લોકો હજી પણ એટલા સીધા રહ્યા નથી જેટલા આ લોકો છે , મેં ગાડીમાં દોઢી નેસથી નીકળ્યા એટલે એ વાત લક્ષ્મણભાઇ અને માયાભાઇને કરી . લક્ષ્મણભાઇના કહે " શહેરોમાં આજકાલ લોકો જરાય સહ્રદયી રહ્યા નથી . મૂંગા જનાવર માટે કોઇ પાણીની પરબ તમે શહેરોમાં જોઇ ? કે કોઇ એવી જમીન જ્યાં જઇને ઢોર ચરી શકે ? અરે આપણા મહુવા ને રાજુલાની જ વાત લ્યો ને , ખેતરોમાં લોકો આજકાલ પ્લોટ પાડીને ઘર બનાવી દે છે અને પછી આસપાસ આવતા ઉદ્યોગોમાં કામ કરતા બહારના લોકોને ઉંચે ભાડે આપે છે . ખેતીમાં તો મહેનત કરવી પડે પણ આ મકાન એક વાર બન્યુ એટલે એના ભાવ તો વધવાના જ પણ સાથે ભાડુય એટલું આવે કે બધા ખેતરોની સોસાયટી કરવા તૈયાર થઇ જાય . શહેરોના લોકોને હજી જેટલું રાજકારણ આવડ્યું છે એટલું હજી ગામડામાં આવ્યુ નથી . સવારે સાત વાગ્યે નીકળીને રાત્રે દસ વાગ્યે ઘરે આવતા લોકોના છોકરા બાઇ મોટા કરે છે અને મા બાપ માટે તો એ છોકરા પથારીમાંજ મોટા થઇ જાય છે . પછી એમાં હાલરડામાં આવતા શિવાજીના અને ચેલૈયાના સંસ્કાર ક્યાંથી મળે ? ટોમ એન્ડ જેરી અને ઢીસુમ ઢીસુમ વાળી ફિલ્મો … . જ્યારે ગામડામાં હજીય જળવાઇ રહેલી સંયુક્ત કુટુંબની પરંપરાને લીધે માબાપ સાથે બાળકને દાદા દાદીનો પ્રેમ પણ મળે છે . બાળક સાડા ત્રણ વર્ષનું થાય એટલે જાણે જિંદગીને ચેઝ કરવા નીકળ્યુ હોય એમ એક પછી એક પરીક્ષા , એક પછી એક પગથીયું પણ શીખવાનું કાંઇ નહીં . એમાં શું ભલીવાર થાય ? પછી ઓફીસના પોલીટીક્સ અને ધંધાની આંટીઘૂંટી … . એમાં માણસનું સીધાપણું દરીયાના ફીણની જેટલું નાના આયુષ્ય વાળુ હોય છે . "
મોટા સ્તન બની ગયા છે આ મહિલાની મુશ્કેલી
ગાંધીનગર - ૪ બેઠકો , ૬ . ૩૮ લાખ પુરૂષો , ૪ લાખ મહિલાઓ , કુલ મતદારો ૧૦ . ૩૮ લાખ
કૃર યંત્રણઓમાંથી પસાર થઇને છતાં સત્યને વળગી રહેવું એ લેખકનો સાચો ધર્મ છે .
દિસેમ્બર ૧૯૭૧ ( કાવ્ય સંગ્રહ ' અથવા ' )
તલપ લાગી છે હવે મીલાપની પામવા ચરણરજ , આપી હવે દર્શન આ દાસ પર કરો ઉપકાર તમે .
' બ્રેક - ફાસ્ટ વિથ સુ . દ . ' માં બ્રેક - ફાસ્ટ પછી શ્રી સુ . દ . સાથે પ્રશ્નોત્તરી ચાલી … એમના જીવન અને કવન વિશે ! જો કે , અંકિતે બધાને પહેલેથી જ વોર્નિગ આપી દીધી હતી કે ' આજે પ્રશ્ન નહીં , પ્રશ્ન પૂછનાર પણ નહીં , પરંતુ જેને પ્રશ્ન પૂછાય છે માત્ર એ વ્યક્તિ જ મહત્ત્વની છે . . એ સૌએ યાદ રાખવું ! ' પ્રશ્નોત્તરીની જે થોડી ગમતી વાતોની મેં નોંધણી કરી હતી , એ હું અહીં લખીને આપની સાથે વહેંચું છું …
દોષિતોને ફાંસી આપો ઃ છૂટી ગયેલા સામે સરકાર અપીલમાં જાય
દેશનું આ મોટું મંદિર છે તિરૂપતિ અને બંને કંપનીઓ છે ટીસીએસ તથા વિપ્રો - આ બંને કંપનીઓ મંદિરમાં ઇ - સર્વિસ , ઇ - સુદર્શન અને ઇ - હુંડીનું કામ કરવા માટે હોડ કરી રહી છે
ડોલ્ફિન જોવા જવાન તે સાંભળી જેમ કોઈ વસ્તુ વિશે વિચારીયું પણ ના હોય અને તે મળી જાય ત્યારે તે ખુશી થાય તે ખુશી હું અત્યારે ભોગવતો હતો , અમુક રૂપિયા આપી નાવડી ભાડે લીધી હતી , અત્યારે બધા કોઈ રસાકસી ક્રિકેટ ટી . વી માં જોતા હોય તેમ અત્યારે દરિયા માં જોતા હતા અને જેવો ચોક્કો કે છક્કો વાગે અને તે આનંદ મળે તે ડોલ્ફિન ને જોઈ ને મળતો હતો , બીજા દિવસે ક્રૂસ પર પેતો માનસ દુરથી જે light house ની ઓળખ આપતો તે યાદ આવ્યું ? ના આવે તો કસો વાંધો નહતતે અત્યારે અમે નજીક થી જોતા હતા . અમારી નાવડી થોડી વહેલી કિનારે આવી ગઈલી અને બીજા લોકો આવિયા નહતા એટલે હું છીપલાં શોધવા નીકળી ગયો અને ભાત ભાત ને સુંદર રંગીન છીપો શોધી લાવિયો , પણ પાપી માનીશ એક મારું છીપ લઇ ગયો
પ્રિય મિત્રો , આપણો દેશ ઉત્સવો અને તહેવારોનો દેશ છે . આ તહેવારોમાં ઉમેરો થયો હોય તેમ , આશરે છેલ્લા એકાદ દસકથી , ભારતમાં , માતૃવંદના દિવસ ( Mothers Day ) , દર વર્ષે , મે માસના બીજા રવિવારે મનાવાય છે .
અક્ષરનાદને મે , ૨૦૧૧ માં ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે . મિત્રોના આગ્રહ અને તે પછી પ્રસ્થાપિત સાહિત્યકાર વડીલોના માર્ગદર્શન તળે ગુજરાતી બ્લોગજગતનો - એક વેબસાઈટ દ્વારા અને વેબસાઈટ માટે જ આયોજિત થયો હોય એવો પ્રથમ કાર્યક્રમ અક્ષરનાદ તારીખ ૧૪ મે , ૨૦૧૧ ના રોજ સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન , શ્રેયસ વિદ્યાલય , માંજલપુર , વડોદરા મુકામે કરવા જઈ રહ્યું છે . હવે વાત મૂળ કાર્યક્રમની કરીએ , તો કાર્યક્રમની મૂળ વિગત મુખ્યત્વે નીચે મુજબના પ્રસંગોમાં વહેંચાયેલી છે , અક્ષરનાદ પરિચય અને કર્મવિશેષ , કવિ મિલન - શબ્દ સુગંધી , સંગીત સંધ્યા - સૂર ઉમંગી . અનેક વરિષ્ઠ સાહિત્યકાર , વડીલ મિત્રોએ , બ્લોગર મિત્રોએ , સહભાવકોએ કાર્યક્રમમાં આવવા માટે તેમની સંમતિ આપી છે , અને મને જણાવતા આનંદ થાય છે કે કવિમિલન સમગ્રપણે , દબદબા સાથે , અનેક આદરણીય વડીલોની હાજરીએ શોભી ઉઠવાનું છે . આપ આવશો ને ?
જમાનો ઝડપથી બદલાઇ રહ્યો છે . ઊંચાં જીવનધોરણો હાંસલ કરવાની હોડ જામી છે . જીવનસુવિધાઓમાં જમાનાની તાસિર પ્રમાણે સુધારો કરવામાં નહિ આવે તો સમાજજીવન છિન્નભિન્ન થઇ જશે . એવી સમજ માનવવિકાસ માટે સારી છે . એ અભિગમ સમાજનાં ઊંચાં - નીચાં તમામ સ્તરને નજરમાં રાખીને અપનાવવામાં આવે તો જ સાચા અર્થમાં સાર્વત્રિક વિકાસ સાધી શકાય . સમાજનું કોઇ અંગ સતત નબળું રહે તો એ લકવો છેવટે આખી સામાજિક કાયાને વિકલાંગ બનાવી મૂકે . આ સત્ય સદાય નજર સામે રહેવું જોઇએ . હમણાં હમણાં જીવનનાં ઉચ્ચતમ શિખરોને સર કરવાના વિકાસપંથમાં તળેટી પરનાં તથ્યો પ્રત્યે ઉદાસીનતા વધતી જતી હોય તેવું રોજબરોજ અખબારી અહેવાલોની તાસિરનું અવલોકન કરનારને દેખાયા વગર નહિ રહે .
તારીખઃ ૧૭મી જુલાઈ ૨૦૦૫ શિવખોરી દર્શન કર્યા બાદ હોટલ આવી ગયા પછી અને વિશ્વાસની બપોરની હાલત જોઈ બધા થોડા ગભરાયેલા હતા અને બીજા દિવસે સવારે વહેલા પહેલગામ જવા નિકળવાનુ હતુ . કટરાથી પહેલગામ લગભગ ૨૪૦ કિલોમીટર દુર છે અમે બધા થાકેલા હતા . સવારે ઉઠ્યા અને તૈયાર થઈ બધા હોટેલને અલવિદા કરી આગળ જવા નિકળ્યા . અમાર ટુર [ . . . ]
શ્રીમદ ભગવદગીતાએ ઉપનિષદરૂપી બગીચામાંથી વીણી કાઢેલા આધ્યાત્મિક સત્વરૂપી પુષ્પોમાંથી ગૂંથેલી સુંદર છડી અથવા કલગી છે . - સ્વામી વિવેકાનંદ
અતિશયોક્તિના ઉભરા વગરની સપ્રમાણ સચ્ચાઇ એટલી છે કે ' ટાઇમ ' ની વેબસાઇટ પર , ' વ્હાઇટ હાઉસ ફોટો બ્લોગ ' વિભાગમાં ૨ જૂનના રોજ ત્રણ તસવીરો મુકવામાં આવી . તેમાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના મુખ્ય ઉમેદવાર ઓબામા , હિલેરી અને જોન મિકેઇનની ' લકી ' ચીજો દર્શાવાઇ .
અમદાવાદથી સો કીલોમીટર છેટે ધંધુકામાં વીક્રમ સવંત ૧૧૪૫ની કાર્તીક પુર્ણીમાની રાતે થયો .
સરભોણમાં શઇૈંની જમીન ખોટા પાવર બનાવી વેચી મારી
મારા સમગ્ર અસ્તિત્વને હચમચાવી મૂકનારી , એના વિના ડગલું ય ન ભરી શકવાના મારા ઓશિયાળાપણાને બહેકાવી મૂકનારી , ને છતાં સદાય ને સતત એનામય જ રહેવાના વ્યસનને આજીવન ચગળતા રહેવાના - ગમતિલા એવા જીવનના તદ્દન પાયાના વ્યવહારોમાં જ મને રમમાણ કરી મૂકનારી , હે પ્રિયે ! ભવોભવનું ન છૂટનારું તારું બંધન હા , બંધન , જ મને તારાથી અલગ થવા કોઈ એવી તાકાત આપે જે મને છોડાવે , તારાથી , હા , તારાથી જ , ઈચ્છાડી ! !
આ સત્યકથા ખુબ જ સુંદર અને હ્ર્દયને સ્પર્શી ગઇ . દરેક વ્યકતી અનુસરે તો … . ગોવીંદ મારૂ http : / / govindmaru . wordpress . com /
નિર્દેશન - મિલન લૂથરિયા કલાકાર - રિમી સેન , કુણાલ કપૂર , નાના પાટેકર , પરેશ રાવલ . સંગીત - પ્રીતમ જ્યારે બૉલીવુડની કોઈ ફિલ્મ હિટ થાય છે ત્યારે દરેક ફિલ્મકાર તે જ ટ્રેક પર ચાલવા લાગે છે . વર્ષ 2007 પણ એવા પ્રકારની ફિલ્મો માટે યાદગાર રહેશે જેમાં મોટા ભાગની વાર્તાઓ એક જ પ્રકારની જોવા મળી રહી છે . હવે નિર્દેશક મિલન લૂથરિયા પણ પોતાની નવી ફિલ્મ ' હૈટટ્રિક ' ને લઈને આવ્યાં છે . જેમાં ત્રણ વાર્તા છે . મિલને પોતાની વાર્તાનો જોરદાર પ્રચાર કર્યો અને વિશ્વ કપ ક્રિકેટનો પણ ખુબ ફાયદો ઉઠાવ્યો જ્યારે ફિલ્મની પટકથામાં પણ ક્રિકેટ છે . ફિલ્મ શરૂ થાય છે અને તમે રાજીખુશીથી ઈંટરવેલ સુધી તેનો આનંદ માણો છો પરંતુ ઈંટરવેલ બાદ મજા બગડી જાય છે . ડૉ . સત્યજીત ચૌહાન ( નાના પાટેકર ) ને ક્રિકેટમાં જરાપણ રસ નથી . ડેવિડ અબ્રાહમ ( ડૈની ડેનજોપા ) ક્રિકેટર છે અને ક્રિકેટ સિવાય તેને કંઈ સુઝતું નથી . મજા તો ત્યારે આવે છે જ્યારે ડેવિડ બીમાર થઈને સરકારી હોસ્પિટલમાં ભર્તી થાય છે અને તેનો સામનો ક્રિકેટના વિરોધી ડૉ . સત્યજીત સામે થાય છે . હેમૂ પટેલ ( પરેશ રાવલ ) ચાલાકીથી લંડનમાં રહી રહ્યો છે . અને હવે તે લંડનમાં જ રહીને ત્યાંની નાગરિકતા મેળવવા ઈચ્છે છે . આ બાજુ સૈબી ( કુણાલ કપૂર ) ક્રિકેટનો દીવાનો છે તે પોતાની સુંદર પત્ની કરિશ્મા ( રિમી સેન ) પર ધ્યાન આપવાના બદલે ટીવી પર આખો દિવસ ક્રિકેટમાં જ આંખો માંડીને બેઠો રહે છે . શરૂઆતમાં તો કરિશ્માને ક્રિકેટમાં કોઈ રૂચિ રહેતી નથી પરંતુ ધીરે - ધીરે તેનો રસ ધોનીમાં વધવા લાગે છે તમે જ સમજી જશો કે , ફિલ્મમાં ત્રણ વાર્તા છે . નાના - ડૈનીની તકરાર . પરેશ રાવલની જોડ - તોડ અને કૃણાલ - રિમીના સંબંધોનો ઉતાર - ચડાવ ત્રણેય સાથે ચાલે છે . મિલન લૂથરિયાનું નિર્દેશન તો ઠીક જ રહ્યું છે પરંતુ લેખને તેમને સાથ આપ્યો નથી . ફિલ્મના પટકથા લેખનમાં અનેક ઉણપો રહી ગઈ છે . પટકથાના કારણે જ પરેશ રાવલ કંઈ ન કરી શક્યાં . કૃણાલ કપૂર અને અન્ય કલાકારોના પહેરવેશ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી . પ્રીતમનું સંગીત કર્ણપ્રિય છે . નિર્મલ જાનીનું ફિલ્માંકનમાં અત્યંત જીવંતતા છે . નાના પાટેકરે હમેશા મુજબ શ્રેષ્ઠ અભિનય કર્યો છે . ડૈની પણ અત્યંત અલગ ભૂમિકામાં જોવા મળ્યાં છે . પરેશ રાવલ ગંભીર ભૂમિકામાં સારા લાગે છે . કૃણાલ કપૂર અને રિમી સેનનો અભિનય પણ સારો રહ્યો . સરવાળે કહીએ તો ' હૈટટ્રિક ' બૉક્સ - ઑફિસ પર કોઈ મોટી કમાલ તો નહી દેખાડી શકે પરંતુ વિશ્વકપને લક્ષમાં લેતા સીધે - સીધી આઉટ તો નહી જ થાય .
આ સિવાય આ ખાક જેટલી કબરની નજદીકથી લેવામાં આવશે તેટલી જ તેની ફઝીલત વધુ હશે . અસર તેની વધુ મહાન હશે . દેખીતી વાત છે કરબલાની જમીનનો તે ભાગ જ્યાં હઝરત ઇમામ હુસયન ( અ . સ . ) આરામ ફરમાવી રહ્યા છે તે તમામ ભાગોથી ઉચ્ચતર અને બુઝુર્ગીવાળી છે .
રમત દ્વારા અવનવા અનેક ખ્યાલો નો વિકાસ થાય છે . ઘણી રમતો દ્વારા શક્તિ ખિલે છે . અંદાજવાની શક્તિ ખીલે છે . રમતમાં નાનાં મોટા ભય , મુશ્કેલી આવે અને ભયથી મુક્ત થવાની સુઝ પણ સાંપડે છે . રમત દ્વારા સિધ્ધી પ્રેરણા જાગે છે . તેમનો ઉત્સાહ વધે છે . હકારાત્મક અને તંદુરસ્ત વલણ કેળવાતા બાળકના જીવનમાં પડધો પડે છે . અને આ પડધાને અવાજ એટલો મજબુત હોય છે કે જીવનભર રહે છે . અનેક પડકારો વખતે હકારાત્મક દ્રષ્ટિ ઉપયોગમાં આવે છે .
આજ અચાનક ' ટ્વિટર ' પર ભટકતે હુએ આપકે મનોહારી બ્લૉગ તક પહુઁચા . આપ કી કોલકાતા - યાત્રા બડી મનોરંજક , અનુભવ - દાયિની ઔર ઐતિહાસિક રહી . શિવ મિશ્ર જી સે મિલને કી ઇચ્છા અપની ભી હૈ , પર મેરે પૈરોં મેં પત્ત્હત બંધે હૈં . મહાશ્વેતાજી આદિવાસિયોં કે લિએ કિતની સમર્પિત હૈ , યહ ઉક્ત ઘટના બતા દેતી હૈ . વહાઁ ઉત્તમ કુમાર જી કે યહાઁ જાના ભી આપકી વિશેષ ઉપલબ્ધિ રહી . રહી બાત પહેલી કી , સો બડે ભાઈ શિવજી વહીઁ થે , વો બુઝા દેતે ! અપને પલ્લે નહીં પડને વાલી !
સરસ લેખ સજાગતા અને પારદર્શક્તા ની આજે સખત જરુર છે બાકી આજે એક પણ રાજનેતા વિશ્વસ્નીયતા ધરાવતો નથી એ કડવી વાસ્તવીકતા છે
સંકર પ્રજાતિને હંમેશા પહેલી વારમાં ઓળખી નથી શકાતી અને અમુકને નવી પ્રજાતિ તરીકે નામ અપાય છે , જેવી કે ઇ . ક્રીસાન્થા ( ઇ . પ્રેઇસીઆના × ઇ . સેપુક્રેલીસ ) અને ઇ . " રુવાલીસ " ( ઇ . મેરિગ્નેટા × ઇ . મેગાકાર્પા ) . સંકર સંયોજન આ ક્ષેત્રમાં ખાસ સામાન્ય નથી , પરંતુ અમુક અન્ય પ્રકાશિત પ્રજાતિઓ ઓસ્ટ્રેલિયામાં ઘણી વાર સંકર પ્રજાતિ હોવાનું સૂચવાતું હોવાનું જોવા મળ્યું છે . ઉદાહરણ તરીકે , ઇ . એરીથ્રેન્ડ્રાને ઇ . એન્ગુલોસા × ઇ . ટેરાપ્ટેરા મનાય છે . અને કેમકે પુસ્તકોમાં ઘણી વાર તેના વ્યાપક વિતરણનો ઘણી વાર ઉલ્લેખ કરવામાં આવે છે . [ ૮ ]
બાત પૈસોં કી નહી પ્યાર કી હૈ . . . સચ મેં મુઝે હી જબ પઢ કર ઇતના દુઃખ હો રહા હૈ . . કિસી કે લિએ વહ મહજ પૈસે થે ઔર કિસી કે લિએ અનમોલ યાદેં . .
મરણ અંગે શ્રવણ મનન અને ચિંતન કરીને પોતે જે કાંઇ પણ પામ્યા એ તમામનો સંગ્રહ કરીને કાકા કાલેલકરે આ પુસ્તક પરમ સખા મૃત્યુમાં આપ્યો હતો . દરેક પરિવારના પરિચિત સમાજમાં અવારનવાર કોઇ ને કોઇ મૃત્યુ થતું રહે છે . તે નિમિત્તે સ્મશાનમાં કે સદગતને ઘરાઅંગણે દુ : ખમાં સહભાગી બનવા એકત્રથતા લોકોના વિચારોને સાચો માર્ગ આપવાનો કાકા કાલેલકરનો આ પ્રયત્ન છે . આ પુસ્તકના થોડાક અંશો અત્રે મૂક્યા છે .
હું રડું છું એ જ કારણથી હવે , હું હસું તો એને કેવું લાગશે !
બગીચામાં ઝુલો . ઘરની પાછળ કૂવો . જોકે હવે પાણી કાઢવાનું ન હતું . શહેરની જેમ
આપસે પૂરી - પૂરી સહમતિ હૈ . મેરી પ્રતિક્રિયા યહ હૈ : લગભગ દો સાલ સે કવિતા કા એક બ્લૉગ ચલાને ઔર ઉસમેં અબ તક ચૌબીસ - પચ્ચીસ હજાર હિટ્સ કે બાવજૂદ , મોહલ્લા પર અસદ જૈદી કી કવિતાઓં પર અધિકાંશ ટિપ્પણિયોં કા સ્વર દેખકર મુઝે યહ લગને લગા હૈ કિ બ્લૉગ કવિતાઓં કે લિએ - - ગમ્ભીર કવિતાઓં કે લિએ - - ઉચિત સ્થાન નહીં હૈ . અબ મુઝે ઇસ પર વિચાર કરના હોગા કિ ' અનહદ નાદ ' કો નેટ પર જારી રહના ચાહિએ યા નહીં . જહાં તક સમીક્ષકોં કી રાય કા સવાલ હૈ , અન્ય કવિયોં કી તરહ અસદ જૈદી કી કવિતા કે બારે મેં સમીક્ષક અપની - અપની રાય રખને કે લિએ સ્વતંત્ર હૈં . પર એક કવિ કી કવિતા કે પાસ જાને કે લિએ જિસ આધારભૂત સંવેદનશીલતા ઔર અભિધા કી ઊપરી પરત ખુરચકર અર્થ કે સંધાન કી જિસ પૈની દૃષ્ટિ કી જરૂરત હોતી હૈ ઉસકા અભાવ એક ઔસત સમીક્ષક કો કવિતા કે હત્યારે સમીક્ષક મેં તબ્દીલ કર સકતા હૈ . કૃષ્ણ કલ્પિત કે સમઝદારી ભરે પ્રતિવાદ કે બાદ અબ બહુત કુછ કહને - લિખને કી આવશ્યકતા નહીં રહ જાતી . સિવાય ઇસકે કિ હમેં એક - દૂસરે કે દુખોં ઔર બેચૈનિયોં કો સહી પરિપ્રેક્ષ્ય મેં સમઝને કી તાકત મિલે . અસદ જૈદી કી કવિતા સમઝને કે પહલે હમેં ઉનકી બેચૈની કો સમઝના હોગા . જો ઉસ બેચૈની કો સમઝેગા વહી ઉનકી કવિતા કો ઠીક - ઠીક સમઝ પાએગા . નેટ - ચૈટ કે ઇસ માધ્યમ સે જુડે લોગોં કે પાસ ક્યા ઇતના સમય ઔર ધીરજ હૈ ? શોધાર્થીજન કહાં હૈં ?
તારા નામ પણ આધ્યાત્મિક અર્થ ધરાવે છે . બ્રહ્મવેતસ એટલે જે બ્રહ્મને જાણવાના માર્ગે ચાલે છે તે . તારા પછીના જન્મમાં તું ઉત્તમાનસ બન્યો . જેનુ મન ઉત્તમ છે તે . આમ તારુ આત્માના પદથી મનની અવસ્થામાં પતન થયુ .
નોંધો કે જે ફાઇલ સિસ્ટમ એ ફક્ત યોગ્ય રીતે કામ કરશે જો એન્ક્રિપ્ટ થયેલ ફાઇલ સિસ્ટમ એ એજ નામ ની અન્ડરલાઇંગ ડિરેક્ટરી પર એકવાર માઉન્ટ થયેલ છે . ઉદાહરણ માટે :
* * * મૈને ભાવનાએં વ્યક્ત કરને કે લિએ દો કાર્ટૂન કા કેવલ ડિજીટલી સમ્પાદન કિયા હૈ . મૂલ કાર્ટૂનિસ્ટોં કા આભાર .
મણિચંદ્ર સોસાયટી પ્રકરણમાં આઇપીએસ સિંઘલનાં પત્ની વિરૃધ્ધ ફરિયાદ
Interests : લિખના ( કહાની લિખને કી કોશિશ કરતા હૂં , કવિતાએં જ઼્યાદા સહજતા સે લિખ પાતા હૂં . . . ) , નઈ - નઈ જગહોં કે બારે મેં જાનના ઔર નહીં જા પાને પર સોચના ( તાકિ ભવિષ્ય મેં જા સકેં ) , ફિલ્મેં દેખના , ગાને સુનને કે સાથ ઉન્હેં ગાને કી ભી કોશિશ કરના . . . , ફોટોગ્રાફી . . .
હમણા , હમણા આ વિષય ખૂબ ચર્ચાનો બની રહ્યો છે .
• ' પ્રથમ રાષ્ટ્ર , પછી પાર્ટી અને છેલ્લે સ્વયં '
તુલસી , બીલી , લીમડો અને મહેંદી જેવાં છોડ ધાર્મિક અને આયુંવેદની દ્રષ્ટિએ અનેકવિધ મહત્વ ધરાવે છે . તેમાં વધુ એક મહત્વની વાત ઉમેરાઇ છે . આ તમામ ઉપયોગી છોડનાં પાદડાંના રસથી ફળો અને શાકભાજી ધોવાથી ફૂગ સામે રક્ષણ મેળવી શકાતું હોવાનો ખુલાસો એક સરવેમાં કરાયો છે . મ . સ . યુનિ . ની ફેકલ્ટી ઓફ સાયન્સના બોટની વિભાગના વડા ડૉ . અરુણ આર્યના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ યુનિ . ની વિદ્યાર્થિની ચાંદની પુરોહિતે વડોદરાનાં ત્રણ મોટાં . . .
એટલા માટે પરમ શાંતિના એ પ્રદેશમાંથી પાછા ફરવું પડ્યું . તો પણ એની આછીપાતળી અધૂરી સ્મૃતિનો લોપ ના થઈ શક્યો . આત્મશક્તિના એ પ્રવાહની અને એની મનથી પારના પ્રદેશની અનુભૂતિની એ સુખદ સબળ સ્મૃતિને લીધે જ એ અવસ્થાનું અક્ષરદેહમાં આલેખન કરવાનું શક્ય બની શક્યું છે . એના વિના એનું વર્ણન કરવાનું કામ કઠિન થાત . એને સંપૂર્ણપણે વર્ણવવાનું કાર્ય કઠિન હોવા છતાં પણ મન હું નથી એવા જ્ઞાનને લીધે મને એને વર્ણવવાનું પરિબળ પ્રાપ્ત થાય છે . સાદી સરળ ભાષામાં કહું તો , મારી વિચારશક્તિને બંધ થવાનો આદેશ આપું તો , અને વિચારશક્તિને બંધ પડેલી જોઉં તો , જે એવો આદેશ આપે છે તે હું છું . એવી રીતે એ સમસ્યાનો ઉકેલ આવે છે .
વિવેકભાઈ ની એક સુંદર ગઝલ , એકાદ બે શેર બાદ કરતાં હંમેશ મુજબ માણવા જેવી ગઝલ . જય ગુર્જરી , ચેતન ફ્રેમવાલા
" તે વિમાનને બહુ મુલ્યવાન શ્વેત વસ્ત્રથી શણગારવામાં આવ્યું હતું . ત્યારબાદ શ્રીહરિ સ્નાન કરી તૈયાર થયેલા મુકુન્દાનંદાદિક બીજા ત્રણ શિષ્યોની સાથે સ્વામીના તે વિમાનને ભદ્રાવતી નદીએ લઇ ચાલ્યા . " ( શ્રી સત્સંગીજીવન : ૧ / ૬૦ / ૧૧ ) શુદ્ધ ભૂમિ જોઈ , સહજાનંદ સ્વામીએ ભદ્રા નદીનું નીર ત્યાં છાંટ્યું . પછી ચિતા ગોઠવી અને તેમાં સ્વામીના દેહને પધરાવ્યો . શાસ્ત્રવિધિ અનુસાર અગ્નિસંસ્કાર કર્યો . ચિતા ઠારીને સૌ ભજન કરતા ફરેણી ગામમાં પાછા આવ્યા . સહજાનંદ સ્વામીએ સૌને ધીરજ આપતાં કહ્યું : " મોટા પુરુષ કદી પૃથ્વી ઉપરથી જતા જ નથી . માટે સૌએ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્તવું . તેમના ગુણો વિચારવા , તો સ્વામી જરૂર અંતરમાં પ્રગટ થશે . પછી સ્વામી અંતર્ધાન થયા છે એવો ભાવ રહેશે નહિ અને ભગવાનનું પરાગર સ્વરૂપ ઓળખાશે . " તેમના આ શબ્દોની અસર થઇ . સૌને ગુરુવર્ય રામાનંદ સ્વામીનાં વચનો યાદ આવ્યા . આ નવયુવાન શ્રી સહજાનંદ સ્વામીનાં કલ્યાણકારી ગુણો જોઇને જ તેમણે ધર્મધુરા સોપી છે , સહજાનંદ સ્વામીનું સ્વરૂપ પણ તેમણે ઓળખાવ્યું છે . તેથી હવે જે સ્વરૂપ અદ્રશ્ય થયું છે તેમાંથી વૃત્તિ કાઢી જે દ્રશ્યમાન છે , પ્રગટ છે તેમાં વૃત્તિ જોડવી . કલ્યાણ ત્યારે જ થશે . આવા વિચારોમાં સૌ મગ્ન બની ગયા . ગુરુવર્ય રામાનંદ સ્વામીનો દ્વાદશાહ અને ત્રયોદશાહ વિધિ સહજાનંદ સ્વામીએ વિધિપૂર્વક કર્યો . ચૌદમાના દિવસનું પ્રભાત થયું . વિ . સં . ૧૮૫૮ના માગશર વદ એકાદશીનું ( તા . ૩૧ - ૧૨ - ૧૮૦૧ ) નું એ પ્રભાત હતું . ફરેણી ગામમાં મંદિરની જગ્યા છે . જ્યાં હાલ બેઠક પણ છે ત્યાં ભગવાન શ્રી સહજાનંદ સ્વામી સંતો - હરિભક્તોની સભા કરીને વિરાજમાન હતા . ( સ . ગુ . શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો : ૪ / ૩ ) તેમણે બ્રહ્મચારીઓ , સાધુઓ તથા સ્ત્રી - પુરુષોના ધર્મો સવિસ્તાર સમજાવતાં કહ્યું : " ધર્મના અનુશીલનથી જ પરમાત્માની પ્રાપ્તિ માટેની સાધનની સિદ્ધિ થાય છે . આગળ મોટા મોટા દેવતાઓ શેષ , સૂર્ય , ચંદ્ર વગરે પણ ધર્મના અનુશીલનથી જ સુખ અને મોટપ પામ્યા છે . શ્રુતિ અને સ્મૃતિનું આ રહસ્ય છે . પરંતુ ધર્મપાલનની પ્રેરણા તો મોટાપુરુષ મળે ત્યારે તેમના સંબંધથી અને આશીર્વાદથી જ થાય છે . દેહ અને ઇન્દ્રિયોની શુદ્ધિ ધર્મથી થાય છે . મન અને આત્માની શુદ્ધિ ભક્તિથી થાય છે . પ્રગટ ભગવાન ઓળખાય છે અને એકાંતિક ભક્ત સિદ્ધ થાય છે . "
ભારતમાં કરૂ ભગત કરૂણાનિધિના મોઢા પર પર રામના પુરાવા ફેંકી શકે એમ જો કોઈ હોય તો ડો . રામ અવતાર જ છે . તેમણે સંશોધન પ્રકાશિત કર્યું છે તેમાં રામના તમિલનાડુ સંબંધિત ૨૩ સ્થાનોનો ઉલ્લેખ છે .
અને મા જરુર પ્રસન્ન થશે . કારણકે મા કે ભગવાન જેવો બાપ આપણી અંદર જ વસે છે - અને વસે છે જ . આમે ય સૌથી સારી પ્રાર્થના છે - અંતરમાંથી નીકળતી આપણી પોતાની વાણી . .
સ : ( ૫ - ૧૦ સેકંડ પછી ) કેમ એ ચૂપ રહે એટલે ? જ : … … . . ( મને ખબર ના પડી એના બાઉન્સર સવાલ ની અને મારું ધ્યાન જોવામાં હતું )
આ વિશે હું કાંઇ પણ લખું તે પહેલાં મારે એક વાતની ચોખવટ કરવી જરૂરી છે કે હું નથી કોઇ પંડિત કે નથી કોઇ સિદ્ધ કે સાધુ અને તેથી જો તમે એવી આશાથી વાંચશો કે આ લખાણથી તમને આ સૂત્રોમાં છુપાયેલું રહસ્ય જાણવા મળશે તો તમે જરૂર નીરાશ થશો . કારણ તત્ત્વનું ( પરમાત્મ તત્ત્વનું ) જ્ઞાન મેળવવું એ અનુભવનો વિષય છે . કે જે કેવળ વાદ વિવાદથી સમજી શકાય નહીં . વળી વધારામાં પતંજલીએ વાપરેલી ભાષા સૂત્રાત્મક હોવાને કારણે સમજવી વધુ મુશ્કેલ લાગે છે . અને આમે શાસ્ત્રો અને શાસ્ત્રિઓની ભાષા સમજવી એ કપરૂં કામ છે . છતાં આપણે જો સા . બુનો ( સામાન્ય બુદ્ધિનો ) ઉપયોગ કરતાં રહીએ તો ઘણી વાતો સ્વચ્છ થઇ શકે છે . મોટા ભાગના વિદ્વાનો આ પાતંજલ સૂત્રમાં વર્ણવેલ છેલ્લા બે અંગોને વધુ મહત્વ આપતા હોય છે . પરંતુ મારી દ્રષ્ટિએ તો આમ કરવું એ પહેલી ચોપડીના વિઝાર્થીને કોલેજના પાઠ ભણાવવા જેવું કહેવાય . શાસ્ત્ર એટલે જીવન ઘડતર માટે કે જીવન નિર્વાહ માટે જરુરી શસ્ત્ર કે કળા . જેમ ભૌતિક શાસ્ત્ર કે રસાયણ શાસ્ત્ર આપણને જીવન જીવવામાં સુવિધા કરી આપે છે તેમ આ પાતંજલ યોગશાસ્ત્ર પણ જીવન જીવવામાં ઘણું ઉપયોગી નીવડે એમ છે એમ હું માનું છું . હવે મૂળ વાત ઉપર વિચારીએ .
| View Show | Create Your Own મિત્રો , આપ સર્વને પ્રથમ તો બાબુ ઉફેઁ બીમલ દેસાઈ ના સાદર પ્રણામ … . મારું વતન રુપાલ … ગુજરાતના પાટ્નગર ગાંધીનગરથી . . ૧૫ કિં . મી . ના અંતરે . . જે મા " વરદાયિની " ના " પલ્લી " મેળાને … કારણે જ્ગ વિખ્યાત થયું છે . હું ગુજરાત પોલીસમાં છેલ્લા છ વરસથી ફરજ બજાવું છું … રસરુચીથી બિલકુલ વિપરીત વાતાવરણમાં પણ … શબ્દની સરવાણી અવિરત આપ સરખા … મિત્રોને સહકારે નીતરતી રહી છે … . જે મા શારદાની ક્રુપા વિના શક્ય નથી … હું નારાજ ઉપનામથી ગઝલ . . લખું છુ … ગુજરાતી ગઝલનું બ્લોગ જ્ગત જોયું . . મને મારો સ્વરચીત ગઝલનો … અંગત બ્લોગ બનાવવાની સ્ફુરણા થઇ … જે કોમ્પ્યુટરની ઓછી જાણકારી હોવા છતાં મેં માત્ર કોશીશ કરી . . છે . . આપનો સહકાર મળતો રહેશે . એજ આશા . સાથે . મારી ગઝલ વિશે ટીકાને આવકારું છું … જે જરુરી પણ છે … મને વધારે શીખવા માટે … તો તૈયાર છો ને મને સહકાર આપવા … . જ્ય ગરવી ગુજરાત … … .
એના ગયા પછી પણ શીલા ખાસ્સી વાર બેસીને વિચારતી રહી . દારૂડિયો પતિ ગુજરી ગયો એ પછી મજૂરી કરીને બંને દીકરીઓને મોટી કરી , મોટીને પરણાવી , નાનીને પરણાવવાની અને આવા બધા વ્યવહાર સાચવવાના અને એ પણ ચાર - પાંચ ઘરના કામ કરીને . ખરેખર રોજેરોજના સંઘર્ષથી ભરેલી આવી સ્ત્રીની જિંદગી વિશે કયાંય કશું લખાતું નથી . હિંદી સિરિયલોમાં કરોડોની વાતો કરતા જે પરિવારો બતાવે છે એ બધા કઇ દુનિયાના હોય છે એ જ શીલાને સમજાતું નહોતું !
સર્બિયા ( સર્બિયન રીપબ્લિક ઓફ બોસ્નિયા અને હર્ઝગોવિના ) માં , અને દક્ષિણ યુગોસ્લાવિયામાં , પાઇપ માટે " નારગીલે " ( Наргиле ) અથવા " નાગિલે " ( Нагиле ) શબ્દનો ઉપયોગ થાય છે . " સિસા " ( Нагиле ) એટલે તેની અંદર ફૂંકાતી નિકોટીન અને કોલસારહીત તમાકુ . તેની અંદરની પાઇપોને હંમેશા એક કે બે ટોટી હોય છે . હૂકાનો ઉપયોગ સામાન્ય રીતે બે વ્યક્તિ કરતી હોય છે . પાણીની ઉપર લહેજતદાર તમાકુને મૂકવામાં આવે છે અને પછી કાણું પાડેલા પતરાં પર ગરમ કોલસા મૂકવામાં આવે છે , ધુમાડાને ઠંડો પાડવા અને ગાળવા માટે તેને ઠંડા પાણીમાંથી પસાર કરીને ખેંચવામાં આવે છે .
' ત્યાં તો ખુદ રેલના પાણીએ હોકારા કર્યા . પરબારું એક માથોડું પાણી અમારા ફળીના આંગણામાં , ઓસરીમાં અને ખેદાનમેદાન . ' ગામે ગામે આંગણે આંગણે કાળો કકળાટ હતો . માનવી લેખે કાળજા વીંછળાઇ ગયા પણ શો ઇલાજ ? લાંબા નિહાપા અને કાળામાથાના માનવીને લાચારી ! શેત્રુંજીનો કોપ તો ચોમાસે ચોમાસે પાદરમાં જ ઊભો હોય …
આ પ્રેમની રમત પણ કમાલ છે , હાર હોય કે જીત એક સરખી ધમાલ છે , નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે , હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે . . . .
તમે રોજમેળ મેનુ પર ક્લિક કરશો , એટલે તમને નીચે દેખાતો સ્ક્રિન મળશે .
• જો બધાએ મારો વિરોધ ન કર્યો હોત … …
કાચની બોતલ સરીખી સાચવો જામ ગળશે જો કદી તૂટી ગઝલ
જેતપુરના ગુંદાસરી ગામે એક જ પરિવારમાંથી ત્રણ અર્થિ ઉઠતા ઘેરો શોક
પ્રતિભાશાળી તથા બુદ્ધિમાન હોવું તે એક વાત છે અને પવિત્ર તથા શુદ્ધ અંત : કરણવાળા બુદ્ધિમાન હોવું તે જૂદી વાત છે .
મે એક નિયમ રાખ્યો હતો કે એક દિવસમાં એકથી વધરે પોસ્ટ નહી કરુ . પણ હવે લાગે છે કે એકથી પણ ઘણી બધી વધારે વાર લખવું પડશે . ચાલો તો હવે તમે વાંચવા તૈયાર થઈ જાવ .
જામખંભાળિયાઃ હાજી સલીમભાઈ હાજી ઈબ્રાહીમભાઈ ખેરાણી ( ઉ . વ . ૫૯ ) તે ઝહીર , સકીલ તથા હાજી મુસ્તફાના પિતા તા . ૨૪ ના અવસાન પામ્યા છે . જીયારત તથા મઝલી મંગળવાર તા . ૨૭ના સવારે દશ વાગ્યે હજામ માળ ખાતેના તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે .
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેછ્છા . આને આપનુ સ્વાસ્થ્ય ખુબ સારુ રહે એવી પ્રાર્થના .
સાધન ચતુષ્ટ્ય સમ્પન્ન પુરુષ મુક્ત થવા માટે તત્ત્વ વિચાર કરે છે . આથી હવે તત્ત્વવિવેક પ્રારંભ કરીએ છીએ .
પ્રેમ જૈસી સંલગ્નતા સે લિખના ચાહિએ , લેકિન અપને લિખે હુએ કે પ્રેમ મેં પડને સે ભરસક બચના ચાહિએ . ઇસ લિહાજ સે હિંદી કે વે તમામ પાકેટ - બુક્સ પઢને સે ભી અપને કો બચા લેના ચાહિએ જિસમેં લેખક ને " મેરી પ્રિય કહાનિયાં યા કવિતાએં " છપાઈ હુઈ હૈં . . . . . . . . Badhiya . . . . Aabhaar . . . shubhkaamnaayen
ખૂબ સુંદર ગઝલના આ બે શે ' ર કાબિલે - દાદ છે !
જીવનમાં યાદ રાખવા જેવું ઘણું હશે એથી વધુ ઘણુંય વીસરવાનું હોય છે
યાજ્ઞવલ્કયએ ઠીક જ કહ્યું છે કે : आत्मनस्तु कामाय सर्वं प्रिय भवति અર્થાત વ્યક્તિની વસ્તુ પ્રત્યે જે પ્રિયતા છે તે વ્યક્તિ યા વસ્તુના કારણે નથી , પણ પોતાના સુખ માટે છે . પોતાનું સુખ ઘટે કે સમાપ્ત થઇ જાય તો તે જ વ્યક્તિ યા વસ્તુને માણસ ઘીની માખીની માફક ફેંકી દે છે . સંબંધના મૂળ સ્વાર્થનું પાણી પીને વૃક્ષને લીલું રાખતાં હોય છે . જો સ્વાર્થનાં નીર સુકાઈ જાય તો ગમે તેવો મધુરઆત્મીય સંબંધ હોય તો તે પણ સુકાઈ જાય છે . તેમાં પણ મોહ તો એક ઊભરો છે . ચોમાસાની નદીની માફક ઊભરાઈ જતાંય વાર નહિ ને ઉતરાઈ જતાં પણ વાર નહિ . જેને ઘણા સંબંધો છે તેને અનિચ્છાએ પણ આ તથ્યનાં દર્શન થયા કરતાં હોય છે . વ્યક્તિ સંબંધ વિના રહી નથી શકતી , ભલે તે સંબંધો તેને સુખ કરતાં દુઃખ દેનારા જ કેમ ના હોય . જો વ્યક્તિ સંબંધ વિના રહી શકે , જીવી શકે . એકાકીપણાને આશીર્વાદ માની શકે , તો તેના કેટલાય સંતાપો શમી જાય . અથવા સંબંધનાં મૂળ સ્વાર્થ યા મોહમાં ના રાખતાં પ્રેમ અને અનાસ્ક્તીમાં રાખે તો પ્રત્યેક સંબંધ ધર્મકર્તવ્ય બની જાય . પોતાનું સર્વસ્વ સંબંધિત વ્યક્તિઓ માટે સમર્પિત કરીને રહે તો પ્રેમ ; સંબંધની અસરને અંતર સુધી ન પ્રસરવા દે , અંતરને નિર્લેપ રાખે તો અનાસક્તિ પ્રેમનું બળ હૃદય છે ; અનાશક્તિનું બળ સમજણ છે .
ધ્રુવ ભાઇ નુ લ્ખાણ ખુબ જ સંવેદન શીલ હોય છે : ઉત્તમ ( મારું નામ છે ; ઉત્તમ મેવાડા )
અને ગુફાના પ્રવેશ દ્વારથી જ બાબાના દર્શન થઈ રહ્યા હતા … અમે ખુબ ભાગ્યશાળી હતા … અમે ગયા તે વરસે બાબાના અર્ધનારેશ્વસ રુપના દર્શન હતા હિમશીલામાં … લગભગ સાતેક ફુટ ઉંચી હિમશીલા હતી … અમે બધાએ ખુબ શાંતિ થી દર્શન કર્યા … મે શિવચાલીસા તથા શિવઅષ્ટકમના પાઠ કર્યા …
સરસ કૃતિ … સવાર સુધરી ગઈ . . મઝા આવી ગઈ અભાર ઉર્મી અને દિલીપભાઈ
શ્વેતા અને ઉમાબેન જેવા લોકો સંસાર માં હોય તો ક્યારેય કોઇના જીવન માં ક્લેશ રહે ? ? હું પણ ઇચ્છુ કે દરેક માં પોતાના કુટુંબમાં આવનાર વ્યક્તીને ઉમાબેન ની જેમ જ આવકારે .
બ્લોગજગતના નાના મોટા મિત્રો ને નમસ્કાર . અત્યાર સુધી ખુબ જ બ્લોગ પર વાંચ્યું અને હવેન થયું કે કઈ લખવું જોઈએ પણ શું લખવું કે કેમ લખવું તે ઘણું વિચારી લખવું પડે તેમ છે . કેમેકે અત્યારે મોટા અને જાણકાર બ્લોગર ની ચર્ચા બ્લોગ પર જોઈ કે કોપી પેસ્ટ ના કરાય , પોતાની જ રચના મુકાય . પણ મને એ સમજાતું નથી કે કોઈ કોપી પેસ્ટ કરે તો વાંધો લેખક , કવિ કે પ્રકાશક ને હોય પણ બીજા બધાને શા માટે ચિંતા કરવી જોઈએ . હું ગુજરાતી માં બરાબર ના લખું તો ધ્યાન દોરશો . જો ઝવેરચંદ , કવિ દલપતરામ , કલાપી હાજર નથી તો શું તેમના વગર આપણને તેમની રચના માટે ફરજીયાત લાયબ્રેરી કે પુસ્તક ખરીદવું જપડે . . અને જો કોઈ બ્લોગર ક્યાય થી વાંચી ને રચના મુકે તો ખોટું શું છે અને જો તેમાં જે તે લેખક નું નામ ન લખેતો ખોટું કહેવાય . આમે વિદેશી ભાષા વચ્ચે આપણી માતૃભાષા ખોવાય રહી છે તો તેના માટે ના ચિંતા કરીને મોટા લોકો કોપી પેસ્ટ ની ચિંતા કરીને નવા બ્લોગર ને આવતા કદાચ રોકી રહ્યા છે . મેં ગાયત્રી મંદિર , ભજનામૃત જેવા બ્લોગ પર ખુબ વાંચ્યું છે અને જ્ઞાન લીધું છે તો શું આ ક્યાંક તો લખ્યું જ છે અને શું આ કોપી પેસ્ટ કહેવાય . કૃષ્ણ ભગવાન ગીતામાં જે કીધું પછી કોને કોપી રાઈટ આપીને ગયા છે તો પણ આજદિન સુધી લોકો તે છાપીને વેચે જ છે તો એમાં કોપી પેસ્ટ શું ના આવે . હું એટલુજ કહું છુ કે કોપી પેસ્ટ થી લોકો વધુ લખશે અને ભાષા નો વધુ ફેલાવો થશે માટે કોપી પેસ્ટ ખોટું નથી . ગીતા માટે શું કૃષ્ણ ભગવાન થોડા બ્લોગ લખશે . માટે જે લોકો ખૂણે ખાંચરે પડેલી માહિતી ભેગી કરીને બ્લોગ પર મુકે છે જેને મોટાંઓ કોપી પેસ્ટ કહે છે તે આપ સૌ સૂચન આપીને જણાવશો કે શું ખોટું ને સાચું છે . વધુ આગળ વિષય પર લખતો રહીશ . આપના સૂચનો અને comments જરૂર આપશો જેથી મારા જેવા નવા બ્લોગરને લખવાની પ્રેરણામળે .
ઘણી વાર હિંમતની કસોટી મરી જવામાં નથી હોતી , જીવતા રહેવામાં હોય છે .
આજે પાપો બેફામ કરે છે તો કાલે પૂણ્યોના હિસાબ શું કરીશ તું ,
જરા પૂછી તો લેવા દો , ભલા મારી કબર ક્યાં છે !
બીકીની બેબ પમેલા એન્ડરસનનો ધડાકો , હું સલમાનને ઓળખતી નથી
અરજદારશ્રી ગરીબીરેખા હેઠળ સર્વે થયા મુજબ બી . પી . એલ નંબર / બી . પી . એલ કાર્ડ ધારણ કરતા હોવા જોઇએ .
આવતા અઠવાડીયાના રસપ્રદ પ્રકરણ અને આપના પ્રત્યુત્તરની રાહમાં …
ઢાંચો : About ઢાંચો : Redirect ઢાંચો : FixBunching ઢાંચો : Infobox military conflict ઢાંચો : FixBunching ઢાંચો : Campaignbox Persian Gulf Wars ઢાંચો : FixBunching ઢાંચો : Campaignbox Gulf War ઢાંચો : FixBunching સામાન્ય રીતે પર્સિયન ગલ્ફ વોર ( ઓગસ્ટ 2 , 1990 - ફેબ્રુઆરી 28 , 1991 ) ને સાદી ભાષામાં ગલ્ફ વોર તરીકે ઓળખાય છે , જે યુ . એન . ( U . N . ) અધિકૃત ચોત્રીસ દેશોની સંયુક્ત સેના દ્વારા ઈરાક વિરુદ્ધ ચલાવવામાં આવ્યું હતું , યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું .
શાળામાં અલાયદી આચાર્યની ઓફિસ , વિશાળ અને સુવિદ્યા સભર સ્ટાફરૂમ અને કાર્યાલય ધરાવે છે . શાળામાં ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોર પર પૂરતી સંખ્યામાં શૌચાલય અને ઓટો સિસ્ટમ યુકત વોટરકલરની સગવડ છે .
મારી એ કલ્પના હતી , વીસરી મને , કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને , ભૂલી વફાની રીત , ન ભૂલી જરી મને , લ્યો એના લગ્નની મળી કંકોતરી મને ! . સુંદર ના કેમ હોય , કે સુંદર પ્રસંગ છે , . કંકોતરીમાં રૂપ છે , શોભા છે , રંગ છે !
ચાંદીમાં મંદી અટકી રૃ . ૩૯૭૫નો સ્પ્રીંગ જેવો ઉછાળોઃ રૃ . ૭૩૦૦૦ની સપાટી પાર થઈ !
બધી સમજ ધારણ કરી રહેલાં છો . સવાલ માત્ર એ અણખૂટ ભંડારમાંથી આખોયે વખત લેતાં
' સત્તે પે સત્તા ' ની રિમેક માટે વિદ્યા બાલનને સાઈન કરાઈ
પણ ફકત આઇડિયાથી કશું થઇ શકે , એ ય એ ફેન્ટેસી છે . ઘઊંના ડૂંડાના ચિત્રમાં અને થાળીમાં આવતી ગરમાગરમ રોટલીમાં મસમોટો તફાવત હોય છે . આઇડિયાનું રૂપાંતર કોમર્શિયલી વાયેબલ અને ઇઝીલી યુઝેબલ પ્રોડકટમાં થવું જોઇએ . મતલબ , વપરાશકર્તાને એનો ઉપયોગ કરવા માટે કોર્સ ન કરવો પડે , એટલો સમજવામાં એ સરળ હોવો જોઇએ , ઉપરાંત યોગ્ય બજારમાં વાજબી કિંમતે સતત વેંચી શકાય / પોસાય તેવા ભાવે ઉત્પાદન કરી શકાય , એટલો સસ્તો હોવો જોઇએ . પબ્લિકમાં ઇન્સ્ટન્ટ કિલક થવો જોઇએ . અને ખાસ તો , સપ્લાય એન્ડ ડિસ્ટ્રિબ્યુશનની રીતે ડિમાન્ડ નીકળે , ત્યારે માર્કેટમાં નજીકમાં નજીકના આઉલેટસ પર અવેલેબલ હોવો જોઇએ - અને સૌથી મહત્વનું એ દરેક સ્તરના માણસને અપીલ કરે , ગમે તેવા પેકેજમાં અપાવો જોઇએ .
આત્મશક્તિ - ૧૮ ; સંસ્કાર - ૨ આજે આપણે જુદાજુદા જે સંસ્કારો નુ ઘઠણ થાય છે તેની વાત કરી શુ , સંસ્કારો સામાન્ય રીતે પાંચ પ્રકારમાં વહેચાય્ ; ૧ ; ઘર્ભનાસંસ્કાર - આ સંસ્કારો બાળક જ્યારે ઘર્ભમાં હોય ત્યારે મેળવે છે , જેમ અર્જુનના પુત્ર અભિમન્યુ એ તેની માતા સુભદ્રા નાઘર્ભમાં થી કોઠા વિધ્યા શીખી , આમ માતાના ઘર્ભ માં બાળક હોય તે દરમિયાન માતાના મન ની લાગણી ઓના સં સ્કાર બાળકનામન ઉપર પડે છે , તેથી ઘર્ભવતી માતાને સારા પુસ્તકો વાંચવાનુ કહેવાય છે , તેને ખુશમાં આનંદમાં સારો ખોરાક આપવાની ભ્લામણ કરાય છે , હવે આ સંસ્કારો જન્મ્યા પછી ધારે સહેલાઈ થી બદલી શકે છે , હવે ; ૨ ; આ વાતાવરણના સંસ્કાર આસંસ્કાર વ્યક્તિ તેની આજુ બાજુ ઘર , મહોલ્લો , શાળા , મિત્રો , , , વગેરે પાસેથી મેળવે છે , જે સમયે સમયે બદલાતા રહે છે , આ પરિવર્તન કાળ દરમિયાન જાગ્રુત રહે તો સારા સંસ્કારો પાકાકરી ખોટા સંસ્કારો ને સહેલાઈ થી છોડી શકાય છે , હવે ; ૩ ; આ માતા પિતા ના જીન્સ માંથી મળેલા સંસ્કાર , આમાં માતાપિતા , ની લઢણ લહેકો રોગ તંદુરસ્તી , , , વગેરેખોડ ખાંપણો આપણા જીન્સ માં વણાઈ ને આવે છે , આ પણ બદલાઈ શકે પણ બહુજ જાગૃતતા રાખવી પડે અને ખોડ રોગ માટે વૈદકીય સારવાર લેવી પડે , પણ મન મક્કમ હોયતો બદલી શકાય છે . હવે અહી અટકી ને વિચારો કે ઉપરના તમામ સંસ્કારો આપણા દેહ સાથે સંકળાયેલા હતા , જે આત્મા દેહ છોડે ત્યારે છુટી જાય છે , અને જીવન દરમિયાન મનુષ્ય પ્રયત્ન કરી છુટી શકે છે , પણ હવે ૪ - ૫ સંસ્કારો આત્મા સાથે વણાયા હોઈ છોડી શકાતા નથી , હવે ; ૪ ; આ સંસ્કાર આપણે આપણા ગત જન્મો દરમિયાન કરેલાં સારા ખોટા કર્મો ને કારણે મળેલા છે . જે આપણી આત્મા સાથે વણાઈ ને આવે છે , જે આ જન્મે કે ભવીશ્ય ના જન્મો દરમિયાન ભોગવવા જ પડે છે , તેમાંથી છુટી શકાતુ નથી . પરમાત્મા કહ છે કે હુ પણ આમાં ડખલ કરતો નથી , તો જોગી , જતિ , કે ધૂતાર કેવી રી તે બદલી શકે ? અત્યારે એક વાત સમજવાની છે કે પૂણ્ય કાર્ય કરવાથી પાપ કર્મ ભુસાતુ નથી , પાપ કર્યાનો બદલો ભોગવવોજ પડે , હવે એક વાત વિચારો , તમોઍ ૫૦૦૦ રુ કોઈની પાસેથી જરુરીયાત વખતે લીધા , હવે સામો પાછા માંગ માંગ કરે અને તમે કચવાતા મને ૫કે૧૦૦ આપી ધીરે ધીરે એનુ દેવુ ચુકવો , એને સંતોષ થશે ? ના ; ; તોદેવુ ચુક્ત થયુ ચોપડે પણ તમારા ભાગ્ય માં તો દેવુ ઉધારજ રહેશે , એમ અનેક ગેર સમજોના કારણે આપણે ગોથાં ખાઈયે છીયે , અને વધુને વધુ દુખી થઈયે છીયે , આ બાબત મા આપ મનો મંથન કરજો ; ૫ ; હવે આ પાંચમા સંસ્કાર તે અમર સંસ્કાર છે જે ખુદ પરમાત્મા આવી ગુરુ સિક્ષક બની આ સંગમયુગે પિતા રુપે આવી આત્મ સ્થીતિમાં લાવી પાલના કરતાં જે અમર સંસ્કાર આપે છે તે સૌથી ઉચા અને શ્રેસ્ટ હોય છે , જેનો પ્રભાવ ઊપરના બધાજ સંસ્કારો ઊપર પડે છે , જેથીઆત્માની જીવનયાત્રા સારા કલ્પ દરમીયાન ઊચી પદ પ્રાપ્તિ , સુખ , શાન્તિ , , , , , વગેરે મળતુ જ રહે છે , જેની વિગતે ચરચા આગળકરીશુ , . ઓમ શાન્તિ … … … … … … … … . . ઇલાહરિ
Download XML • Download text